Book Title: Atma Siddhi Shastra Vivechan Part 1
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram

Previous | Next

Page 762
________________ ગાથા-૪) ૭૧૫ ચૈતન્યના શાંત રસનો - આનંદરસનો અનુભવ કરે છે. આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે – આવે જ્યાં એવી દશા, શુદ્ધાશયથી સદ્ય; સદ્ગુરુ યોગે ભક્તિથી, વચનામૃત અનવદ્ય. આત્મશાંતિ કર સુખદ એ, સદ્ગુરુબોધ સુહાય; જેમ તાવ ઉતર્યા પછી, જમવાની રુચિ થાય. યથાવિધિ સદ્ગુરુ થકી, મળે બોધ હિતકાર; તે બોધ સુવિચારણા, સહેજે ચિત્ત મજાર. નિર્મળ નિઃસંશયપણું, નિર્ભયતા પણ થાય; અનુક્રમેથી અસંગતા, ત્યાં પ્રગટે સુખદાય.’ ૧- ‘રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ.૨૨૩ (શ્રી ગિરધરભાઈ રચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પાદપૂર્તિ', ગાથા ૧૫૭-૧૬૦) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790