Book Title: Atma Siddhi Shastra Vivechan Part 1
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૪૦
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'
વિવેચન
શ્રી અંબાલાલભાઈને મોકલતા અને શ્રી અંબાલાલભાઈએ તે લખાણ શ્રીમને મોકલ્યાં હતાં. આ અંગેના ઉલ્લેખો શ્રી માણેકલાલભાઈના શ્રી અંબાલાલભાઈ ઉપરના પત્રમાં અને શ્રી અંબાલાલભાઈના શ્રીમદ્ ઉપરના પત્રોમાં જોવા મળે છે.૧ શ્રી માણેકલાલભાઈકૃત આ વિવેચન અપ્રાપ્ય છે અને તે અંગે વિશેષ કોઈ માહિતી ઉપલબ્ધ નથી.
આમ, શ્રીમદ્ની હયાતી દરમ્યાન ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'નાં બે વિવેચન થયાં હતાં. તેમના દેહવિલય પછી ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ની પ્રસિદ્ધિ થતાં તેના ઉપર વિવેચન ઉપરાંત અન્વયાર્થ, કિંચિત્ અર્થપ્રકાશના પ્રકારનાં કેટલાંક લખાણ થયાં છે. આ સર્વ લખાણને બે વિભાગમાં વિભાજિત કરી શકાય. કેટલાંક લખાણ સ્વતંત્ર પુસ્તક તરીકે પ્રકાશિત થયાં છે, જ્યારે કેટલાંક લખાણ લેખકના પુસ્તકના એક પ્રકરણ તરીકે અથવા અન્યના પુસ્તકની પ્રસ્તાવના તરીકે પ્રકાશિત થયાં છે. આ બે વિભાગ અંતર્ગત આ સર્વ લખાણને હવે કાળાનુક્રમે જોઈએ.
(I) ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' ઉપર લખાયેલાં સ્વતંત્ર પુસ્તક
પ્રકાશન વર્ષ
૧ વિ.સં. ૧૯૯૯
૨
૩
૪
૫
૬
૭
પુસ્તકનું નામ
આત્મસિદ્ધિ વિવેચન
વિ.સં. ૧૯૯૯ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર પર પ્રવચનો
વિ.સં. ૨૦૨
વિ.સં. ૨૦૧૭
વિ.સં. ૨૦૪૧
વિ.સં. ૨૦૪૨
વિ.સં. ૨૦૪૬
८ વિ.સં. ૨૦૪૮
2
-
Jain Education International
શ્રી કાનજીસ્વામી
શ્રીમદ્ રાજચંદ્રપ્રણીત આત્મસિદ્ધિ શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મન્દિર શાસ્ત્ર (અર્થ સહિત) ટ્રસ્ટ, સોનગઢ શ્રીમદ્ રાજચંદ્રપ્રણીત આત્મસિદ્ધિ શાસ્ત્ર (વિશેષાર્થ સહિત)
શ્રી ભોગીલાલ ગિ. શેઠ
The Self-Realization
હું આત્મા છું
આત્મસિદ્ધિ - ભાવાર્થ
શ્રીમદ્ રાજચંદ્રપ્રણીત આત્મસિદ્ધિ શાસ્ત્ર (રાજજ્યોતિ મહાભાષ્ય)
લેખક
બ્રહ્મચારીજી શ્રી ગોવર્ધનદાસજી
વિ.સં. ૨૦૪૯ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પાદપૂર્તિ
૧૦ વિ.સં. ૨૦૪૯
આત્મ-સિદ્ધિ-શાસ્ત્ર
૧- જુઓ : રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', બીજી આવૃત્તિ, પૃ.૨૩૮,૨૮,૨૯,૩૧
શ્રી દીનુભાઈ પટેલ
ડૉ. તરુલતાબાઈ મહાસતીજી શ્રી પ્રવીણકુમાર ખીમજી તેજુકાયા ‘અલ્પશ્રુત’
ડૉ. ભગવાનદાસ મહેતા
For Private & Personal Use Only
શ્રી ગિરધરભાઈ
શ્રી ધીરજલાલ ડાહ્યાભાઈ મહેતા
www.jainelibrary.org