________________
ર
”
P
=
कथम् ? 'अन्योऽन्याबाधया' परस्परापीडया, एतदुक्तं भवति- यथा क्रिया क्रियमाणाऽन्येन क्रियान्तरेण न बाध्यते શ્રી ઓઘ-થિ નિર્યુક્તિ
एवमन्योऽन्याबाधया प्रयुज्यमानः 'असवत्तो' असपत्नः अविरुद्धो भवति कर्त्तव्य इति । ભાગ-૨"
ચન્દ્ર. : માત્ર પ્રતિલેખન નહિ, બીજો પણ જે કોઈ વ્યાપાર પ્રભુના મતમાં સમ્યક રીતે આચરાય, તો તે જ દુઃખના " ક્ષય માટે સમર્થ બને. | ૫૪.
આ જ વાત કહે છે.
ઓઘનિર્યુક્તિ-૨૭૭: ગાથાર્થ : જિનશાસનમાં દુઃખક્ષયને માટે કરાતો દરેક દરેક યોગ પરસ્પર બાધા ન આવે એ રીતે અબાધિત રૂપે કરવો જોઈએ. ' ટીકાર્થ : ગાથામાં યોગ શબ્દ બે વાર લખ્યો છે. એને ‘વીણા' કહેવાય. આશય એ કે જિનશાસનમાં દુઃખ ક્ષય માટે a કરાતો યોગ એકબીજાને પીડા ન થાય તેમ કરવો.
આશય એ છે કે કરાતી ક્રિયા બીજી ક્રિયા વડે બાધિત ન થાય, વિરોધી ન થાય, એમ એકબીજાને અબાધા વડે અવિરુદ્ધ કરવા યોગ્ય છે. (પ્રતિક્રમણ કરવાના સમયે જો જપ કરવા બેસી માંડલી છોડે તો એ જપક્રિયા વડે પ્રતિક્રમણ રૂપ ક્રિયા બાધિત થાય છે... માટે એ ન કરાય સાર એટલો જ કે જે કાળે જે યોગ આચરવો ઉચિત હોય તે કાળે તે યોગ આચરવો.)
वृत्ति : इदानीं फलं प्रदर्शयन्नाह -