________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. કાંતિયુકત એક દેવ પ્રકટ થઈને બે કે –“હે વીર ! તારા સાહસથી હું સંતુષ્ટ થયો છું, તેથી વર માગ.”ભીમ બોલે કે જે સંતુષ્ટ થયેલ હોય તે પ્રથમ કહે કે તું કેણ છે? અને આ નગર શૂન્ય કેમ છે ?? એટલે દેવ બોલ્યો કે –“સાંભળ. આ હેમપુર નામનું નગર છે. અહીં હેમરથ રાજા રાજ્ય કરતો હતો તેને ચંડ નામે પુરહિત હતું. તે સર્વ જન પર દ્વેષી હતા અને રાજા પણ સ્વભાવે કર અને કાનને કા હતો. તેથી કોઈને અ૫ અપરાધ થયો હોય છતાં તેને ઉત્કટ દંડ કરતે હતા. એક દિવસ કોઈ પાપીએ ચંડ પુરેહિતને છેટે અપરાધ રાજાને કહ્યું, એટલે રાજાએ રૂછમાન થઈને વિચાર કે તપાસ કર્યા વિના ચંડપુરોહિતને તપ્ત તેલના સિંચનથી કદર્થના પમાડીને મારી નાખે. તે અકામ નિર્જરાના ભાવથી મરણ પામીને સર્વગિલ નામે રાક્ષસ થયે તે હું પિતે છું. પૂર્વ ભવના વૈરથી હું અહીં આવ્યા અને નગરના સર્વ લોકેને મેં અદશ્ય કરી દીધા. પછી સિંહનું રૂપ વિકુવીને મેં આ હેમરથ રાજાને પકડ્યો. એવામાં તે મહાત્માએ એ રાજાને છોડાવીને મને ચમત્કાર ઉપજા. તારા પુન્યપ્રભાવથી મેં એને છોડી મૂક્યો. પછી અદશ્ય રહીને મેં સ્નાન ભેજનાદિકથી તારો ઉપચાર કર્યો, અને તારા અનુભાવથી મેં લેકેને પણ પ્રગટ કર્યા.” તે સાંભળીને કુમારે નગર તરફ જોયું તે બધા લોકો પોતપોતાના કાર્યમાં મશગુળ જોવામાં આવ્યા, અને રીજવર્ગ પણ તમામ પ્રગટ જેવામાં આવ્યું. - એ અવસરે સુરાસુરથી સ્તુતિ કરાતા અને આકાશથી ઉતરતા કોઈ ચારણશ્રમણ (મુનિ ) કુમારના જોવામાં આવ્યા. તે નગરની બહાર ઉતર્યા, એટલે ભીમે કહ્યું કે –“હે રાક્ષસેંદ્ર! એ મારા ગુરૂ છે, એમના ચરણકમળને વંદન કરીને તમે પોતાના ભવને સફળ કરે. કહ્યું છે કે - “નિરેંદ્રમાનધાનેર, જુનાં વંન ના न तिष्ठति चिरं पापं, छिद्रहस्ते यथोदकम् // " શકે નગર તરફથી મેલા અનાદિકથી તો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gurt Aaradhak Trust