________________ 82 શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. ધ્યાન ધરે છે તે વિશ્વમાં ઉત્તમ અને અનંત સે લક્ષ્મીનું ભાજન થાય છે. આકસ્મિક અભેધર સમાન એવા હે પરમેશ્વર! - મને જોતાં જ સંસારના માર્ગમાં રહેલ મરુસ્થલ (મારવાડ) પીટી જાય છે. હે ભગવન્! તિરૂપ એવા તમેજ યેગીઓને ધયેય છે. વળી અષ્ટકમ વિઘાત કરવા માટે જ તમે અષ્ટાંગયોગ બતાવેલા છે. જળમાં, અગ્નિમાં, જંગલમાં, શત્રુ સંબંધી સંકટમાં, સિંહાદિ ધાપદોમાં અને રેગની વિપત્તિમાં તમે જ મને શરણભૂત છે.” એ રીતે જગન્નાથની સ્તુતિ કરીને ત્યાંથી પાદચારીપણે પિતાના ચરણને નમસ્કાર કરવા ચાલ્યું. એ વખતે ત્યાંથી ગમન કરતાં ભેરી, હક્કા, મૃદંગ, પટ વિગેરે વાછત્રોને અત્યંત નિર્દોષ ઉછે. તે સાંભળીને હરિવહન રાજાએ મંત્રીને પૂછ્યું કે–આ માટે ધ્વનિ શેને સંભળાય છે?’ મંત્રી તેનો ઉત્તર આપે છે, એવામાં તો વનપાળે આવીને રાજાને વધામણ આપી કે –“હે સ્વામિન! ચિરકાળ જયવંત રહે. આપના પુત્ર ભીમકુમાર ઉદ્યાનમાં પધાર્યા છે.' એટલે રાજાએ પોતાના અંગપર પહેરેલા તમામ આભરણે તેને દાનમાં આપી દઈને પ્રતિહારને આદેશ કરી આખા નગરમાં શોભા કરાવી. રાજાની આજ્ઞાથી પ્રધાનાદિક સર્વે કુમારની સન્મુખ આવ્યા. ભીમકુમારે પરિવાર સહિત આવીને માત-પિતાના ચરણને પ્રણામ કર્યો, પરસ્પર અતિ પ્રમાદ થયો. પછી રાજાએ સભા વિસર્જન કરી એટલે સર્વે પતતાને સ્થાને ગયા. ભજનાનંતર રાજાએ ભીમકુમારના અભિષ્ટ મિત્ર મહિસાગરને તમામ વૃત્તાંત પૂછો, એટલે તેણે રાજાની આગળ યથાસ્થિત બધે વૃત્તાંત કહી બતાવ્યું. પછી રાજાએ સંતુષ્ટ થઈને તેને ઘણું રાજકન્યાઓ પર ણાવી અને અનુક્રમે રાજ્યપર સ્થાપન કરી પોતે ગુરૂમહારાજની પાસે દીક્ષા અંગીકાર કરી. ભીમરાજા જેનધર્મને પ્રભાવક થયે અને અનુક્રમે ત્રણ ખંડને લેતા થયા. દેગંદુક દેવની જેમ સાંસારિક સુખ ભેગવતાં તેને પાંત્રીશહજાર વર્ષ વ્યતિત થયા. એકદા ચાર જ્ઞાનધારી અને બહુ પરિવારથી પરિવૃત્ત ક્ષમા તાન અને કરી. ભીમ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust