________________ કાકિણી નિમિત્તે રત્નાહારકની કથા. mmmmmmmmmm ગ છે, તેને ઘણું દિવસો થઈ ગયા, તેના સમાચાર માત્ર પણ નથી, માટે ક્યાંક તપાસ કર અને કેઈને પૂછ.' આ પ્રમાણે તેની માતા તેને વારંવાર કહેતી હતી, તેથી આજે તે દેવદત્ત જળપાત્ર હાથમાં લઈને નગરની બહાર નીકળે, અને તેણે મનમાં વિચાર્યું કે –“કઈ પણ જતે આવતે માણસ મળે તે માટે તેને મારા ભાઈના ખબર પૂછવા.” એમ ધારીને તે આગળ ચાલે. એવામાં આગળ ચાલતાં રસ્તામાં માથે ભારે લીધેલ અને શ્રમિત થયેલ પેલે કઠીઆરે તેને સામે મળે. એટલે તે કઠીઆરે કહ્યું કે હે પુરૂષોત્તમ! હે શ્રેષ્ઠિત્ ! શ્રમિત અને તુષિત છું, માટે મને પાણી પા.” તે સાંભળીને દેવદત્ત બે કે-આ લે, જળપાન કર.” એમ કહીને તેણે તેને પાણી પાયું. પછી જળપાન કરી ક્ષણભર વિસામે લઈ સંતુષ્ટ થઈને તે બે કે –“હે શ્રેષિના મારા વસ્ત્રમાં કંઈક બાંધેલું છે, તે તને બતાવું.” એમ કહીને તેણે ધનદત્તના નામવાળી નવલિકા બતાવી, તે નવલિકાપર પોતાના ભાઈનું નામ જોઈને તેણે પૂછ્યું કે હે ભદ્ર! આ નવલિકા તને ક્યાંથી મળી?” એટલે તેણે સત્ય કહ્યું કે-“હું તેને પીછાનતું નથી, પણ કઈક પુરૂષ રસ્તે જતાં આ નવલિકાને ખાડામાં દાટીને કંઈક વિચારતે તરત પાછા વજે. તે જોયું હતું, તેથી વૃક્ષથી નીચે ઉતરી આ લઈને ઘરે જઈ દીપકના પ્રકાશમાં મેં જોઈ તે તેમાં કાચના કટકા દીઠા. માટે મને કંઈક દ્રવ્ય આપીને આ તું લઈ લે.” એટલે તેને થોડું દ્રવ્ય આપીને તે નવલિકા લઈ બંધુનું આગમન જાણીને મુદિત થતે તે સન્મુખ ગયો. એવામાં મેટ ભાઈ રાત્રિભર પિલા ગામમાં રહીને સૂર્યોદય વખત ચાલ્યા, અને તે ખાડા પાસે આવ્યો. ત્યાં દ્રવ્યસ્થાન જુએ છે, તો ત્યાં દ્રવ્ય ન હોવાથી તે વિલાપ કરવા લાગ્યા. રૂદન કરતા કરતા તે વારંવાર જમીનપર આળોટીને બકવાદ અને આકંદન કરવા લાગ્યું. તથા “અહો ! બધું ગુમાવ્યું એમ અલવા લાગ્યા, એવામાં લઘભાઈ દેવદત્ત ત્યાં આવી પહોંચ્યા, પણ PAC Gunrannasuri MS Jun Gun Aaradhak Trust