________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. ~ ~ ~ ~ બોલ્યા કે-“હે કુમાર! તું ધન્ય છે. તું બાળ છતાં તારી મતિ વૃદ્ધ જેવી છે. વળી ભીમને વ્રતમાં સ્થિર કરવા માટે પુન: મુનિએ કહ્યું કે:-“હે ભદ્ર! નિરપરાધી જીની હિંસા ન કરવાના સંબંધમાં એક ઉદાહરણ સાંભળ:– કેઈક છ પુરૂષ એક ગામનો નાશ કરવાને ચાલ્યા, તેમાં એક બે કે –“દ્વિપદ અને ચતુષ્પદ વિગેરે બધાને નાશ કરે.” બીજો બોલ્યો કે - પશુવધથી આપણને શું પ્રજન છે? માત્ર મનુષ્યોને વધ કરે.” ત્રીજો બે કે:-“પુરૂષને વધ કરો, પણ સ્ત્રીઓને વધ ન કર.” એ છે કે જેમના હાથમાં શસ્ત્ર હોય એવા પુરૂષને મારવા, બીજાને ન મારવા.” પાંચમ છે કે જેઓ આપણે ઘાત કરવા સામા આવે તેમને મારવા, બીજા શસ્ત્રધારીને ન મારવા.” છ બેત્યે કે –“કેઈને પણ મારવાની જરૂર નથી, માત્ર તેની સાર સાર વસ્તુજ લઈ લેવી.” એમના મનની ભિન્નતાને લીધે કૃષ્ણ, નીલ, કાપત, તેજસ, પદ્ધ અને શુકલ એ છ લેશ્યાઓ થઈ. એમ જાણીને શુકલ લેહ્યા ધારણ કરવી. કહ્યું છે કે –લઘુકમી ઉત્તમ જને અલ્પ ઉપદેશથી પણ ભીમકુમારની જેમ કુપ્રવૃત્તિથી નિવૃત્ત થાય છે.” પછી ભીમકુમારે મુનીશ્વરને પૂછયું કે:-“હે પ્રભો ! આપને આવી તરૂણાવસ્થામાં વૈરાગ્ય પામવાનું કારણ શું થયું ? " એમ પૂછતાં મુનીશ્વર બેલ્યા કે:-“હે ભીમ ! સાંભળ: કુંકણુદેશમાં સિદ્ધપુર નામનું નગર છે. ત્યાં ભુવનસાર નામે રાજા રાજ્ય કરતા હતા. તે એકદા સભામાં બેઠે હતે, એવામાં દક્ષિણદેશના નૃત્ય કરનાર આવ્યા. તેમણે સમ-તાલયુક્ત મૃદંગાદિક તથા તાલ, છંદ અને રાગને અનુસરતું “તાતા ટૅગ ઢંગતિ ઘપ મય E Èતા થંગનિ થંગનિ વિધિકટિ ધિધિકટિ પૂર્વક–સુંદર આલાપ કરીને પ્રેક્ષય (નાટક) શરૂ કર્યું, એટલે સભામાં બેઠેલ રાજા તે જેવાને લયલીન થઈ ગયે. એવામાં દ્વારપાળે આવીને વિજ્ઞપ્તિ કરી કે -પ્રભે! અષ્ટાંગ નિમિત્તને જાણનાર કોઈ નૈમિત્તિક આવે છે, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust