Book Title: Samachari Prakaran Part 01
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga
Catalog link: https://jainqq.org/explore/005547/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ (લઘુહરિભદ્ર શ્રી યશોવિજયજી ઉપાધ્યાય વિરચિત સામાચારી પ્રકરણ 'શબ્દશઃ વિવેચન : ભાગ-૧ : વિવેચક: પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા For Personal & Private Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ || ૐ હ્રીં લઈ નમઃ ॐ ह्रीं श्री शंखेश्वरपार्श्वनाथाय नमः । છે નમ: | સામાથાથી પ્રકરણ શબ્દશઃ વિવેચન (ભાગ-૧) મૂળગ્રંથકાર તથા ટીકાકાર લઘુહરિભદ્રસૂરિ મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજા આશીર્વાદદાતા પરમપૂજ્ય વ્યાખ્યાવાચસ્પતિ, શાસનપ્રભાવક આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા તથા ષડ્રદર્શનવિદ્ પ્રાવચનિકપ્રભાવક સ્વ. પરમપૂજ્ય મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મહારાજા તથા વર્તમાન શ્રુતમર્મજ્ઞાતા વિદ્વદ્ વિભૂષણ ગણિવર્ય પરમપૂજ્ય શ્રી યુગભૂષણવિજયજી મહારાજા વિવેચનકાર પંડિતવર્યશ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા +સંકલન-સંશોધનકારિકા પ. પૂ. ભક્તિસૂરીશ્વરજી મહારાજાના સમુદાયના પ્રશાંતમૂર્તિ ગચ્છાધિપતિ પ. પૂ. પ્રેમસૂરીશ્વરજી મહારાજાના આજ્ઞાવર્તિની સાધ્વીજી સુરેન્દ્રશ્રીજી મહારાજના શિષ્યા સાધ્વીજી બોધિ સંસ્થાના જ્ઞાનખાતામાંથી * પ્રકાશક જ આ પુસ્તક જ્ઞાનભંડાર/શ્રીસંઘને ભેટ આપેલ છે. રાતાઈ ગઈ. ૫, જૈન મરચન્ટ સોસાયટી, સ્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. For Personal & Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ સામાચારી પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ : વિવેચનકાર : પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા, વીર સં. ૨૫૩૦ વિ. સં. ૨૦૬૦ આવૃત્તિ : પ્રથમ તકલ : ૫૦૦ મૂલ્ય : રૂ. ૮૦-૦૦ - આર્થિક સહયોગ - ઘાના નિવાસી ચંદનબેન કનૈયાલાલ પાનસોવોરા - મુખ્ય પ્રાપ્તિસ્થાન : પ, જૈન મરચન્ટ સોસાયટી, ફતેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭. : મુદ્રક : મુદ્રેશ પુરોહિત સૂર્યા ઓફસેટ, આંબલી ગામ, સેટેલાઈટ-બોપલ રોડ, અમદાવાદ-૫૮. For Personal & Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ અમદાવાદ : ગીતાર્થ ગંગા ૫, જૈન મરચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭. ૧ (૦૭૯) ૨૬૬૦૪૯૧૧, ૩૦૯ ૧૧૪૭૧ * મુંબઈ : શ્રી નિકુંજભાઈ આર. ભંડારી વિષ્ણુ મહલ, ત્રીજે માળે, ગરવારે પેવેલીયનની સામે, ડી-રોડ, ચર્ચગેટ, મુંબઈ-૪૦૦૦૨૦. ૧ (૦૨૨) ૨૨૮૧૪૦૪૮ શ્રી લલિતભાઈ ધરમશી ૩૦૨, ચંદનબાળા એપાર્ટમેન્ટ, જવાહરલાલ નહેરૂ રોડ, સર્વોદય પાર્શ્વનાથ નગર, જૈન દેરાસરની પાછળ, મુલુંડ (વેસ્ટ), મુંબઈ-૪૦૦૦૮૦. - (૦૨૨) ૨૫૬૮૦૬૧૪, ૨૫૬૮૬૦૩૦ સુરતઃ ડૉ. પ્રફુલભાઈ જે. શેઠ ડી-૧, અર્પણ એપાર્ટમેન્ટ, બાબુનિવાસની ગલી, ટીમલીયાવાડ, સુરત-૩૯૫૦૦૧ - (૦૨૬૧) ૨૪૭૧૩૨૮ * બેંગલોર : Shri Vimalchandji C/o. J. Nemkumar & Co. Kundan Market, D. S. Lane, Chickpet Cross, Bangalore-560053. (080)-(0) 22875262, (R) 22259925 પ્રાપ્તિસ્થાન શ્રી નટવરભાઈ એમ. શાહ (આફ્રિકાવાળા) ૯, પરિશ્રમ બેંક ઓફ ઈન્ડિયા સોસાયટી, વિજયનગર ક્રોસિંગ પાસે, અમદાવાદ-૩૮૦૦૦૧૩. - (૦૭૯) ૨૭૪૭૮૫૧૨ શ્રી ચીમનભાઈ ખીમજી મોતા ૯/૧, ગજાનન કોલોની, જવાહરનગર, ગોરેગામ (વેસ્ટ), મુંબઈ-૪૦૦૦૬૨. ૧ (૦૨૨) ૨૮૭૩૪૫૩૦ પૂનાઃ Shri Maheshbhai C. Patwa 1/14, Vrindavan Society, B/h. Mira Society, Nr. Anand Marg, Off. Shankar Sheth Road, Pune-411037. (020) 2643 6265 * રાજકોટ : શ્રી કમલેશભાઈ દામાણી “જિનાજ્ઞા”, ૨૭, કરણપરા, રાજકોટ-૩૬૦૦૦૧. (૦૨૮૧) ૨૨૩૩૧૨૦ - જામનગર : શ્રી ઉદયભાઈ શાહ C/o. મહાવી૨ અગરબત્તી વર્ક્સ, C-9, સુપર માર્કેટ, જયશ્રી ટોકીઝની સામે, જામનગર. ન (૦૨૮૮) ૨૬૭૮૫૧૩ For Personal & Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય “ગીતાર્થ ગંગા”નું મુખ્ય લક્ષ્ય તો આપણા ઉપકારી પૂર્વાચાર્યો જેવા કે પ. પૂ. આ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મ. સા., પ. પૂ. ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મ. સા. આદિ રચિત જૈનશાસ્ત્રોમાં પથરાયેલાં વિવિધ પરમાર્થી તત્ત્વોનાં રહસ્યોનું નય, નિક્ષેપ, વ્યવહાર, નિશ્ચય સાપેક્ષ અર્થગાંભીર્યપૂર્ણ વિશ્લેષણ કરવાનું છે, જેથી શ્રી જૈનસંઘને તે તે પદાર્થોના સર્વાંગી બોધમાં સહાયતા મળે. આ કાર્ય અત્યંત વિસ્તારવાળું અને ગહન છે, ઘણા સાધુસાધ્વીજી ભગવંતો આમાં સહાય કરી રહ્યા છે, શ્રાવકો અને શ્રાવિકાઓ પણ સૌ સૌને યોગ્ય કાર્યો સંભાળી રહ્યા છે, તે અનુસાર કામ બહાર આવી રહ્યું છે અને ક્રમસર આવતું રહેશે. દરમ્યાન શ્રીસંઘમાંથી જિજ્ઞાસુ મુમુક્ષુઓ તથા શ્રાવકો-શ્રાવિકાઓ તરફથી એવી માંગ વારંવાર આવે છે કે, પૂ. મુનિરાજશ્રી મોહજિતવિજયજી મ. સા. તથા પૂ. ગણિવર્યશ્રી યુગભૂષણવિજયજી મ. સા. નાં અપાયેલાં જુદા જુદા વિષયો પરનાં વ્યાખ્યાનો તથા પંડિતવર્ય શ્રી પ્રવીણભાઈ મોતાએ વિવિધ શાસ્ત્રીય વિષયો પર કરેલાં વિવેચનો છપાવીને તૈયાર કરવામાં આવે તો સકળ સંઘને ચોક્કસ લાભદાયી નીવડે. આવી વિનંતીઓને લક્ષ્યમાં રાખીને ટ્રસ્ટે નક્કી કર્યું છે કે આવાં વ્યાખ્યાનો તથા વિવેચનોના વિષયો અંગેનાં પુસ્તકો પ્રકાશિત કરવાં અને તેને માત્ર એક સંલગ્ન પ્રવૃત્તિ તરીકે સ્વીકારવી. આ કામ ગીતાર્થ ગંગાના મૂળ લક્ષથી સહેજ ફંટાય છે, બોધતી વિવિધતા અને સરળતાની દૃષ્ટિએ પણ ભિન્ન પ્રકારે છે, છતાં તત્ત્વજિજ્ઞાસુ માટે હિતકારી હોવાથી ઉપર્યુક્ત વિનંતી લક્ષ્યમાં રાખીને પ્રધાન કાર્ય જ્યાં સુધી બહાર ન આવે ત્યાં સુધી કામચલાઉ ધોરણે પૂરક પ્રવૃત્તિ તરીકે સ્વીકારવામાં આવ્યું છે. તત્ત્વજિજ્ઞાસુ જીવો માટે આવાં પુસ્તકો સમ્યજ્ઞાન-દર્શન-ચારિત્રની આરાધનામાં ઉપયોગી થશે, તેવી આશા સહિત - ૫, જૈન મરચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. સર્વ હક્ક ગીતાર્થ ગંગા ટ્રસ્ટને આધીન છે. For Personal & Private Use Only ટ્રસ્ટીગણ ગીતાર્થ ગંગા Page #6 -------------------------------------------------------------------------- ________________ ગીતાર્થ ગંગા દ્વારા પ્રકાશિત વ્યાખ્યાનના ગ્રંથો (ગુજરાતી) વ્યાખ્યાનકાર :- પ. પૂ. મુનિરાજ શ્રી મોહજિતવિજયજી (મોટા પંડિત મ. સા.) ૧. આશ્રવ અને અનુબંધ ૨. પુદ્ગલ વોસિરાવવાની ક્રિયા ૩. ચારિત્રાચાર વ્યાખ્યાનકાર - પ. પૂ. ગણિવર્ય શ્રી યુગભૂષણવિજયજી (નાના પંડિત મ. સા.) ૧. ચાલો, મોક્ષનું સાચું સ્વરૂપ સમજીએ ૨. ચિત્તવૃત્તિ ૩. શાસન સ્થાપના ૪. કર્મવાદ કર્ણિકા ૫. ભાગવતી પ્રવજ્યા પરિચય ૬. પ્રશ્નોત્તરી ૭. દર્શનાચાર ૮. સદ્ગતિ તમારા હાથમાં ૯. યોગદષ્ટિ સમુચ્ચય ૧૦. અનેકાંતવાદ ૧૧. મનોવિજય અને આત્મશુદ્ધિ ૧૨. ભાવધર્મ ભાગ-૧ (પ્રણિધાન) ૧૩. ભાવધર્મ ભાગ-૨ (પ્રવૃત્તિ, વિધ્વજય, ૧૪. લોકોત્તર દાનધર્મ “અનુકંપા” સિદ્ધિ, વિનિયોગ) પ. પૂ. ગણિવર્ય શ્રી યુગભૂષણવિજયજી (નાના પંડિત મ. સા.) સંપાદિત. ૧. શ્રાવકનાં બારવ્રતોના વિકલ્પો ( દિની) ચારવ્યાનવDIR :- પ. પૂ. ગણિવર્ય શ્રી યુગભૂષurtવનયનt (નાના પંડિત મ. સા.) १. जैनशासन स्थापना २. चित्तवृत्ति ३. श्रावक के बारह व्रत के विकल्प For Personal & Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ ગીતાર્થ ગંગા દ્વારા પ્રકાશિત વિવેચનના ગ્રંથો (ગુજરાતી) વિવેચનકાર :- પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા | ૧. યોગવિંશિકા શબ્દશઃ વિવેચન (અપ્રાપ્ય) ૨. અધ્યાત્મઉપનિષત પ્રકરણ શબ્દશઃ વિવેચના ૩. અધ્યાત્મમતપરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૪. અધ્યાત્મમતપરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૫. અધ્યાત્મમતપરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૬. વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન પૂર્વાર્ધ ૭. વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન ઉત્તરાર્ધ ૮. આરાધક વિરાધક ચતુર્ભગી શબ્દશઃ વિવેચન ૯. સમ્યકત્વ ષસ્થાન ચઉપઈ શબ્દશઃ વિવેચન ૧૦. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૧. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૨. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૧૩. ફૂપદષ્ટાંત વિશદીકરણ શબ્દશઃ વિવેચન ૧૪. પંચસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૧ (સૂત્ર ૧-૨) ૧૫. સૂત્રના પરિણામદર્શક યત્નલેશ ભાગ-૧ ૧૬. પંચસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૨ (સૂત્ર ૩-૪-૫) ક - ગંગોત્રી ગ્રંથમાળા દ્વારા પ્રકાશિત , : પુસ્તકોની યાદી what ૧. ધર્મતીર્થ ભાગ-૧ For Personal & Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ સામાચારી પ્રકરણ ભાગ-૧ | પ્રાસ્તાવિક ‘સામાથારીપ્રકરણ ગ્રંથશબ્દશઃવિવેચનભાગ-૧ના સંક્ષન-સંપાદનની વેળાએ પ્રાસ્તાવિક ઉપકારીઓના ઉપકારનું સ્મરણ : -: येन ज्ञानप्रदीपेन निरस्याभ्यंतरतमः । ममात्मा निर्मलीचक्रे तस्मै श्रीगुरवे नमः ।। :‘સ્વાન્તઃ સુવાય' - આરંભ કરેલ, ન્યાયવિશારદ ન્યાયાચાર્ય મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજ દ્વારા સ્વોપજ્ઞ ટીકાયુક્ત “સામાચારી પ્રકરણ' ગ્રંથ, જ્યારે “ગીતાર્થ ગંગા” સંસ્થા દ્વારા પ્રકાશિત થઈ રહ્યો છે, ત્યારે તેના પાયામાં મારા જીવનમાં જેમની દિવ્ય કૃપાવૃષ્ટિ થઈ છે તેઓની યાદ, તેનું સ્મરણ સતત ધબકતું હોવાથી આપોઆપ તેઓશ્રીની સ્મૃતિ હૃદય સમક્ષ તરવરે છે. અજ્ઞાનપંકમાં મગ્ન, અગૃહીતસંકેતા કરતાં પણ મંદ બુદ્ધિવાળી છતાં સંયમ ગ્રહણ કરવાનાં સ્વપ્ન સેવી રહેલી એવી મને, યોગમાર્ગનો બોધ કરાવવામાં મારા માટે ધર્મબોધકર કૃતનિધાન, પરહિતદૃષ્ટા, વિદ્વદ્ વિભૂષણ, નિઃસ્પૃહી, યોગમાર્ગ મર્મજ્ઞ, પંડિત બિરૂદને ગૃહસ્થપણામાં જ ધરાવતા . મહેન્દ્રભાઈની પ્રથમ કૃપા મારા ગૃહસ્થપણામાં પ્રાપ્ત થઈ. ભાવનગરની સંસ્કૃત પાઠશાળના પંડિતવર્ય શ્રી ચંદ્રશેખર ઝા પાસે મહેન્દ્રભાઈ ગૃહસ્થપણામાં ન્યાયખંડખાદ્ય' ગ્રંથનો અભ્યાસ કરતા હતા. અભ્યાસ દરમ્યાન પંડિતજી પાસેથી મહેન્દ્રભાઈને પ્રતિભા, તર્કશક્તિ અને પ્રકાંડ વિદ્વત્તાની પ્રશંસા સાંભળી હતી અને પ્રત્યક્ષ મુલાકાત થતાં પણ તેવો આનંદ અનુભવ્યો. ધર્મની સન્મુખ લઈ જઈ સંયમનું ઘડતર કરનાર પરમોપકારી પૂ. ચારિત્રશ્રીજી મહારાજનાં શિષ્યરત્ના પૂ. હેમલતાશ્રીજી મહારાજ અને તેમનાં શિષ્યરત્ના પ. પૂ. નયપ્રજ્ઞાશ્રીજી મહારાજ તથા મને સંયમમાર્ગનું ખેંચાણ કરાવનાર સહાધ્યાયી પૂ. ભક્તિધરાશ્રીજી મહારાજના અનુગ્રહથી કોઈક પુણ્યઘડીએ જાણે “ઘેર બેઠાં ગંગા આવી' હોય તેમ પં. મહેન્દ્રભાઈ પાસે “મુક્તાવલી'નો અભ્યાસ કરવાનો સુઅવસર પ્રાપ્ત થયો. એટલું જ નહીં સાથે સાથે યોગગ્રંથો, અધ્યાત્મગ્રંથો, ઉપમિતિભવપ્રપંચાકથા, કાત્રિશત્ દ્વાત્રિશિકા, અધ્યાત્મસાર, જ્ઞાનસાર, યોગદૃષ્ટિ સમુચ્ચય, ઉપાધ્યાયજી મહારાજનાં ૧૨૫, ૧૫૦ અને ૩૫૦ ગાથાનાં સ્તવનો અને શિરમોર ગ્રંથરત્ન શ્રી વિશેષાવશ્યક ભાષ્યના અધ્યયનની પણ સુવર્ણ તક મળી. કોણ જાણે તેમણે મારામાં કાંઈક ઉત્થાનરૂપ ભાવિયોગ્યતા નિરખી હશે કે જેથી તેઓ પરોપકારપરાયણતાના સ્વભાવે, નિઃસ્વાર્થભાવે પ્રદાન કરતા ગયા, અને હું જૈનશાસનનાં અનુપમ તત્ત્વોનો રસાસ્વાદ માણતી જ ગઈ. એમણે મને પુણ્યથી પ્રાપ્ત થયેલા, દુર્ગતિને હરનાર, મહાનિધાન એવા જિનમતનું દર્શન કરાવ્યું અને મારે માટે આંતરિક અંધકારથી વ્યાપ્ત અને નહીં દેખાતા અપ્રગટ મોક્ષમાર્ગને પ્રકાશિત કર્યો. વિચક્ષણ અને કુશાગ્ર પ્રજ્ઞાના ધારક એવા તેમના શબ્દ શબ્દમાં મને જિનવચનોનો અતિ આદર જણાતો રહ્યો અને મારા સંયમ લેવાના કોડમાં પ્રાણ પુરાયા, એ મારા જીવનની શ્રેષ્ઠ-ધન્યતમ ક્ષણો હતી. શિલ્પી મૂર્તિને આકાર આપવામાં અને ચિત્રકાર રેખાઓને ઉપસાવવામાં જે મહેનત કરે, તેના કરતાં પણ કંઈ ગણી અધિક મહેનત કરી તેમણે મને સન્માર્ગ બતાવ્યો અને જ્ઞાનયોગની સાધનાની રુચિ જગાડી, જેથી મારા જીવનમાં turning point- વળાંક આવ્યો અને જ્ઞાનપ્રાપ્તિ પ્રત્યેનો જીવંત પક્ષપાત નિત્ય રહ્યા કર્યો; પણ જ્યાં દોઢ વર્ષ સુધી જિનવચનામૃત રસાસ્વાદ કર્યો ત્યાં તો મહેન્દ્રભાઈએ પ્રવ્રજ્યા સ્વીકારી સાધનાના પંથે પ્રયાણ કર્યું અને પં. મહેન્દ્રભાઈ શ્રીશ્રમણસંઘના વિરલ, તેજસ્વી તારક મુનિરાજશ્રી મોહજિતવિજયજી મહારાજ (મોટા પંડિત મહારાજ) બન્યા અને પછી પણ તેમની વિશેષ For Personal & Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ ૨ ઉપકારવર્ષા ચાલુ રહી. ખરેખર ! સામાચારી પ્રકરણ ભાગ-૧ | પ્રાસ્તાવિક 'अज्ञानपंकमग्नाया मोहजितगुरुवर्य ! त्वमेव मन्दभाग्याया ममोत्तारणवत्सलः । । ' જાગૃત કરેલી જિજ્ઞાસાની પૂર્તિ માટે પૂજ્યશ્રીએ જિનવચનમર્મજ્ઞ, સદૈવસ્વાધ્યાયમગ્ન, તેમના જ વડીલબંધુ સુશ્રાવક પંડિત શ્રી પ્રવીણભાઈનો મને સંપર્ક કરાવ્યો હતો, જેથી મારી દીક્ષાની પૂર્વે પ્રવીણભાઈ પાસે મારું અધ્યયનકાર્ય ચાલુ રહ્યું અને તેમણે મને પ્રસંગોપાત પાલીતાણા, પાટણ ઈત્યાદિ સ્થળે અભ્યાસ માટે સામેથી બોલાવી, તો ક્વચિત્ ભાવનગર સ્થિરતા કરીને પણ કંઈ કચાશ રાખ્યા વિના સર્વ સમયનો ભોગ આપી સતત યોગગ્રંથોનું અધ્યયન કરાવી મારા પર અનન્ય ઉપકાર કર્યો. જ્ઞાનયોગની સાધનાના કોડથી સંયમમાર્ગે પ્રયાણ અર્થે ગુરુની શોધ કરતાં સયિાભિરુચિ પ. પૂ. ભક્તિસૂરીશ્વરજી મહારાજના સમુદાયનાં સરળસ્વભાવી પ. પૂ. હેમશ્રીજી મહારાજનાં શિષ્યા જ્ઞાનરુચિ, સદૈવ જ્ઞાનાધ્યયનસંગી ૫. પૂ. સુરેન્દ્રશ્રીજી મ. નો સંપર્ક થતાં તેમના ચરણે જીવન સમર્પણ કર્યું અને તેમણે પણ અવસરે અવસરે પ્રવીણભાઈ પાસે પાલીતાણા, સુરેન્દ્રનગર, અમદાવાદ ઈત્યાદિ સ્થળે જ્ઞાનપ્રાપ્તિને યોગ્ય સંયોગો અનુકૂળતા મુજબ ગોઠવી આપી મારા પર અસીમ કૃપા વરસાવી. ગીતાર્થ ગંગા સંસ્થાનું સ્થાપન થયાના સમાચાર મળતાં પૂજ્યશ્રી પાસેથી પ્રાપ્ત થયેલ જ્ઞાનશક્તિનું યત્કિંચિત્ યોગદાન આપી જ્ઞાનભક્તિ કરવાની ઈચ્છા જાગૃત થતાં અમદાવાદ આવવાનું થયું, અને પુનઃ જ્યારે પ્રવીણભાઈ પાસે પૂ. હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાના તથા પૂ. ઉપાધ્યાયજી મહારાજાના ગ્રંથોનું કોડીંગ ક૨વા અધ્યયન ચાલુ થયું, ત્યારે ભૂતકાળમાં પણ જેનો પરિચય અને વિદ્વત્તાની પ્રસાદી મળી હતી, તેવા સૂક્ષ્મપ્રજ્ઞાસંપન્ન પ્રવચનપ્રભાવક વિદ્વરેણ્ય ગણિવર્ય પૂ. યુગભૂષણવિજયજી મહારાજનો નિકટથી પરિચય થયો. પૂજ્યશ્રીની વિચક્ષણતા એવી કે, જેની જે શક્તિ હોય તેને તે રીતે જ્ઞાનના આ કાર્યમાં જોડી પ્રવર્તાવે. કોડીંગનું અમારાથી શક્ય ગ્રંથોનું કાર્ય પૂર્ણ થતાં થોડું પ્રૂફ અંગેનું કાર્ય કર્યા બાદ આ બધા ગ્રંથોમાં આવતા પદાર્થોના ભેદ-પ્રભેદોને છૂટા પાડી ‘ટ્રી’ રૂપે બનાવવાનું કાર્ય તેઓશ્રીએ સોંપ્યું, સિસ્ટમ બતાવી, જ્યાં જ્યાં નહોતું સમજાતું, ત્યાં ત્યાં અમૂલ્ય સમયનો ભોગ આપી એવો અનન્ય ઉપકાર કર્યો કે જેથી શાસ્ત્રોનો બોધ કાંઈક ઊંડાણથી થયો અને ઘણા ગ્રંથોનું પરિશીલન થયું. તે સમય દરમ્યાન મારે માટે જંઘાબળ ક્ષીણ થતાં અમદાવાદ મુકામે સ્થિરવાસ ક૨વાનું બન્યું, તેથી પુનઃ પ્રવીણભાઈ પાસે અધ્યયન કરવાની રુચિ થતાં યોગવિષયક અને અધ્યાત્મવિષયક સંવેગવર્ધક ગ્રંથોના અભ્યાસનો સુંદર સુયોગ પ્રાપ્ત થયો. અભ્યાસ કરતાં વારંવાર પ્રવીણભાઈના મુખેથી ઉદ્ગાર નીકળતા હતા કે, ‘હવે તમે કાંઈક લખો.' આ પ્રેરણારૂપ બીજમાંથી ફળરૂપે આ ‘સામાચારી પ્રકરણ' શબ્દશઃ વિવેચન ગ્રંથનું સર્જન થયું. મહામહોપાધ્યાયશ્રીનાં ન્યાયગર્ભિત મિતાક્ષરી વચનો ક્યાં ? અને મારો મંદ ક્ષયોપશમ ક્યાં ? મારું એવું સામર્થ્ય પણ નહીં, છતાં અનુગ્રહતત્પર પ્રવીણભાઈની અસીમ કૃપા ગ્રંથ દરમ્યાન સતત વરસતી રહી, તેના કારણે જે કંઈ ક્ષયોપશમ ખીલ્યો, તેને અનુસરીને આ ગ્રંથનું સંકલન કરવાનો આ પ્રથમ પ્રયાસ કર્યો છે. પૂર્વે પણ આ ગ્રંથનો અભ્યાસ કરેલો, પણ જે રીતે સાધુસામાચારીના અંતર્નિહિત ભાવો, વિચક્ષણ પ્રજ્ઞાધારક સંવેગમાધુર્યનું પાન કરનાર અને કરાવનાર પં. પ્રવીણભાઈએ સ્પષ્ટ-સ્પષ્ટતર કરીને બતાવ્યા, ત્યારે લખતાં લખતાં પણ સતત તે પદાર્થો ગુંજન થતાં આનંદ અનુભવ્યો છે અને શ્રુતભક્તિનો યત્કિંચિત્ લાભ મળતાં ધન્યતા અનુભવી છે. For Personal & Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ ૩ સામાચારી પ્રકરણ ભાગ-૧ | પ્રાસ્તાવિક ખરેખર યોગમાર્ગ પામવો તો બહુ દુષ્કર છે, પણ તેનો બોધ કરવા માટે સંયમ ગ્રહણ કર્યા પછી આજ સુધી જે જીવંત ચેતના રહી છે, તેના પાયામાં આ ગુરુવર્યોનું પીઠબળ છે. તેના જ કારણે આ પ્રયાસ સફળ થયો છે. શાસ્ત્ર કહે છે કે, જે ગુણવાનને પરતંત્ર રહી સુદઢ યત્ન કરે તેને ભવાંતરમાં અવશ્ય તીર્થંકરનો યોગ થાય. હું પણ આ ગુણવાનોને પરતંત્ર રહી, તેમના માર્ગદર્શન અનુસાર સુદઢ યત્ન કરું કે જેથી મને પણ ભવાંતરમાં તીર્થકરનો યોગ થાય. આવા લોકોત્તર કલ્યાણકારી પાવન તત્ત્વની પ્રાપ્તિ કરાવનાર ગુરુવર્યોને કોટી કોટી વંદન. भवदीयं भवद्भ्यः समर्पयामि । પ્રયન્તા પુરવ: | ગ્રંથકાર મહોપાધ્યાયજી મહારાજ અને તેમની કૃતિનો યત્કિંચિત પરિચય : આજથી લગભગ ૩૫૦ વર્ષો પૂર્વે યશદેહે થયેલા, ઈતર ધર્મના પંડિતો પાસે જૈનશાસનની વિજયપતાકા સ્થાપિત કરવાના કારણે કાશીના ધુરંધર વિદ્વાનો દ્વારા “ન્યાયવિશારદ' અને “ન્યાયાચાર્ય'નું માનવંતું બિરુદ પામેલા, ગંગાને કિનારે “”કારના જાપથી સરસ્વતીને પ્રસન્ન કરીને “સરસ્વતીપુત્ર' તરીકે સુપ્રસિદ્ધ થયેલા, ગૌરવવંતા જૈન ઈતિહાસમાં “લઘુહરિભદ્ર'ના ઉપનામથી બિરદાવાયેલા, સ્વપરદર્શનનિષ્ણાત, પ્રકાંડ વિદ્વાન, સમર્થ સાહિત્યસર્જક, મહાજ્ઞાનનિધાન એટલે મહામહોપાધ્યાય ઉપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજા. જેમણે પોતાની નાનકડી જિંદગીની પળેપળ સાર્થક કરીને સચોટ, સ્પષ્ટ અને સંદેહમુક્ત, વિસ્તૃત, વિપુલ સાહિત્યનું સર્જન કર્યું છે અને આપણને આગમોને ઓળખાવ્યાં છે, જે આખી જિંદગી આપણે અભ્યાસ કરીએ તોપણ તેમને વાંચી ન શકીએ. એટલું જ નહીં, ઘણા ગ્રંથો ઉપર ગ્રંથમાં નિહિત પદાર્થ અને પરમાર્થને પ્રગટ કરતી સ્વોપજ્ઞ ટીકાઓ પણ તેમણે રચી છે. તેમના ગ્રંથોના મુખ્ય વિષય - (૧) ન્યાય, (૨) આગમ, (૩) યોગ, (૪) ભક્તિ અને (૫) આચાર છે : જેને અનુલક્ષીને તેમણે અનેક નાના-મોટા ગ્રંથોનું સર્જન કર્યું. આટલું અદ્ભુત શાસ્ત્રજ્ઞાન ધરાવનાર તેમના પછી કોઈ થયા નથી, એવા તેઓ અપ્રતિમ બુદ્ધિશાળી હોવાથી તેમનું વચન ટંકશાળી અને સર્વમાન્ય ગણાય છે. પૂર્વધરોનું જ્ઞાન કેવું હોય તેની ઝાંખી કરાવનાર આ કાળમાં પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજ છે. આગમનું એટલું પાન કરી, વાગોળીને આગમોને ઉથલાવી ગયા ને પરિશીલન કરી, દોહન કરી, સાહિત્ય સર્જન કર્યું. હજારો શાસ્ત્રો તેઓ ક્યારે ભણ્યા, ક્યારે પરિશીલન કર્યું અને ક્યારે સર્જન કર્યું, તેની કલ્પના પણ આપણને ન થાય; અને વિશ્વાસપૂર્વક તેઓ પોતે જ કહી શક્યા કે, “વાણી વાચક જસ તણી, કોઈ નયે ન અધૂરી રે.” વળી સરળ ગુજરાતીમાં પણ સીધાં શાસ્ત્રનાં ક્વોટેશનો બનાવી પ્રદાન કર્યું તે પણ આપણાં અહોભાગ્ય છે. પરંતુ આપણું કમભાગ્ય છે કે પૂજ્યશ્રીના ઘણા ગ્રંથો માત્ર ૩૫૦ વર્ષના ટૂંકા ગાળામાં લુપ્તપ્રાયઃ થઈ ગયા; છતાં જે પણ ઉપલબ્ધ સાહિત્ય છે તે પણ સત્ય રાહ બતાવવામાં મહાન ઉપકારક છે. જીવન ટૂંકું અને કાર્ય ઘણું કરવાનું હોવાથી જાણે પૂજ્યશ્રીએ સંક્ષિપ્ત વાક્યોમાં ઘણું રહસ્ય ઠાંસી ઠાંસીને ભરી દીધું છે. નવ્ય ન્યાયની શૈલી તેમના ગ્રંથોમાં ગૂંથાયેલી છે. તેથી લગભગ શ્રાવક-શ્રાવિકાઓમાં કે સાધુ-સાધ્વીજી ભગવંતોમાં આ ગ્રંથોનું વાંચન ઓછું થાય છે, તોપણ આનંદની વાત છે કે યોગમાર્ગના અર્થી જ્ઞાનરુચિ જીવો આવા ઉચ્ચ કોટીના ગ્રંથોનું ઘણા પરિશ્રમથી પરિશીલન કરી સ્પષ્ટ સચોટ માર્ગને પામી સાધના કરે છે. તેમની કૃતિઓમાં અમુક ગ્રંથોના અંતે નીચેના આ શબ્દો જોવા મળે છે : For Personal & Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ સામાચારી પ્રકરણ ભાગ-૧ | પ્રાસ્તાવિક ‘રહસ્ય” - જેમ કે ઉપદેશ રહસ્ય, નય રહસ્ય, સ્યાદ્વાદ રહસ્ય ઈત્યાદિ. “સાર” - જેમ કે અધ્યાત્મસાર, જ્ઞાનસાર ઈત્યાદિ. ઉપનિષદ્' - જેમ કે અધ્યાત્મ ઉપનિષદ્ ઈત્યાદિ. ‘પરીક્ષા' - જેમ કે ધર્મપરીક્ષા, અધ્યાત્મમત પરીક્ષા, આધ્યાત્મિક મતપરીક્ષા ઈત્યાદિ. “પ્રકરણ' - જેમ કે સામાચારી પ્રકરણ. તો કેટલાક ગ્રંથોમાં શ્લોકોના ઝૂમખા દ્વારા નામાભિધાન કરેલ છે. જેમ કે, ૮-૮ શ્લોકના ઝૂમખાવાળો જ્ઞાનસાર અષ્ટક' અને ૩૨-૩૨ શ્લોકના ઝૂમખાવાળો ‘દ્વાત્રિશત્ દ્વાત્રિશિકા' ગ્રંથ. તેઓશ્રી દરેક ગ્રંથનું સર્જન પ્રારંભમાં સરસ્વતી માતાના સ્મરણ અ, ઈષ્ટ સિદ્ધિ સારસ્વત મંત્રના પ્રધાન બીજ “' કારથી કરે છે. સામાચારી પ્રકરણ : મહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજની સ્વનિર્મિત સ્વોપજ્ઞવૃત્તિયુક્ત એક અદ્ભુત કૃતિરૂપ આ “સામાચારી પ્રકરણ” ગ્રંથ છે, જેમાં વિશ્વવત્સલ કરુણાનિધાન તારક તીર્થંકરદેવોએ સાધુ-સાધ્વીજી ભગવંતોને પાળવાના આચારોનું સ્પષ્ટ બંધારણ બતાવ્યું છે. આ આચારોને “સામાચારી' કહેવાય છે. આ આચારોનું શાસ્ત્રમાં ત્રણ ભાગમાં વર્ણન છે, તેથી સામાચારીના પણ ત્રણ પ્રકાર છે : (૧) ઓઘ સામાચારી, (૨) દશવિધ સામાચારી અને (૩) પદવિભાગ (પદચ્છેદ) સામાચારી. પ્રસ્તુત ગ્રંથમાં સાધુ સામાચારી સાથે સંબંધિત આ ત્રણમાંથી દશવિધ સામાચારીનું નિરૂપણ છે. વસ્તુતઃ સામાચારી સાધુજીવનનો પ્રાણ છે. સામાચારી અને સંયમ અવિનાભાવી છે. તેથી સામાચારીનું પાલન ન હોય તો સંયમની કોઈ કિંમત નથી. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર, શ્રી આવશ્યક નિર્યુક્તિ, શ્રી પંચાલકજી વગેરે ગ્રંથોમાં આ સામાચારીનું નિરૂપણ કરાયેલું છે, જેની પૂ. ઉપાધ્યાયજી મહારાજાએ ન્યાયગર્ભિત શૈલીથી આ ઉત્તમ ગ્રંથોને અનુસરનારી છતાં મૌલિક સ્પષ્ટ પ્રરૂપણા કરી છે. મુમુક્ષુને માટે મોક્ષ સાધ્ય છે અને સદાચરણ એ સાધન છે. ક્યારેય પણ કારણ વિના કાર્યની પ્રાપ્તિ ન થાય; તેથી જે સાધકને મોક્ષની ઈચ્છા છે, તે સાધકે તેના અનન્ય ઉપાયભૂત સાધ્વાચારનું સેવન પણ અવશ્ય કરવું જોઈએ. સાધુજીવન સદાચારથી ભરપૂર છે. સાધુઓ સ્વજીવનથી અને ઉપદેશથી જગતને પણ સદાચારની પ્રેરણા આપે છે. સંયમજીવનનો સ્વીકાર કર્યા પછી પણ સાવધાની ન રાખવામાં આવે, “મારે કેવા આચારો સેવવાના છે', “અન્ય સાધક મહાત્માઓ સાથે કેવું વર્તન કરવાનું છે,” એનો સ્પષ્ટ વિવેક ન શીખવામાં આવે તો અનાદિકાળથી સેવેલા મોહના અભ્યસ્ત થયેલા કુસંસ્કારો ઉપસ્થિત થઈ જાય છે અને મોહરાજા જીવને રમાડ્યા કરે છે, અને અહીં આવ્યા પછી પણ નવા સંસારનું સર્જન થઈ શકે છે. તેવું ન થાય તેના માટે જીવનમાં આ સામાચારીને વારંવાર સાંભળવી-સમજવી-આચરવી અને ઘૂંટવી જરૂરી છે, કે જેથી અનાદિકાલીન મિથ્યાચારના સંસ્કારો ભૂંસાતા જાય યાવત્ સર્વથા નષ્ટ પણ થાય અને સામાચારીપાલનના સ્થિર થયેલા સંસ્કારો સાધકને ભવિષ્યમાં નિરતિચાર ચારિત્રની ભેટ આપે. જીવ કોઈપણ ક્રિયા કરે છે, તેમાં કોઈ ને કોઈ ભાવ સંવલિત હોય છે. સંસારમાં જીવો જે કાંઈ સાંસારિક ક્રિયા કરે છે, તેમાં ઔદયિકભાવ વર્તતો હોવાથી તેમાં જે શ્રમ કરે તેમાં ઔદયિકભાવનું સુખ પ્રાપ્ત થાય છે, તેથી ત્યાં કરેલો શ્રમ શ્રમરૂપ લાગતો નથી. વેપારી ખરે બપોરે જમવા બેઠો હોય અને સારા સોદાની તક મળે તો ઝટ ઊભો For Personal & Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ સામાચારી પ્રકરણ ભાગ-૧ | પ્રાસ્તાવિક થઈ જાય છે. શ્રમ વેઠે છે પણ સામે પૈસો મળે છે તે રૂ૫ ઔદયિકભાવનું સુખ અનુભવે છે. ચિરઅભ્યસ્ત સંસારના ભાવોમાં આવી રતિ જીવને જલદી થાય છે. અહીં સાધકે સાધ્વાચારની ક્રિયા કરીને તેમાંથી ક્ષયોપશમભાવના ઉપશમસુખનો સ્વાદ લેવાનો છે. જે આત્મામાં રતિ કરે છે, તેને ઔદયિક ભાવોમાં રસ લેવાનું વ્યસન છૂટી જાય છે અને ઉપશમસુખનો સ્વાદ આવે તો કષ્ટરૂપ લાગતી ક્રિયામાં પણ આનંદ અનુભવાય છે. સાધકે સમિતિ-ગુપ્તિની ક્રિયા, ધ્યાન-અધ્યયનની ક્રિયા, બધી સાધ્વાચારની ક્રિયા સ્વના શુદ્ધ ભાવોને આવિર્ભાવ કરવા માટે અને તેમાં તલ્લીન બનવા માટે કરવાની છે. ૫. પ્રવીણભાઈ અભ્યાસ દરમ્યાન અમને ઘણીવાર કહેતા હતા કે, “ગુણસ્થાનક, ઉપરથી ક્યારેય ટપકવાનું નથી, તમારે પુરુષાર્થ કરીને તેને લાવવાનું છે.” માટે ગુણસ્થાનકની પ્રાપ્તિ માટે જ્યાં સુધી આ સામાચારીમાં દર્શાવેલ ભાવો સુઅભ્યસ્ત ન થાય ત્યાં સુધી ગુણવાન ગીતાર્થ ગુર આધાર છે; અને જેને ગીતાર્થ ગુરુ આધાર છે, તેનું હીન પણ અનુષ્ઠાન શિવનું કારણ છે. શિષ્ય રોજ ગુરુને પૂછે, ગુરુ વ્યવસ્થિત વિધિ બતાવે, તદનુસાર પરિણામ કરાવે, પછી તે કાર્યની અનુજ્ઞા આપે; અને શિષ્ય પણ “ભગવાને આમાં કેવી સુંદર યતનાઓ બતાવી છે ! હું તે રીતે કરું !” – એમ ક્રિયામાં મન પરોવીને ઉચિત વિધિપૂર્વક કરે ત્યારે ક્રિયાગત ચોક્કસ ભાવો પ્રગટે. તેને થાય કે “ગુણથી યુક્ત કેવું સુંદર આ અનુષ્ઠાન છે !” – એમ બહુમાનભાવ પ્રગટે અને બહુમાનપૂર્વક સેવન કરે, તો ક્રિયાની રુચિ વધે અને શુદ્ધ ક્રિયા કરવાની પ્રીતિ જાગે. વળી હંમેશાં સ્વપરિણામોનું નિરીક્ષણ કરે, પ્રત્યેક ક્રિયામાં ભગવાનના વચનનું સ્મરણ કરે, કે આ ક્રિયા મને ભગવાને કઈ રીતે કરવાની કહી છે ? એમ કરતાં ક્ષયોપશમભાવની વૃદ્ધિ થાય, વચનઅનુષ્ઠાન આવે, અભ્યાસની એવી એકાગ્રતા દ્વારા અસંગઅનુષ્ઠાન આવે અને સાધક આગળના ગુણસ્થાનકના સંયમના કંડકોને પ્રાપ્ત કરતો જાય અને મોક્ષમાર્ગે આગળ વધતો જાય. આ ગ્રંથના પ્રથમ ભાગમાં ઈચ્છાકારાદિ છે સામાચારીનો સમાવેશ થયેલ છે, જેમાં સૌ પ્રથમ સામાચારી અંગે નયવિચારણા કરી છે. તેમાં ગ્રંથકારશ્રીએ પૂર્વાનુપૂર્વી અને પશ્ચાનુપૂર્વીથી વિશેષણોનો અન્વય કરી નયોની વિચારણા કરવા માટે સુંદર માર્ગદર્શન આપ્યું છે. પછી ક્રમશઃ “ઈચ્છાકાર' આદિ સામાચારીઓની પ્રરૂપણા કરી છે. દરેક સામાચારીની પ્રરૂપણામાં તે તે સામાચારીનું અતિવ્યાપ્તિ-અવ્યાપ્તિ વગેરે દોષોથી મુક્ત એવું લક્ષણ, તેનો વિષય અને લક્ષણગત વિશેષણોનું પદત્ય, લક્ષણમાં એક એક પદ શા માટે છે તેનું સ્પષ્ટીકરણ કર્યું છે અને તે તે સામાચારીનાં ફળો પણ બતાવ્યાં છે તથા પ્રસંગે પ્રસંગે કોઈ કોઈ બાબત ઉપર સુંદર છણાવટ કરી રહસ્ય ખોલી બતાવ્યું છે. જેમ કે (૧) આચાર્યને સ્વયં પોતાની ઉપધિનું પડિલેહણ કરવું અયોગ્ય છે, (૨) મિચ્છા મિ દુક્કડ'નો અક્ષરાર્થ, (૩) “તહત્તિ'ના અવિકલ્પ-વિકલ્પ એવા વિભાગનાં કારણો, (૪) આવસતિના સ્થાને “નિસીહિ' કેમ નહીં?, (૫) ઉપાશ્રયમાં પ્રવેશે નિશીહિ શા માટે ?, (૯) આપૃચ્છા કેમ મંગલરૂપ છે ?, (૭) નિશીહિ' શબ્દપ્રયોગથી શું લાભ ? વગેરે વિષયો ઉપર સુંદર પ્રકાશ પાથર્યો છે. આ સિવાયની ચાર સામાચારીઓ “સામાચારી પ્રકરણ” શબ્દશઃ વિવેચન ભાગ-૨માં ટૂંક સમયમાં પ્રકાશિત થશે. આ ગ્રંથના સૂક્ષ્મ પદાર્થોને સમજાવવા માટે જ્ઞાનધન, યોગમાર્ગન્ન પંડીતવર્યશ્રી પ્રવીણભાઈએ પોતાની વિશિષ્ટ શૈલીમાં સચોટ સુંદર વિવેચન કરી અંતર્નિહિત ભાવોને બતાવવાનો પ્રયાસ કરેલ છે. સંસ્કૃત ભાષાના અનભિન્ન એવા પણ તત્ત્વજિજ્ઞાસુ વર્ગ માટે તે પદાર્થોને સમજવા અને તેનો બોધ કરવા માટે આ વિવેચન દિશાસૂચનરૂપ બનશે અને સંસ્કૃત ભાષાના અભિજ્ઞ તત્ત્વપિપાસુ વર્ગ માટે ટીકા, શબ્દશઃ ટીકાર્થ, ભાવાર્થ, વચ્ચે વચ્ચે આવતા હેતુઓ વગેરેના ઉત્થાનપૂર્વકની સંકલના આદિના કારણે ગ્રંથ વાંચવો સરળ બની જશે અને વાંચતાં સહૃદયી વાચક પણ તાત્પર્યાર્થને પામી શકશે. સતત જ્ઞાનોપાસનારત ૫. પ્રવીણભાઈ દ્વારા વિવેચન કરાયેલ પૂ. હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ કૃત “યોગશતક' For Personal & Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ સામાચારી પ્રકરણ ભાગ-૧ | પ્રાસ્તાવિક ગ્રંથનું શબ્દશઃ વિવરણ પણ દેવ-ગુરુની અસીમ કૃપાથી દ્વિતીય પ્રયાસરૂપે પૂર્ણ થઈ ચૂક્યું છે. ૧૦૦ ગાથા પ્રમાણ આ નાનકડા ગ્રંથમાં સંપૂર્ણ સાંગોપાંગ યોગમાર્ગ ગુંફિત છે અને હાલમાં પણ ઉપાધ્યાયજી યશોવિજયજી મહારાજ કૃત ‘દ્વાત્રિશત્ કાત્રિશિકા' ગ્રંથની સંકલના કરવાનું કાર્ય ચાલી રહ્યું છે, જે “ગીતાર્થ ગંગા' દ્વારા અવસરે અવસરે પ્રકાશિત થશે. પંડિત શ્રી પ્રવીણભાઈ દ્વારા આવા મહાન ગ્રંથોનાં શબ્દશઃ વિવેચનો તો તૈયાર થયાં જ છે; પરંતુ રોજિંદી ક્રિયામાં ઉપયોગી એવા “નમસ્કાર મહામંત્ર'થી “અરિહંત ચેઈયાણં' સુધીનાં સૂત્રોના પરિણામો દર્શાવતું ‘સૂત્રના પરિણામદર્શક યત્નલેશ” પુસ્તક પણ સંકલન થયેલું ગીતાર્થ ગંગા સંસ્થા દ્વારા પ્રકાશિત થયું છે. પ્રજ્ઞાસંપન્ન જીવો ક્રિયા કરતાં તેમાં બતાવેલ ભાવો સ્વજીવનમાં યોજે તો યોગમાર્ગની પ્રાપ્તિનું કારણ બને. આ શ્રુતભક્તિનું કાર્ય મારા માટે યોગની જ આરાધનાનું કારણ બની રહે, તેવી અભિલાષા કરું છું. આ ગ્રંથના પ્રૂફ સંશોધનના કાર્યમાં તથા ભાષાકીય સુધારા-વધારા વગેરે માટે અનેક પ્રશ્નો કરીને ગ્રંથ સુવાચ્ય બને તેના માટે મૃતોપાસક, શ્રુતભક્તિકારક સુશ્રાવક શાંતિભાઈનો વિશેષ સહયોગ પ્રાપ્ત થયો છે, અને તેઓએ પણ પોતાને આવા ઉત્તમ ગ્રંથરત્નના સ્વાધ્યાયની અને વાંચનની અમૂલ્ય તક સાંપડી તે બદલ ધન્યતા અને ઉપકૃતતાની લાગણી અનુભવેલ છે અને સાધ્વીજી આર્જવરત્નાશ્રીનો આ ગ્રંથના સર્જનમાં સુંદર સહાયકભાવ પ્રાપ્ત થયો છે. ગુરુકૃપા, શાસ્ત્રકૃપા અને ગ્રંથકારશ્રીની કૃપાથી આ બૃહત્કાર્યરૂપ ગ્રંથરચનાનો પ્રયાસ સફળ થયો છે, અને આ ગ્રંથનિર્માણ દ્વારા ઈચ્છું છું કે મારા જીવનમાં “આ સામાચારીના સેવનથી ચિત્તનું એવું નિર્માણ થાય કે જગતનાં નિમિત્તો ઉપદ્રવ ન મચાવી શકે અને મન-વચન-કાયાના યોગો સુદઢપણે આજ્ઞાનુસાર પ્રવર્તે તેવું વીર્ય ઉસ્થિત થાય અને આ લેખન અનુભવમાં પલટાય કે જેથી આત્મગુણોની અનુભૂતિમાં રમણતા કરું.” આ બૃહત્કાય ગ્રંથના વિવરણમાં કે સંકલન-સંશોધનાદિ કાર્યમાં સર્વજ્ઞકથિત પદાર્થોનું ક્યાંય અવમૂલ્યન ન થઈ જાય તે માટે પૂરો પ્રયત્ન કરેલ હોવા છતાં છબસ્થતાને કારણે કોઈ ત્રુટિ રહી હોય અગર તરણતારણ શ્રી જિનેશ્વરદેવોની આજ્ઞાવિરુદ્ધ કે ગ્રંથકારના આશયવિરુદ્ધ ક્યાંય પદાર્થનું નિરૂપણ થયેલ હોય તો “મિચ્છા મિ દુક્કડ” માંગુ છું અને શ્રુતવિવેકીજનો તેનું પરિમાર્જન કરે એમ ઈચ્છું છું. પ્રાંતે સ્વઅધ્યાત્મની નિર્મળતા માટે કરાયેલ આ પ્રયાસ સ્વપર ઉપકારક બને અને મને આવા ઉત્તમ ગ્રંથરત્નના સ્વાધ્યાયની જે તક મળી, તેના દ્વારા જે પુણ્યોપાર્જન થયું હોય તેના પ્રભાવે, ભવ્ય મુમુક્ષુ સાધકો આ ગ્રંથનું પઠનપાઠન-શ્રવણ-ચિંતન-મનન-નિદિધ્યાસન કરી સામાચારીના યથાશક્ય પાલન દ્વારા સંયમજીવનમાં સામાચારી આત્મસાત્ કરે, તેમાં અનુરક્ત બને અને ઉત્તરોત્તર અધ્યાત્મભાવને વિકસાવી, આંતરિક માર્ગને ઉઘાડી, વહેલી તકે પરમાનંદપદને પ્રાપ્ત કરી અક્ષય અનંતગુણના સ્વામી બને, એ જ સદાની શુભકામના. પૂ. ઉપાધ્યાયજી મહારાજાએ ગાથા-૧૦૦માં સારભૂત સ્વલ્પ ઉપદેશ આપતાં કહ્યું કે, “વધારે કહેવાથી શું ? સામાચારીપાલનની ક્રિયામાં જે જે રીતે રાગ-દ્વેષ શીધ્ર વિલીન થાય, તે તે રીતે પ્રયત્ન કરવો જોઈએ, આ જિનેશ્વરોની આજ્ઞા છે.” આ લક્ષ્યને સામે રાખી રાગ-દ્વેષના ક્ષયનું કારણ બને તે રીતે સામાચારીમાં યત્ન કરી હું પણ બોધિબીજને પ્રાપ્ત કરું, એ જ અભ્યર્થના. છે ‘શમં મવતુ પોષ વદ-૭, વિ. સં. ૨૦૬૦, વૈરાગ્યવારિધિ પ. પૂ. ભક્તિસૂરીશ્વરજી મહારાજના પટ્ટાલંકાર તા. ૧૪-૧-૨૦૦૪ ગચ્છાધિપતિ પ. પૂ. પ્રેમસૂરીશ્વરજી મહારાજના આજ્ઞાવર્તિની સાધ્વીજી ૩૦૨, વિમલ વિહાર, સરસ્વતી સોસા., જય-લાવણ્ય-હેમશ્રીજી મ. સા. ના શિષ્યા તપસ્વીરત્ના સ્વાધ્યાયપ્રિયા, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭ પ. પૂ. સા. સુરેન્દ્રશ્રીજી મ. સા. ના શિષ્યા સાધ્વીશ્રી બોધિરત્નાશ્રીજી For Personal & Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ સામાચારી પ્રકરણ ભાગ-૧ | પદાર્થોની સંક્ષિપ્ત સંકલના સામાચારી પ્રકરણ' ગ્રંથ શબ્દશઃ વિવેચન ભાગ-૧ના પદાર્થોની - સંક્ષિપ્ત સંકલના સાધુજીવન સંપૂર્ણ નિરવદ્ય આચારરૂપ છે, જે આચારના પાલનથી જીવ ક્રમસર રાગાદિનો ઉચ્છેદ કરીને વીતરાગ થાય છે. સાધુની તે આચરણા એ “સામાચારી' છે, તેના ત્રણ ભેદો છે : ૧. ઓઘ સામાચારી, ૨. દશવિધ સામાચારી અને ૩. પદવિભાગ સામાચારી. ઓઘ સામાચારી એટલે સાધુને પ્રતિદિનકર્તવ્યરૂપ પડિલેહણ આદિ ઉચિત ક્રિયાઓરૂપ સામાચારી, દશવિધ સામાચારી એટલે ઈચ્છાકાર આદિ દશ સામાચારી અને પદવિભાગ સામાચારી એટલે ઉત્સર્ગપદ અને અપવાદપદને બતાવનારી સામાચારી. પ્રસ્તુત ગ્રંથમાં દશવિધ સામાચારી બતાવેલ છે, જેનું સમ્યનું પાલન કરીને ભગવાન વીતરાગ-સર્વજ્ઞ બન્યા. તેથી ગ્રંથકારે વીર ભગવાનની સ્તુતિરૂપે પ્રસ્તુત ગ્રંથમાં દશવિધ સામાચારીનું વર્ણન કરેલ છે. (૧) ઈચ્છાકાર સામાચારી : સાધુ કોઈપણ કૃત્ય પ્રાયઃ કોઈની પાસે કરાવે નહિ. વિશેષ લાભ જણાય ત્યારે પોતાનું કૃત્ય બીજાની પાસે કરાવે ત્યારે પણ તે કૃત્ય કરાવતી વખતે બીજાને સહેજ પણ પીડા ન થાય તદ્અર્થે “તું ઈચ્છાપૂર્વક મારું આ કાર્ય કર” એ પ્રકારે વચનપ્રયોગથી અન્ય પાસે પોતાનું કાર્ય કરાવે, જેથી બલાભિયોગથી પરને કાર્ય કરાવવાના કારણે થતા કર્મબંધનો અભાવ પ્રાપ્ત થાય, તેમ જ તેની ઈચ્છાપૂર્વક પાર પાસેથી કાર્ય કરાવવું તે ઉચિત પ્રવૃત્તિરૂપ હોવાથી નિર્જરાનું કારણ પણ બને છે. વળી, સાધુ કોઈનું કાર્ય કરી આપે ત્યારે પણ ઈચ્છાકાર સામાચારીના પાલન અર્થે “હું આ તમારું કાર્ય ઈચ્છાપૂર્વક કરું છું” – એમ કહે. તેથી કાર્ય કરાવનાર અને કાર્ય કરનાર બન્નેને આશ્રયીને ઈચ્છાકારના પ્રયોગપૂર્વક કાર્ય કરાવવું કે કાર્ય કરવું, એ ઈચ્છાકાર સામાચારી છે. (૨) મિચ્છાકાર સામાચારી : સાધુ હંમેશાં મનથી, વચનથી કે કાયાથી કોઈપણ પ્રવૃત્તિ કરે તે પૂર્વે ભગવાનના વચનનું સ્મરણ કરીને, પોતાની ભૂમિકા પ્રમાણે ભગવાનના વચન અનુસાર જે ઉચિત અનુષ્ઠાન હોય તે અનુષ્ઠાનમાં યત્ન કરે, અને તે અનુષ્ઠાન પણ શાસ્ત્રવિધિના સ્મરણપૂર્વક પ્રારંભથી માંડીને નિષ્ઠા સુધી વિધિપૂર્વક કરવા પ્રયત્ન કરે. આમ છતાં અનાદિભવઅભ્યસ્ત પ્રમાદ હોવાના કારણે પ્રવૃત્તિમાં કોઈ નાની પણ સ્કૂલના થઈ હોય તો તેનાથી બંધાયેલા પાપના નિવારણ માટે મિચ્છાકાર સામાચારીનું પાલન કરે છે, જેના પાલનથી સંયમજીવનમાં લાગેલા દોષોની શુદ્ધિ થાય છે અને સંયમ નિરતિચાર બને છે. | મિથ્યાકાર સામાચારી એટલે સંયમની ઉચિત આચરણા કરતાં થયેલી સ્કૂલનાને યાદ કરીને પાપના પરિણામનો ધ્વંસ થાય તે રીતે અત્યંત ઉપયોગપૂર્વક પાપ પ્રત્યે જુગુપ્સા પેદા કરાવવા માટે કરાતો યત્ન. જે ભાવથી પાપ થયું હોય તેના કરતાં પ્રકર્ષવાળો પરિણામ મિથ્યાકાર સામાચારીના પાલનમાં થાય તો પાપ અવશ્ય નાશ પામે; અને થયેલા પાપના નાશ માટે વિશેષ પ્રકારનો શાબ્દબોધ કરાવવા અર્થે “ મિચ્છા મિ For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ . સામાચારી પ્રકરણ ભાગ-૧ / પદાર્થોની સંક્ષિપ્ત સંકલના દુક્કડમ્' એ શબ્દપ્રયોગ કરવાની શાસ્ત્રીય મર્યાદા છે, જે મિથ્યાકાર સામાચારીમાં ગ્રંથકારે બતાવેલ છે; અને તે મર્યાદાને જાણીને, ‘મિચ્છા મિ દુક્કડમ્' પ્રયોગમાં જે પ્રકા૨ના ભાવો શાસ્ત્રકારે બતાવ્યા છે તેનું સ્મરણ કરીને, તે અર્થમાં ઉપયુક્ત બનીને ‘મિચ્છા મિ દુક્કડમ્' પ્રયોગ કરવામાં આવે તો થયેલું પાપ અવશ્ય નાશ પામે. આ રીતે થયેલા પાપના નાશ માટે ભગવાને આ સામાચારી બતાવેલ છે. (૩) તથાકાર સામાચારી : સાધુ, સંયમ ગ્રહણ કર્યા પછી અપ્રમાદભાવની વૃદ્ધિ અર્થે ગ્રહણશિક્ષા અને આસેવનશિક્ષામાં યત્ન કરે છે. ગ્રહણશિક્ષા એટલે ગુરુ પાસે નવું નવું શ્રુત ગ્રહણ કરવું, શ્રુત ગ્રહણ કર્યા પછી તેને સ્થિર કરવું, સ્થિર થયેલા શ્રુતના તાત્પર્યાર્થને જાણવા માટે ગુરુ પાસેથી અર્થનો બોધ કરવો તથા તે બોધ કરતી વખતે ભગવાને કહેલા વચનના તાત્પર્યનો નિર્ણય થાય ત્યારે તે વચન તેમ જ છે” તે બતાવવા અર્થે બોધ કરનાર શિષ્ય વડે ‘તથા’ શબ્દનો પ્રયોગ કરાય છે, જે તથાકાર સામાચારી છે. શિષ્યના તે ‘તથા’ શબ્દપ્રયોગથી જે અર્થ ગુરુ બતાવે છે, તે અર્થમાં શિષ્યને તેવા પ્રકારની નિર્મળ રુચિ પ્રગટે છે, જેથી તેને સમ્યગ્દર્શનની શુદ્ધિ થાય છે અને સમ્યગ્ રુચિપૂર્વક સ્થિર થયેલું તે શ્રુતજ્ઞાન સમ્યક્ પ્રવૃત્તિ દ્વારા ચારિત્રની વિશુદ્ધિનું કારણ બને છે. માટે સૂત્ર અને અર્થની ગ્રહણશિક્ષા વખતે સાધુને તથાકાર સામાચારીનું પાલન કરવાનું છે. સૂત્ર અને અર્થને ગ્રહણ કર્યા પછી તે સૂત્રથી જાણેલા અર્થને જીવનમાં કઈ રીતે ઉતારવો જેથી ચારિત્રની શુદ્ધિ થાય; તેને માટે ગુરુ આસેવનશિક્ષા બતાવતા હોય ત્યારે પણ, “આસેવનશિક્ષા જે પ્રમાણે ગુરુ બતાવે છે, તે પ્રમાણે જ છે”, તે તે પ્રકારની રુચિ ક૨વા અર્થે પણ તથાકાર સામાચારીનું પાલન થાય છે. આથી જો સાધુ ગ્રહણશિક્ષા અને આસેવનશિક્ષાકાળમાં અત્યંત ઉપયોગપૂર્વક તથાકાર સામાચા૨ીનું પાલન કરે તો રત્નત્રયીની શુદ્ધિનો પ્રકર્ષ થાય છે. (૪) આવશ્યકી સામાચારી : સાધુ, ઉપાશ્રય આદિ વસતિમાં ઊતર્યા હોય ત્યાં સંવૃત ગાત્રવાળા, સંવૃત વચનવાળા અને સંવૃત મનવાળા થઈને અપ્રમાદભાવની વૃદ્ધિ અર્થે અધ્યયન આદિમાં સુદૃઢ યત્ન કરતા હોય છે, જેથી નિર્લેપદશાની વૃદ્ધિ થાય; પરંતુ જ્યારે સંયમવૃદ્ધિ અર્થે ભિક્ષા આદિ માટે કે કોઈ અન્ય કાર્ય માટે વસતિથી બહાર જવાનું હોય, ત્યારે ‘આવસહી' એ પ્રકારનો શબ્દપ્રયોગ કરીને પ્રતિજ્ઞા કરે છે કે “સંયમવૃદ્ધિ માટે અવશ્ય કર્તવ્ય એવું કાર્ય ક૨વા માટે હું જાઉં છું.” આ પ્રતિજ્ઞાના બળથી સાધુ આવશ્યકી ક્રિયા, પ્રમાદ વગર સંયમની યતનાપૂર્વક સેવીને નિર્જરાફળનો ભાગી થાય છે. વળી વસતિમાંથી બહાર જતી વખતે “આ પ્રકારની પ્રતિજ્ઞા કરવાને કા૨ણે સાધુને ઉપયોગ ૨હે છે કે “મારાથી સંયમવૃદ્ધિનું અવશ્ય કાર્ય યતનાપૂર્વક થવું જોઈએ, જેથી સંયમની વૃદ્ધિ થાય; અને અવશ્ય કર્તવ્ય એવું પણ આ કાર્ય જો યતનાપૂર્વક હું નહિ કરું તો તે કૃત્ય સંયમવૃદ્ધિનું કારણ નહિ બનવાથી અવશ્ય કર્તવ્ય બનશે નહિ, અને છતાં હું આ કાર્ય કરીશ તો મારી પ્રતિજ્ઞાનો ભંગ થશે.” આ રીતે પ્રતિજ્ઞાભંગના ભીરુ એવા સાધુ લીધેલી પ્રતિજ્ઞા અનુસાર સંયમની વૃદ્ધિ થાય તે રીતે ઉચિત સર્વ યતના કરે, તેમાં ‘આવસહી’ એ પ્રકારનો પ્રતિજ્ઞારૂપ વચનપ્રયોગ પ્રબળ કારણ બને છે. માટે અપ્રમાદભાવની વૃદ્ધિ અર્થે વસતિથી બહાર જતી વખતે ભગવાને આવશ્યકી સામાચારી બતાવેલ છે. (૫) નૈષેધિકી સામાચારી : વસતિમાંથી અવશ્ય કર્તવ્ય અર્થે બહાર ગયેલ સાધુ જ્યારે ફરી વસતિમાં પ્રવેશ કરે ત્યારે, અથવા ભગવાનનાં દર્શન અર્થે જિનમંદિરમાં પ્રવેશ કરે ત્યારે ‘નિસીહિ’ શબ્દપ્રયોગ કરે, તે નૈષધિકી સામાચારી છે. સાધુને ક્ષણભર પણ પ્રમાદ ન થાય તે રીતે સંયમયોગમાં દૃઢ યત્ન કરવાનો છે, તેથી અવશ્ય કાર્ય કરીને For Personal & Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ સામાચારી પ્રકરણ ભાગ-૧ | પદાર્થોની સંક્ષિપ્ત સંકલના વસતિમાં આવે પછી સાધુને સંવૃત ગાત્રવાળા થઈને સ્વાધ્યાય આદિ ઉચિત કૃત્યોમાં અત્યંત અપ્રમાદભાવથી સંયમની વૃદ્ધિ થાય તે રીતે પ્રવૃત્ત થવાનું છે. તેથી વસતિમાં પ્રવેશ કરતી વખતે ‘નિસીહિ' શબ્દપ્રયોગ દ્વારા સાધુ પ્રતિજ્ઞા કરે છે કે “વસતિમાં પ્રવેશ કરીને સંયમની વૃદ્ધિને અનુકૂળ મન, વચન અને કાયાને હું અપ્રમાદભાવથી પ્રવર્તાવીશ અને તેનાથી વિરુદ્ધ એવા મન, વચન અને કાયાના વ્યાપારના “નિષેધ'ની હું પ્રતિજ્ઞા કરું છું” અને તે પ્રતિજ્ઞા અર્થે ‘નિસીહિ' શબ્દપ્રયોગ રાધુ કરે છે, જેથી ગ્રહણ કરાયેલી પ્રતિજ્ઞાના બળથી અત્યંત અપ્રમાદભાવ વૃદ્ધિ પામે. વળી, જિનમંદિરમાં પ્રવેશ કરતી વખતે ભગવાનની કોઈ આશાતના ન થાય અને ભગવાનના ગુણની મૃતિથી અન્યત્ર ઉપયોગ ન જાય, તદ્અર્થે સાધુ ‘નિસાહિ” પ્રયોગ કરે છે. તે ‘નિસીહિ' પ્રયોગના બળથી જિનમંદિરમાં પ્રવેશ કર્યા પછી ઈન્દ્રિયો અત્યંત સંવૃત થાય છે અને મન પણ ભગવાનના ગુણગાનમાત્રમાં ઉપયુક્ત રહે છે. વળી, ગુરુના અવગ્રહમાં પ્રવેશ વખતે પણ ગુરુની આશાતનાના પરિવારમાં અત્યંત ઉપયુક્ત થવા અર્થે નિસીહિ'નો પ્રયોગ થાય છે. આ સર્વ નૈષધિથી સામાચારી છે. (૬) આપૃચ્છા સામાચારી - સંયમી સાધુ હંમેશાં ગુણવાનને પરતંત્ર હોય છે, તેથી કોઈપણ કાર્ય કરવું હોય તો ગીતાર્થ ગુરુને પૂછીને કરે છે, તે આપૃચ્છા સામાચારી છે. શિષ્ય હંમેશાં ગુરુને સર્વ કાર્યોમાં ઉચિત કાર્યની પૃચ્છા કરે, જેથી શિષ્યના કલ્યાણના અર્થે ગુરુ તેને કર્તવ્ય કાર્યવિષયક ઉચિત વિધિ બતાવે અને તે કાર્ય તેના માટે અકર્તવ્યરૂપ હોય તો નિષેધ કરે. યોગ્ય શિષ્ય પણ ભગવાને સંયમજીવનની ઉચિત વિધિઓ કેવી યતનાવાળી બતાવી છે, તે ગુરુના વચનથી જાણીને, ભગવાનના વચનના બહુમાનથી ઉલ્લસિત થયેલો શિષ્ય ગુરુએ બતાવેલી વિધિ ધારણ કરીને, ગુરુએ બતાવેલી વિધિ અનુસાર તે ક્રિયા દ્વારા સંયમની શુદ્ધિને પ્રાપ્ત કરે છે અને આપૃચ્છા સામાચારીના સમ્યક્ પાલનથી નિર્જરાફળનો ભાગી બને છે. કોઈ શિષ્ય વિધિનો જાણકાર હોય તોપણ આપૃચ્છા સામાચારીના પાલન માટે ગુરુને પૂછે છે, અને ગુરુ પણ તેને વિધિપૂર્વક તે ક્રિયા કરવાની અનુજ્ઞા આપે ત્યારે, “ગુરુની અનુજ્ઞાના વચનથી આ કૃત્ય મારી નિર્જરાનું અવશ્ય કારણ થશે,” તેવો તેને નિર્ણય થાય છે, તેથી અતિ ઉત્સાહપૂર્વક તે અનુષ્ઠાન વિધિપૂર્વક કરીને વિશેષ નિર્જરાને પ્રાપ્ત કરે છે. માટે સાધુને સર્વ કાર્યમાં ગુરુને પૃચ્છા કરીને કાર્ય કરવાની ભગવાનની આજ્ઞા છે. પ્રસ્તુત સામાચારી ગ્રંથમાં દસ પ્રકારની સામાચારીનું વર્ણન છે. તે દસ પ્રકારની સામાચારીમાંથી છ પ્રકારની સામાચારી પ્રથમ ભાગમાં લીધેલ છે, બાકીની ચાર સામાચારીનું વર્ણન હવે પછી પ્રકાશિત થનારા બીજા ભાગમાં ઉપલબ્ધ થશે. છબસ્થતાને કારણે પ્રસ્તુત લખાણમાં વિતરાગ ભગવંતની આજ્ઞાવિરુદ્ધ કે ગ્રંથકારશ્રીના આશયવિરુદ્ધ અજાણતાં કાંઈ પણ લખાયું હોય તો તે બદલ ત્રિવિધ ત્રિવિધ મિચ્છા મિ દુક્કડ' માંગું છું. પોષ વદ-૭, વિ. સં. ૨૦૬૦, - પ્રવીણચંદ્ર ખીમજી મોતા તા. ૧૪-૧-૨૦૦૪ ૩૦૨, વિમલ વિહાર, સરસ્વતી સોસા., પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭. For Personal & Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ સામાચારી પ્રકરણ ભાગ-૧ | અનુક્રમણિકા સામાચારી પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ની wwwઅનુક્રમણિકા પાના નં. ૧. જે 9 ૭-૨૧ ૨૨-૩૦ ૩૦-૪૪ ૪૪-૧૦૪ ૪૪-૪૭ ૪૭-૫૯ ૧૦. ૫૯-૬૩ | ગાથા વિષય મંગલાચરણ. સામાચારી અંગે નયવિચાર. નિશ્ચય અને વ્યવહારનયથી દશવિધ સામાચારીનું લક્ષણ. ૪-૫. દશવિધ સામાચારીનાં નામો, ઈચ્છાકારાદિ સામાચારીના અક્ષરાર્થો. ૬-૧૯. | ઈચ્છાકાર સામાચારી. | ઈચ્છાકાર સામાચારીનું લક્ષણ. ૭-૮-૯. | ઈચ્છાકાર સામાચારીનો વિષય અને ઈચ્છાકાર સામાચારીના પાલનનાં ફળો. ફલાર્થી સાધુ વડે ઈચ્છાકારમાં યત્ન આવશ્યક, અશક્તિમાં કારણ બતાવવું જરૂરી. | ઉત્સર્ગથી સાધુને અભ્યર્થનાનો નિષેધ. અભ્યર્થના વિષયક અપવાદ. અભ્યર્થનાની જેમ કરણના નિષેધ અંગે શંકા અને સમાધાન. બલાભિયોગના વારણ માટે ઈચ્છાકાર પ્રયોગ હોવા છતાં વિહિત અર્થમાં ઈચ્છાકારનો પ્રયોગ મર્યાદા સ્વરૂપ. આજ્ઞાબલાભિયોગ અંગે ઉત્સર્ગ અને અપવાદ. અયોગ્યમાં પણ ઈચ્છાકારાદિ ક્રમ, યોગ્ય શિષ્યની સ્કૂલનામાં ખરંટના. ખરંટનામાં ઈષદ્ દ્વેષ અદોષાવહ. | ખરંટનાના પ્રàષના ભયથી આચાર્ય દ્વારા કરાયેલ વૈયાવચ્ચની અનુચિતતા. ઈચ્છાકાર કરીને પ્રાપ્તિના અભાવમાં અદીન મનવાળાને ભાવદાનથી વિપુલ નિર્જરા. ૨૦-૨૯. | મિચ્છાકાર સામાચારી. ૨૦. | મિચ્છાકાર સામાચારીનું વ્યવહારનયથી લક્ષણ. ૨૧. | મિચ્છાકાર સામાચારીનું નૈશ્ચયિક લક્ષણ. ૬૩-૬૬ ૬૯-૭૦ ૭૦-૭૫ ૭૫-૮૦ ૮૧-૮૯ ૮૬-૯૨ ૯૨-૯૫ ૯૫-૧૦૧ ૧૦૧-૧૦૪. ૧૦૫-૧૬૦ ૧૦૫-૧૦૮ ૧૦૮-૧૧૨ For Personal & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ સામાચારી પ્રકરણ ભાગ-૧ | અનુક્રમણિકા ગાથા વિષય પાના નં. ૧૧૩-૧૧૮ ૧૧૯-૧૨૨ ૧૨૨-૧૨૯ ૧૩૦-૧૩૯ ૧૩૯-૧૫૦ ૧૫૦-૧૬૦ ૧૬૧-૧૫ ૧૬૧-૧૯૫ ૧૯૫-૧૭૪ ૨૨. મિચ્છા મિ દુક્કડપ્રયોગના અર્થના જ્ઞાનથી થતાં ફળો. ૨૩. | અન્ય પ્રયોગ કરતાં “મિચ્છા મિ દુક્કડમ્ પ્રયોગમાં ફળની વિશેષતા. ૨૪-૨૫. “મિચ્છા મિ દુક્કડમ્' શબ્દપ્રયોગના પ્રત્યેક અક્ષરનો અર્થ. ૨૩. | “મિચ્છા મિ દુક્કડમ્' પ્રયોગના દરેક અક્ષરના અર્થવિભાગની સંગતતા. ૨૭-૨૮. ઉપયોગથી ફરી પાપકરણમાં “મિચ્છા મિ દુક્કડ' પ્રયોગથી થતા અનર્થો. ૨૯. ઉત્સર્ગપદમાં પાપનું અકરણ જે પ્રતિક્રમણ. ૩૦-૩૫. તથાકાર સામાચારી. ૩૦. તથાકાર સામાચારીનું લક્ષણ. તથાકાર સામાચારીનો વિષય, તથાકાર સામાચારી પાલન કરવાનાં સ્થાનો ઉત્સર્ગથી તથાકાર સામાચારીના વિષયભૂત એવા સુસાધુનું સ્વરૂપ. સંવિગ્ન અને સંવિગ્નપાક્ષિક સિવાયના સાધુના ઉપદેશમાં વિકલ્પથી તથાકારની વિધિ. જ્ઞાન અને સંવેગ એ બંને ગુણયુક્તમાં અભિનિવેશથી અતથાકાર. સંવિગ્નગીતાર્થના યુક્તિક્ષમ અને અયુક્તિક્ષમ વચનમાં તથાકાર અને અન્યના યુક્તિક્ષમ વચનમાં તથાકારના વિભાગમાં શંકા અને સમાધાન ૩૫. તથાકાર સામાચારીનો ફલસમૂહ. ૩૯-૪૦. આવશ્યક સામાચારી. ૩૭. આવશ્યક સામાચારીનું લક્ષણ . ૩૭. “આવશ્યકી’ પ્રયોગ કર્યા પછી સંયમવૃદ્ધિને અનુપયોગી કાર્ય કરવામાં પ્રતિજ્ઞાનો ભંગ. સમ્યક્ આચારપાલનના પરિણામ વગર “આવશ્યકી' પ્રયોગથી કર્મક્ષયનો અભાવ, “આવશ્યકી' પ્રયોગ કરીને સંપૂર્ણ કૃત્યની સર્વ આચરણામાં શાસ્ત્રાનુસારી યતના હોય તો આવશ્યક સામાચારીનું પાલન, અન્યથા કૃત્યકરણમાં પણ અપાલન. આવશ્યકી'ના સ્થાને નૈષધિની પ્રયોગ કેમ નહિ ? એ વિષયક શંકા અને સમાધાન. ૧૭૪-૧૮૦ ૧૮૦-૧૮૫ ૧૮૫-૧૯૦ ૧૯૦-૧૯૫ ૧૫-૨૨૭ ૧૯૫-૧૯૯ ૧૯૯-૨૦૪ ૨૦૪-૨૧૨ ૨૧૨-૨૨૧ For Personal & Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ સામાચારી પ્રકરણ ભાગ-૧/ અનુક્રમણિકા ગાથા પાના નં. ૨૨૧-૨૨૭ ૨૨૭-૨૪૭ ૨૨૭-૨૩૦ વિષય ૪૦. આવશ્યકી અને નૈષધિની એકાર્થક હોવા છતાં, ઉત્સર્ગથી અગમનમાં નિસાહિ સામાચારીનું પાલન અને અપવાદથી ગમનમાં આવશ્યકી સામાચારીનું પાલન. ૪૧-૪પ.| નષેલિકી સામાચારી. ૪૧. ઔષધિથી સામાચારીનું લક્ષણ. ૪૨. અવગ્રહમાં પ્રવેશ કરતી વખતે ‘નિસીહિ' પ્રયોગનું પ્રયોજન. ૪૩. પ્રયત્નપૂર્વકના પરિભોગથી જ દેવની અવગ્રહભૂમિમાં પ્રવેશ ઈષ્ટ સાધન. ૪૪. વસતિમાં પ્રવેશ કરતી વખતે નિશીહિ' પ્રયોગનું પ્રયોજન. ૪૫. નિશીહિ' એ પ્રકારના વચનપ્રયોગથી થતી ફળપ્રાપ્તિ. ૪૦-૫૦.| આપૃચ્છા સામાચારી. ૪૭. આપૃચ્છા સામાચારીનું લક્ષણ. ૪૭-૪૮. આપૃચ્છા સામાચારીમાં હિતની પરંપરા દ્વારા મોક્ષ પ્રત્યે કારણતાની યુક્તિ. ૪૯. | એવંભૂતનાથી આપૃચ્છા સામાચારી મંગલરૂપ. ૫૦. | ભગવદ્ ઉપદિષ્ટ કાર્યમાં નિઃશંકિતપણે પરમ યત્ન કરવો જોઈએ. તેથી નિત્યકૃત્યના અકરણમાં કર્મબંધરૂપ અનર્થફળની પ્રાપ્તિ. ૨૩૦-૨૩૬ ૨૩૭-૨૪૦ ૨૪૦-૨૪૪ ૨૪૪-૨૪૭ ૨૪૮-૨૭૬ ૨૪૮-૨૫૧ ૨૫૧-૨૬૧ ૨૬૧-૨૬૭ ૨૯૭-૨૭૬ E IT ET For Personal & Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ સામાચારી પ્રકરણ | ગાથા : ૧ ॐ ह्रीं अहँ नमः । ॐ ह्रीँ श्री शंखेश्वरपार्श्वनाथाय नमः । છે નમ: || न्यायविशारद-महामहोपाध्याय-श्रीयशोविजयविरचित સામાવારીપ્રdowામ” -: ટીકાકારનું મંગલાચરણ: ऐं कारकलितरूपां स्मृत्वा वाग्देवतां विबुधवन्द्याम् । सामाचारीप्रकरणमेष स्वकृतं सुविवृणोमि ।।१।। અન્વયાર્થ: વાનિતરૂપાં– કારથી યુક્ત સ્વરૂપવાળી વિવુધવંદ્યા=વિબુધવંદ વાવતાં મૃત્વ=વાગેવતાનું સ્મરણ કરીને Ug=આ હું સ્વતં=સ્વકૃત-પોતાના વડે જ રચાયેલ, સીમીવારીકર =સામાચારી પ્રકરણને સુવિદ્યુમ=સારી રીતે વિવરણ કરું છું. ૧II અર્થ : છે કારથી યુક્ત સ્વરૂપવાળી, વિબુધવંદ્ય વાગ્યેવતાનું સ્મરણ કરીને આ હું સ્વકૃત “સામાચારી પ્રકરણને સારી રીતે વિવરણ કરું છું. /૧// ગ્રંથકાર ઉપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજે સરસ્વતીની ઉપાસના કરેલ છે અને તે કાર એ સરસ્વતીનું બીજ છે, તેથી તેઓ તે બીજના પ્રણિધાનપૂર્વક શ્રુતની રચના કરે છે. તેથી ‘ કારરુતિતરૂપ' શબ્દથી મંગલાચરણનો પ્રારંભ કરેલ છે. * Ug: ' ટીકાના મંગલાચરણમાં ‘UT' એ સર્વનામ ‘મર્દ નું વિશેષણ છે અર્થાત્ “આ હું સ્વકૃત સામાચારીનું વર્ણન કરું છું, એ કથનથી ગ્રંથરચના કર્યા પછી ટીકા રચવાને સન્મુખભાવને પ્રાપ્ત થયેલા એવા ગ્રંથકારશ્રીએ UM' શબ્દ દ્વારા પોતાનો નિર્દેશ કર્યો છે. અવતરણિકા : इह हि भवार्णवे दुःखसहस्रवीचिनिचयभीषणे भव्यप्राणिनामाधारश्चारित्रमेव यानपात्रं, तच्च For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ સામાચારી પ્રકરણ | ગાથા : ૧ सम्यक्सामाचारीरूपानुकूलपवनप्रेरितमेव त्वरितं तन्निस्ताराय प्रभवतीति द्विगुणफलार्थितया भगवद्वर्धमानस्वामिस्तुतिव्याजेन तत्स्वरूपं प्रतिपिपादयिषुः प्रतिजानीते - અવતરણિકાર્ય : હજારો દુઃખોનાં મોજાંઓથી ભયંકર એવા આ જ ભવરૂપી સમુદ્રમાં ભવ્ય પ્રાણીઓને આધાર ચારિત્ર જ યાનપાત્ર છે=જહાજ છે, અને તે ચારિત્રરૂપી યાનપાત્ર, સમ્યફ સામાચારીરૂપ અનુકૂળ પવનથી પ્રેરિત જ શીધ્ર તેના=ભવસમુદ્રતા, વિસ્તાર માટે સમર્થ બને છે. એ હેતુથી દ્વિગુણ ક્વાર્થીપણાથી ભગવાન વર્ધમાનસ્વામીની સ્તુતિના આશયથી તેના સ્વરૂપને-સામાચારીના સ્વરૂપને, પ્રતિપાદન કરવાની ઈચ્છાવાળા ગ્રંથકાર પ્રતિજ્ઞા કરે છે. * ‘પ્રેમવતીતિ’ અહીં તિ’ નો અર્થ “એ હેતુથી' છે અર્થાત્ સામાચારીની સહાયથી ચારિત્ર શીધ્ર સંસારસાગરને તારવા માટે સમર્થ થાય છે, તે કારણથી સામાચારીના સ્વરૂપને પ્રતિપાદન કરવાની ઈચ્છાવાળા ગ્રંથકાર પ્રતિજ્ઞા કરે છે. * ‘દ્વિગુણિત્તર્થિતયા' આ સામાચારીને વર્ધમાનસ્વામીની સ્તુતિના આશયથી પ્રતિપાદન કરી છે, તેનું કારણ એ છે કે ગ્રંથકાર બે ફળના અર્થી છે. તે બે ફળ આ પ્રમાણે જણાવે છે – (૧) ચારિત્રમાં ઉપકારક એવી સામાચારીનો ભવ્ય જીવોને બોધ કરાવવો. (૨) સાથે સાથે ભગવાનની સ્તુતિ દ્વારા પણ સ્તુતિના ફળને પ્રાપ્ત કરવું. આ બે ફળના અર્થી હોવાના કારણે ગ્રંથકાર સ્તુતિના આશયથી સામાચારીના સ્વરૂપને કહે છે. ભાવાર્થ - અવતરણિકામાં ચારિત્રને યાનપાત્ર=જહાજ, કહેલ છે અને સમ્યક સામાચારીને અનુકૂળ પવન કહેલ છે. પરંતુ આ સામાચારી ચારિત્રરૂપ જ છે, તેથી તે બંનેની=ચારિત્રની અને સામાચારીની, ભિન્નતા કઈ રીતે સંગત થાય ? તેનું તાત્પર્ય એ છે કે, ચારિત્ર જેમ મૂળગુણ અને ઉત્તરગુણરૂપ છે, તેમ અપેક્ષાએ મૂળગુણરૂપ પણ છે અને ઉત્તરગુણની પ્રાપ્તિ મૂળગુણની અતિશયતાનું કારણ બને છે. તેથી ઉત્તરગુણરૂપ સામાચારી મૂળગુણરૂપ ચારિત્રને અતિશયિત કરવામાં કારણ બને છે, એ દૃષ્ટિને સામે રાખીને સામાચારીને પવનસ્થાનીય કહેલ છે. જેમ દાનનો પરિણામ હોય અને દાનક્રિયા કરવામાં આવે ત્યારે તે ઉદારતાના પરિણામમાં અતિશયતા આવે છે, તેમ યથાયોગ્ય દશવિધ સામાચારીના આચરણથી નિશ્ચયનયને અભિમત સમભાવના પરિણામરૂપ આત્માના ચારિત્રના પરિણામમાં પણ અતિશયતા થાય છે. આથી કરીને પણ સામાચારીને અનુકૂળ પવનસ્થાનીય કહેલ છે. IIII For Personal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ સામાચારી પ્રકરણ | ગાથા : ૧ गाथा: जह मुणिसामायारिं संसेविय परमनिव्वुई पत्तो । तह वद्धमाणसामिय ! होमि कयत्थो तुह थुईए ।।१।। छाया: ____ यथा मुनिसामाचारी संसेव्य परमनिर्वृतिं प्राप्तः । तथा वर्धमानस्वामिन् ! भवामि कृतार्थस्तवस्तुत्या ।।१।। मन्वयार्थ : वद्धमाणसामिय !=वर्धमानस्वामी !जह=व्हे मारे मुणिसामायारि=मुनिनी सामायारी, संसेविय= सभ्य रे सेवन शव (त्वं-तमे) परमनिव्वुइं=५२म नितिने पत्तो-प्राप्त थया तह-ते रे तुह थुईए-तमारी स्तुतिथी होमि कयत्थो-टुं कृतार्थ था छु. ।।१।। * ॥था-१ मा ‘त्वं' ५६ ‘संसेविय' २०६ पछी अध्या२ छे. गाथार्थ : હે વર્ધમાનસ્વામી ! જે પ્રકારે મુનિસામાચારીનું સમ્યક પ્રકારે સેવન કરીને તમે પરમ निवृतिने (मोक्ष) पाम्या, d us भारी स्तुतिथी हुं कृतार्थ था छु. ||१|| टीs: जह त्ति । 'यथा' येन प्रकारेण 'मुनिसामाचारी' साधुसंबन्धीच्छाकारादिक्रियाकलापम्, ओघदशविधपदविभागरूपक्रियाकदम्बशक्तस्यापि ‘सामाचारी'पदस्य प्रकरणमहिम्ना विशेषपर्यवसायित्वात्, ‘संसेव्य'= उपयुक्ततयाऽऽराध्य, ‘परमनिर्वृति'=सकलसांसारिकसुखातिशायिमोक्षसुखं, प्राप्तस्त्वमिति गम्यम् । हे वर्धमानस्वामिन् ! 'तथा' तेन प्रकारेण, 'तवस्तुत्या' इच्छाकारादिभेदोपदर्शकभवत्स्तवनेन, कृतार्थो भवामि, एतदेव हि स्तुतिकल्पलतायाः फलं यद्भगवद्गुणवर्णनमिति, भक्तिश्रद्धाऽतिशयजनितादस्मादचिरादेवाजरामरत्वसिद्धेः ।।१।। टोडार्थ : जह त्ति । यथा ... वर्णनमिति । 'जह त्ति' । मे था प्रति छ. 'मुनिसामाचारी' साधुसंबंधी २७istule यानो समुदाय. અહીં પ્રસ્ત થાય કે મુનિસામાચારીનો ‘સાધુસંબંધી ઈચ્છાકારાદિ ક્રિયાકલાપ' એવો અર્થ કેમ यो ? म हेतु प्रतावे छ - ઓઘ, દશવિધ અને પદવિભાગરૂપ ક્રિયાસમુદાયમાં શક્ત પણ શક્તિવાળા પણ, સામાચારી' For Personal & Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ સામાચારી પ્રકરણ | ગાથા : ૧ પદનું પ્રકરણના મહિમા વડે વિશેષમાં પર્યવસાયીપણું છે. યથા’=જે પ્રકારે મુનિસમાચારÍ=ઈચ્છાકારાદિ મુનિસામાચારીને સંસેચ=ઉપયુક્તપણા વડે આરાધન કરીને વંeતમે પરમ નિવૃતિને સકલ સાંસારિક સુખથી અતિશયિત મોક્ષસુખને, પામ્યા, મૂળ ગાથામાં ‘ત્વ' એ અધ્યાહાર છે, તે બતાવવા માટે ‘મિતિ ' એ પ્રમાણે ટીકામાં કહેલ છે. તે વર્ધમાનસ્વામી ! તથા–તે પ્રકારે, તમારી સ્તુતિ વડે=ઈચ્છાકારાદિ ભેદઉપદર્શક તમારી સ્તવના વડે, હું કૃતાર્થ થાઉં છું. આ જ=જે ઈચ્છાકારાદિ ભેદઉપદર્શક આપનું સ્તવન છે એ જ ખરેખર સ્તુતિકલ્પલતાનું ફળ છે, જે ભગવાનના ગુણના વર્ણનરૂપ છે. “રૂતિ’ શબ્દ હેતુઅર્થક છે અર્થાત્ એ હેતુથી હું કૃતાર્થ થાઉં છું. * ‘ચ્છીછારતિ’ અહીં રાતિ થી મિથ્થાકાર, તથાકાર આદિ ૧૦નું ગ્રહણ કરવું. * ‘ક્રિયાવિશbસ્થાપિ' અહીં ‘પ થી એ કહેવું છે કે, ઈચ્છાકાર આદિમાં તો સામાચારીપદ શક્તિવાળું છે, પરંતુ ઓઘ અને પદવિભાગ સામાચારીમાં પણ સામાચારીપદ શક્તિવાળું છે. ઉત્થાન : અહીં પ્રશ્ન થાય કે હજુ પોતાને ભગવાનની સ્તુતિ કરવાથી કંઈ ફળ પ્રાપ્ત થયું નથી, તો હું કૃતાર્થ થાઉં છું, તેમ કેમ કહી શકાય ? તેથી કહે છે – ટીકાર્ચ - મશ્રિદ્ધી ..... સિદ્ધર પાછાભક્તિ અને શ્રદ્ધાના અતિશયથી જનિત–ઉત્પન્ન થયેલ, આનાથી= અંતરંગ ગુણરૂપ સ્તવનાથી, શીધ્ર જ અજરામરપણાની સિદ્ધિ છે. [૧] ભાવાર્થ : અહીં મુનિસામાચારીનો અર્થ સાધુસંબંધી ઈચ્છાકારાદિ ક્રિયાકલાપ (ક્રિયાનો સમુદાય) કર્યો. તેથી મુનિસામાચારીથી ઈચ્છાકારાદિ દશ પ્રકારની સામાચારી ગ્રહણ કરવાની છે. ત્યાં પ્રશ્ન થાય કે - શાસ્ત્રમાં સાધુસંબંધી સામાચારી ત્રણ પ્રસિદ્ધ છે: (૧) ઓઘ સામાચારી, (૨) દશવિધ સામાચારી અને (૩) પદવિભાગ સામાચારી. તેથી “સામાચારીપદની શક્તિ આ ત્રણે સામાચારીમાં રહેલી છે. તેથી સાધુસામાચારી શબ્દથી ત્રણેની ઉપસ્થિતિ હોવા છતાં ઈચ્છાકારાદિ દશવિધ સામાચારી જ કેમ ગ્રહણ કરી ? તેથી ગ્રંથકાર સ્પષ્ટીકરણ કરતાં કહે છેઃ ઓઘ સામાચારી વગેરે ત્રણ સામાચારીમાં સમર્થ પણ સામાચારીપદનું, પ્રકરણના મહિમાને કારણે વિશેષમાં પર્યવસાયીપણું છે. જેમ “સેંધવ' શબ્દ મીઠું (લવણ) અને અશ્વ (ઘોડા) બંને અર્થનો વાચક છે, તો પણ જમવાના પ્રસંગે કોઈ કહે કે, જૈધવમાનવ' તો ત્યાં સૈધવ' શબ્દ જમવાના પ્રકરણના કારણે લવણમાં ગ્રહણ થાય છે અને એ જ શબ્દપ્રયોગ યુદ્ધના પ્રકરણમાં અશ્વના અર્થમાં ગ્રહણ થાય છે, તેમ શાસ્ત્રમાં સાધુસામાચારી ત્રણ પ્રકારની હોવા છતાં ગ્રંથકારે આ ગ્રંથમાં દશવિધ સામાચારીને કહેવાનો પ્રારંભ કરેલ છે, તે રૂ૫ પ્રકરણના મહિમાથી For Personal & Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ સામાચારી પ્રકરણ | ગાથા : ૧ સાધુસામાચારી પદ દશવિધ સામાચારીરૂપ વિશેષમાં પર્યવસાન પામે છે=વિશેષ અર્થને કહેનાર બને છે. તેથી અહીં સાધુસંબંધી ઈચ્છાકારાદિ ક્રિયાકલાપરૂપ મુનિસામાચારીને ગ્રહણ કરેલ છે. સંસેવ્ય' - ગ્રંથકારે સંસેવ્ય શબ્દનો અર્થ ‘ઉપયુક્તપણાથી આરાધન કરીને એ પ્રમાણે કર્યો અને કહ્યું કે ભગવાન !તમે ઉપયુક્તપણાથી સામાચારીનું આરાધન કરીને પરમ નિવૃતિને સમગ્ર સાંસારિક સુખ કરતાં અતિશયવાળા મોક્ષસુખને, પામ્યા. આનાથી એ ફલિત થાય કે, દશવિધ સામાચારીનું શાસ્ત્રમાં જે પ્રકારે વર્ણન કરાયું છે, તે પ્રકારે ઉપયુક્તપણા વડે જો તેનું આરાધન કરવામાં આવે તો, અર્થાત્ પ્રસંગે પ્રસંગે દશવિધ સામાચારી બોલવામાં આવે તેટલા માત્રથી નહિ, પરંતુ જે જે સામાચારીમાં જે જે ભાવો અભિપ્રેત છે, તે તે ભાવોને ફુરણ કરવા માટે યત્ન ઉસ્થિત થાય તો, તે પ્રકારના માનસયત્નપૂર્વક સેવાયેલી તે સામાચારીનો ઉપયોગ, ક્ષયોપશમભાવના ચારિત્રને અતિશયિત કરીને અવશ્ય મોક્ષનું કારણ બને છે. આથી શાસ્ત્રવચનને અવલંબીને ઉપયોગના પ્રકર્ષથી સેવાતી આ દશવિધ સામાચારી અવશ્ય મોક્ષનું કારણ બને છે, એ પ્રકારની નિયત વ્યાપ્તિ છે. તેનો બોધ યોગ્ય શ્રોતાને કરાવવા ગ્રંથકારે દશવિધ સામાચારીથી ભગવાનની સ્તુતિ કરેલ છે. વળી જે પ્રકારે ભગવાને દશવિધ સામાચારી સેવી તે પ્રકારે તે સામાચારીના વર્ણનથી ભગવાનના વાસ્તવિક સ્વરૂપનું કીર્તન થાય છે અને તે કીર્તનથી કીર્તન કરનારને નિર્જરાની પ્રાપ્તિ થાય છે; કેમ કે ભગવાનના વાસ્તવિક સ્વરૂપને અવલંબીને કરાતા કીર્તનથી ભગવાનની સાથે તન્મયભાવ આવે છે અને તન્મયભાવના અતિશયથી યાવત્ સર્વકર્મનો નાશ પણ થાય છે. તેથી ગ્રંથકાર કહે છે કે, તે પ્રકારની સ્તુતિથી હું કૃતાર્થ થાઉં છું અર્થાત્ તમારી સ્તુતિથી નિર્જરાના ફળનો ભાગી થાઉં છું. ‘તવ’ આ જ=ઈચ્છાકારાદિ ભેદને જણાવનારું એવું આપનું જે સ્તવન છે એ જ, સ્તુતિકલ્પલતાનું ફળ છે, જે ભગવાનના ગુણના વર્ણનરૂપ છે, એ હેતુથી હું કૃતાર્થ થાઉં છું; કેમ કે ભક્તિ અને શ્રદ્ધાના અતિશયથી જનિત આનાથી=ભગવાનના સ્તવનથી, શીધ્ર અજરામરપણાની સિદ્ધિ થાય છે. અહીં શંકા થાય કે ભગવાનની સ્તુતિ કરવાથી હજુ પોતાને કંઈ પ્રાપ્ત થયું નથી તો હું કૃતાર્થ થાઉં છું, એમ કેમ કહી શકાય ? કેમ કે સામાન્યથી પોતાને ઈચ્છિત સુખાદિ અર્થની પ્રાપ્તિ થાય ત્યારે હું કૃતાર્થ થયો છું તેમ કહેવાય છે, અને અહીં ભગવાનની સ્તુતિ કરવાથી પોતાને અત્યારે તો કંઈ પ્રાપ્ત થયું નથી, છતાં કૃતાર્થ થાઉં છું એમ કેમ કહ્યું? તેથી કહે છે – ભક્તિ અને શ્રદ્ધાના અતિશયથી જનિત એવા ભગવાનના સ્તવનથી શીધ્ર જ અજરામરપણાની અર્થાત્ મોક્ષની સિદ્ધિ છે, તેથી હું કૃતાર્થ થયો છું. આશય છે એ કે, કોઈને કલ્પવૃક્ષનું ફળ મળી જાય ત્યારે તે તેના ઉપભોગથી અમરપદને પ્રાપ્ત કરે છે, છતાં પણ ફળની પ્રાપ્તિમાત્રથી જ તેને “હવે હું કૃતાર્થ થયો છું તેમ ભાસે છે;” કેમ કે ફળની પ્રાપ્તિ થઈ એટલે હવે તે ફળનો ઉપભોગ કરશે અને અવશ્ય પોતે અમરપદને પામશે. તે રીતે અહીં કૃતાર્થનો પ્રયોગ કરેલ છે. For Personal & Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ સામાચારી પ્રકરણ | ગાથા : ૧ અહીં આ ભગવાનના ગુણવર્ણનને સ્તુતિકલ્પલતાનું ફળ કેમ કહ્યું ? એવી કોઈને શંકા થાય, તેથી તેનું સમાધાન આ રીતે કરી શકાય – ભગવાનની સ્તુતિઓ બે પ્રકારની છે: (૧) વાસ્તવિક સ્વરૂપના નિરૂપણ(વર્ણન)રૂપ અને (૨) અંતરંગ ગુણોના કીર્તનરૂપ ઘણાં સ્તવનોમાં આદિમાં એવી સ્તુતિ હોય છે કે “હે પ્રભુ ! તમે સિદ્ધાર્થરાજાના કુળદીપક છો, તમે ૭૨ વર્ષના આયુષ્યવાળા છો, આવા આવા દેવાળા છો”, ઈત્યાદિ ભગવાનના વાસ્તવિક સ્વરૂપના નિરૂપણ વર્ણન)રૂપ ભગવાનની સર્વ સ્તુતિઓ કલ્પલતાસ્થાનીય છે; કેમ કે કલ્પવૃક્ષની લતા (વેલ) જેમ શ્રેષ્ઠ હોય છે, તેમ આ ભગવાનના સ્વરૂપનું વર્ણન કરનારી આવી સ્તુતિઓ, ઘણી નિર્જરા કરનારી હોવાથી શ્રેષ્ઠ કલ્પલતા જેવી છે. પરંતુ જેમ કલ્પલતામાં આવતું ફળ અમરપણારૂપ વિશેષ લાભનું કારણ બને છે, તેમ સામાન્યથી કરાયેલી ભગવાનની સ્તુતિઓ જે ફળ આપી શકતી નથી તેવું શ્રેષ્ઠ ફળ ભગવાનના અંતરંગ ગુણોનું કીર્તન આપે છે. આથી જ્યારે કોઈ જીવ ભગવાનમાં વર્તતા સામાચારીના પરિણામથી ભગવાનની સ્તુતિ કરવામાં ઉપયોગવાળો હોય, ત્યારે અન્ય સ્તુતિ કરતાં આવા પ્રકારના ભગવાનના અંતરંગ ગુણગાનથી તે જીવ મહાનિર્જરાને કરી અલ્પકાળમાં મોક્ષફળને પામે છે; કેમ કે અંતરંગ ગુણરૂપ ઉચિત સામાચારીની આચરણારૂપે ભગવાનની ઉપસ્થિતિ કરીને ભગવાનની સાથે તન્મયભાવ પામે તો તેવી સામાચારી પોતાનામાં પણ અવશ્ય પ્રગટ થાય, જે અવશ્ય અલ્પકાળમાં પોતાના માટે મોક્ષનું કારણ બને. તેથી ભગવાનના અંતરંગ ગુણોના કીર્તનરૂપ સ્તુતિઓ કલ્પલતાના ફળસ્થાનીય છે અને તે ગુણગાનમાં તન્મયભાવ આવે છે તે ફળના ઉપભોગસ્થાનીય છે, અને તેના ઉપભોગથી શીધ્ર મોક્ષની પ્રાપ્તિ થાય છે. આથી સ્તુતિકલ્પલતાના ફળરૂપ આ ભગવાનની સ્તવના છે, તેમ કહેલ છે. આનાથી એ પ્રાપ્ત થાય કે, ભગવાનના સ્વરૂપવર્ણનની સ્તુતિ કરવાથી ભગવાન પ્રત્યે બહુમાનભાવ વ્યક્ત થાય છે, અને જ્યારે ભગવાનના જે જે અંતરંગ ગુણો છે તેનું વર્ણન કરવામાં આવે, અને ભગવાનની સાથે તન્મયભાવ આવે, ત્યારે જીવ શીધ્ર સર્વકર્મનો નાશ કરીને મોક્ષ ફળને પામે છે. તેથી સ્તુતિકલ્પલતાના ફળસ્થાનીય ભગવાનના ગુણોના વર્ણનરૂપ આ સામાચારીનું વર્ણન છે તે ભગવાનના અંતરંગ ગુણોના કીર્તનસ્વરૂપ છે, અને તે પ્રકારના ભગવાનના સ્વરૂપને કારણે ભગવાન પ્રત્યે જેને ભક્તિ અને શ્રદ્ધાનો અતિશય પેદા થયો હોય તેવો જીવ, જો આ દશવિધ-સામાચારી-સ્વરૂપ ભગવાનના ગુણોનું કીર્તન કરતાં કરતાં તન્મયભાવને પામે, તો ભગવાનના જેવી આ દશવિધ સામાચારી પરિણામરૂપે પોતાનામાં પણ આવિર્ભાવ પામે, અને જેમ ભગવાન આ સામાચારીને પાળીને કૃતાર્થ થયા, તેમ સ્તુતિ કરનાર વ્યક્તિ પણ ઉપયોગના પ્રકર્ષથી આ સામાચારી પાળીને તત્કાળ કે થોડા કાળના વિલંબનથી અવશ્ય વીતરાગ બને છે અને તેના ફળરૂપે અવશ્ય મોક્ષસુખને પામે છે.IIII For Personal & Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ સામાચારી પ્રકરણ | ગાથા : ૨ અવતરણિકા : ___अथादौ प्रतिज्ञातनिरूपणां सामाचारीमर्थतो नयविभागेन विवेचयन् विशेषण-विशेष्यभावस्वरूपेण निरूपयति - અવતરણિકાર્ય : હવે, આદિમાં અર્થથી વયવિભાગ દ્વારા વિવેચન કરતાં, વિશેષણ-વિશેષભાવસ્વરૂપે પ્રતિજ્ઞાતને નિરૂપણ કરનારી એવી=જેની પ્રરૂપણા કરવાની પ્રતિજ્ઞા કરી છે એવી, સામાચારીનું નિરૂપણ કરે છે - ભાવાર્થ દરેક વિશેષણના અર્થ તે તે નયમાં પર્યવસાન પામે તે રીતે આ વિવેચન કરેલું છે, તે બતાવવા માટે અર્થથી નવિભાગ દ્વારા વિવેચન કરતાં એ પ્રમાણે કહેલ છે. અહીં ‘પ્રતિજ્ઞાત સામાચારી' એમ ન કહેતાં ‘પ્રતિજ્ઞાત નિરૂપણા સામાચારી' - એ પ્રમાણે એટલા માટે કહેલ છે કે, જે પ્રકારે સામાચારીને સેવીને ભગવાન મોક્ષને પામ્યા, તે પ્રકારે ભગવાનની સ્તુતિ કરવાની ગ્રંથકારે પ્રતિજ્ઞા કરેલી છે, તેથી ‘પ્રતિજ્ઞાત એવી ભગવાનની સ્તુતિને નિરૂપણ કરનારી આ સામાચારી છે,' તે બતાવવા માટે આવો ‘પ્રતિજ્ઞાત નિરૂપણા” શબ્દનો પ્રયોગ કરેલ છે. અહીં વિશેષણ-વિશેષ્યભાવસ્વરૂપે પ્રતિજ્ઞાત નિરૂપણા સામાચારીને કહે છે એમ કહ્યું, તેનાથી એ કહેવું છે કે, જે જે નયને અભિમત જે જે સામાચારીનું સ્વરૂપ છે તેને વિશેષણરૂપે ગ્રહણ કરવામાં આવશે, અને આત્માને વિશેષ્યરૂપે ગ્રહણ કરવામાં આવશે. જેમ કે સંગ્રહનયથી “આત્મા સામાચારી છે” – અહીં આત્મા વિશેષ્યરૂપે છે અને સામાચારી વિશેષણરૂપે છે. એવા સ્વરૂપે સામાચારીનું વર્ણન ગ્રંથકાર શ્લોકના નિરૂપણમાં કરે છે. ગાથા : सावज्जजोगविरओ तुज्झ तिगुत्तो सुसंजओ समए । आया सामाचारी समायरन्तो अ उवउत्तो ।।२।। છાયા : सावद्ययोगविरतस्तव त्रिगुप्तः सुसंयतः समये । आत्मा सामाचारी समाचरंश्चोपयुक्तः ।।२।। અન્વયાર્થ: તુ સમgeતારા સિદ્ધાંતમાં સાવMનો વિરો સાવઘયોગથી વિરત, નિત્તો==ણ ગુપ્તિવાળો, સુસંગો સુસંયત, સમાયરન્તો અને સમ્યફ આચરણા કરતો વીત્તો ઉપયુક્ત સયા આત્મા સામાવારીક સામાચારી છે. રા For Personal & Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ સામાચારી પ્રકરણ / ગાથા: ૨ * ભગવાનને સંબોધીને ગ્રંથકાર કહે છે. ગાથાર્થ : તારા શાસ્ત્રમાં સાવધયોગથી વિરત, ત્રણ ગતિવાળો, સુસંયત, સમ્યફ આચરણા કરતો અને ઉપયુક્ત (ઉપયોગવાળો) આત્મા સામાચારી છે. રામ ટીકા : सावज्ज त्ति । तव समये सिद्धान्ते, आत्मा सामाचारी, न त्वनात्मा तद्व्यतिरिक्तो गुणः । इदं च संग्रहनयमतं, आत्मनि विशेष्ये सकलसामाचारी संग्रहणात् । ટીકાર્ય : “સાવઝ્મ રિ’ | એ ગાથાનું પ્રતિક છે. તમારા સમયમાં=સિદ્ધાંતમાં, આત્મા સામાચારી છે, પરંતુ આત્માથી વ્યતિરિક્ત અનાત્મરૂપ ગુણ સામાચારી નથી; અને આ સંગ્રહાયનો મત છે, કેમ કે વિશેષ્ય એવા આત્મામાં સકલ સામાચારીનો સંગ્રહ કરેલ છે. ભાવાર્થ : સંગ્રહનયના મતે વિશેષ્ય એવા આત્મામાં સકલ સામાચારીનો સંગ્રહ કરવામાં આવે છે. આશય એ છે કે, સંગ્રહનયના મતે નિગોદના આત્મામાં પણ સામાચારી શક્તિરૂપે છે અને તે સિવાયના એકેન્દ્રિયથી પંચેન્દ્રિય પર્વતના જીવોમાં અને કેટલાક મનુષ્યોમાં (જેમાં વ્યક્તિરૂપે સામાચારી નથી તેવા મનુષ્યોમાં) જે શક્તિરૂપે સામાચારી છે, તેને સંગ્રહનય સામાચારીરૂપે સ્વીકારે છે; અને જે લોકો દશવિધ સામાચારીનું સેવન કરે છે, તેનાથી પ્રગટ થયેલ સામાચારીનો પણ તે નય સંગ્રહ કરે છે, અને સામાચારીનું ફળ સિદ્ધ અવસ્થામાં છે તેનો પણ તે નય સંગ્રહ કરે છે. તેથી - (૧) શક્તિરૂપ સામાચારી - નિગોદ, પ્રત્યેક વનસ્પતિકાય, અન્ય એકેન્દ્રિય, અને બેઈદ્રિયથી માંડી પંચેન્દ્રિય પર્વતના જીવોમાં કે જેમાં વ્યક્તિરૂપે સામાચારી નથી તેવા મનુષ્યોમાં છે, (૨) વ્યક્તિરૂ૫ સામાચારી - દશવિધ સામાચારીનું સેવન કરનાર આત્માઓમાં છે, (૩) ફળરૂપ સામાચારી - સિદ્ધોમાં છે. એ ત્રણે સામાચારીનો સંગ્રહ કરીને બધા આત્માઓને તે નય સામાચારી કહે છે અને આ સામાચારી આત્મારૂપ જ છે, પણ આત્માથી વ્યતિરિક્ત કોઈ ગુણસ્વરૂપ નથી; કેમ કે આત્માથી વ્યતિરિક્ત કોઈ ગુણરૂપે જો સામાચારીને સ્વીકારીએ તો તે સામાચારી અનાત્મારૂપ બને; અને અનાત્મા સામાચારી નથી, પરંતુ આત્મા For Personal & Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ સામાચારી પ્રકરણ | ગાથા : ૨ પોતે જ સામાચારી છે. આ નયથી એમ પ્રાપ્ત થાય કે, જગતના તમામ જીવો સામાચારીરૂપ છે, પણ જડ પદાર્થો સામાચારીરૂપ નથી. આ નયની દૃષ્ટિથી એ ફલિત થયું કે આ દશવિધ સામાચારી એ આત્માનું સ્વરૂપ જ છે, જે સાધના દ્વારા પ્રગટ કરવાનું છે, પરંતુ આત્માથી ભિન્ન એવી કોઈ વસ્તુ મેળવવા માટે સાધના કરવાની નથી. ટીકા - अथ व्यवहारनयो ब्रूते-न ह्यात्मा सामाचारीति व्यवहर्तुं शक्यते, एवं सति सर्वत्रात्मन्यविशेषे तद्व्यवहारप्रसङ्गात् । तन्नैवं निगाद्यम्, किन्त्वित्थं निगाद्यं यद् - “इच्छाकारादिकमाचार समाचरन्नात्मा सामाचारी" इति । एवं चाऽसमाचरत्यात्मनि नातिप्रसङ्ग इति । ટીકાર્ચ - હવે વ્યવહારનય કહે છે - “આત્મા સામાચારી છે" એ પ્રમાણે વ્યવહાર કરવો શક્ય નથી જ. આમ હોતે છતે આત્મા સામાચારી છે તેમ હોતે છતે, આત્મારૂપે અવિશેષ એવા બધા આત્માઓમાં તેના=સામાચારીના, વ્યવહારનો પ્રસંગ આવશે. તે કારણથી આ પ્રમાણે કહેવું જોઈએ નહિ, પરંતુ આ પ્રમાણે કહેવું જોઈએ. જે આ પ્રમાણે – “ઈચ્છાકારાદિ આચારને આચરતો આત્મા સામાચારી છે.” તિ” શબ્દ વ્યવહારનયના મતે સામાચારીના લક્ષણની સમાપ્તિમાં છે. અને આ રીતે=ઈચ્છાકારાદિ આચારને આચરતો આત્મા સામાચારી છે એ રીતે, સામાચારીને નહિ આચરતા આત્મામાં સામાચારી માનવાનો અતિપ્રસંગ નથી. ‘તિ” શબ્દ વ્યવહારનયના કથનની સમાપ્તિમાં છે. * ‘દિ પવાર અર્થમાં છે. ભાવાર્થ : સંગ્રહનય આત્માને સામાચારીરૂપે કહે છે, તેનું કારણ સંગ્રહનયના મત પ્રમાણે બધા આત્માઓ શુદ્ધ સ્વરૂપ છે. તેથી નિગોદના જીવો પણ સિદ્ધના આત્મા જેવા છે, માટે સંગ્રહનય આત્માને સામાચારી કહે છે. જ્યારે વ્યવહારનય તો જ્યાં સામાચારીનો વ્યવહાર થતો હોય ત્યાં સામાચારી સ્વીકારે છે અને તેથી સામાચારીના લક્ષણમાં પરિષ્કાર કરતાં તે કહે છે કે સામાચારીનું લક્ષણ આ પ્રમાણે કરવું જોઈએ – “ઈચ્છાકારાદિ દસ પ્રકારના આચારને આચરતો આત્મા સામાચારી છે.” આ લક્ષણથી દશ પ્રકારની સામાચારીને નહિ આચરનાર એવા જીવોમાં સામાચારીના લક્ષણનો અતિપ્રસંગ આવશે નહિ. અહીં વિશેષ એ છે કે વ્યવહારનયની સ્થૂલ દૃષ્ટિ છે, તેથી જે આત્મા સામાચારીની આચરણા કરતો હોય તેવા આત્મામાં તે સામાચારી સ્વીકારે છે; આમ છતાં જે સામાચારી મોક્ષનું કારણ નથી તેવા વેષધારી સાધુઓ પણ જ્યારે ઈચ્છાકારાદિ આચરતા હોય ત્યારે તેવા આત્માઓને પણ તે સામાચારી કહે છે. આથી For Personal & Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧૦ સામાચારી પ્રકરણ | ગાથા : ૨ વ્યવહારનયથી ચરમાવર્તની બહારનો જીવ કે અભવ્યનો જીવ પણ જ્યારે સામાચારી પાળીને નવમા રૈવેયકમાં જતો હોય ત્યારે તેના આત્માને સામાચારી કહે છે. જોકે આવા આત્મામાં વ્યવહારના સામાચારી સ્વીકારે છે, પરંતુ ઋજુસૂત્રનય સામાચારી સ્વીકારતો નથી. તેથી વ્યવહારનયની માન્યતાનું આગળમાં ઋજુસૂત્રનય નિરાકરણ કરે છે. ટીકાઃ अथर्जुसूत्रनयो ब्रूते-एवं सत्यपि व्यवहारसमाचरणशालिनि द्रव्यलिङ्गिन्यतिप्रसङ्ग इति 'उपयुक्त' इत्यपि विशेषणं देयम् । उपयुक्तो नाम ज्ञेयप्रत्याख्येयपरिज्ञापर इत्यर्थः । न च द्रव्यलिंग्येवंविध इति । ટીકાર્ય : હવે ઋજુસૂત્રનય કહે છે - આમ હોતે છતે પણ વ્યવહારનયના મત પ્રમાણે ઈચ્છાકારાદિ આચારને આચરતો આત્મા સામાચારી છે તેમ હોતે છતે પણ, વ્યવહારની આચરણા કરનાર દ્રવ્યલિંગીમાં દ્રવ્યલિંગધારી એવા પાસત્થા આદિમાં, સામાચારી માનવાનો અતિપ્રસંગ છે. એથી કરીને ઉપયુક્ત' એ પ્રકારે પણ વિશેષણ આપવું="દશવિધ સામાચારીને આચરતો ઉપયુક્ત આત્મા સામાચારી છે.” અહીં પ્રશ્ન થાય કે, ઉપયુક્ત એટલે શું? તેથી કહે છે - ઉપયુક્ત એટલે ‘શેય અને પ્રત્યાખ્યય પરિસ્સામાં તત્પર’ એ પ્રમાણે ઉપયુક્ત'નો અર્થ છે; અને દ્રવ્યલિંગી આવા પ્રકારનો નથી=ઉપયોગપૂર્વક સામાચારીની આચરણા કરનારો નથી, તેથી અતિપ્રસંગ નહિ આવે, એમ અવય છે. અહીં ‘તિ’ શબ્દ ઋજુસૂત્રનયના કથનની સમાપ્તિમાં છે. ભાવાર્થ: ઋજુસૂત્રનય વ્યવહારનયને કહે છે કે, “દશ પ્રકારની સામાચારીને આચરતો આત્મા સામાચારી છે', તેમ સ્વીકારશો તો, જે લોકોએ સાધુપણું લીધું છે અને પ્રસંગે ‘આવર્સીહિ'-'નિશીહિ' ઈત્યાદિ પ્રયોગો કરે છે, પરંતુ ઉપયોગપૂર્વકની ક્રિયાઓ કરતા નથી, તેવા વેશધારીઓ પણ સામાચારીવાળા છે, તેમ માનવું પડે; પરંતુ તેઓની તે આચરણ મોક્ષનું કારણ નથી, તેથી તેઓની આચરણાને સામાચારી કહેવી ઉચિત નથી, માટે સામાચારીના લક્ષણમાં ઉપયુક્ત” એ પ્રમાણે વિશેષણ આપવું જોઈએ. તેથી ઋજુસૂત્રનયના મત પ્રમાણે સામાચારીનું લક્ષણ “દશવિધ સામાચારીને આચરતો ઉપયુક્ત આત્મા સામાચારી છે અને આમ કહેવાથી દ્રવ્યલિંગધારી પાસત્થા આદિમાં સામાચારી સ્વીકારવાનો અતિપ્રસંગ આવશે નહિ. ઋજુસૂત્રનય ઉપયુક્તનો અર્થ કરે છે: “શેય અને પ્રત્યાખ્યયના પરિજ્ઞાનમાં તત્પર.” તેનો અર્થ એ છે કે દશવિધ સામાચારી જે સ્વરૂપે અર્થને બતાવે છે, તે સ્વરૂપે તેના અર્થો શેય છે, અને તે તે સામાચારીની આચરણાથી જે જે ભાવો કરવાના છે, તેનાથી વિરુદ્ધ ભાવો પ્રત્યાખ્યય છે. તેથી તે તે સામાચારીના અર્થને યથાર્થ જાણતો હોય અને તે તે સામાચારીની આચરણાથી જે જે ભાવો પ્રત્યાખ્યય છે, તે તે ભાવોને જાણવામાં પણ તત્પર હોય તે ઉપયુક્ત કહેવાય. For Personal & Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ ૧૧ સામાચારી પ્રકરણ/ ગાથા : ૨ એનાથી એ પ્રાપ્ત થાય કે, સમ્યગ્દષ્ટિ આત્મા દશવિધ સામાચારીના અર્થને યથાર્થ જાણતો હોય અને તે તે સામાચારી દ્વારા જે જે ભાવો પ્રત્યાખ્યય છે તેને પણ યથાર્થ જાણતો હોય, અને તે રીતે જ્યારે ઉપયોગપૂર્વક દશવિધ સામાચારીનો પ્રયોગ પણ કરતો હોય, આમ છતાં પ્રત્યાખ્યય ભાવોનું પ્રત્યાખ્યાન ન પણ કરતો હોય તો પણ ઋજુસૂત્રના મતે તેવો આત્મા સામાચારી છે, એમ ફલિત થાય. સામાન્ય રીતે દશવિધ સામાચારી ગૃહસ્થ અવસ્થાવાળો સમ્યગ્દષ્ટિ આત્મા પાળે તેમ સંભવિત નથી, પરંતુ સાધુપણું લીધું હોય અને સંવિગ્નપાક્ષિક હોય તેવા સાધુ શેય અને પ્રત્યાખ્યયના બોધના ઉપયોગપૂર્વક સામાચારીનો પ્રયોગ કરતા હોય ત્યારે તેમનામાં સામાચારી છે, તેમ ઋજુસૂત્રનય સ્વીકાર કરે છે; અને આવી સામાચારી સંયમરૂપ નહિ હોવા છતાં પ્રધાનદ્રવ્યક્રિયારૂપ છે, તેથી પરંપરાએ મોક્ષનું કારણ છે, માટે વ્યવહારનયના મતે અપ્રધાનદ્રવ્યક્રિયાને સામાચારીરૂપે સ્વીકારવાની આપત્તિ હતી તે દૂર થઈ, અને ઉપયોગપૂર્વકની દશવિધ સામાચારીની આચરણાની ક્રિયાને કરનાર આત્માનો સામાચારીરૂપે સ્વીકાર થયો. અહીં પ્રશ્ન થાય કે, યથાર્થ બોધ, યથાર્થ રુચિ અને ઉપયોગપૂર્વક દશવિધ સામાચારી પાળનાર પણ સંવિગ્નપાક્ષિક સાધુ ભાવથી સંયમના પરિણામવાળો કેમ નથી ? આશય એ છે કે સંવિગ્નપાક્ષિક સાધુ કોઈક વખતે ઉપયોગપૂર્વક સામાચારી પાળતા હોય તો પણ સંયમયોગમાં અપ્રમાદવાળા નથી, તેથી તેઓની તે આચરણા સંયમસ્વરૂપ નથી; તો પણ પોતાની ભૂમિકા પ્રમાણે નિર્જરાનું અવશ્ય કારણ છે, અને આથી સંવિગ્નપાક્ષિકની ‘વા મા યતના સા સા નિર્મરાની અર્થાત્ “જે જે યતના છે, તે તે નિર્જરાનું કારણ” શાસ્ત્રકારોએ સ્વીકારેલ છે. ઋજુસૂત્રના નામાદિ ચારે નિક્ષેપાઓને (નામ-સ્થાપના-દ્રવ્ય અને ભાવ) સ્વીકારે છે, તેમ બતાવતા વિશેષાવશ્યકભાષ્ય મહાગ્રંથમાં શ્લોક-૨૮૪૯માં કહ્યું છે કે – “इच्छंतो य स दव्वं तदणागारं तु भावहेऊ त्ति" આનાથી એ ફલિત થાય કે ઋજુસૂત્રનય ભાવના કારણને પણ ભાવરૂપે સ્વીકારે છે, તેથી દ્રવ્યનિક્ષેપાનો સ્વીકાર થયો. તે રીતે પિંડ અવસ્થામાં કટકાદિ (કડા વગેરે) અનાકાર એવા તે સુવર્ણદ્રવ્યને કટકાદિ કહે છે; કેમ કે તે સુવર્ણ કટકાદિનો હેતુ છે, તેથી કટક છે એમ આ નય ઈચ્છે છે. તેમ પ્રસ્તુતમાં દશવિધ ભાવસામાચારીના કારણરૂપ સંવિગ્નપાક્ષિકની જે આ ઉપયોગપૂર્વકની આચરણા છે, તેને પણ ઋજુસૂત્રનય સામાચારી તરીકે ગ્રહણ કરે છે, કેમ કે સંવિગ્નપાક્ષિકની ઉપયોગપૂર્વકની સામાચારીનું પાલન પ્રધાનદ્રવ્યક્રિયારૂપ હોવાથી ભાવનો હેતુ છે, માટે તે પણ સામાચારી છે. ટીકા: एवमभिहिते शब्दनयः प्रत्यवतिष्ठते-नन्वेमप्यविरतसम्यग्दृष्ट्यादयोऽपि सामाचारीपरिणाम प्राप्ताः, तेषामप्येवम्प्रायत्वात्, अतः सुसंयत इत्यपि विशेषणीयम् । सुसंयतो नाम षट्सु जीवनिकायेषु सङ्घट्टनपरितापनादिविरत इत्येवं नोक्तदोषः । For Personal & Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ ૧૨ સામાચારી પ્રકરણ/ ગાથા : ૨ ટીકાર્ય : આમ કહે છd=ઋજુસૂત્રનય દ્વારા “દશવિધ આચરણાને આચરતો ઉપયુક્ત આત્મા સામાચારી છે” એવું લક્ષણ કરાયે છતે, શબ્દાય નનવ” થી વિરોધ કરે છે કે એ રીતે પણ=દશવિધ આચરણાને આચરતો ઉપયુક્ત આત્મા સામાચારી છે એ રીતે પણ, અવિરતસમ્યગ્દષ્ટિ આદિ પણ સામાચારી પરિણામ પ્રાપ્ત થયા; કેમ કે તેઓનું પણ આવું સ્વરૂપ છે=સામાચારીનું લક્ષણ ઘટે તેવું સ્વરૂપ છે. આથી કરીને સુસંયત’ એ પ્રમાણે પણ વિશેષણ આપવું. અર્થાત્ “દશવિધ સામાચારીને આચરતો સુસંયત ઉપયુક્ત આત્મા સામાચારી છે અને શબ્દનાય સુસંયત'નો અર્થ કરે છે: “ષજીવનિકાયના વિષે સંઘટ્ટન અને પરિતાપના આદિથી વિરત.” એથી કરીને ઉક્ત દોષ નથી=અવિરતસમ્યગ્દષ્ટિ આદિને સામાચારી સ્વીકારવાના અતિપ્રસંગરૂપ દોષ નથી. * “વમવિરતાયફ્રુટ્યાયોપિ” અહીં વિ' થી સર્વવિરતિધરને ગ્રહણ કરવા, તથા આરિ’ પદથી પૌષધ કરતા દેશવિરતિધરને ગ્રહણ કરવા; કારણ, પૌષધાદિ કરતી વખતે શ્રાવકો “આવસ્સહિ” “નિસીહિ' આદિ પ્રયોગ કરે છે. તેથી તેઓમાં સામાચારીની આચરણા પણ છે, તેથી લક્ષણ ઘટી જાય છે. *‘પરિતાપનાદ્રિ અહીં ‘”િ થી ત્રાસ આપવો કે મારવું આદિ હિંસાના પ્રકારોનું ગ્રહણ કરવું. ભાવાર્થ : ' શબ્દનય ઋજુસૂત્રનયને કહે છે કે, ઉપયોગપૂર્વક દશવિધ સામાચારી પાળનાર આત્મા સામાચારી છે તેમ કહેવામાં આવે તો, સંવિગ્નપાક્ષિક જ્યારે ઉપયોગપૂર્વક સામાચારી પાળે છે ત્યારે તેની આચરણાને પણ સામાચારી માનવાનો પ્રસંગ પ્રાપ્ત થાય. જ્યારે સંવિગ્નપાક્ષિક તો અવિરતિ અવસ્થામાં છે, તેથી તેઓની આચરણા સામાચારી કહી શકાય નહિ. તેથી સંવિગ્નપાક્ષિકમાં આવતા અતિપ્રસંગના વારણ માટે શબ્દનય કહે છે કે સામાચારીના લક્ષણમાં “સુસંયત' વિશેષણ આપવું જોઈએ. આ રીતે શબ્દનયના મતે સુસંયત એવો સાધુ ઉપયોગપૂર્વક દશવિધ સામાચારી પાળતો હોય ત્યારે તેનો આત્મા સામાચારી બને છે. “સુસંયત” શબ્દનો અર્થ કરતાં શબ્દનય કહે છે કે “છ જીવનિકાયને વિષે સંઘટ્ટન અને પરિતાપનાદિથી વિરત.” આનાથી એ પ્રાપ્ત થયું કે, સંવિગ્નપાક્ષિક છ જવનિકાયના રક્ષણમાં સમ્યગુ યતનાવાળો નથી, તેથી ઉપયોગપૂર્વક પણ દશવિધ સામાચારી સેવતો હોય તો પણ તેનો આત્મા સામાચારીરૂપ નથી; પરંતુ છ જવનિકાયના પાલનના પરિણામવાળો એવો સાધુ જ્યારે ઉપયોગપૂર્વક દશવિધ સામાચારી સેવે છે ત્યારે તેનો આત્મા સામાચારી છે; કેમ કે શબ્દનય ભાવનિક્ષેપાને માને છે અને ભાવથી સામાચારી સર્વવિરતિધરને જ હોય છે. તેથી સંવિગ્નપાક્ષિકની વ્યાવૃત્તિ કરીને સુસંયતને તે સામાચારી કહે છે. ટીકાઃ समभिरूढस्त्वाह-नन्वेवं प्रमत्तसंयतादयोऽप्येवंप्राया इति तेषामपि तत्प्रसङ्ग इति 'त्रिगुप्त' इत्यपि विशेषणीयम् । तदर्थश्चाकुशलचित्तादिनिरोधित्वं कुशलचित्ताधुदीरकत्वं च, 'एकग्रहणे तज्जातीयग्रहणम्' इतिन्यायात् For Personal & Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ સામાચારી પ્રકરણ | ગાથા : ૨ “પષ્યમિત રૂત્યપ દ્રષ્ટવ્યમ્ | ટીકાર્ય : વળી સમભિરૂઢ નય કહે છે – આ પ્રમાણે શબ્દનયે લક્ષણ કર્યું કે, “ઈચ્છાકારાદિ સામાચારીને આચરતો સુસંયત ઉપયુક્ત આત્મા સામાચારી છે" એ પ્રમાણે, પ્રમસંયત આદિ પણ આવા પ્રકારના છે=સામાચારીનું આ લક્ષણ ઘટે તેવા પ્રકારના છે, એથી કરીને તેઓમાં પણ=પ્રમસંવત આદિમાં પણ, સામાચારી સ્વીકારવાનો પ્રસંગ પ્રાપ્ત થશે. એથી કરીને ત્રિગુપ્ત' એ પણ વિશેષણ આપવું જોઈએ. તેથી સામાચારીનું લક્ષણ આ પ્રમાણે પ્રાપ્ત થાયઃ “ઈચ્છાકાર આદિ સામાચારીને આચરતો ત્રિગુપ્ત, સુસંયત, ઉપયુક્ત આત્મા સામાચારી છે. તેનો અર્થ ત્રિગુપ્તનો અર્થ, અકુશલ ચિતાદિ વિરોધ કરવો અને કુશલ ચિત્તાદિને પ્રગટ કરવું એ છે. “એકતા ગ્રહણમાં તજ્જાતીયનું ગ્રહણ છે” – એ પ્રકારના ત્યાયથી ‘પંચસમિત' એ પ્રમાણે પણ જાણવું ત્રિગુપ્તરૂપ એકનું ગ્રહણ કરાયે છતે તજ્જાતીય= ત્રિગુપ્તજાતીય, પંચસમિતનું પણ ગ્રહણ થાય છે. * ‘પ્રમત્તસંતકિયોડગેવંઝાયા' માં ‘વ’ શબ્દથી અપ્રમત્ત આદિનો સમુચ્ચય છે અને પ્રમત્તસંયતાદિમાં રિ’ થી પ્રમત્તસંયતગુણસ્થાનમાં રહેલા અલિત સાધુઓ ગ્રહણ કરવાના છે, કે જેમણે ખુલનાની શુદ્ધિ કરી ન હોય ત્યાં સુધી, આકર્ષ દ્વારા ગુણસ્થાનકથી પાત થયેલા હોય તો પણ શુદ્ધિ કર્યા પૂર્વે સંયમની ક્રિયાઓ બરાબર કરતા હોય તો સુસંયત આદિ બધા વિશેષણોથી સામાચારીનું લક્ષણ તેઓમાં ઘટી શકે છે. તેથી ‘દ્રિ' પદથી તેમને ગ્રહણ કરવા એવું ભાસે છે. અહીં સ્તુલિત સાધુના ઉદાહરણ તરીકે સિંહગુફાવાસી મુનિ જ્યારે અલના પામ્યા છે, પણ જ્યાં સુધી શુદ્ધિ કરી નથી ત્યાં સુધી અલિત છે. તેથી આકર્ષ દ્વારા ગુણસ્થાનકથી પાત હોવા છતાં સુસંયત પણ છે; કેમ કે સંયમની આચરણા બરાબર કરે છે. * ‘તેવામાં અહીં થી એ કહેવું છે કે અપ્રમત્ત સંયતાદિમાં તો સામાચારી છે જ, પણ પ્રમત્ત સંયતમાં પણ સામાચારી સ્વીકારવી પડશે. ભાવાર્થ : પ્રમત્ત સંયતોથી સંયમમાં પ્રમાદ થતો હોઈ સમભિરૂઢનય તેઓમાં સામાચારી સ્વીકારતો નથી; અને સુસંયત' વિશેષણનો અર્થ પૂર્વમાં છ જવનિકાયના સંઘટ્ટન-પરિતાપનાદિથી વિરત' એવો કર્યો, તેથી પ્રમત્ત સંયત આદિ સાધુ યતનાપૂર્વક સંયમની આચરણા કરતા હોય ત્યારે સુસંયત છે, આમ છતાં તેઓમાં અપ્રમાદભાવ નથી, તેથી સમભિરૂઢનય પ્રમત્ત સંયતોમાં સામાચારી સ્વીકારતો નથી. તેથી શબ્દનયના સામાચારીના લક્ષણમાં પરિષ્કાર કરી આ નય “ત્રિગુપ્ત’ વિશેષણ મૂકવા દ્વારા પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિવાળા અપ્રમત્ત મુનિને સામાચારી કહે છે. અને અકુશલચિત્તાદિ જેણે નિરોધ કર્યા છે અને કુશલચિત્તાદિ જે પ્રવર્તાવે છે તે ત્રિગુપ્ત છે, એમ અર્થ કર્યો, અને પ્રમત્ત સંયત સુધી અકુશલચિત્તાદિ પ્રવર્તે છે; કેમ કે પ્રમાદ અંશ અકુશલચિત્તાદિનો પ્રવર્તક છે, માટે અપ્રમત્ત સંયતોની પૂર્વેના મુનિઓમાં સમભિરૂઢનય સામાચારી સ્વીકારતો નથી. અહીં ‘યશવિજ્ઞાતિ માં ' પદથી અકુશલવચનયોગ અને અકુશલકાયયોગ ગ્રહણ કરવાના For Personal & Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ ૧૪ સામાચારી પ્રકરણ | ગાથા : ૨ છે. તેથી જે સાધુઓ અકુશલ મન-વચન-કાયાના યોગના નિરોધવાળા અને કુશલ મન-વચન-કાયાના યોગમાં સુદઢ યત્ન પ્રવર્તાવે છે, તેઓ અપ્રમત્ત છે અને તેમાં સામાચારી છે. આનાથી એ ફલિત થાય છે, જે આત્મા મોક્ષનું પ્રયોજન નથી તેવા પ્રકારનું કાંઈ પણ મનનું ચિંતવન કરે છે, કાંઈ પણ વચનપ્રયોગ કરે છે તથા કાંઈ પણ કાયાની દુષ્ટ ચેષ્ટા કરે છે, તેઓ ત્રિગુપ્ત નથી અને તેઓમાં સમ્યફ આચાર નથી, માટે તેઓ સામાચારીવાળા નથી એમ સમભિરૂઢનય કહે છે. ટીકા: अथैवंभूतः सिद्धान्तयति- नन्वेवमप्रमत्तादयोऽपि तथाभावं प्राप्ताः । न च तत्फलमवद्यपरिक्षयमन्तरा तत्सद्भावो निश्चीयते, कुर्वद्रूपस्यैव कारणस्याभ्युपगमात्, कुशूलनिहितबीजस्याऽबीजादविशेषात् । तदिदमभिप्रेत्योक्तम् - “'निच्छयणयस्स चरणस्सुवधाए नाणदंसणवहो वि” इति ।तत्त्वमत्रत्यमस्मत्कृताध्यात्ममतपरीक्षायामध्यवसेयम् । तत् सावद्ययोगविरत इत्यादि वाच्यमिति । ‘सावद्ययोगविरतः' इति-अवद्येन कारणीभूतेन सह विद्यत इति सावद्यः कर्मबन्धः, ‘सावज्जो नाम कम्मबंधो' इति चूर्णिकारवचनात्, तेन सह योगो-व्यापारो, वीर्यसामर्थ्यमित्यनर्थान्तरम्, ततो विरतः परिज्ञाततत्क इति यावत् । तदेवम्भूतस्यायमाशयः- यदैवात्माऽभिहितसकलविशेषणविशिष्टस्तदैव सामाचारीपरिणामभाग, नान्यदा । चरमविशेषणेनैव कृतार्थत्वेऽपि तस्येतरसकला(ल)विशेषणाऽऽक्षेपकत्वात् । ટીકાર્ય : અર્થમૂત? ... પ્રાપ્ત . હવે પર્વમૂતનય સામાચારીના લક્ષણમાં સિદ્ધાંત સ્થાપન કરે છે – નનું પર્વ' થી સમભિરૂઢનયને દોષ આપે છે કે, આ રીતે સમભિરૂઢીયે સામાચારીનું લક્ષણ કર્યું તે રીતે, અપ્રમત્ત આદિ પણ તથાભાવને-સામાચારીના પરિણામને, પ્રાપ્ત થયા. ઉત્થાન : હવે અપ્રમત્ત આદિમાં સામાચારી કેમ નથી ? તે એવંભૂત નય બતાવે છે – ટીકાર્ચ - ન ર ત ....... વીના વિશેષાત્ ! અને સામાચારીના ફળરૂપ અવધના પરિક્ષય વિના તેના સદ્ભાવતો=સામાચારીના સદ્ભાવનો, નિશ્ચય થતો નથી; કેમ કે કુર્ઘદ્રપત્વવાળા જ કારણનો એવંભૂતનય સ્વીકાર કરે છે. કુવÁપતવાળા કારણને સ્વીકારવામાં તે યુક્તિ આપે છે કે, કુશૂલનિહિત બીજનું અબીજથી અવિશેષ છે. (એથી કુશૂલનિહિત બી*કોઠારમાં રખાયેલું બીજ જેમ બીજ કહી શકાય નહિ, તેમ જે સામાચારી અવધના પરિક્ષયને કરતી ન હોય, તે સામાચારીને સામાચારી કહી શકાય 9. કસ્યોત્તરાર્ધ વવેદીરસ૩ વરહ્યક્તિ મયપII લેસાઈi || (થ્વીટ 99-૪૬) निश्चयस्य चरणस्योपघाते ज्ञानदर्शनवधोऽपि । व्यवहारस्य तु चरणे हते भजना तु शेषयोः ।। For Personal & Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ Gu સામાચારી પ્રકરણ / ગાથા : ૨ નહિ, તે પ્રકારનો એવંભૂતનયનો આશય છે.) ઉત્થાન : કુર્વદ્રપત્વવાળા કારણને કારણરૂપે સ્વીકારની પુષ્ટિ માટે શાસ્ત્રવચનનો આધાર આપે છે – ટીકાર્ય : તમિ..... વાતિ તે આને અભિપ્રાય કરીને કહેવાયેલું છે – “નિશ્ચયનયના મતે ચરણના ઉપઘાતમાં જ્ઞાનદર્શનનો પણ વધ છે.” ‘તિ” શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ માટે છે. સત્રચ=અહીંનું સાક્ષીપાઠનું તત્વ અમારાથી કરાયેલ “અધ્યાત્મમતપરીક્ષાથી જાણવું. ત' તસ્મા અર્થમાં છે તેથી, સાવધયોગવિરત ઈત્યાદિ પણ કહેવું સામાચારીના લક્ષણમાં “સાવઘયોગવિરત' ઈત્યાદિ કહેવું. અર્થાત્ “ઈચ્છાકારાદિ સામાચારીને આચરતો સાવઘયોગવિરત, ત્રિગુપ્ત, સુસંયત, ઉપયુક્ત આત્મા સામાચારી છે.” એમ કહેવું. “રૂત્યાદ્ધિ માં મારિ પદથી ઉપયુક્ત, સુસંયત, ત્રિગુપ્ત આદિ વિશેષણોનો સંગ્રહ કરવો. કાવ્યમતિ માં તિ’ શબ્દ એવંભૂતનયના લક્ષણની સમાપ્તિમાં છે. ટીકાર્ય : સાવાયો ..... રૂતિ યથાવત્ / સાવધ-યોગ-વિરતનો અર્થ કરતાં પ્રથમ સાવધનો અર્થ કરે છે: કર્મબંધના કારણભૂત એવા રાગાદિરૂપ અવધની સાથે વિદ્યમાન હોય તે સાવદ્ય, એટલે કર્મબંધ; કેમ કે “સાવઘ એટલે કર્મબંધ" એ પ્રકારનું ચૂણિકાનું વચન છે. તેની સાથે સાવધની સાથે, યોગ તે સાવધયોગ છે. યોગનો અર્થ કહે છેઃ યોગ-વ્યાપાર-વીર્ય-સામર્થ્ય એ બધા એકાર્યવાચી છે. તત તેનાથી સાવધયોગથી, વિરત તે સાવઘયોગવિરત છે. તેનો ફલિતાર્થ કહે છેઃ “રિજ્ઞાતિતા'=સાવધયોગને યથાર્થ જાણનાર અને જાણ્યા પ્રમાણે તે સાવદ્યયોગની વિરતિને કરનાર તે સાવધયોગવિરત છે, એ પ્રમાણે અર્થ છે. ઉત્થાન : અર્થતંબૂત સિદ્ધાન્તયતિ” થી “તિ યાવત” સુધીનું જે કથન કર્યું તેનું નિગમન કરતાં કહે છે – ટીકાર્ય : વેવસ્મૃતસ્યા .... નાચવા તે કારણથી સામાચારીના લક્ષણમાં સાવઘયોગવિરત’ વિશેષણ આપ્યું તે કારણથી, એવંભૂતનયનો આ આશય છે : “જ્યારે જઅભિહિત કહેવાયેલા, સકલ વિશેષણોથી વિશિષ્ટ આત્મા છે, ત્યારે જ સામાચારીના પરિણામવાળો છે, અવ્યદા નહિ.” For Personal & Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ ૧૬ સામાચારી પ્રકરણ | ગાથા : ૨ ઉત્થાન : અહીં પ્રશ્ન થાય કે સાવદ્ય યોગ-વિરતનો અર્થ એવંભૂતનયે ઉપરમાં કહ્યો તેવો ગ્રહણ કરીએ તો, સામાચારીના લક્ષણમાં અન્ય વિશેષણના ગ્રહણની આવશ્યકતા રહેતી નથી, પરંતુ “સાવદ્ય-યોગ-વિરત આત્મા સામાચારી છે તેમ કહેવાથી એવંભૂતનયને માન્ય સામાચારી પ્રાપ્ત થઈ જાય છે. તેથી કહે છે – ટીકાર્ય : વરમ ..... ડડક્ષેપર્વત ચરમ વિશેષણ વડે જ(લક્ષણનું) કૃતાર્થપણું હોવા છતાં પણ તેનું ચરમ વિશેષણનું, ઈતર સકલ વિશેષણનું આક્ષેપકપણું છે. * ‘કૃતાર્થવેંડ'િ અહીં ૩ થી કૃતાર્થ ન હોય તેનો સમુચ્ચય કરવો. ભાવાર્થલય ભૂત થી પત્થાત્ સુધીના કથનનો ભાવ આ પ્રમાણે છે : નનુ પુર્વ સમભિરૂઢનયે સામાચારીનું લક્ષણ કર્યું તે પ્રમાણે અપ્રમત્ત સંયત, અપૂર્વકરણ આદિ ગુણસ્થાનકવાળા સાધુઓ પણ સામાચારીવાળા છે તેમ સંગ્રહ થાય છે, અને એવંભૂતનયને તેઓમાં સામાચારી માનવી નથી; કેમ કે જ્યાં સુધી સામાચારીનું ફળ પ્રગટ ન થતું હોય ત્યાં સુધી સામાચારી છે, તેમ એવંભૂતનય સ્વીકારતો નથી, અને દશમા ગુણસ્થાનક સુધી મોહના કારણે જીવો જ્ઞાનાવરણીય આદિ પ્રકૃતિ બાંધે છે, તેથી તેઓમાં સામાચારીનું ફળ નથી તેમ તે માને છે; કેમ કે સામાચારીનો અર્થ એ છે કે જીવ પોતાના ભાવોની સમ્યગુ આચરણા કરે, અને પોતાના ભાવોની સમ્યમ્ આચરણા કરતો હોય તો જ્ઞાનાવરણીય આદિ પ્રકૃતિઓનો બંધ થાય નહિ, તેથી જ્યાં સુધી મોહ છે ત્યાં સુધી એવંભૂતનય સામાચારી સ્વીકારતો નથી; અને અવદ્યનો પરિક્ષય છે તે સામાચારીનું ફળ છે, તેથી ૧૧મા ગુણસ્થાનક આદિમાં રહેલા વીતરાગને એવંભૂતનયા સામાચારીનો સદ્ભાવ સ્વીકારે છે. આ નય શબ્દના વ્યુત્પત્તિસિદ્ધિ અર્થને માનનાર છે અને તેથી તે “કારણ” શબ્દની વ્યુત્પત્તિ કરે છે કે ‘રોતિ તિ કારy'=જે કાર્યને કરતું હોય તે કારણ કહેવાય. તેથી જે કારણ કાર્ય ન કરતું હોય તેવા કારણને અન્ય નયો કારણરૂપે સ્વીકારે છે, પરંતુ એવંભૂતનય એવા કારણને કારણરૂપે સ્વીકારતો નથી. અને આથી જેમ કુશ્લનિહિત=કોઠારમાં પડેલા, બીજને અબીજ કરતાં અવિશેષ કહીને એવંભૂતનય બીજરૂપે સ્વીકારતો નથી, તેમ ૧૦માં ગુણસ્થાનક સુધીના સાધુઓને એવભૂતનય સામાચારી સ્વીકારતો નથી. આથી શાસ્ત્રમાં કહ્યું છે કે, “નિશ્ચયનય ચારિત્રનો નાશ થાય ત્યારે જ્ઞાન-દર્શનનો પણ નાશ સ્વીકારે છે;” કેમ કે જ્ઞાનદર્શન કારણ છે અને ચારિત્ર કાર્ય છે. જે જ્ઞાનદર્શનરૂપ કારણ ચારિત્રરૂપ કાર્ય ન કરતાં હોય તે કારણ નથી તેમ સ્વીકારીને, જેમ નિશ્ચયનય સંવિગ્નપાક્ષિકમાં પણ જ્ઞાન-દર્શન નથી તેમ માને છે, તે રીતે એવંભૂતન નિશ્ચયનયરૂપ એવંભૂતનય, સામાચારીનું કાર્ય અવદ્યનો પરિક્ષય ન હોય તો સામાચારી નથી, તેમ માને છે. તેથી એવંભૂતનય કહે છે કે સામાચારીનું લક્ષણ આ પ્રમાણે કરવું જોઈએ: “સાવદ્યયોગવિરત, ત્રિગુપ્ત, સુસંયત, ઉપયુક્ત અને ઈચ્છાકાર આદિ સામાચારીને આચરતો આત્મા સામાચારી For Personal & Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ સામાચારી પ્રકરણ | ગાથા : ૨ છે.” એવંભૂતનયે સમભિરૂઢનયના કરેલા લક્ષણના પરિષ્કારમાં સાવઘયોગવિરત' વિશેષણ આપ્યું અને સાવદ્યયોગવિરત'નો અર્થ પોતાની માન્યતાને સામે રાખીને તે કરે છે, અને તે આ પ્રમાણે - કર્મબંધના કારણભૂત એવા જે રાગાદિ છે તે અવદ્ય છે. તેની સાથે જે વિદ્યમાન હોય તે સાવદ્ય કહેવાય. અને રાગાદિરૂપ અવઘ વિદ્યમાન હોય તો કર્મબંધ પણ અવશ્ય વિદ્યમાન હોય છે, અને આથી દસમા ગુણસ્થાનક સુધીના જીવમાં રાગાદિરૂપ અવદ્ય વિદ્યમાન છે અને તેની સાથે જ્ઞાનાવરણીય આદિ કર્મબંધ પણ વિદ્યમાન છે. અને સાવઘનો આવો અર્થ કરવામાં ચૂર્ણિકારના વચનની સાક્ષી આપે છે કે, “સાવદ્યનો અર્થ કર્મબંધ થાય છે” તેમ ચૂર્ણિકાર કહે છે. અને સાવદ્યની સાથે વર્તતો યોગ તે સાવઘયોગ કહેવાય. અને દસમા ગુણસ્થાનક સુધીનો યોગ જ્ઞાનાવરણીય આદિ કર્મબંધની સાથે વર્તે છે, તેથી તે સાવઘયોગ છે, અને તેથી આવા સાવઘયોગથી વિરત તો દસમા ગુણસ્થાનકથી ઉપરના મુનિઓ છે. તેથી સાવદ્યયોગથી વિરત એવું વિશેષણ આપવાથી અગિયારમા આદિ ગુણસ્થાનકવાળા મહાત્માઓ સામાચારી પરિણામવાળા થશે. અથવા યોગને કારણે ૧૩માં ગુણસ્થાનક સુધી કર્મબંધ થાય છે, તેથી કર્મબંધરૂપ અવદ્યની સાથે વર્તતો જે યોગ તે સાવદ્યયોગ, એ પ્રમાણે અર્થ કરીએ તો, અયોગી ગુણસ્થાનકમાં સામાચારી છે એમ એવંભૂતનય સ્વીકારે છે, એવો પણ અર્થ થઈ શકે. સાવદ્યયોગવિરત'નું તાત્પર્ય જણાવતાં કહે છે કે, રિજ્ઞાવત'=પરિજ્ઞાત એટલે જાણ્યું છે અનેત: એટલે જે જાયું છે તે કરનારા છે, અને જાણ્યા પ્રમાણે કરનારા સાવઘયોગવિરત છે. અર્થાત્ જે લોકો જાણે છે કે રાગાદિરૂપ મોહ અનર્થરૂપ છે, અને કર્મબંધનું કારણ છે, તેથી કર્મબંધના કારણભૂત અવદ્યને જાણીને કર્મબંધના કારણભૂત પાપથી=મોહના પરિણામથી, જેઓ વિરામ પામેલા છે, તેવા મુનિઓ‘ઘરજ્ઞાતિતત્વ' છે. એવંભૂતનયના કથનનું નિગમન કરતાં કહે છે કે, જ્યારે કહેવાયેલાં બધાં જ વિશેષણોથી વિશિષ્ટ આત્મા છે, ત્યારે જ સામાચારી પરિણામવાળો છે, તે સિવાય નહીં. આનાથી એવંભૂતનયના મતે સામાચારીનું લક્ષણ ત્રિગુપ્ત, સુસંયત આદિ સર્વ વિશેષણોથી વિશિષ્ટ આત્મા સામાચારી છે. અહીં પ્રશ્ન થાય કે ચરમ વિશેષણ ‘સાવદ્યયોગવિરત છે, અને એટલું લક્ષણ કરવાથી સામાચારીનું લક્ષણ પ્રાપ્ત થઈ જાય છે, તો બધાં વિશેષણો આપવાની શી જરૂર છે ? તેથી ખુલાસો કરે છે – ચરમ વિશેષણ તે લક્ષણ બતાવવા માટે પૂરતું છે, તો પણ જ્યારે ચરમ વિશેષણ હોય છે ત્યારે અન્ય વિશેષણો પણ ત્યાં અવશ્ય હોય છે, તેથી સામાચારીના લક્ષણમાં અન્ય વિશેષણોની આવશ્યકતા નહિ હોવા છતાં સામાચારીના બોધ માટે તે વિશેષણો ઉપયોગી છે, માટે સ્વરૂપ ઉપરંજકરૂપે તે વિશેષણોનો સ્વીકાર કરેલ છે. વસ્તુતઃ તો “સાવદ્યયોગવિરત આત્મા સામાચારી છે” તે પ્રકારે એવંભૂતનયનો આશય છે. ઉત્થાન : પૂર્વમાં સંગ્રહનયથી આરંભીને એવંભૂતનય પ્રમાણે સામાચારીનું લક્ષણ કર્યું. હવે નૈગમનય પ્રમાણે For Personal & Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ ૧૮ સામાચારી પ્રકરણ | ગાથા : ૨ સામાચારીનું લક્ષણ કરે છે. અહીં પ્રશ્ન થાય કે, સાત નયમાં નૈગમનય પ્રથમ છે, આમ છતાં નૈગમનય અનુસાર સામાચારીનું લક્ષણ પ્રથમ કરવાના બદલે અંતે કેમ કહ્યું? તેનું સમાધાન એ છે કે, સંગ્રહનયે સામાચારીનું જે લક્ષણ કર્યું તે લક્ષણમાં ઉત્તર-ઉત્તરના નયો પરિષ્કાર કરીને સંકોચ કરે છે, તેથી સંગ્રહનયથી આરંભીને એવંભૂતનય અનુસાર લક્ષણ પ્રથમ કર્યું, અને નૈગમનય તો સંગ્રહનયને છોડીને પાંચે નયોને માન્ય સામાચારી સ્વીકારે છે, તેથી સંગ્રહનય છોડીને બાકીના પાંચે નયોને માન્ય સામાચારી નૈગમનય કઈ રીતે સ્વીકારે છે, તે બતાવવા માટે એવંભૂતનય પછી નૈગમનય પ્રમાણે સામાચારીનું લક્ષણ બતાવે છે – ટીકા - नैगमनयस्य पुनः शुद्धाऽशुद्धभेदेन द्वैविध्यात्सकलविशेषणविशिष्टो द्विकत्रिकादिसंयोगविशिष्टो वाऽऽत्मा तथा प्रस्थकन्यायदुन्नेयः। ટીકાર્ચ - તૈગમનયનું વળી શુદ્ધ-અશુદ્ધ ભેદ વડે દૈવિધ્ય હોવાથી, સકલવિશેષણવિશિષ્ટ આત્મા અથવા દ્વિક-ત્રિકાદિ સંયોગવિશિષ્ટ આત્મા, પ્રસ્થકળ્યાયથી તથા=તેવો સામાચારી, જાણવો. ભાવાર્થ - નૈગમન શુદ્ધ-અશુદ્ધ બે ભેદવાળો છે. તેમાં શુદ્ધ નૈગમનય પ્રસ્થક નિષ્પત્તિની અંતિમ ક્ષણમાં પ્રસ્થક કરું છું' તેમ કહે છે, અને અશુદ્ધ નૈગમનય પ્રસ્થક માટે લાકડું કાપવા માટે જવાની ક્રિયાથી માંડીને શુદ્ધ નૈગમનયને માન્ય ભૂમિકાથી પૂર્વેની સર્વ ભૂમિકાઓને પ્રસ્થક બનાવવાની ક્રિયારૂપે સ્વીકારે છે. તે રીતે સામાચારીના વિષયમાં પણ શુદ્ધ નૈગમનય, સકલ વિશેષણથી વિશિષ્ટ આત્માને સામાચારી કહે છે, જે એવંભૂતનયની માન્યતા સ્વરૂપ છે; કેમ કે એવંભૂતનય બધાં વિશેષણોથી વિશિષ્ટ આત્માને સામાચારી કહે છે. અને વ્યવહારનયથી આરંભીને સમભિરૂઢનયને માન્ય સામાચારી સ્વીકારનાર અશુદ્ધ નૈગમનય છે, જે બતાવવા માટે કહે છે કે અથવા તો દ્રિક-ત્રિકાદિ સંયોગવિશિષ્ટ આત્મા સામાચારી છે. ક્રિક-સંયોગ ગ્રહણ કરીએ તો ‘સમાવરનું માત્મા સામાવારી’ એ પ્રકારે પ્રાપ્ત થાય. તેથી “દશવિધ સામાચારીને આચરતો આત્મા સામાચારી છે” એ રૂપ ક્રિક-સંયોગથી વ્યવહારનયને માન્ય સામાચારી અતિ અશુદ્ધ નૈગમન સ્વીકારે છે, અને ત્રિક આદિ સંયોગ દ્વારા ઋજુસૂત્રનયથી આરંભીને સમભિરૂઢનયને માન્ય સામાચારીને શુદ્ધ નૈગમનયને અભિમુખ એવો અશુદ્ધ નૈગમન સામાચારીરૂપે માને છે. અહીં દ્વિક-સંયોગનો અર્થ બે વિશેષણનો સંયોગ એ પ્રમાણે છે. તેથી ‘સમાચરનું” અને “આત્મા” એ રૂપ બે વિશેષણોનો સંયોગ કરીને સામાચારીને કહેનાર વિકલ્પ ક્રિકસંયોગથી પ્રાપ્ત થાય છે. પરંતુ એક વિશેષણના સંયોગથી માત્ર આત્મા સામાચારી છે તેવું ગ્રહણ કર્યું નહિ; કારણ કે અશુદ્ધ નૈગમનય પણ સામાચારીને નહિ આચરતા એવા નિગોદાદિના આત્માને સામાચારી સ્વીકારતો નથી, અને આથી સંગ્રહનયને For Personal & Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ સામાચારી પ્રકરણ | ગાથા : ૨ ૧૯ માન્ય સામાચારી નૈગમનયને માન્ય નથી. તે બતાવવા માટે ગ્રંથકારે દ્વિક-ત્રિકાદિ સંયોગવિશિષ્ટ આત્મા સામાચારી છે, એવું કહ્યું, પરંતુ એક સંયોગવિશિષ્ટ આત્મા સામાચારી છે એવું કહ્યું નથી. ઉત્થાન : પૂર્વમાં સાતે નયોના વિભાગથી સામાચા૨ીનું લક્ષણ બતાવ્યું. હવે મૂળ શ્લોકમાં કરેલા સામાચારીના લક્ષણને નયોમાં યોજન કરતાં, બીજા વળી બીજી રીતે અર્થઘટન કરે છે, તે પણ ગ્રંથકારને માન્ય છે. તેથી તેની માન્યતા જુદી દૃષ્ટિથી હોવા છતાં શાસ્ત્રસંમત છે, તે બતાવવા માટે ‘અન્યે તુ દુઃ’ થી કહે છે - ટીકા ઃ अन्ये त्वाहुः - आत्मा सामाचारीति संग्रहः । सावद्ययोगविरत इति व्यवहारः । परिज्ञातसावद्ययोगोऽपि चतुर्थगुणस्थानवर्त्ती न तथेति त्रिगुप्तस्तादृशस्तथा इति ऋजुसूत्र: । देशविरतिसामाचारीमनिच्छन् शब्दस्तु 'सुसंयत' इत्यपि देयमित्याह । प्रमत्तादारभ्य सूक्ष्मसंपरायं यावत्तामनिच्छन् समभिरूढस्तु 'उपयुक्त' इत्यपि विशेषयति । एवंभूतस्त्वाकेवलिनं न तामिच्छति । तत्रापि योगनिरोधाद्याख्यमहाप्रयत्नविरहकाले न तामिच्छतीति समाचरन्नित्यप्याह । तादृशश्च विशिष्टकेवलीति । ટીકાર્થ ઃ - અન્યે ત્વાદુઃ - અન્ય વળી કહે છે · જ્ઞાત્મા - “આત્મા સામાચારી” એ પ્રમાણે સંગ્રહનય કહે છે. ‘સાવધયો વિરત’ - ‘સાવદ્યયોગથી વિરત' એ પ્રમાણે વ્યવહારનય કહે છે અર્થાત્ “સાવઘયોગથી વિરત આત્મા સામાચારી છે.” રિજ્ઞાત - પરિજ્ઞાત સાવધયોગવાળો પણ ચતુર્થ ગુણસ્થાનકવર્તી આત્મા તેવો નથી=સામાચારી નથી, એથી કરીને ‘ત્રિગુપ્ત' તાદેશ=સાવદ્યયોગવિરત, તેવો છે=સામાચારી છે, એ પ્રમાણે ઋજુસૂત્રનય કહે છે અર્થાત્ “સાવઘયોગથી વિરત, ત્રિગુપ્ત આત્મા સામાચારી છે.” વેવિરતિ - દેશવિરતિસામાચારીને નહિ ઈચ્છતો વળી શબ્દનય, સામાચારીના લક્ષણમાં ‘સુસંયત' એ પ્રમાણે પણ વિશેષણ આપવું એમ કહે છે. અર્થાત્ “સાવઘયોગથી વિરત, ત્રિગુપ્ત, સુસંયત આત્મા સામાચારી છે.” પ્રમત્તાવાર મ્ય -પ્રમત્તથી આરંભીને સૂક્ષ્મસંપરાય સુધી સામાચારીને નહિ ઈચ્છતો સમભિરૂઢનય વળી સામાચારીના લક્ષણમાં ‘ઉપયુક્ત’ એ પ્રમાણે પણ વિશેષણ આપે છે. અર્થાત્ “સાવવયોગથી વિરત, ત્રિગુપ્ત, સુસંયત, ઉપયુક્ત આત્મા સામાચારી છે.” વંભૂતસ્તુ - એવંભૂતનય વળી કેવલી સુધી સામાચારીને ઈચ્છતો નથી, ત્યાં પણ=કેવળીમાં પણ, યોગનિરોધ આદિ નામના મહાપ્રયત્નના વિરહકાળમાં સામાચારીને ઈચ્છતો નથી, એથી કરીને સામાચારીના લક્ષણમાં ‘સમાવરન્’ એ પ્રકારના વિશેષણને પણ કહે છે, અર્થાત્ “સાવદ્યયોગથી વિરત, For Personal & Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ સામાચારી પ્રકરણ | ગાથા : ૨ ૨૦ ત્રિગુપ્ત, સુસંયત, ઉપયુક્ત, આચરણા કરનાર આત્મા સામાચારી છે” અને તેવા પ્રકારના=સામાચારીને સેવતા હોય તેવા પ્રકારના, વિશિષ્ટ કેવળી છે=યોગનિરોધવાળા કેવળી છે. ‘રૂતિ’ શબ્દ ‘અન્યે તુ ગાદુ:’ ના કથનની સમાપ્તિ માટે છે. * ‘તત્રપિ’ અહીં ‘પિ’ થી એ કહેવું છે કે, કેવળી સિવાયમાં તો આ નય સામાચારી સ્વીકારતો નથી, પરંતુ કેવળીમાં પણ યોગનિરોધકાળે જ સામાચારી સ્વીકારે છે. * ‘યોનિરોધાધારહ્યા’ માં ‘વિ’ પદથી સર્વસંવર નામનો મહાપ્રયત્ન ગ્રહણ કરવો. ભાવાર્થ: ‘ગાત્મા’ - અન્યના બીજા અર્થઘટનમાં પણ સંગ્રહનય આત્માને સામાચારી કહે છે. તેથી પૂર્વમાં કરેલ સંગ્રહનયની સામાચારીની માન્યતા અને અહીંની સંગ્રહનયની સામાચારીની માન્યતા બંને સમાન છે. ‘સાવધયોવિરત’ - વ્યવહારનય સાવઘયોગવિરત આત્માને સામાચારી કહે છે. ફક્ત આ માન્યતા પ્રમાણે સાવધયોગવિ૨તનો અર્થ પૂર્વમાં જે એવંભૂતનયે કર્યો હતો, તેવો ક૨વાનો નથી; પરંતુ રુચિઅંશથી જેઓ સાવદ્યયોગવિરત છે, તેઓને અહીં સાવઘયોગવિરતથી ગ્રહણ કરવાના છે, અને આથી આગળમાં ઋજુસૂત્રનય આપત્તિ આપે છે કે રુચિઅંશથી સાવદ્યયોગથી વિરત તો અવિરત સમ્યગ્દષ્ટિ પણ છે, તેથી તેઓમાં સામાચારી માનવાનો પ્રસંગ આવશે. તેથી ‘રિજ્ઞાત’ - પરિજ્ઞાત સાવઘયોગવાળા ચતુર્થ ગુણસ્થાનકવર્તી આત્મા પણ સામાચારી નથી, તેથી સામાચારીના લક્ષણમાં ‘ત્રિગુપ્ત’ વિશેષણ આપવા દ્વારા ઋજુસૂત્રનય પરિષ્કાર કરે છે. ઋજુસૂત્રનયનો આશય એ છે કે સાવઘયોગને જેણે જાણ્યો છે એ પરિશાત સાવઘયોગવાળો છે. તે રીતે ચતુર્થ ગુણસ્થાનકવર્તી પરિજ્ઞાત સાવદ્યયોગવાળો હોવાથી ‘સાવદ્યયોગવિરત' એટલું લક્ષણ સામાચારીનું કરીશું તો અવિરત સમ્યગ્દષ્ટિને પણ સામાચારી માનવાનો પ્રસંગ આવશે. પરંતુ અવિરત સમ્યગ્દષ્ટિ ‘ત્રિગુપ્ત’ નથી, માટે તેનામાં સામાચારી નથી. તેથી ઋજુસૂત્રનય સામાચારીનું લક્ષણ “સાવદ્યયોગવિરત, ત્રિગુપ્ત આત્મા સામાચારી છે” – એ પ્રમાણે ક૨વા કહે છે. - ‘વેશ્વરતિ’ – શબ્દનય દેશવિરતિને સામાચારી ઈચ્છતો નથી. તેથી ઋજુસૂત્રનયના લક્ષણમાં પરિષ્કાર કરી “સાવદ્યયોગવિરત, ત્રિગુપ્ત, સુસંયત આત્મા સામાચા૨ી” એ પ્રમાણે લક્ષણ કરે છે. શબ્દનયનો આશય એ છે કે ‘સાવઘયોગથી વિરત ત્રિગુપ્ત’ એટલું લક્ષણ સામાચા૨ીનું કરવામાં આવે તો રુચિથી સાવદ્યયોગથી વિરત અને દેશથી ત્રિગુપ્ત એવો તો દેશવિરતિધર શ્રાવક પણ છે, તેથી તેનામાં સામાચારી માનવાનો પ્રસંગ આવશે. માટે આ નય સામાચારીના લક્ષણમાં ‘સુસંયત’ વિશેષણ આપે છે, જેથી સર્વવિરતિધર આત્મામાં સામાચારી સ્વીકારી શકાય, અન્યમાં નહીં. ‘પ્રમત્તાવારભ્ય’ - સમભિરૂઢનય પ્રમત્તગુણસ્થાનકથી આરંભીને દશમા ગુણસ્થાનક સુધી સામાચારી સ્વીકારતો નથી; કારણ કે દશમા ગુણસ્થાનક સુધી મોહનો પરિણામ છે, માટે ત્યાં સમ્યક્ આચરણા નથી. For Personal & Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ સામાચારી પ્રકરણ | ગાથા : ૨ તેથી સમ્યફ આચરણામાં ઉપયુક્ત એવો આત્મા સામાચારી છે તે બતાવવા માટે સમભિરૂઢનય સામાચારીનું લક્ષણ “સાવદ્યયોગવિરત, સુસંયત, ત્રિગુપ્ત, ઉપયુક્ત આત્મા સામાચારી છે” – એ પ્રમાણે કરે છે. pવંભૂતતુ' - એવંભૂતન તેરમાં ગુણસ્થાનક સુધી સામાચારી ઈચ્છતો નથી, અને કેવળી પણ જ્યારે યોગનિરોધ આદિ મહાપ્રયત્ન કરતા હોય ત્યારે કેવળીમાં સામાચારીનો સ્વીકાર કરે છે. તેથી સામાચારીના લક્ષણમાં પરિષ્કાર કરી “સાવઘયોગવિરત, ત્રિગુપ્ત, સુસંયત, ઉપયુક્ત, સમાચરનું આત્મા સામાચારી” એવું લક્ષણ કરે છે. તેથી યોગનિરોધને આચરતા એવા વિશિષ્ટ કેવળીમાં સામાચારી પ્રાપ્ત થાય, અન્યમાં નહીં. ટીકા : पश्चानुपूर्वी पूर्वानुपूर्वीभ्यांव्याख्यातेयंगाथा । एवमनानुपूर्व्यापिव्याख्येयानि विशेषणानि नयनिष्णातैः ।।२।। ટીકાર્ચ - પશ્ચાતુપૂર્વી અને પૂર્વાપૂર્વી વડે આ ગાથા વ્યાખ્યાત કરાઈ. એ રીતે વયનિષ્ણાત વડે અનાનુપૂર્વી વડે પણ વિશેષણોની વ્યાખ્યા કરવી. રા. ભાવાર્થ : ગ્રંથકારે પ્રથમ એક એક વિશેષણને ગ્રહણ કરીને, નય સાથે યોજન કરીને સામાચારીનું લક્ષણ કર્યું, જે પચ્ચાનુપૂર્વી વ્યાખ્યા હતી; અને ત્યાર પછી જો તુ સાદુ' કહી જે કથન કર્યું તે પૂર્વાનુપૂર્વીથી કથન છે, અને તેમ ગ્રહણ કરીને નયોની સાથે સામાચારીનું યોજન ગ્રંથકારે સ્વયં બતાવ્યું. હવે સૂચન કરે છે કે, એ જ રીતે અનાનુપૂર્વીથી વિશેષણો ગ્રહણ કરીને નય સાથે યોજન થાય તે રીતે પ્રસ્તુત ગાથાનું વ્યાખ્યાન ન નિષ્ણાતોએ કરવું જોઈએ, જેથી તે તે નયોની અપેક્ષાએ સામાચારીના સ્વરૂપનો યથાર્થ બોધ થાય. “અનાનુપૂર્વી વ્યાખ્યામાં સામાચારીમાં વર્તતાં આ દરેક વિશેષણોને આડા-અવળાં ગોઠવીને, પ્રથમ “આત્મા સામાચારી છે' - એ સંગ્રહાયની માન્યતા સ્વીકારીને, પછી જે વિશેષણ પ્રથમ ગ્રહણ કર્યું હોય તે વિશેષણને ગ્રહણ કરીને, વ્યવહારનયથી લક્ષણ ઘટે એ રીતે તે વિશેષણનો અર્થ કરીને સામાચારીનું લક્ષણ કરવું અને તે રીતે જ અન્ય નયોથી પણ લક્ષણ કરવું. જેથી સામાચારીનો વિશદ બોધ થાય.IIણા અવતરણિકા - अथ निश्चयव्यवहाराभ्यां दशविधसामाचारीलक्षणमाह - અવતરણિકાર્ય : હવે નિશ્ચય-વ્યવહાર વડે દશવિધ સામાચારીના લક્ષણને કહે છે – ભાવાર્થ - પૂર્વની ગાથામાં સામાચારીનું લક્ષણ નૈગમાદિ સાત નયોના વિભાગથી બતાવ્યું. હવે પ્રસ્તુત શ્લોકમાં For Personal & Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ ૨૨ સામાચારી પ્રકરણ / ગાથા : ૩ દશવિધ સામાચારીનું લક્ષણ નિશ્ચયનય અને વ્યવહારનય દ્વારા બતાવે છે – ગાથા : एसा णिच्छयणयओ इच्छाकाराइगेज्झपरिणामो । ववहारओ अ दसविहसद्दपओगो मुणेअव्वो ।।३।। છાયા : एषा निश्चयनयत इच्छाकारादिग्राह्यपरिणामः । व्यवहारतश्च दशविधः शब्दप्रयोगो ज्ञातव्यः ।।३।। અન્વયાર્થઃ છિયાયણો =નિશ્ચયનયથી છીછરફોક્સપરિણામો=ઈચ્છાકારાદિ ગ્રાહ્ય પરિણામ ક્ષા=આ= દશવિધ સામાચારી છે વવદરો મ=અને વ્યવહારનયથી રસવિદHદપોનો મુળવ્યો=દશવિધ શબ્દપ્રયોગ જાણવો. ૩. ગાથાર્થ : નિશ્ચયનયથી ઈચ્છાકારાદિ ગ્રાહ્ય પરિણામ સામાચારી છે અને વ્યવહારનયથી દશવિધ શબ્દપ્રયોગ જાણવો. II3I. ટીકા - __एस त्ति । एषा-दशविधसामाचारी, निश्चयनयतः 'गम्ययपः कर्माधारे' (सि. १-२-७४) इत्यनेन पञ्चमीविधानान्निश्चयनयमाश्रित्येत्यर्थः, इच्छाकारादिग्राह्यः इच्छाकारादिना लिङ्गेनानुमेयः, परिणामो= विचित्रचारित्रावरणकर्मक्षयोपशमादिसमुत्था परिणामविशेष इति यावत् । एवं चेच्छाकारादिकं विनाऽपि न तदनुपपत्तिः, लिङ्गं विनापि लिङ्गिनो दर्शनात्, जातवेदस इव धूमं विनाप्ययोगोलके, प्रशमादिव्यङ्ग्यसम्यक्त्वस्येव वा प्रशमादिकं विनाऽपि श्रेणिकादौ । ટીકાર્ય : પણ ’િ | એ ગાથાનું પ્રતિક છે. નિશ્ચયનયથી–નિશ્ચયનયને આશ્રયીને, ઈચ્છાકારાદિથી ગ્રાહ્ય ઈચ્છાકારાદિ લિંગથી અનુમેય, પરિણામ=વિચિત્ર પ્રકારનાં ચારિત્રાવરણ કર્મના ક્ષયોપશમાદિથી ઉત્પન્ન થયેલ પરિણામવિશેષ,પ્પા-આ= દશવિધ સામાચારી છે; અને આ રીતે=ઈચ્છાકારાદિથી અનુમેય પરિણામ સામાચારી છે એમ અર્થ કર્યો એ રીતે, ઈચ્છાકારાદિ વિના પણ તેની=સામાચારીની, અનુપપત્તિ નથી; કેમ કે લિંગ વિના પણ લિંગીનું દર્શન છે. તેમાં દષ્ટાંત આપે છે – જેમ ધૂમાડા વિના પણ અયોગોલકત્રલોખંડના (તપાવેલા) ગોળામાં અગ્નિનું દર્શન છે અથવા જેમ શ્રેણિકાદિમાં પ્રશમાદિ વિના પણ પ્રશમાદિ વ્યંગ્ય સમ્યક્તનું દર્શન છે. For Personal & Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ સામાચારી પ્રકરણ | ગાથા : ૩ નિશ્ચયનયત =નિશ્ચયનયને આશ્રયીને, “Tચય: ધારે' એ વ્યાકરણસૂત્ર અનુસાર “જ્યાં સંબંધક ભૂતકૃદંતનો અર્થ ગમ્ય હોય=જણાતો હોવા છતાં શબ્દથી તેનો ઉલ્લેખ ન કર્યો હોય ત્યાં, તેના કર્મ અને આધારને પંચમી વિભક્તિ લાગે.” તેથી નિશ્ચયતાનો અર્થ નિશ્ચયનયને આશ્રયીને, એવો કરેલ છે. તે જ રીતે મૂળ શ્લોકમાં વ્યવહારતઃ નો અર્થ વ્યવહારનયને આશ્રયીને, એ પ્રમાણે કરવાનો છે. » ‘રૂછવારાવિના' અહીં ‘રિ’ થી મિચ્છાકાર-તથાકારાદિનું ગ્રહણ કરવું. * “ક્ષયોપશમતિ' માં કવિ” થી ક્ષય, ઉપશમ ગ્રહણ કરવા. *‘ફુચ્છાદારદ્ધિ વિનાગરિ' અહીં ‘ િથી મિચ્છાકારાદિનું ગ્રહણ કરવું અને પ થી એ કહેવું છે કે, ઈચ્છાકારાદિ હોય તો તો સામાચારીની અનુપપત્તિ નથી, પરંતુ ઈચ્છાકારાદિ ન હોય તો પણ સામાચારીની અનુપપત્તિ નથી. *‘નિ વિના' અહીં ‘’ થી એ કહેવું છે કે લિંગ હોય તો તો લિંગીનું દર્શન છે જ, પણ લિંગ વિના પણ લિંગીનું દર્શન થાય છે. * પ્રશમરિ’ માં ‘દ્રિ' થી સંવેગ, નિર્વેદ આદિ ગ્રહણ કરવાના છે. ભાવાર્થ – નિશ્ચયનય પરિણામથી કર્મબંધ અને પરિણામથી નિર્જરા સ્વીકારે છે. તેથી મોક્ષના કારણભૂત દશવિધ સામાચારીને પણ તે મોક્ષને અનુકૂળ એવી ઉચિત પરિણતિ સ્વરૂપ માને છે; અને આથી જ્યારે તેવો સંયોગ ન હોય ત્યારે ઈચ્છાકારાદિ પ્રયોગ ન થતો હોય તો પણ, સર્વત્ર ઉચિત પરિણતિ કરવાના અધ્યવસાયરૂપ જીવની પરિણતિ વિદ્યમાન હોય તે વખતે, મોક્ષને અનુકૂળ એવી દશવિધ સામાચારી છે, તેમ નિશ્ચયનય કહે છે; અને આ ઈચ્છાકારાદિ વચનપ્રયોગ એ તો આત્મામાં તે પરિણામ છે કે નહિ તેમાં અનુમાપક હેતુ તરીકે નિશ્ચયનય સ્વીકારે છે, તેથી કોઈ વ્યક્તિમાં સામાચારીનો પરિણામ છે કે નહિ, તેનું અનુમાન કરવા માટે લિંગ તરીકે ઈચ્છાકારાદિ પ્રયોગ ઉપયોગી છે. જેમ ધૂમલિંગથી અગ્નિનું અનુમાન થાય છે, આમ છતાં ધૂમરૂપ લિંગ વગર પણ તપાવેલા લોખંડના ગોળામાં અગ્નિ હોય છે, તેમ ઈચ્છાકારાદિ પ્રયોગ વગર પણ અસંગભાવવાળા મુનિઓમાં મોક્ષને અનુકૂળ એવી સામાચારી હોય છે; અથવા જેમ શ્રેણિક આદિમાં પ્રશમાદિ લિંગ વગર પણ પ્રશમાદિથી વ્યંગ્ય એવું સમ્યગ્દર્શન હતું, તેમ અસંગઅનુષ્ઠાનવાળા મુનિઓમાં પણ ઈચ્છાકારાદિ લિંગ વગર ઈચ્છાકારાદિ પ્રયોગથી વ્યંગ્ય એવા ચારિત્રમોહનીયકર્મના ક્ષયોપશમરૂપ પરિણામ-વિશેષ-સ્વરૂપ સામાચારીનો પરિણામ છે. ઉત્થાન : આ રીતે, પૂર્વમાં નિશ્ચયનયથી આત્માના પરિણામ-વિશેષ-રૂપ સામાચારી છે તેમ સ્થાપન કર્યું ત્યાં, ‘૩થ' થી શંકા કરતાં કહે છે – For Personal & Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ ૨૪ સામાચારી પ્રકરણ / ગાથા : ૩ ટીકા : अथ निश्चयनयत इति कथं ? व्यवहारनयेनापि तदाश्रयणात् इति चेत् ? न, उपसर्जनतयैव तेन तदाश्रयणात्, मुख्यतया तु व्यवहारक्षमस्येच्छाकादिप्रयोगस्यैव तथात्वेनाभ्युपगमात् । ટીકાર્ય : નિશ્ચયનયથી જીવના પરિણામરૂપ સામાચારી છે, એ પ્રમાણે કેમ છે? કેમ કે વ્યવહારનય વડે પણ જીવના પરિણામરૂપ સામાચારીનું આશ્રયણ છે, એ પ્રમાણે પૂર્વપક્ષી કહે તો ગ્રંથકાર કહે છે કે, એમ ન કહેવું. તેના વડે=વ્યવહારનય વડે, ગૌણપણા વડે જ પરિણામનું આશ્રયણ છે, મુખ્યપણા વડે તો વ્યવહારમાં સમર્થ એવા ઈચ્છાકારાદિ પ્રયોગનું જ તથા–ત તથાપણારૂપે સામાચારીરૂપે, અભ્યપગમ છે સ્વીકાર છે. જ વ્યવહારનયેના અહીં ‘પિ” થી નિશ્ચયનયનો સમુચ્ચય છે. ભાવાર્થ : શંકાકારનો આશય એ છે કે, જેમ નિશ્ચયનય મોક્ષને અનુકૂળ ચારિત્રના પરિણામને સામાચારી કહે છે, તેમ શુદ્ધ વ્યવહારનય પણ ક્રિયામાત્રને સામાચારી સ્વીકારતો નથી. તેથી નિશ્ચયનયની જેમ જ શુદ્ધ વ્યવહારનય પણ જીવના પરિણામરૂપ સામાચારી સ્વીકારે છે. તેને જવાબ આપતાં ગ્રંથકાર જણાવે છે કે, શુદ્ધ વ્યવહારનય ચારિત્રમોહનીય કર્મના ક્ષયોપશમાદિથી ઉત્પન્ન થયેલા પરિણામવિશેષથી વિશિષ્ટ એવી આચરણાને સામાચારી કહે છે. તેથી “ચારિત્રમોહનીય કર્મના ક્ષયોપશમાદિથી ઉત્પન્ન થયેલ પરિણામ એ વિશેષણરૂપ છે માટે ગૌણરૂપે છે, અને ઈચ્છાકારાદિ પ્રયોગ એ મુખ્યરૂપે છે, તેથી મુખ્યપણારૂપે તો ઈચ્છાકારાદિ વચનપ્રયોગને શુદ્ધ વ્યવહારનય સામાચારીરૂપે સ્વીકારે છે. અહીં વિશેષ એ છે કે સ્યાદ્વાદને માનનાર કોઈ પણ આત્મા જ્યારે કોઈ એક નયથી બોલતો હોય ત્યારે, તે જે કોઈ એક નયની દૃષ્ટિથી પોતાનું કથન કરે છે ત્યારે અન્ય નયના સ્થાનમાં નિષેધ કરતો નથી, તેથી ‘નિષિદ્ધમ્ સ્વીકૃત' એ ન્યાયથી ગૌણરૂપે અન્યનો પણ તે સ્વીકાર કરે છે. જેમ યાદ્વાદી દ્રવ્યરૂપે આત્મા નિત્ય છે તેમ કહેવાના આશયથી જ્યારે દ્રવ્યાર્થિકનયના ઉપયોગથી નિત્યનું સ્થાપન કરે છે, ત્યારે પર્યાયાર્થિકનયને માન્ય અનિત્યનો નિષેધ કરતો નથી, પરંતુ તે નથી કહેનારા વચનને મૌનરૂપે સ્વીકારે છે, અને આથી તે સ્યાદ્વાદીનું વચન સુનયરૂપ બને છે. એવી રીતે કેટલાંક સ્થાનોમાં કોઈ એક નયથી બોલતો હોય ત્યારે અન્ય નયની માન્યતાને વિશેષણરૂપે પણ સ્વીકારે છે, ત્યારે વિશેષણરૂપે સ્વીકારેલી માન્યતા ગૌણ બને છે અને વિશેષ્યરૂપે સ્થાપન કરેલી પોતાની માન્યતા મુખ્ય બને છે. જેમ શુદ્ધવ્યવહારનય પરિણામપૂર્વકની ક્રિયાને મોક્ષનું કારણ કહે છે, ત્યાં પરિણામ તે નિશ્ચયનયને માન્ય છે, જે પરિણામને વિશેષણરૂપે સ્વીકારીને શુદ્ધવ્યવહારનય ગૌણ કરે છે, અને ક્રિયાને વિશેષ્યરૂપે સ્વીકારી પ્રધાન કરે છે. તેથી આવા સ્થાનમાં મૌનરૂપે અન્યનયના વિષયનો સ્વીકાર નથી, પરંતુ વિશેષણરૂપે નિશ્ચયનયના વિષયનો સ્વીકાર છે; તોપણ પ્રધાનતા For Personal & Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ સામાચારી પ્રકરણ | ગાથા : ૩ ૨૫ તો ક્રિયાની થાય છે, તેથી ક્રિયાને પ્રધાન કરનાર તે વચન શુદ્ધવ્યવહારનયનું છે. તેમ પ્રસ્તુતમાં નિશ્ચયનયને માન્ય પરિણામપૂર્વકના “ઈચ્છાકારાદિ પ્રયોગને શુદ્ધ વ્યવહારનય સામાચારી કહે છે, તેથી ‘ઈચ્છાકારાદિ’ વચનપ્રયોગને પ્રધાન કરનાર તે વચન શુદ્ધ વ્યવહારનયનું છે. ઉત્થાન : સામાન્ય રીતે સ્યાદ્વાદી જ્યારે દ્રવ્યાસ્તિકનયથી કોઈ કથન કરતો હોય ત્યારે પર્યાયાસ્તિકનયની વિષયતાથી ઈતરવિષયતાનું આશ્રમણ કરે છે. જેમ પર્યાયાસ્તિકનય આત્માને અનિત્ય કહે છે, અને દ્રવાસ્તિકનય, પર્યાયાસ્તિકનયની અનિત્યવિષયતાથી ઈતરવિષયતાનું આશ્રમણ કરે છે તેથી આત્માને નિત્ય કહે છે, તે વખતે દ્રવ્યાસ્તિકનય આત્માની અનિત્યતાનું ગ્રહણ વિશેષણરૂપે પણ કરતો નથી. તે જ રીતે શુદ્ધવ્યવહારનય જ્યારે નિશ્ચયનયની વિષયતાથી ઈતરવિષયતાનું આશ્રમણ કરે છે, ત્યારે નિશ્ચયનયની વિષયતા તેને વિશેષણરૂપે પણ ગ્રહણ કરવી જોઈએ નહિ. તેથી શુદ્ધવ્યવહારનયથી કથન કરનારે વિશેષણરૂપે પણ પરિણામને સ્વીકારવો જોઈએ નહિ, પરંતુ એમ કહેવું જોઈએ કે, વ્યવહારનયને યોગ્ય એવો દશવિધ શબ્દપ્રયોગ સામાચારી છે. આ પ્રકારની શંકાને સામે રાખીને ગ્રંથકાર કહે છે – ટીકા : न चेतरविषयतामात्रेण निश्चयविषयतातिक्रमः, तस्य सकलनयविषयताव्याप्यविषयताकत्वात्, यदभिहितं भगवता भाष्यकारेण - 'सव्वणया भावामिच्छंति' इत्यन्यत्र विस्तरः । ટીકાર્ય - અને ઈતરવિષયતામાત્રથી નિશ્ચયનયતી વિષયતાનો અતિક્રમ નથી; કેમ કે તેનું નિશ્ચયનયનું, સકલનયવિષયતા વ્યાપ્ય વિષયતાકત્વ છે નિશ્ચયનય સકલનયવિષયતાની વ્યાપ્ય વિષયતાવાળો છે, જે કારણથી ભગવાન ભાણકાર વડે કહેવાયેલું છે – “સર્વ નયા ભાવને ઈચ્છે છે” તિ” શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ માટે છે અને આ વિષયમાં અન્યત્ર વિસ્તાર છે. (તે પ્રકારે ગ્રંથકાર નિર્દેશ કરે છે.) ભાવાર્થ : વ્યવહારનય નિશ્ચયનયની વિષયતાથી ઈતરવિષયતાનું આશ્રયણ કરે છે, તે આ રીતે - નિશ્ચયનય ચારિત્રમોહનીયકર્મના ક્ષયોપશમથી થયેલા પરિણામવિશેષરૂપ સામાચારી સ્વીકારે છે, તેથી પરિણામવિશેષરૂપ સામાચારી નિશ્ચયનયની વિષયતા છે; અને વ્યવહારનય ઈચ્છાકારાદિ દશવિધ શબ્દપ્રયોગને વિષય કરીને સામાચારીરૂપે સ્વીકારે છે, જે નિશ્ચયનયને માન્ય પરિણામથી ઈતરવિષયતાના આશ્રયણરૂપ છે. તેથી કોઈને શંકા થાય છે, જેમ દ્રવ્યાસ્તિકનય પર્યાયાસ્તિકનયના વિષયથી ઈતર વિષયને ગ્રહણ કરે છે, તેથી દ્રવાસ્તિકનય 9, સર્વનયા વિનચ્છન્તિ | For Personal & Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ ૨૬ સામાચારી પ્રકરણ | ગાથા : ૩ પર્યાયાસ્તિકનયના વિષયને વિશેષણરૂપે ગ્રહણ કરતો નથી, તેમ શુદ્ધવ્યવહારનય નિશ્ચયનયની વિષયતાથી ઈતરવિષયતા ગ્રહણ કરે છે માટે તેણે નિશ્ચયનયની વિષયતાનું વિશેષણરૂપે પણ ગ્રહણ કરવું જોઈએ નહીં. તેને ગ્રંથકાર કહે છે કે, વ્યવહારનય દ્વારા ઈતરવિષયતામાત્રના ગ્રહણથી નિશ્ચયનયની વિષયતાનો અતિક્રમ નથી; કેમ કે નિશ્ચયનય જે માને છે તે સર્વ નયોને માન્ય છે. આશય એ છે કે નિશ્ચયનય ભાવને માને છે, આથી ભાવને તે મોક્ષના કારણરૂપે કહે છે. જ્યારે શુદ્ધવ્યવહારનય મોક્ષના કારણરૂપે ક્રિયાને સ્વીકારતો હોવા છતાં ભાવનો અસ્વીકાર કરતો નથી, પરંતુ ભાવને પણ સ્વીકારે છે. ફક્ત ક્રિયાને તે પ્રધાન કરે છે અને ભાવને ગૌણ કરે છે. આથી શુદ્ધવ્યવહારનય ભાવપૂર્વકની ક્રિયાને મોક્ષનું કારણ કહે છે. અહીં વિશેષ એ છે કે, ચાર નિપામાં નિશ્ચયનય ભાવઘટને ઘટ કહે છે, નામઘટ-સ્થાપનાઘટ અને દ્રવ્યઘટને ઘટ કહેતો નથી; અને વ્યવહારનય નામઘટસ્થાપનાઘટ અને દ્રવ્યઘટને ઘટ કહે છે અને ભાવઘટને પણ તે સ્વીકારે છે. ફક્ત નામ-સ્થાપના અને દ્રવ્યરૂપ ત્રણ નિક્ષેપા તે પ્રધાનરૂપે સ્વીકારે છે અને ભાવનિપાને ગૌણરૂપે સ્વીકારે છે, એમ વિશેષાવશ્યક ભાષ્યમાં કહ્યું છે. તે રીતે પ્રસ્તુતમાં વ્યવહારનય ઈચ્છાકારાદિ પ્રયોગરૂપ ક્રિયા પ્રધાનરૂપે સ્વીકારે છે અને ભાવને ગૌણરૂપે સ્વીકારે છે. તેથી ભાવપૂર્વકની ક્રિયાને તે મોક્ષનું કારણ કહે છે. સવનવિષયતાવ્યાખ્યવિષયતાત્વા' - નિક્ષેપાની વિચારણામાં પ્રથમના ચાર નય એટલે કે નૈગમનય, સંગ્રહનય, વ્યવહારનય અને ઋજુસૂત્રનય એ ચારે નયો વ્યવહારનયમાં અંતર્ભાવ પામે છે, અને પાછળના ત્રણ નયો એટલે કે શબ્દનય, સમભિરૂઢનય અને એવંભૂતનય એ ત્રણ નવો નિશ્ચયનયમાં અંતર્ભાવ પામે છે. નિશ્ચયનયથી ઈતર એવા પ્રથમના ચાર નવો નામ-સ્થાપના-દ્રવ્ય અને ભાવ એ ચારે નિક્ષેપાને સ્વીકારે છે, તેથી નિશ્ચયનયને છોડીને સકલનયની વિષયતા ચાર નિક્ષેપા છે; અને નિશ્ચયનય કેવલ ભાવને સ્વીકારે છે, તેથી સકલનયની વિષયતાથી વ્યાપ્ય વિષયતા નિશ્ચયનયની છે; કેમ કે ચાર નિક્ષેપાના એક દેશરૂપ ભાવઘટને નિશ્ચયનય સ્વીકારે છે, તેથી અન્યનયની વિષમતામાં વ્યાપ્ય વિષમતાવાળો નિશ્ચયનય છે. તેથી નિશ્ચયનય જે ભાવઘટને સ્વીકારે છે તે સર્વ નો સ્વીકારે છે, ફક્ત પ્રથમના ચાર નો ભાવઘટને ગૌણરૂપે સ્વીકારે છે અને નામઘટ, સ્થાપનાવટ, દ્રવ્યઘટને મુખ્યરૂપે સ્વીકારે છે. તેમ પ્રસ્તુતમાં નિશ્ચયનય પરિણામરૂપ જે સામાચારીને સ્વીકારે છે, તે સામાચારી વ્યવહારનય પણ સ્વીકારે છે; ફક્ત વ્યવહારનય પરિણામરૂપ સામાચારીને વિશેષણરૂપે સ્વીકારે છે, તેથી પરિણામને ગૌણરૂપે સ્વીકારે છે, મુખ્યરૂપે તો ક્રિયાને સ્વીકારે છે. તેથી વ્યવહારનયથી પરિણામપૂર્વકનો ઈચ્છાકારાદિ દશવિધ શબ્દપ્રયોગ તે સામાચારી છે. ઉત્થાન : પૂર્વમાં સ્થાપન કર્યું કે, નિશ્ચયનયથી ઈચ્છાકારાદિ લિંગથી અનુમેય એવો ચારિત્રાવણકર્મના ક્ષયોપશમાદિથી પેદા થયેલો જીવનો પરિણામવિશેષ સામાચારી છે. ત્યાં ‘થ થી પૂર્વપક્ષી શંકા કરે છે – For Personal & Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ સામાચારી પ્રકરણ / ગાથા : ૩ ટીકા - अथेच्छाकारादिकं न तल्लिङ्ग, मातृस्थानादितोऽपि तत्संभवात्, न च भावपूर्वकमिच्छाकारादिकं तथा, भावस्य सामाचारीपर्यवसायित्वेन विशेषणग्रहं विना विशिष्टहेतोरग्रहेऽन्योन्याश्रयादिति चेत् ? न, मातृस्थानाद्यपूर्वकत्वस्यैवोक्तहेतुविशेषणत्वात्, तद्भ्रमप्रमाभ्यां च सामाचार्यनुमितिभ्रमप्रमात्वोपपत्तेः । ટીકાર્ય : - સાથેચ્છા... તત્સમવા, ઈચ્છાકારાદિ તેનાં સામાચારીનાં, લિંગ નથી; કેમ કે માતૃસ્થાનાદિથી પણ તેનો=ઈચ્છાકારાદિ પ્રયોગનો, સંભવ છે. ઉત્થાન : અહીં કોઈ કહે કે, અમે ભાવપૂર્વક ઈચ્છાકારાદિ પ્રયોગનું ગ્રહણ કરીશું, તેથી ઈચ્છાકારાદિ પ્રયોગ લિંગ બની જશે. તેથી પૂર્વપક્ષી કહે છે કે – ટીકાર્ય : ..... ૩પપ . ભાવપૂર્વક ઈચ્છાકારાદિ પણ તેવા નથી=લિંગ નથી; કેમ કે ભાવપૂર્વક ઈચ્છાકારાદિ પ્રયોગમાં ભાવનું સામાચારીમાં પર્યવસાયીપણું હોવાના કારણે ભાવરૂપ વિશેષણના ગ્રહણ વિના ભાવપૂર્વકના ઈચ્છાકારાદિરૂપ વિશિષ્ટ હેતુનું અગ્રહણ થયે છતે અન્યોન્યાશ્રય દોષ આવે છે. એ પ્રમાણે જો “મથ’ થી પૂર્વપક્ષી કહે તો ગ્રંથકાર કહે છે કે એમ ન કહેવું; કેમ કે માતૃસ્થાનાદિ અપૂર્વકત્વનું જ ઉક્તહેતુનું=ઈચ્છાકારાદિ પ્રયોગરૂપ ઉક્તહેતુનું, વિશેષણપણું છે, અને તેના ભ્રમ અને પ્રમા દ્વારા સામાચારીની અનુમિતિમાં ભ્રમ–પ્રમાત્વની ઉપપતિ છે. * માતૃસ્થાન' માતૃસ્થાનાદિમાં મારિ પદથી લજ્જાનું ગ્રહણ કરવું. ભાવાર્થ : નિશ્ચયનયે કહેલ કે સામાચારી એ જીવનો પરિણામવિશેષ છે અને ઈચ્છાકારાદિ પ્રયોગ એ સામાચારીનું લિંગ છે. ત્યાં ‘અથ” થી કોઈ કહે છે કે, ઈચ્છાકારાદિ પ્રયોગ સામાચારીનું અનુમાપક લિંગ બની શકે નહિ; કેમ કે માયાથી કે લજ્જાથી પણ ઈચ્છાકારાદિ પ્રયોગ થઈ શકે છે, અને જે જીવ માયા આદિથી ઈચ્છાકારાદિ પ્રયોગ કરતા હોય તેઓમાં સામાચારીનો પરિણામ હોતો નથી, તેથી ઈચ્છાકારાદિ પ્રયોગ દ્વારા સામાચારીનું અનુમાન થઈ શકે નહિ. આ દોષના સમાધાન માટે કોઈ કહે કે, અમે ભાવપૂર્વકના ઈચ્છાકારાદિ પ્રયોગને અનુમાપક લિંગ કહીશું. તેથી પૂર્વપક્ષી કહે છે કે, ભાવપૂર્વક ઈચ્છાકારાદિને પણ સામાચારીના અનુમાપક લિંગ તમે કહી શકશો નહિ; કેમ કે ભાવપૂર્વકના ઈચ્છાકારાદિ પ્રયોગમાં ભાવ એ નિશ્ચયનયને માન્ય સામાચારીરૂપ છે. તેથી જ્યાં સુધી સામાચારીરૂપ વિશેષણનું ગ્રહણ ન થાય ત્યાં સુધી ભાવપૂર્વકના ઈચ્છાકારાદિનો બોધ થઈ શકે નહિ For Personal & Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ ૨૮ સામાચારી પ્રકરણ | ગાથા : ૩ અને ભાવપૂર્વકના ઈચ્છાકારાદિનો બોધ ન થાય ત્યાં સુધી વિશેષણરૂપ ભાવનો બોધ થઈ શકે નહિ. તેથી અન્યોન્યાશ્રય દોષ આવશે. આશય એ છે કે, નિશ્ચયનય પરિણામવિશેષરૂપ સામાચારી સ્વીકારે છે અને તે પરિણામવિશેષરૂપ સામાચારી ચક્ષુથી દેખાય તેમ નથી. તેથી કોઈ વ્યક્તિમાં રહેલા પરિણામવિશેષરૂપ સામાચારીનું અનુમાન કરવા માટે નિશ્ચયનય કહે કે, ભાવપૂર્વક ઈચ્છાકારાદિ પ્રયોગ તે અનુમાપક લિંગ છે અને તે અનુમાપક લિંગથી સામેની વ્યક્તિમાં સામાચારી છે કે નહિ તેનું અનુમાન થઈ શકે છે. હવે ભાવપૂર્વક ઈચ્છાકારાદિ પ્રયોગને સામાચારીનું અનુમાપક લિંગ સ્વીકારીએ તો ત્યાં ભાવ એ સામાચારીના પરિણામવિશેષરૂપ સ્વીકારવો પડે. તેથી જ્યારે સામેની વ્યક્તિ પરિણામપૂર્વક ઈચ્છાકારાદિ પ્રયોગ કરે છે એવો બોધ થાય, ત્યારે પરિણામપૂર્વકના ઈચ્છાકારાદિના પ્રયોગથી તે વ્યક્તિમાં પરિણામવિશેષરૂપ સામાચારી છે, તેમ નક્કી કરી શકાય; અને જ્યાં સુધી અનુમાન દ્વારા સામેની વ્યક્તિના પરિણામવિશેષનો નિર્ણય ન થાય ત્યાં સુધી અનુમાપક લિંગના વિશેષણરૂપ પરિણામનું ગ્રહણ થાય નહિ. તેથી વિશેષણ ગ્રહણ નહિ થવાથી વિશિષ્ટ હેતુનું ગ્રહણ ન થાય, માટે અન્યોન્યાશ્રય દોષ આવે છે; કેમ કે જ્યાં સુધી વિશિષ્ટ હેતુનો નિર્ણય ન થાય ત્યાં સુધી સામાચારીનું ગ્રહણ ન થાય, અને જ્યાં સુધી સામાચા૨ીનું ગ્રહણ ન થાય ત્યાં સુધી વિશિષ્ટ હેતુનું ગ્રહણ ન થાય, એ રૂપ અન્યોન્યાશ્રય દોષ આવે છે. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકાર કહે છે કે આમ ન કહેવું; કેમ કે અમે અનુમાપક લિંગ તરીકે ભાવપૂર્વક ઈચ્છાકારાદિ પ્રયોગ સ્વીકારતા નથી, પરંતુ માતૃસ્થાનાદિ અપૂર્વક ઈચ્છાકારાદિ પ્રયોગને અનુમાપક લિંગરૂપે સ્વીકારીએ છીએ. આશય એ છે કે, કોઈ જીવમાં સામાચારી છે કે નહિ તેનો નિર્ણય કરવા માટે ઈચ્છાકારાદિ પ્રયોગને હેતુરૂપે કહેલ તે ઉક્ત હેતુના વિશેષણરૂપે “માતૃસ્થાનાદિ અપૂર્વકત્વ” અમે ગ્રહણ કરીશું. તેથી માતૃસ્થાનાદિ અપૂર્વક એવા ઉક્ત હેતુથી=સામાચારી પ્રયોગરૂપ ઉક્તહેતુથી, સામી વ્યક્તિમાં વર્તતા સામાચારીના પરિણામનું અનુમાન થઈ શકે છે. અને કોઈ વ્યક્તિ માયાપૂર્વક ઈચ્છાકારાદિ પ્રયોગ કરતી હોવા છતાં અનુમાન ક૨ના૨ને ભ્રમ થાય કે માતૃસ્થાનાદિ અપૂર્વક સામેની વ્યક્તિ ઈચ્છાકારાદિ પ્રયોગ કરે છે, તો સામેની વ્યક્તિમાં સામાચારીનો પરિણામ નહિ હોવા છતાં સામી વ્યક્તિમાં વ્યવહારનયને માન્ય સામાચારીનો પરિણામ છે, તેવો ભ્રમ થાય છે; અને માતૃસ્થાનાદિ અપૂર્વક એવા ઈચ્છાકારાદિ પ્રયોગનો પ્રમાત્મક બોધ થાય તો તેનાથી સામેની વ્યક્તિમાં પરિણામરૂપ ઈચ્છાકારાદિ સામાચારી છે, તેનો પ્રમાત્મક બોધ થાય છે. ઉત્થાન : પૂર્વમાં સ્થાપન કર્યું કે, માતૃસ્થાનાદિ અપૂર્વક એવા ઈચ્છાકારાદિના પ્રયોગના ભ્રમ અને પ્રમા દ્વારા જીવમાં વર્તતા પરિણામરૂપ સામાચારીની અનુમતિમાં ભ્રમત્વ અને પ્રમાત્વની ઉપપત્તિ છે, તેની પુષ્ટિ કરતાં કહે છે – For Personal & Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ સામાચારી પ્રકરણ | ગાથા : ૩ ટીકા : इत्थमेव च सदालयविहारादिलिङ्गेन सुविहितत्वानुमितिर्निर्युक्तिकृदभिहिता सङ्गच्छत इति दिग् । ટીકાર્ય : અને આ રીતે જ=જેમ સામાચારીની અનુમિતિમાં ભ્રમત્વ અને પ્રમાત્વની ઉપપત્તિ છે તે રીતે જ, સદાલયવિહારાદિ લિંગ દ્વારા નિર્યુક્તિકાર વડે કહેવાયેલ સુવિહિતત્વની અનુમિતિ સંગત થાય છે, એ પ્રમાણે દિશાસૂચન છે. ભાવાર્થ: કોઈ મુનિ શાસ્ત્રમાં કહેલ આલય, વિહાર, સમિતિ-ગુપ્તિ આદિપૂર્વક સાધ્વાચારનું પાલન કરતા હોય તો તે બાહ્ય લિંગો દ્વારા અનુમાન થઈ શકે કે આ મુનિમાં નિશ્ચયનયને માન્ય ચારિત્રનો પરિણામ છે, તે પ્રમાણે નિર્યુક્તિકારે કહેલ છે. તે સ્થાનમાં પણ કોઈ મુનિ માતૃસ્થાનાદિપૂર્વક આલય-વિહારાદિ કરતા હોય, આમ છતાં કોઈને ભ્રમ થાય કે માતૃસ્થાનાદિ અપૂર્વક તે સદાલયવિહારાદિ કરે છે, તો તે મુનિમાં ભાવથી ચારિત્રનો પરિણામ ન હોય તો પણ અનુમાન કરનારને ભ્રમ થાય કે આ મુનિમાં ભાવથી ચારિત્ર છે . અને કોઈ જીવ પટુ પ્રજ્ઞાવાળો હોય તો સામેના મુનિમાં વર્તતા માતૃસ્થાનાદિને જાણી લે તો ત્યાં સદાલયવિહારાદિ હોવા છતાં સુસાધુનું અનુમાન કરે નહિ. તેથી જે મુનિમાં તેને માતૃસ્થાનાદિ અપૂર્વક આલયવિહારાદિ દેખાય ત્યાં પ્રમાત્મક સુવિહિતત્વની=સુસાધુત્વની, અનુમિતિ થાય છે=આ ભગવાનના વચનાનુસાર ક્રિયા કરનારા છે, માટે સુસાધુ છે, એવી અનુમિતિ થાય છે, જે પ્રમાત્મક સુસાધુનું અનુમાન છે. સમ્યક્ પરીક્ષક સુગુરુની પરીક્ષા ક૨વા યત્ન કરે અને ભ્રમાત્મક પ્રમિતિ થાય તો પણ વંદનાદિ ક્રિયામાં કોઈ દોષ નથી, પરંતુ સમ્યક્ પરીક્ષા કરવામાં ઉપેક્ષા કરનારને ભ્રમાત્મક પ્રમિતિ થાય કે પ્રમાત્મક પ્રમિતિ થાય તો પણ સમ્યક્ પરીક્ષા કરવામાં ઉપેક્ષા કરેલ હોવાથી અધ્યવસાયની મલીનતાને કારણે કર્મબંધ થાય છે, એટલું અહીં વિશેષ છે. ટીકા ઃ ૨૯ व्यवहारतः इच्छाकारादिशब्दप्रयोगो मुणितव्यः - ज्ञातव्यः । न च लक्ष्यलक्षणयोरभेदः, ओघपदच्छेदभिन्नसामाचारीं लक्ष्यीकृत्येच्छाकाराद्यन्यतरत्वस्य तल्लक्षणविधानात् । अत्र च भावपूर्वको दशविधशब्दप्रयोगः शुद्धव्यवहारनयेनाश्रीयते, अशुद्धव्यवहारनयेन तु वाङ्मात्रमिति विशेषः । । ३ । । ટીકાર્ય -- व्यवहारतः લક્ષણ જાણવું. જ્ઞાતવ્ય: । 'વ્યવહારનયથી ઈચ્છાકારાદિ શબ્દપ્રયોગ દશવિધ સામાચારીનું For Personal & Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ ૩૦ સામાચારી પ્રકરણ | ગાથા : ૪-૫ ઉત્થાન : પૂર્વમાં કહ્યું કે વ્યવહારનયથી ઈચ્છાકારાદિ શબ્દપ્રયોગ એ સામાચારીનું લક્ષણ છે. તેથી ઈચ્છાકારાદિ શબ્દપ્રયોગાત્મક દશવિધ સામાચારી છે, તેમ પ્રાપ્ત થયું. તેથી ઈચ્છાકારાદિ શબ્દપ્રયોગાત્મક સામાચારી છે અને તેનું લક્ષણ ઈચ્છાકારાદિ શબ્દપ્રયોગ છે, તેમ કહેવાથી લક્ષ્ય અને લક્ષણની અભેદની પ્રાપ્તિ થશે. તેનું નિરાકરણ કરવા માટે ગ્રંથકાર કહે છે – ટીકાર્ચ - ન ..... વિશેષઃ | લક્ષ્ય અને લક્ષણનો અભેદ નથી; કેમ કે ઓઘસામાચારી અને પદચ્છેદસામાચારીથી ભિન્ન સામાચારીને લક્ષ્ય કરીને ઈચ્છાકારાદિ અવ્યતરત્વનું તેના સામાચારીના, લક્ષણરૂપે વિધાન છે; અને અહીં=વ્યવહારનય વડે કરાયેલા સામાચારીના લક્ષણમાં, ભાવપૂર્વકનો દશવિધ શબ્દપ્રયોગ શુદ્ધવ્યવહારનયથી સામાચારીરૂપે આશ્રયણ કરાય છે. વળી અશુદ્ધવ્યવહારનયથી વાક્માત્ર=ઈચ્છાકારાદિ દશવિધ પ્રયોગમાત્ર સામાચારીરૂપે આશ્રવણ કરાય છે. એ પ્રકારનો વિશેષ છે= ભેદ છે. ll૩ાા અવતરણિકા: उक्ता दशविधा एव प्रकटयति - અવતરણિકાર્ચ - પૂર્વમાં કહેવાયેલી દશવિધ સામાચારી જ પ્રગટ કરે છે – ગાથા : इच्छामिच्छातहक्कारो आवस्सिया य णिसीहिया । आपुच्छणा य पडिपुच्छा छन्दणा य णिमन्तणा ।।४।। उवसंपया य काले सामायारी भवे दसविहा उ । एएसिं अयमट्ठो तुह सिद्धन्ते मए दिह्रो ।।५।। છાયા : इच्छामिथ्यातथाकार आवश्यकी च नैषेधिकी । आपृच्छा च प्रतिपृच्छा छन्दणा च निमन्त्रणा ।।४।। ___ उपसंपच्च काले सामाचारी भवेत् दशविधा तु । एतेषामयमर्थस्तव सिद्धान्ते मया दृष्टः ।।५।। અન્વયાર્થ: મિચ્છાતિદવારો=ઈચ્છાકાર, મિચ્છાકાર, તથાકાર વયિા ય નિરીદિયા અને આવશ્યકી, વૈષધિથી પુચ્છ ય પરિપુચ્છUT=અને આપૃચ્છા, પ્રતિપૃચ્છા ઇન્દ્રના નિમન્તા=અને છંદના, નિમંત્રણા For Personal & Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ સામાચારી પ્રકરણ / ગાથા: ૪-૫ વાને ય ઉવસંપયા અને કાળે ઉપસંપદા રસવિદા ૩ મ=દશ પ્રકારની જ સામાચારી થાય. સિં= આમતો=ઈચ્છાકારાદિનો મો=આ અર્થ તુ સિદ્ધાન્ત તારા સિદ્ધાંતમાં મg વિઠ્ઠો મારા વડે જોવાયો છે. જાપા ગાથાર્થ : ઈચ્છાકાર, મિચ્છાકાર, તથાકાર, આવશ્યકી, નેપેધિકી, આપૃચ્છા, પ્રતિપૃચ્છા, છંદના, નિમંત્રણા અને કાળે (ઉચિત કાળે) ઉપસંપદા, (એ) દશ પ્રકારની જ સામાચારી થાય. ઈચ્છાકારાદિનો આ અર્થ તારા સિદ્ધાંતમાં મારા વડે જોવાયો છે. IIIIull ટીકા : ___इच्छ त्ति-उवसंपय त्ति । अत्र कारशब्दः प्रयोगाभिधायी, स च सर्वेषु द्वारेषु संबध्यते । इच्छाकारो यावदुपसंपदाकार इति । यदुक्तं भगवता चूर्णिकृता – “एत्थ कारसद्दो पओगाभिधाती दट्ठव्यो, सो य सव्वदारेसु संबज्झति । इच्छग्गहणाय इच्छकारग्गहणम् । सट्ठाणे इच्छकारप्पओगो दसविहसामायारीए पढमभेउ त्ति वुत्तं भवति । एवं मिच्छादुक्कडप्पओगो जाव उवसंपदाकारपओगो वि भासियव्वो” इति । ટીકાર્ય : પુષ્ઠ ત્તિ' ... ‘વસંપ ત્તિ’ | એ ગાથા-૪-૫નું પ્રતિક છે. અહીં=પ્રસ્તુત શ્લોકમાં, કાર' શબ્દ પ્રયોગને કહેનારો છે=ઈચ્છાકાર આદિમાં ઈચ્છા' ઈત્યાદિ પ્રયોગને કહેનારો છે, અને તે સર્વ દ્વારોમાં=પ્રસ્તુત ગાથામાં કહેવાયેલ દશ પ્રકારની સામાચારીનાં સર્વ દ્વારોમાં, સંબંધ કરાય છે. એ જ વાત સ્પષ્ટ કરે છે - ઈચ્છાકાર યાવત્ ઉપસંપદાકાર એ પ્રમાણે બધાં દ્વારોમાં સંબંધ કરાય છે. ભગવંત ચૂણિકાર વડે જે કહેવાયેલું છે – “અહીં=દશવિધ સામાચારીને કહેનાર આવશ્યક નિર્યુક્તિના કથનમાં, 'કાર' શબ્દ પ્રયોગઅભિધાયી=પ્રયોગને કહેનારો, જાણવો અને તે સર્વ દ્વારોમાં સંબંધ પામે છે. ઈચ્છાગ્રહણ માટે ઈચ્છાકારનો પ્રયોગ કરાય (અર્થાત્ સામેની વ્યક્તિની રુચિ જાણવા માટે ઈચ્છાકાર સામાચારીનો વ્યવહાર કરવો, એવું અહીં ભાસે છે) સ્વસ્થાનમાં=ઈચ્છાકારપ્રયોગના સ્થાનમાં, ઈચ્છાકારપ્રયોગ દશવિધ સામાચારીમાં પ્રથમ ભેદ છે, એ પ્રમાણે કહેવાયેલું થાય છે. એ રીતે પોતાનાથી કોઈ દુષ્કૃત થયું હોય તેના વિનાશ માટે મિથ્યાકારનું ગ્રહણ કરવું અને સ્વસ્થાનમાં મિચ્છાકારનો પ્રયોગ દશવિધ સામાચારીમાં બીજો ભેદ છે. યાવત્ ઉપસંપદાકાર પ્રયોગ પણ કહેવો.” ત્તિ’ એ ચૂણિકારના ઉદ્ધરણની સમાપ્તિમાં છે. ભાવાર્થ: પ્રસ્તુત શ્લોકમાં ઈચ્છા, મિચ્છા અને તથા પછી “કાર' શબ્દ છે, તેને અસમાસરૂપે જુદો પાડીને For Personal & Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ ૩૨ સામાચારી પ્રકરણ | ગાથા : ૪-૫ લેવાનો છે. અને તે પ્રમાણે અર્થ કરતાં કહે છે કે, “કાર' શબ્દ પ્રયોગને કહેનારો છે અર્થાતુ ‘ત્વ મમ ફુચ્છથી ' ઈત્યાકારક ઈચ્છાકાર સામાચારીના પાલન વખતે કરાતા પ્રયોગને કહેનારો છે, અને તે “કાર' શબ્દપ્રયોગ ઈચ્છાકાર યાવત્ ઉપસંપદાકાર એ પ્રમાણે દશ પ્રકારની સામાચારીનાં સર્વ દ્વારોમાં સંબંધ કરનારો છે, અને તે વાતની પુષ્ટિ અર્થે ગ્રંથકારે ચૂર્ણિકાર ભગવંતનો સાક્ષીપાઠ આપેલ છે. ઉત્થાન : પૂર્વમાં કહ્યું કે “કાર” શબ્દ પ્રયોગઅભિધાયી ઈચ્છા” ઈત્યાદિ પ્રકારના પ્રયોગને કહેનારો છે, ત્યાં કોઈને શંકા થાય કે “કાર” શબ્દ, પ્રયોગમાં વપરાયેલ દેખાતો નથી. તેનું નિરાકરણ કરતાં કહે છે – ટીકા - ____न च 'कार' शब्दस्य प्रयोगाभिधायित्वमदृष्टपूर्वं, रणत्कार इत्यादौ तद्दर्शनात् । ટીકાર્ચ - કાર' શબ્દનું પ્રયોગઅભિધાયીપણું અદષ્ટપૂર્વ છે=અન્યત્ર કોઈ કથનમાં જોવાયું નથી, તેમ જો પૂર્વપક્ષી શંકા કરે તો ગ્રંથકાર તેને જવાબ આપતાં કહે છે કે એમ ન કહેવું. રણકાર ઈત્યાદિમાં તેનું પ્રયોગઅભિધાયીપણાનું, દર્શન થાય છે. ઉત્થાન : અહીં શંકા થાય કે “રણકાર'માં “કાર' શબ્દ પ્રયોગઅભિધાયી હોવા છતાં “અ” કારાદિ વર્ણ પછી જે કાર' શબ્દપ્રયોગ થાય છે, તે પ્રયોગઅભિધાયી દેખાતો નથી. તેથી કહે છે – ટીકા : _ 'वर्णात् कारः' इत्यत्र वर्णेक्यविवक्षायाः प्रयोजनवशादत्रैव संकोचात् ।। ટીકાર્ય : વર્ણથી કાર' એ પ્રકારના પ્રયોગમાં વર્ણઐક્યની વિવક્ષાના પ્રયોજનના વશથી અહીં જ= પ્રયોગ અર્થમાં જ, કાર’નો સંકોચ થાય છે=વિશ્રાંતિ થાય છે. ભાવાર્થ :ન ... સંકોચાત્ | સુધીના કથનનો ભાવ આ પ્રમાણે છે - કાર' શબ્દનું પ્રયોગઅભિધાયીપણું છે એમ સ્થાપન કર્યું, ત્યાં કોઈ શંકા કરતાં કહે છે કે, “કાર' શબ્દનું પ્રયોગઅભિધાયીપણું અદૃષ્ટપૂર્વ છે તમારા ગ્રંથ સિવાય બીજા કોઈ સ્થાનમાં દેખાયું નથી. તેને ગ્રંથકાર જવાબ આપતા કહે છે કે “રણત્કાર' આદિ પ્રયોગમાં “કારનું પ્રયોગઅભિધાયીપણું દેખાય છે, કેમ For Personal & Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ ૩૩ સામાચારી પ્રકરણ/ ગાથા: ૪-૫ કે ઝાંઝર આદિ કોઈ વસ્તુનો રણકારો થાય ત્યારે આપણે કહીએ કે આ રણકારો છે અર્થાત્ કે “રણ” એ પ્રમાણેનો પ્રયોગ અર્થાત્ ધ્વનિ છે, માટે “કાર” શબ્દનું પ્રયોગઅભિધાયીપણું છે જ. ત્યાં ફરી પૂર્વપક્ષી શંકા કરે છે કે, “અ” કાર, “ગ” કાર ઈત્યાદિ વર્ષો પછી જે “કાર' શબ્દ આવે છે, ત્યાં તો પ્રયોગ અર્થ ભાસતો નથી. તેને ગ્રંથકાર કહે છે “એ” કાર, “ગ” કારરૂપ કથનમાં વર્ણઐક્યની વિવક્ષાનું પ્રયોજન છે. કોઈ વ્યક્તિ “ઘટ’ એ પ્રકારનો પ્રયોગ કરે ત્યાં કોઈ તેને પૂછે કે આ પ્રયોગમાં ક્યા વર્ણો છે ? ત્યારે તેનો ખુલાસો કરવા માટે તે વ્યક્તિ તેને કહે કે તે પ્રયોગમાં “ઘ” કાર ઉત્તર “ટ” કાર છે. તેથી એ અર્થ પ્રાપ્ત થાય કે પ્રથમ “ઘ” પ્રયોગ છે અને પછી ‘ટ’ પ્રયોગ છે. આનાથી એ ફલિત થાય કે વર્ષો પછી વપરાતો “કાર” શબ્દ પ્રયોગ અર્થમાં જ છે, છતાં તે કહેવાનું પ્રયોજન વર્ણઐક્યની વિવક્ષા કરવાનું છે. અર્થાત્ “ઘ” કાર એટલે “ઘ” રૂપ એક વર્ણ છે અને ઉત્તરમાં ‘ટ’ રૂપ એક વર્ણ છે. આમ બંને એક-એક વર્ણ છે, એ પ્રકારની વિવક્ષાના પ્રયોજનથી “કાર' શબ્દનો પ્રયોગ થયો. તેથી કહ્યું કે અન્ય અર્થમાં નહિ પણ પ્રયોગ અર્થમાં જ “કાર' નો સંકોચ થાય છે= વિશ્રાંતિ પામે છે. એટલે કે “ઘ” કાર કહેવાથી સામી વ્યક્તિને “ઘ' શબ્દનો આ વ્યક્તિ પ્રયોગ કરે છે, તેવું ભાસે છે. આથી “કાર” શબ્દ પ્રયોગઅભિધાયી બને છે. ઉત્થાન : પૂર્વમાં “રણત્કાર” અને “વર્ણાતુકાર'માં જે “કાર” શબ્દ છે, તેનું પ્રયોગઅભિધાયીપણું સિદ્ધ કર્યું. હવે તેનો વિશેષ ખુલાસો કરતાં વસ્તુતઃ થી કહે છે – ટીકા : वस्तुतो नायं कारप्रत्ययः, किन्तु प्रयोगान्तरम् । अतएव ‘कारशब्द' इति चूर्णायुक्तं न तु ‘कारप्रत्यय' इति, तथात्वे प्रकृत्यादन्यत्र तस्यानन्वयप्रसङ्गात् । ટીકાર્ચ - વાસ્તવિક રીતે આ=પ્રસ્તુત શ્લોકમાં વપરાયેલ કાર' શબ્દ, પ્રત્યય નથી=કુંભકારમાં જેમ 'કાર' પ્રત્યય છે, તેમ પ્રત્યય નથી, પરંતુ પ્રયોગાંતર છે= સ્વતંત્ર પ્રયોગરૂપ છે. આથી કરીને જ કાર' શબ્દ એ પ્રમાણે ચૂણિમાં કહ્યું, પરંતુ “કાર પ્રત્યય એ પ્રમાણે ન કહ્યું. તથા=જો “કાર પ્રત્યયરૂપ હોય તો પ્રકૃતિ અર્થથી અત્યમાં તેના=કાર પ્રત્યયતા, અનવયનો પ્રસંગ આવશે=બધા દ્વારોની સાથે કાર શબ્દનો અત્યય થઈ શકશે નહિ. ભાવાર્થ: કાર' શબ્દનું પ્રયોગઅભિધાયીપણું જે પૂર્વમાં સિદ્ધ કર્યું, તેનો વિશેષ ખુલાસો કરવા અર્થે કહે છે : ‘ચ્છામિચ્છાતદારો' માં “કાર' શબ્દ પ્રત્યય નથી, પરંતુ ઈચ્છા, મિચ્છા, તથાની જેમ “કાર' એ પણ સ્વતંત્ર શબ્દપ્રયોગ છે, રણત્કાર આદિમાં તે પ્રત્યયરૂપ છે. જેમ કુંભકાર કહેવાથી કુંભને કાર' પ્રત્યય લાગે છે=મૂળ For Personal & Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ ૩૪ સામાચારી પ્રકરણ | ગાથા : ૪-૫ પ્રકૃતિ કુંભ છે તેને “કાર” પ્રત્યય લાગ્યો, તેવું અહીં નથી. આથી જ ચૂર્ણિમાં ‘કાર' ને પ્રત્યય ન કહેતાં “કાર” એ શબ્દ છે તેમ કહ્યું. જો “કાર' ને પ્રત્યયરૂપ કહેવામાં આવે તો કારની જે પ્રકૃતિ હોય તેની સાથે તેનો અન્વય થઈ શકે. તેમ પ્રસ્તુતમાં ઈચ્છા, મિચ્છા અને તથા પછી “કારનો પ્રયોગ પ્રકૃતિરૂપે સ્વીકારીએ તો ઈચ્છા, મિચ્છા અને તથાનો સમાસ કરીને તેના પ્રત્યયરૂપે કારને સ્વીકારવો પડે, અને તેમ સ્વીકારીએ તો તેનો અન્વય ઈચ્છા આદિ ત્રણ પ્રકૃતિઓ સાથે થઈ શકે, પરંતુ કારની પ્રકૃતિથી અન્ય એવા આવશ્યકી અને નિષેધિકી આદિ સાથે “કાર'નો અન્વય થઈ શકે નહિ, અને ચૂર્ણિકારે તેનું દશવિધ સામાચારી સાથે યોજના કરેલ છે, તેથી ‘કાર’ એ પ્રત્યય નથી, પરંતુ પ્રયોગાંતર છે. ટીકા : एवं चात्र कारशब्दोऽसमस्त एव द्रष्टव्यः, समस्तत्वे सर्वद्वारेष्वनन्वयप्रसङ्गात् । ટીકાર્ય : અને આ રીતે=પૂર્વમાં જે રીતે કારને પ્રયોગાંતરરૂપે સ્થાપન કર્યો એ રીતે, અહીંયાં=દશવિધ સામાચારીને કહેનારા પ્રસ્તુત શ્લોકમાં, 'કાર' શબ્દ અસમસ્ત જ જાણવો=અસમાસરૂપ જ જાણવો; કેમ કે સમાસરૂપ હોય તો સર્વ દ્વારોમાં ‘કાર' શબ્દના અનવયનો પ્રસંગ આવે. ભાવાર્થ પૂર્વમાં જે રીતે સ્થાપન કર્યું કે “કાર” શબ્દ કુંભકારની જેમ પ્રત્યયરૂપ નથી, પરંતુ સ્વતંત્ર પ્રયોગરૂપ છે, એ જ રીતે પ્રસ્તુત શ્લોકમાં “કાર” શબ્દ ઈચ્છા, મિચ્છા અને તથા સાથે સમાસરૂપે ગ્રહણ કરવાનો નથી તેમ કહે છે. જો સમાસરૂપે તેને ગ્રહણ કરવામાં આવે તો “કાર' (પ્રયોગ)નો અન્વય આ ત્રણ શબ્દો સાથે થઈ શકે, પણ સર્વ દ્વારોમાં થઈ શકે નહિ. આશય એ છે કે, “કાર” શબ્દને જો પ્રત્યયરૂપે ન સ્વીકારીએ અને પ્રયોગાંતરરૂપ સ્વીકારીએ તો તેનો અન્વય બધા દ્વારોની સાથે થઈ શકે. આમ છતાં જો “કાર' શબ્દને ઈચ્છા, મિચ્છા અને તથાની સાથે સમાસરૂપે સ્વીકારવામાં આવે તો પ્રયોગાંતરરૂપ હોવા છતાં બધાં દ્વારો સાથે તેનો અન્વયે થઈ શકે નહિ. માટે બધાં દ્વારા સાથે અન્વય કરવા માટે “કાર” શબ્દ જેમ પ્રયોગાંતર છે એમ સ્વીકારવો આવશ્યક છે, તેમ ઈચ્છા, મિચ્છા અને તથા સાથે “કાર' શબ્દને અસમાસરૂપે પણ સ્વીકારવો આવશ્યક છે. ટીકા : एवं चानेन सहाभेदान्वयायेच्छादिपदानां शब्दपरत्वं द्रष्टव्यम् । ટીકાર્ય : અને એ રીતે=જેમ પૂર્વમાં સર્વ દ્વારો સાથે અન્વય કરવા માટે દેકાર' શબ્દનો પ્રયોગાતાર અને અસમાસરૂપે સ્વીકાર્યો એ રીતે, આની સાથે 'કાર' શબ્દની સાથે, (ઈચ્છાદિ દશ શબ્દનો) અભેદ For Personal & Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ પ સામાચારી પ્રકરણ / ગાથા : ૪-૫ અવય કરવા માટે ઈચ્છાદિ પદોનું શબ્દપરત્વ જાણવું. (પરંતુ અર્થપરપણું સ્વીકારવું નહિ). ભાવાર્થ પ્રસ્તુત શ્લોકમાં “કાર પ્રત્યયને દશવિધ સામાચારી સાથે યોજન કરવા માટે પૂર્વમાં કહ્યું કે, “કાર” શબ્દને પ્રત્યયરૂપે સ્વીકારવો નહિ પણ પ્રયોગાંતરરૂપે સ્વીકારવો, અને સમાસરૂપે પણ સ્વીકારવો નહિ પણ અસમાસરૂપે સ્વીકારવો. એ રીતે “કાર' શબ્દને ઈચ્છાદિ દશવિધ પ્રયોગ સાથે અભેદ અન્વય કરવા માટે ઈચ્છાદિ પદોને શબ્દપર માનવા આવશ્યક છે. જો ઈચ્છાદિ પદોને અર્થપર સ્વીકારવામાં આવે તો “કાર” શબ્દનો ઈચ્છાદિ દશ શબ્દો સાથે અભેદ અન્વય થઈ શકે નહિ. આશય એ છે કે, ઈચ્છાદિ દશ શબ્દોને જો અર્થપર સ્વીકારીએ તો ઈચ્છા શબ્દથી વાચ્ય ઈચ્છાકાર સામાચારી પ્રાપ્ત થાય, જે સાધુ દ્વારા આચરણ કરાતી ક્રિયાસ્વરૂપ છે, અને તેની સાથે “કાર”પ્રયોગનો અભેદ અન્વય થઈ શકે નહિ; કેમ કે ઈચ્છાકાર સામાચારી સાધુમાં વર્તે છે અને બોલાતો “કાર” પ્રયોગ બોલનાર વ્યક્તિના ઉચ્ચારણરૂપ છે. પરંતુ ઈચ્છાદિ દશપદો, ઈચ્છાદિ દશ પ્રકારના શબ્દપર સ્વીકારવામાં આવે તો તેની સાથે કારનો અભેદ અન્વય થઈ શકે. તે આ રીતે - “ઈચ્છા એ પ્રકારનો જે બોલાયેલ શબ્દ તેની સાથે કાર' શબ્દનો અભેદ અન્વય કરીએ તો એ અર્થ આવે કે “ઈચ્છા” એ પ્રમાણે બોલાયેલો પ્રયોગ તે ઈચ્છાકાર છે, અને આ “ઈચ્છાકાર' એ ઈચ્છાકાર સામાચારીનો વાચક શબ્દ છે. તેથી અહીં ઈચ્છાદિ પદોને અર્થપર ન ગ્રહણ કરતાં શબ્દપર ગ્રહણ કરીને તેની સાથે કારનો અભેદ અન્વય કર્યો, જેથી એ અર્થ પ્રાપ્ત થયો કે, ઈચ્છા એ પ્રકારનો જે પ્રયોગ તે ઈચ્છાકાર, અને આ ઈચ્છાકાર પ્રયોગ તે ઈચ્છાકાર સામાચારીનો વાચક શબ્દ છે. ટીકા : समस्तत्वे च कारशब्दोऽन्यत्रानुवृत्य योज्य:, अन्यथा चूर्णिरनाराद्धा स्यात् । ટીકાર્ય : અને સમાસપણું હોતે છતે=પ્રસ્તુત શ્લોકમાં ઈચ્છા, મિચ્છા અને તથા સાથે “કાર' શબ્દનું સમાસપણું હોતે છતે, “કાર' શબ્દ અન્યત્ર=આવશ્યકી આદિ પ્રયોગોમાં, અનુવૃત્તિ કરીને યોજવો. અન્યથા=જો અનુવૃત્તિ કરીને યોજવામાં ન આવે તો, ચૂણિની અનારાદ્ધા=વિરાધના થાય. ભાવાર્થ - પૂર્વમાં સ્થાપન કર્યું કે “કાર' શબ્દને ઈચ્છા, મિચ્છા અને તથા સાથે સમાસરૂપે સ્વીકારવો નહિ, તો તેનો અન્વય બધાં દ્વારો સાથે થઈ શકે. હવે કોઈ કહે કે “કાર' શબ્દ તો ઈચ્છા, મિચ્છા અને તથા સાથે સમાસરૂપે છે, તેથી અસમાસરૂપે સ્વીકારી શકાય નહિ. તો તેને ગ્રંથકાર કહે છે કે જો “કાર” શબ્દ ઈચ્છાદિ ત્રણ શબ્દો સાથે સમાસરૂપે હોય તો તે “કાર” શબ્દની અનુવૃત્તિ કરીને આવશ્યકી આદિ પ્રયોગ સાથે યોજવો, અને જો તેમ ન કરવામાં આવે તો ચૂર્ણિકારની વિરાધના થાય. ચૂર્ણિકારે ઈચ્છાકારાદિ દશવિધ સામાચારી સાથે “કાર' શબ્દનું ભોજન કર્યું છે, અને તેની સંગતિ બે રીતે થઈ શકે. For Personal & Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ ૩૬ સામાચારી પ્રકરણ | ગાથા: ૪-૫ (૧) આ “કાર” શબ્દને અસમાસરૂપે સ્વીકારી બધાં દ્વારો સાથે જોડી શકાય અને (૨) સમાસરૂપે સ્વીકારીએ તો “કાર' શબ્દની અનુવૃત્તિ કરીને બધાં દ્વારો સાથે જોડી શકાય. અને આ રીતે જોડાય તો ચૂર્ણિની આરાધના થાય. ‘અનુવૃત્ત્વ' - અહીં અનુવૃત્તિ એટલે કે આગળમાંથી અનુવર્તન. જેમ કોઈ કહે કે “સાકરમાં મીઠાશ છે તેવી પૅડામાં પણ છે” તો અહીં મીઠાશની અનુવૃત્તિ પૅડામાં કરવાની છે=આગળમાંથી મીઠાશનું અનુવર્તન થાય છે. તેમ ઈચ્છાદિ ત્રણ સાથે સમાસરૂપે જોડાયેલ “કાર” શબ્દ એ ત્રણની સાથે જોડ્યા પછી આવશ્યકી આદિ પદો સાથે પણ કાર' શબ્દનું અનુવર્તન કરવું. તેથી એ પ્રાપ્ત થાય છે, જેમ ઈચ્છા, મિચ્છાદિ પ્રયોગો છે, તેમ આવશ્યકી આદિ પણ પ્રયોગો છે, અને આવશ્યકી આદિ પ્રયોગ છે તે કહેવા માટે “કાર” શબ્દની અનુવૃત્તિ કરેલ છે. ટીકા - ___ परे तु 'इच्छामिथ्यातथाकार' इत्यत्र द्वन्द्वोत्तरश्रूयमाणस्य कारशब्दस्यैतेष्वेव प्रत्येकमभिसंबन्धादन्वयः आवश्यक्यादिपदानां च शब्दपरत्वावश्यकत्वादेवानुपपत्तिविरहे तत्र 'कार'शब्दयोजनमनतिप्रयोजनम् । अत एव पञ्चाशकवृत्ताकुक्तं - “इच्छा-मिथ्या-तथा इत्येतेषां श्रद्धार्थ-व्यलीकार्थाऽवैतथ्यार्थानां शब्दानां कारः= करणं-यथास्वविषयं प्रयोग, इच्छा-मिथ्या-तथाकारः । अथवाऽवयवे समुदायोपचाराद् ‘इच्छा' इति ‘इच्छाकारः' 'मिथ्या' इति च मिथ्यादुष्कृतम्, तथाशब्देन च तथेत्येवंभूतं पदमभिगृह्यते, ततश्चेतेषां कारः करणमिति समास” इति । युक्तं चैतदुत्तराध्ययनादिष्वेतेभ्योऽन्यत्र कारशब्दप्रयोगाऽदर्शनादित्याहुः । ટીકાર્ય : પર તુ તિ બીજાઓ વળી ઈચ્છા-મિચ્છા-તથાકાર એ પ્રયોગમાં ઠુદ્ધના ઉત્તરમાં શ્રયમાણ એવા કાર' શબ્દને આમાં જ=આ ત્રણમાં જ પ્રત્યેકની સાથે અભિસંબંધથી અવય કરે છે, અને આવશ્યકી આદિ પદોનું શબ્દપરપણું આવશ્યક હોવાથી જ અનુપપત્તિનો વિરહ હોતે છતે (અનુવૃત્તિ દ્વારા) ત્યાં=આવશ્યકી આદિ શબ્દોમાં, 'કાર' શબ્દના યોજનાનું અતિપ્રયોજન છેઃખાસ પ્રયોજન નથી. આથી કરીને જ=કાર' શબ્દનું આવશ્યકી આદિ પદો સાથે ભોજન કરવું અતિપ્રયોજનવાળું છે આથી કરીને જ, બારમા સામાચારી પંચાશક'ની વૃત્તિમાં કહેવાયું છે – “ઈચ્છા-મિચ્છા-તથા એ પદોનું શ્રદ્ધાર્થ, વ્યલીકાર્થ અને અવૈતથ્થાર્થવાળા શબ્દોનું કાર=કરવું યથાસ્વવિષયપ્રયોગ કરવો, તે ઈચ્છા-મિચ્છાતથાકાર છે અથવા અવયવમાં સમુદાયનો ઉપચાર કરીને ‘ઈચ્છા' એટલે ઈચ્છાકાર, મિચ્છા' એટલે મિથ્યાદુકૃત અને તથા શબ્દ વડે ‘તથા', એ પ્રકારનું પદ ગ્રહણ થાય છે, અને ત્યાર પછી આ ત્રણે પદોનું ‘કાર સાથે યોજના કરવું, અને કારનો અર્થ કરણ છે, તેથી તે ત્રણે પદોનું કરવું, એ પ્રકારે સમાસ છે.” ‘તિ પંચાશકની વૃત્તિના ઉદ્ધરણની સમાપ્તિમાં છે. For Personal & Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ સામાચારી પ્રકરણ / ગાથા : ૪-૫ ઉત્થાન : પૂર્વમાં અન્ય મતવાળાએ સ્થાપન કર્યું કે આવશ્યકી આદિ પદોમાં “કાર” શબ્દના યોજનાની જરૂર નથી, અને તેની પુષ્ટિ માટે પંચાશકની વૃત્તિની સાક્ષી આપી. વળી તે મત યુક્ત છે એ સ્થાપન કરવા પર= બીજા, યુક્તિ આપે છે – ટીકાર્ય : યુવત્ત.... વિત્યા અને આ યુક્ત છે=ઈચ્છા, મિચ્છા અને તથા સાથે ‘કાર'નો સમાસ ગ્રહણ કરવો, અને આવશ્યકી આદિમાં કાર' શબ્દનું યોજન ન કરવું, એ પ્રમાણે જે પરે=બીજાએ, સ્થાપન કર્યું એ, યુક્ત છે; કેમ કે ઉત્તરાધ્યયન આદિ ગ્રંથોમાં આનાથી ઈચ્છા, મિચ્છા અને તથા શબ્દથી, અન્યત્ર ‘કાર' શબ્દના પ્રયોગનું અદર્શન છે, એ પ્રમાણે પર=અન્ય મતવાળા, કહે છે. ભાવાર્થ : નિશ્ચયનય ઈચ્છાકારાદિ શબ્દપ્રયોગથી અભિવ્યંગ્ય અધ્યવસાયને સામાચારી કહે છે અને વ્યવહારનય ઈચ્છાકારાદિ દશવિધ પ્રયોગને સામાચારી કહે છે, અને વ્યવહારનયને આશ્રયીને ઈચ્છાકારાદિ દશવિધ પ્રયોગને સામાચારી સ્વીકારવા માટે ઈચ્છાદિ દશવિધ શબ્દપ્રયોગને “શબ્દપર ગ્રહણ કરેલ છે. તેથી દશ પ્રકારનો શબ્દપ્રયોગ દશવિધ સામાચારી છે, પરંતુ દશ પ્રકારના અધ્યવસાયરૂપ દશવિધ સામાચારી નથી. માટે ઈચ્છા, મિચ્છા અને તથા સાથે સમાસરૂપે જોડાયેલા એવા “કાર' શબ્દનો અન્વય આ ત્રણમાં કર્યા પછી આવશ્યકી આદિ પદોમાં “કારનો પ્રયોગ ન કરવામાં આવે તો કોઈ અનુપપત્તિ થતી નથી, કેમ કે આવશ્યકી આદિ પદો શબ્દપર છે. તેથી “કાર' શબ્દની અનુવૃત્તિ કરીને આવશ્યકી આદિ સાથે યોજન કરવાનું કોઈ પ્રયોજન નથી. અહીં વિશેષ એ છે કે આવશ્યકી આદિ શબ્દોને શબ્દપર સ્વીકાર્યા=આવશ્યકી આદિ શબ્દપ્રયોગ આવશ્યક સામાચારી છે તેમ સ્વીકાર્યું, તેથી આવશ્યક શબ્દ તે આવશ્યક સામાચારીનો વાચક છે, તેનો અર્થ પ્રાપ્ત થાય છે. હવે ‘ચ્છા મિચ્છા તથાછાર' માંથી “કાર' શબ્દની અનુવૃત્તિ કરીને આવશ્યકી આદિ પદોમાં પણ યોજન કરીએ તો વીઝાર “આવશ્યકી,' એ પ્રકારનો પ્રયોગ “આવશ્યક સામાચારી છે” એવો અર્થ પ્રાપ્ત થાય. પરંતુ ત્યાં “કાર' શબ્દની અનુવૃત્તિ કરીને અર્થ કરવાથી કોઈ અર્થભેદ પ્રાપ્ત થતો નથી. તેથી બિનજરૂરી હાર' શબ્દની અનુવૃત્તિ કરવાનું કોઈ પ્રયોજન નથી. માટે ‘ાર' શબ્દને ઈચ્છા-મિચ્છા-તથા સાથે જ જોડવાનો છે; કેમ કે ઈચ્છા, મિચ્છા અને તથા સાથે સ્ટાર’ શબ્દ ન હોય તો “ઈચ્છા”એ જીવમાં થતી ઈચ્છા શબ્દનો વાચક બને. તેથી ‘ઈચ્છા' એ શબ્દથી “ઈચ્છા' એ પ્રકારનો શબ્દપ્રયોગ એવો અર્થ પ્રાપ્ત થાય નહીં અને પ્રસ્તુતમાં ઈચ્છા શબ્દથી “ઈચ્છા” એ પ્રકારનો શબ્દપ્રયોગ, એ અર્થ પ્રાપ્ત કરવો છે. તેથી ‘ાર’ શબ્દનું યોજન “ચ્છા' સાથે છે. તે રીતે મિચ્છા’ અને ‘તથા’ માં પણ ‘કાર’ શબ્દનું યોજન જાણવું. ‘ત ઇવ’ પૂર્વમાં સ્થાપન કર્યું કે, અનુવૃત્તિ કરીને “કાર” શબ્દનું “આવશ્યકી' આદિ સાથે યોજન For Personal & Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ ૩૮ સામાચારી પ્રકરણ / ગાથા : ૪-૫ કરવાનું ખાસ કોઈ પ્રયોજન નથી. તેની પુષ્ટિ કરતાં કહે છે: આથી કરીને અર્થાત્ ‘ાર’ શબ્દનું આવશ્યકી આદિ સાથે યોજન કરવાનું કોઈ પ્રયોજન નથી આથી કરીને, બારમા “સામાચારી પંચાશક'ની વૃત્તિમાં આ પ્રમાણે કહ્યું છે – પંચાશકની વૃત્તિમાં “કાર'નું યોજન ઈચ્છા, મિચ્છા અને તથા સાથે સમાસ કરીને કર્યું છે અને તેનો અર્થ બે રીતે કર્યો છે : (૧) ત્યાં પ્રથમ અર્થ કરતાં બતાવે છે કે, “ઈચ્છા” શબ્દ શ્રદ્ધા અર્થમાં છે, “મિથ્યા' એ વ્યલીક અર્થમાં છે અને ‘તથા એ અવૈતથ્ય અર્થમાં છે; અને આ ત્રણ અર્થમાં વપરાતા શબ્દોનું કરવું, એ બતાડવા માટે “કાર” શબ્દનો પ્રયોગ છે. અને આ ત્રણ શબ્દોનું કરવું એટલે શું? તે જ સ્પષ્ટ કરે છે કે, પોતાના વિષયને આશ્રયીને પ્રયોગ કરવો. આશય એ છે કે શ્રદ્ધા અર્થમાં “ઈચ્છા'નો પ્રયોગ કરવો, પોતાનું થયેલું પાપ મિથ્યા છે એ અર્થમાં ‘મિથ્યા'નો પ્રયોગ કરવો અને ‘ગુરુ જે કહેતા હોય છે તેમ જ છે' એવા અર્થમાં ‘તથા નો પ્રયોગ કરવો, એ ઈચ્છાકારાદિ ત્રણ સામાચારી છે. (૨) પંચાશક વૃત્તિમાં ઈચ્છા-મિચ્છા-તથાકારનો સમાસ બીજી રીતે કરતાં બતાવે છે કે, અવયવમાં સમુદાયનો ઉપચાર કરવાથી “ઈચ્છા” એટલે “ઈચ્છાકાર”, “મિચ્છા' એટલે મિથ્યાદુષ્કત’ અને ‘તથા’ શબ્દથી ‘તથા’ એ પ્રકારનું પદ ગ્રહણ થાય છે; અને ત્યાર પછી આ ત્રણનું કાર==ણનું કરણ , એ પ્રકારે સમાસ છે. અહીં વિશેષ એ છે કે, પ્રથમ વિકલ્પથી સામેની વ્યક્તિને શ્રદ્ધા અર્થે રુચિ અર્થે, “ઈચ્છા' શબ્દનો પ્રયોગ કરવો તે ઈચ્છાકાર સામાચારી છે, એ પ્રકારનો અર્થ થાય; અને બીજા વિકલ્પ પ્રમાણે ઈચ્છાનો અર્થ ઈચ્છાકાર કર્યો અને તે ઈચ્છાકારનું કાર એટલે કરવું, તે ઈચ્છાકાર સામાચારી છે. એ રીતે પ્રથમ વિકલ્પ પ્રમાણે મિથ્યાકાર સામાચારીમાં મિથ્થાનો અર્થ પોતે કરેલ પાપ મિથ્યા છે એવા અર્થને બતાવવા માટે “મિથ્યા' એ પ્રકારના શબ્દનો પ્રયોગ કરવો તે મિથ્યાકાર સામાચારી છે; અને બીજા વિકલ્પ પ્રમાણે ‘મિથ્યા' શબ્દનો અર્થ ‘મિથ્યાદુક્ત અને તે મિથ્યાદુષ્કતનું ‘વાર એટલે કરવું તે મિચ્છાકાર સામાચારી છે. તથાકાર સામાચારીમાં પ્રથમ વિકલ્પ પ્રમાણે ‘તથા'નો અર્થ “ગુરુ જે કહેતા હોય તે યથાર્થ છે” તેના સ્વીકારરૂપે ‘તથા એ પ્રકારના શબ્દનો પ્રયોગ કરવો તે તથાકાર સામાચારી છે; અને બીજા વિકલ્પ પ્રમાણે ‘તથા” એ પ્રકારના પ્રયોગનું ‘ાર’ એટલે કરવું તે તથાકાર સામાચારી છે. * શ્રદ્ધાર્થ' . ઈચ્છાનો અર્થ શ્રદ્ધા કર્યો, એટલે કે અહીં ભગવાનના વચનની રુચિરૂપ શ્રદ્ધા ગ્રહણ કરવાની નથી, પરંતુ જેને પોતાનું કાર્ય કરવાનું કહેવું છે, તેની રુચિને ગ્રહણ કરવાની છે. ટીકા : एतन्मते चूर्णिकृतोऽन्यत्र कारशब्दस्य पर्यवसितस्यैवाभिधानमिति मन्तव्यम् इति अलमतिपल्लवेन । For Personal & Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ સામાચારી પ્રકરણ | ગાથા : ૪-૫ ટીકાર્થ ઃ આના મતે ચૂર્ણિકારથી અન્યત્ર પર્યવસિત જ એવા ‘કાર’ શબ્દનું અભિધાન છે, એ પ્રમાણે જાણવું. વધારે ચર્ચા કરવાથી સર્યું. ‘કૃતિ’ પરના કથનની સમાપ્તિમાં છે. ભાવાર્થ: પ્રથમ મત પ્રમાણે છેલ્લે કહેલું કે, જો સમાસ કરો તો અન્યત્ર ‘કાર’ની અનુવૃત્તિ કરીને યોજવું, નહિતર ચૂર્ણિની અનારાધના થશે; અને અહીંયાં પરનો મત બતાવેલ ત્યાં ‘કાર’ની અનુવૃત્તિનો નિષેધ કર્યો, તેથી ચૂર્ણિની અનારાધનાનો પ્રસંગ ૫૨ના મત પ્રમાણે થાય. તેના ખુલાસારૂપે કહે છે કે, આ બીજો મત ચૂર્ણિકા૨થી બીજા અર્થમાં=અન્ય અર્થમાં, ‘કાર’ શબ્દનું ગ્રહણ કરે છે. તેથી આ મતનું ચૂર્ણિને અનુકૂળ કથન ક૨વાનું તાત્પર્ય નથી, માટે ચૂર્ણિની આરાધના કરવાના આશયથી આ મત ચાલતો નથી. ટીકાઃ ૩૯ અક્ષરાર્થ ઉઘ્યતે-ખળ ફા, રળ ાર:, “ફ∞યા મળેલ રુરુ” કૃત્યાવિપ્રયોગ નૃત્યર્થ:। મિથ્યા= वितथमनृतमित्यनर्थान्तरं, मिथ्याकरणं मिथ्याकारः, दुष्प्रयुक्तेः मिथ्याप्रयोग इत्यर्थः । तथाशब्दोऽवैतथ्यार्थे, गुरुदितेऽर्थे तथाकरणं तथाकारः । अवश्यमित्यर्थे ऽवश्यशब्दोऽकारन्तोऽप्यस्ति, ततोऽवश्यस्य = अवश्यं कर्त्तव्यस्य, क्रिया आवश्यकी । चः समुच्चये । निषेधेन निर्वृता नैषेधिकी । विहारादिगमनाद्यर्थं गुरोराप्रच्छनं तथाविधविनयलक्षणया मर्यादया सर्वप्रयोजनाभिव्याप्तिलक्षणेनाभिविधिना वा प्रच्छनमापृच्छा । एकशो निषेधे प्रयोजनवशाद् गुरोः प्रतिप्रच्छन्नं प्रतिपृच्छा । प्राग्गृहीतेनाशनादिना मन्त्रणा छन्दणा । प्रागेव ग्रहणादामन्त्रणं निमन्त्रणा । तथोपसंपत्तिरुपसंपद्, ज्ञानाद्यर्थं गुर्वन्तराश्रयणमित्यर्थः । कालपदमवसरार्थकमुपसंपदि संबध्यते सर्वत्र वा, “सर्वमपि ह्यनुष्ठानं विहितकालकृतमेव फलवद्भवति नान्यथेति प्रतिपादनार्थम् । अथवा 'काले'= सामाचार्युपक्रमकालेऽभिधातव्ये सतीत्यर्थः, उपोद्घाते तदवसर एतद्भणनात् । ટીકાર્થ/ભાવાર્થ : = અક્ષરાર્થ કહેવાય છે=ઈચ્છાકારાદિ સામાચારીના અક્ષરાર્થો કહેવાય છે (૧) ઈચ્છાકા૨ સામાચારી બતાવે છે: પ્રથમ ઈચ્છાકારનો અર્થ કરે છે, તેમાં ‘ઈચ્છા' શબ્દની વ્યુત્પત્તિ કરતાં કહે છે, ‘વાં ફચ્છા’, અને ‘કાર’ શબ્દની વ્યુત્પત્તિ કરતાં કહે છે, ‘જરાં હ્રારઃ’. “ઈચ્છાથી મારું આ કાર્ય કર” ઈત્યાદિ પ્રયોગ એ અર્થ છે અર્થાત્ ઈચ્છાકા૨ સામાચારીનો અર્થ છે. (૨) હવે મિચ્છાકાર સામાચારી બતાવે છે: ત્યાં પ્રથમ ‘મિથ્યા’ શબ્દના પર્યાયવાચી શબ્દ બતાવે છે કે મિથ્યા, વિતથ અને અનૃત એ ત્રણે એકાર્થવાચી છે. મિથ્યાકારનો અર્થ કરે છે કે મિથ્યાનું કરવું તે મિથ્યાકાર - ‘પોતાની દુષ્પ્રયુક્તિનો મિથ્યાપ્રયોગ’ એ પ્રકારનો અર્થ છે અર્થાત્ મિચ્છાકા૨ સામાચારીનો અર્થ છે. For Personal & Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ ૪૦. સામાચારી પ્રકરણ | ગાથા : ૪-૫ આશય એ છે કે સંયમની આચરણામાં મન-વચન-કાયાની અનુચિત પ્રવૃત્તિ થયેલી હોય તેના માટે “આ મારી આચરણા મિથ્યા છે,” એ પ્રમાણે પ્રયોગ કરવો તે મિથ્યાકાર સામાચારી છે. (૩) હવે તથાકાર સામાચારી બતાવે છે ત્યાં પ્રથમ ‘તથા” શબ્દનો અર્થ કરતાં કહે છે કે ‘તથા’ શબ્દ અવૈતથ્ય અર્થમાં છે. ગુરુએ કહેલા અર્થમાં ‘તથા” એ પ્રકારનો પ્રયોગ કરવો તે તથાકાર સામાચારી છે. (૪) હવે આવશ્યક સામાચારી બતાવે છેઃ “અવશ્યમ્ એ અર્થમાં અવશ્ય શબ્દ અકારાંત પણ છે= અવશ્ય શબ્દ એ અવ્યય છે, અને તે જ અર્થનો વાચક અકારાંત અવશ્ય શબ્દ પણ છે. તેથી=અકારાંત અવશ્ય શબ્દનું ગ્રહણ કર્યું તેથી, અવશ્ય કર્તવ્યની જે ક્રિયા, તે આવશ્યક સામાચારી છે. સ્વનિર્જરા અર્થે જે અવશ્ય કર્તવ્ય હોય તેવી ક્રિયા સાધુ કરે તે આવશ્યકી કહેવાય, અને ફક્ત વસતિમાંથી બહાર જઈને કરવાની ક્રિયા અર્થક આવશ્યક પ્રયોગ થાય છે. તેથી વસતિમાંથી નીકળીને બહાર જવાની સાધુની અવશ્ય કર્તવ્યક્રિયા છે. તે ક્રિયા જો સાધુ સમિતિ-ગુપ્તિપૂર્વક કરે તો તે નિર્જરાનું કારણ બને, અન્યથા તે ક્રિયા કર્મબંધનું કારણ બને, માટે યતનાપૂર્વક કરાયેલ અવશ્ય કર્તવ્યક્રિયા આવશ્યક સામાચારી છે. * ‘વ’ શબ્દ સમુચ્ચય અર્થમાં છે. તેથી ઈચ્છા, મિચ્છા અને તથાની સાથે આવશ્યકીનો સમુચ્ચય કર્યો. (૫) હવે નૈષધિથી સામાચારી બતાવે છે. નિષેધ વડે કરીને થયેલી નૈષધિની સામાચારી છે. વિશેષ પ્રકારના સંવરભાવ માટે નિયદિ પ્રયોગ કરાય છે, તે નૈષધિથી સામાચારી છે. (૯) હવે આપૃચ્છા સામાચારી બતાવે છે: વિહારાદિ માટે ગમનાદિ અર્થે ગુરુને આપ્રચ્છન= તથાવિધ વિનયલક્ષણ મર્યાદાથી અથવા તો સર્વ પ્રયોજન અભિવ્યાપ્તિ લક્ષણ અભિવિધિથી પૂછવું, તે આપૃચ્છા સામાચારી છે. વિહાર આદિમાં “આદિ' પદથી અન્ય કાર્ય ગ્રહણ કરવું, અને ગમનાદિમાં આદિ પદથી અગમન, કરણ-અકરણનું ગ્રહણ કરવું. એનું યોજન આ રીતે કરવું. વિહારમાં ગમન-આગમન અર્થે પૃચ્છા છે અને અન્ય કાર્યમાં કરણ-અકરણ અર્થે પૃચ્છા છે. આપૃચ્છા સામાચારીમાં ‘આ’ શબ્દ મર્યાદા અર્થમાં છે અથવા અભિવિધિ અર્થમાં છે. મર્યાદા અર્થમાં અને અભિવ્યાપ્તિ અર્થમાં “આ” શબ્દ આ રીતે વપરાય છે – જેમ કે, પત્નીપુત્ર વર્ષ’ એ પ્રયોગમાં પાટલીપુત્રને છોડીને પાટલીપુત્ર સુધી વરસાદ થયો. ત્યાં પાટલીપુત્ર સુધીની મર્યાદાઅર્થક ‘આ’ શબ્દપ્રયોગ છે. અને ‘આ’નો આ જ પ્રયોગ અભિવિધિ અર્થમાં ગ્રહણ કરીએ તો, પાટલીપુત્રને અભિવ્યાપીને વરસાદ થયો, એ અર્થ થાય. તેથી એ પ્રાપ્ત થાય કે, અહીંથી માંડીને પાટલીપુત્ર ગામને ગ્રહણ કરીને સર્વત્ર વરસાદ થયો. એ રીતે આપૃચ્છા સામાચારીમાં પણ મર્યાદા અર્થમાં અને અભિવ્યાપ્તિ અર્થમાં આ પ્રયોગ છે. પાટલીપુત્રના દૃષ્ટાંતમાં ક્ષેત્રની મર્યાદા હતી અને આપૃચ્છા સામાચારીમાં તેવા પ્રકારની વિનયલક્ષણ મર્યાદાથી પૂછવું, તે ‘આ’ શબ્દનો અર્થ છે; અને અહીં તેવા પ્રકારની મર્યાદા એ છે કે, આપૃચ્છા સામાચારી વખતે જે પ્રકારે હાથ જોડી વિનયપૂર્વક પૂછવું જોઈએ, તે રીતે પૂછે, અને ગુરુને પૂછ્યા પછી ગુરુના વચન For Personal & Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ ૪૧ સામાચારી પ્રકરણ/ ગાથા : ૪-૫ પ્રમાણે ઉચિત પ્રવૃત્તિ કરે, એ પ્રકારના વિનયરૂપ મર્યાદાથી પૂછવું તે આપૃચ્છા સામાચારી છે. વળી આપૃચ્છા સામાચારીમાં સર્વ પ્રયોજનોની અભિવ્યાપ્તિ લક્ષણ અભિવિધિ અર્થમાં પણ ‘આ’ શબ્દનો પ્રયોગ છે. તેથી આપૃચ્છા કરતી વખતે સર્વ પ્રયોજનોનો સંગ્રહ કરીને આપૃચ્છા કરે છે. જેમ ગોચરી જવા વિષયક આપૃચ્છા કરે, ત્યારે ગોચરીમાં લાવવાની દરેક વસ્તુવિષયક તેની આપૃચ્છા હોય છે, અને તેથી આહારાદિને છોડીને અન્ય પણ કોઈ વસ્ત્રાદિ કે શિષ્યાદિ પ્રાપ્ત થાય તો તેને પણ ગ્રહણ કરે તો સામાચારીનો ભંગ થતો નથી; કેમ કે સર્વ પ્રયોજનોનો સંગ્રહ કરીને શિષ્ય ગુરુને પૃચ્છા કરે છે. (૭) હવે પ્રતિપૃચ્છા સામાચારી બતાવે છે. એકવાર નિષેધમાં પ્રયોજનવશથી ગુરુને ફરી પૂછવું તે પ્રતિપૃચ્છા સામાચારી છે. પૂર્વમાં આપૃચ્છા કરી ત્યારે ગુરુએ એકવાર તે કાર્યનો નિષેધ કર્યો, અને ફરી કાલાંતરે કાર્ય કરવાનું પ્રયોજન ઊભું થવાથી ગુરુને ફરી પૂછવું તે પ્રતિપૃચ્છા સામાચારી છે. (૮) હવે છંદના સામાચારી બતાવે છેઆહાર લાવ્યા પછી લાવેલા આહાર આદિથી અન્ય સાધુઓને આમંત્રણ આપવું તે છંદના સામાચારી છે. આ સામાચારી માંડલીભોજી સાધુને હોતી નથી પણ એકલભોજી સાધુને હોય છે. (૯) હવે નિમંત્રણા સામાચારી બતાવે છે: ગોચરીને લાવવા પહેલાં જ “હું તમારી ગોચરી લાવી આપું” એ પ્રકારનું સાધુને આમંત્રણ કરવું તે નિમંત્રણા સામાચારી છે. (૧૦) અને હવે ઉપસંપદા સામાચારી બતાવે છે. ઉપસંપદું શબ્દની વ્યુત્પત્તિ અર્થ કરે છે કે, “સંપત્તિ ૩૫સંપ” જ્ઞાન-દર્શન-ચારિત્ર માટે અન્ય ગુરુનું આશ્રયણ કરવું તે ઉપસંપ સામાચારી છે. મૂળ ગાથામાં કાળ પદ છે તે અવસર માટેઃઉપસંપ સામાચારી અવસરે કરવાની છે તે બતાવવા માટે, ઉપસંપદા સામાચારી સાથે સંબંધિત કરાય છે અથવા તો દરેક સામાચારી સાથે સંગૃહિત છે. દરેક સાથે કેમ સંગૃહિત છે? તે બતાવવા માટે કહે છે – સર્વ પણ અનુષ્ઠાન વિહિતકાળમાં કરાયેલું જ ફળવાન થાય છે, અન્યથા નહિ. તે પ્રતિપાદનાર્થે સર્વ પદો સાથે સંબંધિત થાય છે. પ્રથમ અર્થ પ્રમાણે મૂળ શ્લોકમાં કહેલો “કાળ' શબ્દ ઉપસંપદા સામાચારી સાથે જોડવાનો છે અને ઉપસંપદા સામાચારીમાં જ્ઞાનાદિ માટે અવસર હોય ત્યારે અન્ય ગુરુનો આશ્રય કરવાનો છે. તેનો અર્થ આ પ્રમાણે કરવાનો છે – સ્વસમુદાયમાં જેટલું જ્ઞાન હોય તેટલું પ્રાપ્ત થઈ ચૂકેલું હોય અને વિશેષ જ્ઞાનની શક્તિ હોય તો વિશેષ જ્ઞાન ભણવા માટે અન્ય ગુરુનું આશ્રયણ કરવું તે ઉપસંપદા સામાચારી છે. અથવા બીજા અર્થ પ્રમાણે “કાળ” શબ્દ બધાની સાથે જોડવાથી એ અર્થ પ્રાપ્ત થાય કે, ઈચ્છાકારાદિ સર્વ અનુષ્ઠાનો વિહિત કાળમાં કરો તો નિર્જરારૂપ ફળની પ્રાપ્તિ થાય, અન્યથા નહિ. આનાથી એ પ્રાપ્ત થાય કે, જો કોઈ સાધુ પોતે એ કાર્ય કરવા સમર્થ હોય, આમ છતાં પોતાનું કામ બીજા પાસે કરાવવા માટે ઈચ્છાકારના પ્રયોગથી પ્રાર્થના કરે, અને તેમ કરીને પોતાનું વીર્ય ગોપવે, તો તે વખતે ઈચ્છાકાર સામાચારીનો વિહિતકાળ નથી; છતાં “વં રૂછયા ” તું ઈચ્છાપૂર્વક કર” એમ કહીને પોતાનું કામ બીજા પાસે કરાવે તો તે ઈચ્છાકાર સામાચારીના ફળને પ્રાપ્ત કરે નહિ. પરંતુ પોતે બલવાન યોગને સાધી શકે તેમ હોય અને For Personal & Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ ૪૨ સામાચારી પ્રકરણ | ગાથા : ૪-૫ તેથી વિશેષ નિર્જરા સાધી શકે તેમ હોય અને પોતાનું કામ અન્ય સાધુ કરે, અને તે અન્ય સાધુ પણ તે કાર્ય કરીને નિર્જરા સાધી શકે તેમ હોય, ત્યારે ઈચ્છાકાર શબ્દપ્રયોગપૂર્વક તેને તે કામ કરવા માટે કહે, તો તે વિહિતકાલકૃત ઈચ્છાકાર સામાચારી છે અને તેનાથી અવશ્ય ફળ પ્રાપ્ત થાય. માટે ઉચિતકાળે કરાયેલ ઈચ્છાકાર સામાચારીનું પાલન સાધુસામાચારી બને છે તે અર્થ ‘કાળ’ શબ્દને દરેક સામાચારી સાથે જોડવાથી બતાવેલ છે. હવે ‘અથવા’ થી મૂળ શ્લોકમાં રહેલ ‘કાળ’ શબ્દનું યોજન ત્રીજી રીતે કરતાં કહે છે કે, કાળે–સામાચારીનો ઉપક્રમકાળ અભિધાતવ્ય હોય ત્યારે, સામાચારી કહેવી જોઈએ; કેમ કે ઉપોદ્ઘાતમાં, તેના અવસરમાં=સામાચારીને કહેવાના અવસરમાં, સામાચારીનું કથન છે. આવશ્યક નિર્યુક્તિમાં છ આવશ્યકોની પ્રરૂપણા શરૂ કરી ત્યારે ત્યાં તે આવશ્યકના નિરૂપણની ભૂમિકારૂપ ઉપોદ્ઘાતની પ્રરૂપણા કરી. ત્યાં ઉપોદ્ઘાતના વર્ણનમાં ગમે તે સ્થાને દશવિધ સામાચારીનું વર્ણન કર્યું નથી, પરંતુ તે ઉપોદ્ઘાતના વર્ણનમાં સામાચારીના ઉપક્રમકાળનો અવસર આવેલ ત્યારે તે સામાચારી કહેલ છે. માટે મૂળ ગાથામાં ‘જન’ શબ્દ છે, તે બતાવે છે કે યોગ્ય શ્રોતાને બોધ કરવા માટે જ્યારે આવશ્યકનું નિરૂપણ ચાલતું હોય ત્યારે દર્શાવધ સામાચારી કહેવાની છે, પરંતુ જે તે સ્થાને નહિ, પણ સામાચારીનો ઉપક્રમકાળ કહેવાનો અવસર આવે તે વખતે દવિધ સામાચારી કહેવી જોઈએ. * ‘બારાન્તોઽસ્તિ’ અહીં ‘પિ’ થી એ કહેવું છે કે, ‘અવશ્ય’ શબ્દ ‘મ્’ કારાંત તો છે, પણ ‘અવશ્ય’ શબ્દ ‘અ’કારાંત પણ છે. ‘વિજ્ઞારાવિ’ અહીં ‘વિ' થી ગોચરી, વૈયાવચ્ચ આદિનું ગ્રહણ કરવું. ‘ગશનાવિના’ અહીં ‘અવિ’ થી પાણીનું ગ્રહણ કરવું. ‘જ્ઞાનાઘર્થ’ અહીં ‘આવિ’ થી દર્શન અને ચારિત્રનું ગ્રહણ કરવું. ઉત્થાન : મૂળ શ્લોકમાં રહેલ ‘ત્તે’ શબ્દનો અર્થ કર્યા બાદ મૂળ શ્લોકના આગળના પદાર્થને બતાવે છે ટીકા ઃ ‘सामाचारी’ उक्तलक्षणा भवेद्दशविधा, 'तुः' एवकारार्थे, दशविधैव न न्यूनाधिकेत्यर्थः ; विभागवाक्यमहिम्नैतल्लाभेऽपि स्पष्टार्थमवधारणम् । ટીકાર્થ -- ***** 'सामाचारी . ત્યર્થઃ ।' સામાચારી=મૂળ ગાથામાં કહેલ ‘સામાચારી' શબ્દ, ઉક્તલક્ષણવાળી= પૂર્વમાં કહેલ લક્ષણવાળી, દશ પ્રકારની થાય. ‘તુ’ શબ્દ ‘વાર’ અર્થમાં છે. તેથી એ પ્રાપ્ત થાય કે સામાચારી દશ પ્રકારની જ છે; ન્યૂનાધિક નહિ. For Personal & Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ સામાચારી પ્રકરણ / ગાથા : ૪-૫ ઉત્થાન : અહીં પ્રશ્ન થાય કે, વિભાગવાક્યના મહિમાથી જ દવિધ સામાચારી છે, ન્યૂનાધિક નથી, તેનો લાભ હોવા છતાં ‘દ્વાર’ અર્થમાં ‘તુ’ શબ્દ કેમ મૂક્યો ? તેથી કહે છે ટીકાર્ય : ૪૩ विभाग . મવધારળમ્ વિભાગવાક્યના મહિમાથી આના લાભમાં પણ=સામાચારી દશવિધ જછે તેના લાભમાં પણ, સ્પષ્ટ અર્થ બતાવવા માટે અવધારણ કરેલ છે. ભાવાર્થ : આશય એ છે કે સામાચારી કેટલા પ્રકારની છે ? એ પ્રકારની જિજ્ઞાસાથી જ્યારે સામાચારીના વિભાગને બતાવવામાં આવે ત્યારે, પૂર્વમાં સામાચારીનાં દશ નામો બતાવ્યાં તેનાથી નક્કી થાય છે કે, આ સામાચારી દવિધ જ છે, ન્યૂન કે અધિક નથી. જો અધિક હોત તો સામાચારીનો વિભાગ કહેનાર વાક્ય અધિકનું અવશ્ય નિરૂપણ કરત. પણ અધિકનું નિરૂપણ નથી અને આ વિભાગ છે, તેથી નક્કી થાય કે આ સામાચારી દવિધ જ છે. તો પણ ન્યૂનાધિક નથી તે સ્પષ્ટ બતાવવા માટે અવધારણ અર્થમાં ‘વવિધવ’ એમ કહેલ છે. - દવિધ સામાચારી છે એમ ન કહીએ તો પણ, વિભાગવાક્યના મહિમાથી દશવિધ સામાચારી છે, તેનો લાભ થાય છે, તેમ પૂર્વમાં કહ્યું, ત્યાં વિભાગવાક્યનો મહિમા આ પ્રમાણે છે – વિભાગવાક્યના મહિમાથી વિધેયના વ્યાપકત્વનો લાભ છે. તેથી જીવના ભેદોનું વિધાન કરવામાં આવે ત્યારે જીવના સર્વ ભેદોનું વર્ણન કરવું આવશ્યક બને છે; કેમ કે વિભાગવાક્યમાં વિધેયના વ્યાપકત્વનો નિયમ હોય છે. જેમ કોઈ કહે કે એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય એ ત્રણ પ્રકારના જીવો છે, તો આ કથન મૃષા નથી. કથનરૂપે સત્ય હોવા છતાં જીવના વિભાગને કહેવા હોય તો તે વિભાગવાક્ય બની શકે નહિ; કેમ કે તેમાં જીવના સર્વ ભેદોનું કથન નથી. એ વચન જીવના વિભાગરૂપે ત્યારે બની શકે કે જ્યારે એકેન્દ્રિય, બેઈન્દ્રિય યાવત્ પંચેન્દ્રિય સુધી સર્વ ભેદોનું કથન ક૨વામાં આવે. તેથી અહીં જીવને ઉદ્દેશીને તેના ભેદનું વિધાન કરવું હોય તે વખતે જો જીવના બધા ભેદો કહીએ તો તે વ્યાપક બને છે. તેમ સામાચારી ઈચ્છાકાર, મિચ્છાકાર, તથાકાર એ ત્રણ પ્રકારની છે, એમ કહેવામાં આવે તો એ વચન મૃષા ન હોવા છતાં વિભાગવાક્ય ન બની શકે. સામાચારીના પરિપૂર્ણ ભેદ કહેવામાં આવે તો તે વિભાગવાક્ય બને. તેથી અહીં કહ્યું કે, વિભાગવાક્યના મહિમાથી દશવિધ સામાચારી છે, તેનો લાભ હોવા છતાં સ્પષ્ટતાઅર્થક ‘વિધૈવ’ નું કથન કરેલ છે અર્થાત્ વિભાગવાક્યના મહિમાથી તેની પ્રાપ્તિ હોવા છતાં તેનાથી મંદબુદ્ધિવાળાને બોધ ન થાય. તેથી તેને બોધ કરાવવા અર્થે, સ્પષ્ટ રીતે અવધારણ અર્થે ‘વવિધૈવ’ શબ્દનો પ્રયોગ કરેલ છે. ટીકા ઃ एतेषां उक्तपदानामयं वक्ष्यमाणोऽर्थो लक्षणविषयविभागादिरूपस्तव सिद्धान्ते मया दृष्टः एवं च For Personal & Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ ઈચ્છાકાર સામાચારી / ગાથા : ૬ सिद्धान्तानुरोधिनि स्वाभिधानेऽनुपादेयत्वशङ्का परिहता भवति ।।४ ।।५।। ટીકાર્ય : શ્લોક નં. પના ચોથા પાદને બતાવતાં કહે છે કે, આનો=ઉક્તપદોનો=ઈચ્છાકારાદિ પદોનો, લક્ષણના વિભાગ અને વિષયના વિભાગ આદિરૂપ આગળમાં કહેવાશે એ અર્થ, તમારા સિદ્ધાંતમાં મારા વડે જોડાયેલો છે; અને આ રીતે, સિદ્ધાંત અનુરોધી એવા સ્વકથનમાં અનુપાદેયત્વની શંકાનો પરિહાર થાય છે. જાપા ભાવાર્થ: અહીં લક્ષણવિભાગ, વિષયવિભાગ અને “આદિ પદથી ફલવિભાગ ગ્રહણ કરવાનો છે, અને તેનાથી એ કહેવું છે કે, ઈચ્છાકારાદિ દશવિધ સામાચારીના લક્ષણથી સામાચારીનો પરસ્પર વિભાગ પડે છે તથા સામાચારીના વિષયથી સામાચારીનો પરસ્પર વિભાગ પડે છે અને આદિ પદથી સામાચારીના ફળના વિભાગથી પણ સામાચારીનો પરસ્પર વિભાગ પડે છે અને તે સર્વ ભગવાનના સિદ્ધાંતમાં ગ્રંથકારે જોયું છે અને તેના પ્રમાણે ગ્રંથકાર અહીં વર્ણન કરે છે. માટે ગ્રંથકારનું વર્ણન અનુપાદેય છે તેવી કોઈને શંકા થઈ હોય તેનો પરિહાર થાય છે; કેમ કે ગ્રંથકાર સ્વમતિથી કહેતા નથી, પરંતુ ભગવાનના શાસનમાં જે રીતે કહેવાયું છે, તે પ્રમાણે કહે છે. તેથી સર્વજ્ઞકથિત છે, માટે ઉપાદેય છે. જાપા ईच्छाकार सामाचारी इयाणिं ईच्छाकारो भन्नइ - હવે ઈચ્છાકાર સામાચારી કહેવાય છે – અવતરણિકા: इच्छाकारस्य लक्षणमाह - અવતરણિકાર્ય - ઈચ્છાકાર સામાચારીના લક્ષણને કહે છે – ગાથા: जं णियणियकज्जंमी इच्छासंपच्चयत्थं विहिवक्कं । सो खलु इच्छाकारो तहा पइण्णा य परकज्जे ।।६।। છાયા : - यन्निजनिजकार्ये इच्छासंप्रत्ययार्थं विधिवाक्यम् । स खलु इच्छाकारस्तथा प्रतिज्ञा च परकार्ये ।।६।। For Personal & Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ ઈચ્છાકાર સામાચારી/ ગાથા : ૬ અન્વયાર્થ: ળિયíમી નિજ નિજ કાર્યમાં રૂછાસંપશ્ચચૅ=ઈચ્છાસંપ્રત્યય અર્થે નં=જે વિવિવેક વિધિવાક્ય છે, પરન્ને અને પરકાર્યમાં તહીં પUMI તે પ્રકારે પ્રતિજ્ઞા છે તો તે વસ્તુ ખરેખર ફુચ્છાિરો ઈચ્છાકાર છે. His ગાથાર્થ: નિજ નિજ કાર્યમાં ઈચ્છાસંપ્રત્યય અર્થે જે વિધિવાક્ય છે અને પરકાર્યમાં તે પ્રકારે પ્રતિજ્ઞા છે, તે ખરેખર ઈચ્છાકાર સામાચારી છે. llll ટીકા : ___जं णियत्ति । यन्निजनिजकार्ये इच्छासंप्रत्ययार्थं विधिवाक्यम्, या च परकार्ये इच्छासंप्रत्ययार्था प्रतिज्ञा तदुभयमिच्छाकारः । एवं च स्वकार्यकर्मकेच्छाकरणकविधिवाक्यपरकार्यकर्मकेच्छाकरणकप्रतिज्ञावाक्यान्यतरत्वं तल्लक्षणं लभ्यते । विधिश्च कर्त्तव्यत्वप्रतिपादकप्रत्ययमात्रं न तु पञ्चम्येव, तेन तव्यादिघटिततथाप्रयोगे नाव्याप्तिः । प्रतिज्ञा च क्रियमाणत्वकरिष्यमाणत्वज्ञापकाऽस्मदर्थप्रत्ययः, तेने दमिच्छया करोमीदमिच्छया करिष्यामी'त्यादेरविशेषेण संग्रह इत्याद्यूह्यम् ।।६।। ટીકાર્ય : નં બિત્તિ ... 7ખ્યતે | ‘વં નિયત્તિ’ | એ ગાથાનું પ્રતિક છે. પોતપોતાના કાર્યમાં ઈચ્છાના સંપ્રત્યય માટે જ્ઞાન કરાવવા માટે જે વિધિવાક્ય છે, અને પરકાર્યમાં ઈચ્છાના સંપ્રત્યય અર્થવાળી જે પ્રતિજ્ઞા છે, તે બંને ઈચ્છાકાર સામાચારી છે. અને આ રીતે= પૂર્વમાં આવું ઈચ્છાકાર સામાચારીનું સ્વરૂપ બતાવ્યું એ રીતે, “સ્વકાર્યકર્મક ઈચ્છાકરણક એવું વિધિવાક્ય અને પરકાર્યકર્મક ઈચ્છાકરણક એવું પ્રતિજ્ઞાવાક્ય, એ બેમાંથી અન્યતર આ બેમાંથી કોઈપણ, ઈચ્છાકાર સામાચારી છે, અને તેમાં રહેલું અન્યતરત્વ તે ઈચ્છાકાર સામાચારીનું લક્ષણ પ્રાપ્ત થાય છે. ઉત્થાન : અહીં વિધિવાક્યમાં વિધિ શું છે, તે બતાવે છે – ટીકાર્ય : વિવિશ્વ ..... નાવ્યાતિ અને વિધિકર્તવ્ય_પ્રતિપાદક પ્રત્યયમાત્ર છે, પરંતુ પંચમી જ નથી આજ્ઞાર્થ પ્રયોગ જ નથી. તેથી વિધ્યર્થના તથ્યાદિ પ્રત્યયોથી ઘટિત તેવા પ્રકારના પ્રયોગમાં “ત્વયા રૂછયા રૂઢું હર્તવ્ય” તેવા પ્રકારના પ્રયોગમાં, લક્ષણની અવ્યાપ્તિ નથી. For Personal & Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ ૪૬ ઈચ્છકાર સામાચારી, ગાથા : ૬ ઉત્થાન : પ્રતિજ્ઞાવાક્યમાં પ્રતિજ્ઞાનું તાત્પર્ય સ્પષ્ટ કરે છે – ટીકાર્ય : પ્રતિજ્ઞા રે ... ઘૂટ્યમ્ ાદ અને ક્રિયમાણત્વ અને કરિષ્યમાણત્વ જ્ઞાપક એવો અસ્પદ્ અર્થનો પ્રત્યય પ્રતિજ્ઞા છે, તે કારણથી ‘આ ઈચ્છાથી કરું છું અને ‘આ ઈચ્છાથી કરીશ' ઈત્યાદિનો અવિશેષથી સંગ્રહ છે, ઈત્યાદિ વિચારવું. liદ્દા » ‘રિણામીત્યારે અહીં રે થી એના જેવા બીજા પ્રયોગો ગ્રહણ કરવા. ભાવાર્થ: કોઈ સાધુને પોતાનું કાર્ય બીજા સાધુ પાસે કરાવવું પડે તેવા સંયોગો હોય, અથવા તો પોતે અન્ય કાર્ય કરીને વિશેષ નિર્જરા કરી શકે તેમ હોય અને તેથી પોતાનું કાર્ય બીજા પાસે કરાવવું તેને ઉચિત જણાતું હોય ત્યારે, તે કાર્ય કરનાર સામી વ્યક્તિને મારાથી બતાવાતું કાર્ય તેની સ્વઈચ્છાપૂર્વક કરવાનું છે, પણ મારા કહેવાથી કરવાનું નથી, તેવા પ્રકારના ઈચ્છાના સંપ્રત્યય માટે કાર્ય કરાવનાર સાધુ જે વિધિવાક્ય કહે છે, તે ઈચ્છાકાર સામાચારી છે. આશય એ છે કે, કાર્ય કરનાર વ્યક્તિને, કાર્ય કરાવનાર વ્યક્તિ કહે છે માટે તેણે આ કાર્ય કરવું જોઈએ તેવી બુદ્ધિ ન થાય, પરંતુ નિર્જરાના અર્થીપણાથી સ્વયં સામેની વ્યક્તિ તે કાર્ય કરે, તે જણાવવા માટે જ્યારે કાર્ય કરાવનાર સાધુ વિધિવાક્યનો પ્રયોગ કરે, અને કાર્ય કરનાર સાધુને કહે કે, “તું ઈચ્છાપૂર્વક મારું આ કાર્ય કર” તે ઈચ્છાકાર સામાચારી છે. વળી પરનું અન્યનું, કાર્ય પોતાને કરવાની ઈચ્છા થાય ત્યારે, પર વ્યક્તિને પોતે ઈચ્છાપૂર્વક કરે છે તેવી ઈચ્છાની પ્રતીતિ કરાવવાને માટે સાધુ “હું તમારું આ કાર્ય ઈચ્છાપૂર્વક કરું છું” – એ પ્રકારનો જે પ્રતિજ્ઞાવાક્યનો પ્રયોગ કરે તે પણ ઈચ્છાકાર સામાચારી છે. આ બંને પ્રકારના ઈચ્છાકારના ભેદમાં થતા વચનપ્રયોગનું તાત્પર્ય સ્પષ્ટ કરે તેવું લક્ષણ બતાવે છે : ત્યાં વિધિવાક્યરૂપ ઈચ્છાકારમાં સ્વકાર્ય કર્મરૂપે હોય છે અને ઈચ્છાકાર કરણરૂપે હોય છે, તેથી “સ્વકાર્યકર્મક-ઈચ્છાકરણક વિધિવાક્ય તે ઈચ્છાકાર સામાચારી છે. જેમ કોઈ કહે કે, “ઈચ્છાપૂર્વક તું આ મારું કાર્ય કર.એ પ્રયોગમાં પોતાનું કાર્ય કર્મરૂપે બને છે અને “ઈચ્છાથી તું કર” ત્યાં ઈચ્છા કરણરૂપ બને છે તેવું આ વિધિવાક્ય છે. અહીં “મારું કાર્ય તું ઈચ્છાપૂર્વક કર” એ વચનપ્રયોગ આજ્ઞાર્થરૂપ દેખાય છે, તો પણ આજ્ઞાઅર્થક નથી, પરંતુ સામી વ્યક્તિને તે કાર્ય ઈચ્છાપૂર્વક કરવાની સૂચનારૂપ છે. અને જ્યારે બીજા કોઈનું કાર્ય પોતે કરવા તૈયાર થાય ત્યારે “હું તમારું આ કાર્ય ઈચ્છાપૂર્વક કરું છું” એ પ્રકારની પ્રતિજ્ઞા કરવામાં આવે છે. એ પ્રતિજ્ઞામાં પરનું કાર્ય કર્મરૂપે છે, અને પોતે પરનું કાર્ય ઈચ્છાપૂર્વક કરે છે માટે ઈચ્છા ‘કરણરૂપે છે, આ બીજા પ્રકારનું વાક્ય પ્રતિજ્ઞાવાક્ય છે. આ વિધિવાક્ય અને પ્રતિજ્ઞાવાક્ય બંને ઈચ્છાકાર For Personal & Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ ઈચ્છાકાર સામાચારી ગાથા : ૭ સામાચારી છે અને તે બે વાક્યમાં રહેલું અન્યતરત્વ ઈચ્છાકાર સામાચારીનું લક્ષણ છે. વિધિવાક્યરૂપ ઈચ્છાકાર સામાચારીમાં વિધિનો અર્થ સામેની વ્યક્તિને માટે “આ કર્તવ્ય છે,” એવો પ્રતિપાદક વચનપ્રયોગ છે અને તે વચનપ્રયોગ સામી વ્યક્તિને કર્તવ્યની પ્રતીતિમાત્રને સૂચવે છે, પરંતુ પંચમી પ્રયોગરૂપ જ નથી=આજ્ઞાર્થ પ્રયોગરૂપ જ નથી. તેથી કોઈ વ્યક્તિ ‘વં ફુચ્છયા કુરુ” એ પ્રયોગના બદલે ‘વૈયા ફુચ્છ રૂટું કર્તવ્ય’ એ પ્રયોગ કરે તો પણ તે વચનપ્રયોગ વિધિવાક્ય બનશે, અને તેથી ઈચ્છાકાર સામાચારીના લક્ષણની અવ્યાપ્તિ નહિ આવે. અને પ્રતિજ્ઞાવાક્યમાં ક્રિયમાણત્વ અને કરિષ્યમાણત્વને જણાવનાર એવા પોતાના અર્થનો સંપ્રત્યય છે અર્થાત્ “આ કાર્ય હું કરું છું” અથવા તો “હું આ કાર્ય કરીશ” એ બંનેનો સંગ્રહ પ્રતિજ્ઞાવાક્યથી થાય છે. આશય એ છે કે કેટલુંક કાર્ય તુરત જ કરવાનું હોય છે, ત્યારે કહેવામાં આવે કે “આ કાર્ય હું ઈચ્છાથી કરું છું અને કેટલુંક કાર્ય કાલાંતરે કરવાનું હોય ત્યારે કહેવામાં આવે કે “આ કાર્ય હું ઈચ્છાથી કરીશ” એ બંનેનો સંગ્રહ પ્રતિજ્ઞાવાક્યમાં થાય છે.JIકા અવતરણિકા: अथेच्छाकारविषयोपदर्शनार्थमाह - અવતરણિયાર્થ: હવે ઈચ્છાકાર સામાચારીનાં વિષયને જણાવવા માટે કહે છે – ભાવાર્થ - પાંચમી ગાથાના અંતમાં કહ્યું હતું કે, લક્ષણવિભાગ અને વિષયવિભાગ આદિ રૂપ વક્ષ્યમાણ અર્થ તમારા સિદ્ધાંતમાં મારા વડે જોવાયો છે. તેથી પ્રથમ દશવિધ સામાચારીમાં ઈચ્છાકાર સામાચારીનું લક્ષણ છઠ્ઠી ગાથામાં બતાવ્યું, જેના કારણે અન્ય સામાચારી કરતાં લક્ષણ દ્વારા ઈચ્છાકાર સામાચારીના ભેદનું જ્ઞાન થયું. હવે અન્ય સામાચારી કરતાં ઈચ્છાકાર સામાચારીના વિષયથી વિભાગને બતાવવા માટે ઈચ્છાકાર સામાચારીના વિષયને બતાવે છે – ગાથા : अब्भत्थणाविहाणे इच्छाकारो समुचिओ दोहं । आराहणमाणाए गुरूण ठिइपालणं च जओ ।।७।। છાયા : अभ्यर्थनाविधाने इच्छाकारः समुचितः द्वयोः । आराधनमाज्ञाया गुरूणां स्थितिपालनं च यतः ।।७।। For Personal & Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ ૪૮ ઈચ્છાકાર સામાચારી / ગાથા : ૭ અન્વયાર્થ: મિત્યવિદાળ અભ્યર્થનામાં અને વિધાનમાં તોË =બંનેને પણ અભ્યર્થમાન અને કારક બંનેને પણ, રૂઋવિકારો=ઈચ્છાકાર સમુદો સમુચિત છે; નો જ કારણથી ગુરૂ=ગુરુની મા ID=આજ્ઞાનું કારરિંગ—આરાધન છે, દિપાનri=સ્થિતિનું સંપ્રદાયની મર્યાદાનું, પાલત છે. છા ગાથાર્થ : અભ્યર્થનામાં અને વિધાનમાં બંનેને ઈચ્છાકાર સમુચિત છે; જે કારણથી ગુરુની આજ્ઞાનું આરાધન છે અને સ્થિતિનું સંપ્રદાયની મર્યાદાનું, પાલન છે. Iછા ટીકા - ___ अब्भत्थणाविहाणे त्ति । अभ्यर्थना="त्वं ममेदं कार्यं कुरु” इति परप्रवर्त्तना, विधानं च-परप्रयोजनस्य करणप्रतिज्ञा “अहं तवेदं कार्यं करोमि" इति, ततः समाहारद्वन्द्वादेकवचनम्, तत्र ‘इच्छाकारः'=इच्छयेति प्रयोग: । चकारस्याप्यर्थस्य भिन्नक्रमत्वाद् द्वयोरित्यत्र योजना । द्वयोरप्यभ्यर्थयमानकारकयोः समुचित:-सङ्गतः । कुत: ? यतो गुरूणामाज्ञाया अभियोगपरिहारप्रधानोपदेशस्याराधनम् । ટીકાર્ચ - ‘રમત્યવિદાને ઉત્ત' ! એ ગાથાનું પ્રતિક છે. અભ્યર્થના="તું આ મારું કાર્ય કર" એ પ્રમાણે પરપ્રવર્તતા છે, અને વિધાન=“હું તારું આ કાર્ય કરું છું" - એ પ્રમાણે પરપ્રયોજતના કરણની પ્રતિજ્ઞા છે. તતઃ=અભ્યર્થના-વિધાન શબ્દથી, સમાહારદ્વન્દ્ર હોવાને કારણે એકવચન છે. ત્યાં=અભ્યર્થના-વિધાનમાં, ઈચ્છાકાર=ઈચ્છા વડે, એ પ્રકારનો પ્રયોગ, અભ્યર્થયમાન અભ્યર્થના કરનાર, અને કારક બંનેને પણ સમુચિત છે-સંગત છે. મૂળ ગાથામાં ‘’ અર્થવાળા ‘’ કારનું ભિન્નક્રમપણું હોવાથી ‘દયોદ' એ સ્થાનમાં ‘વ’ કારનું યોજન છે. અભ્યર્થના અને વિધાન બંનેમાં ઈચ્છાકાર=ઈચ્છા વડે, એ પ્રકારનો વચનપ્રયોગ, કેમ સંગત છે? તો ગ્રંથકાર કહે છે : જે કારણથી ગુરુની આજ્ઞાનું અભિયોગનો પરિહાર છેપ્રધાન જેમાં એવા ગુરુના ઉપદેશનું, આરાધન છે. ભાવાર્થ: અભ્યર્થનાનું સ્વરૂપ બતાવે છે – “તું મારું આ કાર્ય કર” એ પ્રકારના વચનપ્રયોગથી પરપ્રવર્તના અભ્યર્થના છે. હવે વિધાનનું સ્વરૂપ બતાવે છે – “હું આ તારું કાર્ય કરું છું” એ પ્રકારે પરપ્રયોજનને કરવાની પ્રતિજ્ઞા વિધાન છે. ત્યાર પછી અભ્યર્થના અને વિધાન તે બે શબ્દોનો સમાહાર દ્વન્દ્ર હોવાથી એકવચનમાં પ્રયોગ છે. તેમાં=અભ્યર્થના અને વિધાનમાં, ઈચ્છાકાર'=ઈચ્છયા” એ પ્રકારનો વચનપ્રયોગ બંનેને પણ=અભ્યર્થયમાન For Personal & Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ ઈચ્છાકાર સામાચારી | ગાથા : ૭ અને કારક બંનેને પણ સંગત છે. * શ્લોકમાં ‘પિાનાં વ’ માં જે ‘વ’ કાર છે, તેનું યોજન ‘હ્રયોઃ’ સાથે કરવાનું છે અને તે ‘T’ કાર વિ અર્થમાં છે, તેથી મૂળ શ્લોકમાં ‘વોö’ છે ત્યાં ‘પિ’ ને યોજન કરીને ‘ઢોદંડપિ’ એમ ગ્રહણ કરવાનું છે. ‘ઢયોપિ’ ‘યોöડપિ’ થી એ કહેવું છે કે અભ્યર્થના કરનારને તો ઈચ્છાકારનો પ્રયોગ કરવો સમુચિત છે, પરંતુ બંનેને પણ ઈચ્છાકારનો પ્રયોગ કરવો સમુચિત છે. ૪૯ આશય એ છે કે સામાન્યથી વિચારતાં એમ લાગે કે મારે કોઈની પાસે કાર્ય કરાવવું હોય ત્યારે બલાભિયોગના પરિહાર માટે ઈચ્છાકારનો પ્રયોગ કરવો ઉચિત છે, તેથી અભ્યર્થના કરનારને ઈચ્છાકારનો પ્રયોગ કરવો ઉચિત છે, તેમ જણાય. પરંતુ જે સાધુ સામેથી બીજાના કાર્યને ક૨વાની પ્રતિજ્ઞા કરે છે, તે ઈચ્છાકારનો પ્રયોગ ન કરે તો પણ તેના પ્રતિજ્ઞાવચનથી જણાય છે કે તે બલાભિયોગથી બીજાનું કાર્ય કરતા નથી, આમ છતાં તેને પણ ઈચ્છાકાર પ્રયોગ કરવો સમુચિત છે, એ વાત બતાવવા માટે‘પિ’શબ્દનું યોજન છે. પૂર્વમાં કહ્યું કે, અભ્યર્થના અને વિધાનમાં બંનેને પણ ઈચ્છાકારનો પ્રયોગ સમુચિત છે. તે કેમ સમુચિત છે, તે બતાવે છે: જે કારણથી અભિયોગ-પરિહાર-પ્રધાન ઉપદેશરૂપ ગુરુની આજ્ઞાનું આરાધન છે. આશય એ છે કે ગુરુ જ્યારે શિષ્યને કોઈ કાર્ય કરવાનું કહેવા અર્થે ઈચ્છાકારનો પ્રયોગ કરે છે, ત્યારે તે ગુરુની આજ્ઞા અભિયોગ-પરિહાર-પ્રધાન ઉપદેશરૂપ બને છે, અર્થાત્ ‘મારા કહેવાથી નહીં, પરંતુ નિર્જરાની સ્વ ઈચ્છાથી તું આ કાર્ય ક૨’, એ રૂપ ગુરુની આજ્ઞા બને છે. અને ગુરુની એ અભિયોગ-પરિહારપ્રધાન ઉપદેશરૂપ આજ્ઞાનું આરાધન શિષ્યને ત્યારે સંભવે કે જ્યારે તે કહે કે “હું ઈચ્છાપૂર્વક આ તમારું કાર્ય કરું છું.” તેથી બંનેમાં પણ=અભ્યર્થના કરનાર ગુરુમાં અને વિધાન કરનાર શિષ્યમાં, બંનેમાં પણ, ઈચ્છાકારનો પ્રયોગ સમુચિત છે. ટીકા ઃ अथ गुरुप्रतिपादितस्यार्थस्यानुष्ठानेनैव गुर्वाज्ञाराधनं न तु तत्करणप्रतिज्ञयाऽपि इति चेत् ? न, गुरुणा “त्वमिदं कार्यं कुरु” इत्युक्ते शिष्ये णेदमिच्छया करोमीति प्रतिज्ञायां गुरोः शिष्यस्येच्छापूर्वकाभ्युपगमज्ञानादतिशयितप्रमोदोत्पादाच्छिष्यस्य तथाविधपुण्यप्रकृत्यर्जनात् । ટીકાર્ય : થ થી ગ્રંથકાર કહે છે કે, ગુરુએ કહેલા અર્થના અનુષ્ઠાનથી જ=ગુરુએ કહેલા ક્રિયાના સેવનથી જ, ગુરુની આજ્ઞાનું આરાધન થાય છે, પરંતુ તે ક્રિયા કરવાની પ્રતિજ્ઞાથી પણ (ગુરુની આજ્ઞાનું આરાધન) થતું નથી, એમ જો તું કહેતો હોય તો તારી વાત બરાબર નથી; કેમ કે ગુરુ વડે “તું આ કાર્ય કર” એ પ્રમાણે કહેવાયે છતે શિષ્ય વડે “હું આ ઈચ્છાપૂર્વક કરું છું” એ પ્રમાણેની કરાયેલી પ્રતિજ્ઞામાં, શિષ્યના ઈચ્છાપૂર્વકના અશ્રુપગમનું જ્ઞાન થવાને કારણે ગુરુને અતિશય પ્રમોદ ઉત્પન્ન થયેલો હોવાથી, શિષ્યને તેવા પ્રકારની=ભાવિમાં સન્માર્ગની પ્રાપ્તિ થાય તેવા પ્રકારની, પુણ્યપ્રકૃતિનું અર્જન થાય છે. For Personal & Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ પ૦ ઈચ્છાકાર સામાચારી / ગાથા : ૭ ભાવાર્થ: પૂર્વમાં કહ્યું કે, અભ્યર્થક=પ્રાર્થના કરનાર, જ્યારે કોઈ કાર્ય કરવાની અન્યને અભ્યર્થના કરે ત્યારે અભ્યર્થિત=પ્રાર્થના કરાયેલ, સાધુ પણ “હું ઈચ્છાપૂર્વક આ કાર્ય કરું છું” એમ કહે ત્યારે અભિયોગ-પરિહારપ્રધાન એવા ગુરુના ઉપદેશનું આરાધન થાય છે. ત્યાંથ થી પૂર્વપક્ષી શંકા કરે છે કે, ગુરુએ કહેલા અનુષ્ઠાનના સેવનથી જ ગુરુની આજ્ઞાનું આરાધન થાય છે, પરંતુ ગુરુએ કહેલા અનુષ્ઠાનને “હું ઈચ્છાપૂર્વક કરું છું,” એવા પ્રકારની પ્રતિજ્ઞાથી પણ ગુરુની આજ્ઞાનું આરાધન થાય નહિ. તેથી પૂર્વમાં કહ્યું કે, શિષ્ય જ્યારે “હું ઈચ્છાપૂર્વક કરું છું” એમ કહે તેનાથી અભિયોગ-પરિહાર-પ્રધાન એવા ગુરુના ઉપદેશનું આરાધન થાય છે, એ કથન ઉચિત નથી. તેને ગ્રંથકાર કહે છે કે, આ પૂર્વપક્ષીની વાત બરાબર નથી; કેમ કે ગુરુ વડે જ્યારે કહેવાય કે “તું. આ કાર્ય કર” ત્યારે, શિષ્ય “હું ઈચ્છાપૂર્વક આ કાર્ય કરું છું” - તેવી પ્રતિજ્ઞા કરે, તો ગુરુને એ જ્ઞાન થાય છે કે, મારા વચનના બળથી શિષ્ય “આ કાર્ય નિર્જરાના ઉપાયભૂત છે” તેમ જાણીને, સ્વઈચ્છાથી નિર્જરાના અર્થે આ કાર્ય કરવાની પ્રતિજ્ઞા કરે છે. તેથી આ કાર્ય કરીને શિષ્ય નિર્જરા કરશે, તેવો બોધ થવાના કારણે ગુરુને અતિશય પ્રમોદ થાય છે. અને આવા પ્રકારનો પ્રમોદ શિષ્ય ઈચ્છાકાર પ્રયોગ કરીને કર્યો છે, જેથી ગુરુના પ્રમોદમાં પોતે નિમિત્ત બનવાથી તેવા પ્રકારની પુણ્યપ્રકૃતિનું અર્જન શિષ્યને થાય છે. આશય એ છે કે, શિષ્યની ઈચ્છાપૂર્વક કાર્યકરણની પ્રતિજ્ઞાથી ગુરુને પ્રમોદ થયો કે શિષ્ય આ ક્રિયા કરીને નિર્જરાને પ્રાપ્ત કરશે, અને તે પ્રમોદ કરવામાં નિમિત્તકારણરૂપ શિષ્ય બન્યો. તેથી ગુરુને ઉત્તમ ભાવ કરવામાં નિમિત્તભાવ બનવાનો શિષ્યને અધ્યવસાય હતો, અને તે અધ્યવસાયથી ભવિષ્યમાં પોતે વિશેષ નિર્જરાને પ્રાપ્ત કરી શકે તેવા પ્રકારની પુણ્યપ્રકૃતિનું અર્જન કરે છે. માટે તેવા પ્રકારની પુણ્યપ્રકૃતિના બંધના કારણભૂત એવો શિષ્યનો ઈચ્છાકારનો પ્રયોગ થયો, તેથી તેણે ગુરુની આજ્ઞાનું આરાધન કર્યું છે, તેમ માનવું ઉચિત છે; કેમ કે ગુરુની આજ્ઞાના પાલનથી પુણ્ય પ્રકૃતિ બંધાય છે. અને પ્રસ્તુતમાં ગુરુએ જ્યારે ઈચ્છાકારપૂર્વક અભ્યર્થના કરી, ત્યાં ગુરુના વચનપ્રયોગમાં કરાયેલા ઈચ્છાકાર પ્રયોગથી શિષ્યને અભિયોગ-પરિહાર-પ્રધાન ઉપદેશનું જ્ઞાન થાય છે, અર્થાત્ “ગુરુના આ વાક્યથી મારે એમ સમજવાનું છે કે મારી નિર્જરા અર્થે મારે આ કાર્ય કરવાનું છે, પણ ગુરુના અભિયોગથી નહિ” અને તે ઉપદેશનું આરાધન શિષ્ય જ્યારે ઈચ્છાકાર પ્રયોગપૂર્વક ગુરુનું કાર્ય કરવાની પ્રતિજ્ઞા કરે છે ત્યારે થાય છે, અને તે આરાધનથી શિષ્યને તેવા પ્રકારની પુણ્યપ્રકૃતિનું અર્જન થાય છે કે જે નિર્જરાની પરંપરા કરાવીને મોક્ષનું કારણ બને. ટીકાઃ इदं च फलं कारकस्य नत्वभ्यर्थकस्येति साधारणं फलमाह - 'स्थितिपालनं च' इति स्थितिः संप्रदायस्तस्य पालनं तदनुकूलाचरणम् । ટીકાર્ય : અને આ ફલ પૂર્વમાં કહ્યું કે ગુરુને અતિશય પ્રમોદ કરાવીને શિષ્યને જે તથાવિધ પુણ્યપ્રકૃતિનું For Personal & Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ પ૧ ઈચ્છાકાર સામાચારી / ગાથા : ૭ અર્જત થાય છે એ ફલ, કારકને=શિષ્યને, છે, પરંતુ અભ્યર્થકને કાર્ય કરાવનારને નથી. એથી કરીને બંનેનું સાધારણ ફળ મૂળ શ્લોકમાં કહે છેઃ અને સ્થિતિનું પાલન છે. સ્થિતિપાલન શબ્દનો અર્થ સ્પષ્ટ કરે છેઃ સ્થિતિ=સંપ્રદાય, તેનું પાલન=તેને અનુકૂળ આચરણા. ભાવાર્થ : પૂર્વમાં બતાવ્યું કે, જ્યારે ગુરુ અભ્યર્થના કરે છે ત્યારે શિષ્ય “હું આ ઈચ્છાથી કરું છું” એ પ્રતિજ્ઞા કરે ત્યારે ઈચ્છાકારના પ્રયોગને કારણે શિષ્યને એવા પ્રકારની પુણ્યપ્રકૃતિનું અર્જન થાય છે, અને એ ફળ શિષ્યને થાય છે ગુરુને થતું નથી. શિષ્ય કારક છે માટે એ ફળ કારકને થયું, પરંતુ કાર્ય કરવાની અભ્યર્થના કરનાર ગુરુને તે ફળ થયું નહિ, તેથી કારક અને અભ્યર્થક બંનેને જે સાધારણ ફળ મળે છે, તે બતાવે છે – જ્યારે ગુરુ શિષ્યને “તું ઈચ્છાપૂર્વક આ કાર્ય કર” એ પ્રકારનો વચનપ્રયોગ કરે છે, ત્યારે સ્વસંપ્રદાયની જે મર્યાદા છે તેનું પાલન થાય છે, કેમ કે શ્વેતાંબર સંપ્રદાયના સાધુની આ મર્યાદા છે કે કોઈને પણ અભ્યર્થના કરવાની હોય ત્યારે બલાભિયોગના પરિવાર અર્થે ઈચ્છાકારનો પ્રયોગ કરવો જોઈએ, અને તે મર્યાદાનું પાલન ગુરુએ કર્યું છે, તેથી સ્થિતિના પાલનકૃત ફળ ગુરુને પણ પ્રાપ્ત થાય છે. અને વળી સ્વસંપ્રદાયના સાધુની એ પણ મર્યાદા છે કે, બીજાનું કાર્ય કરવું હોય ત્યારે પણ “હું આ તમારું કાર્ય કરું છું” એમ કહેવાય નહિ, પરંતુ “હું તમારું આ કાર્ય ઈચ્છાપૂર્વક કરું છું” તેમ કહેવું જોઈએ; અને શિષ્ય તેમ કહે ત્યારે એ પ્રકારની સંપ્રદાયની મર્યાદાનું પાલન શિષ્યએ પણ કર્યું છે. તેથી પોતાના સંપ્રદાયની મર્યાદાનું સ્મરણ કરીને મારે સંપ્રદાયની મર્યાદા પ્રમાણે પ્રવૃત્તિ કરવી જોઈએ, તેવો અધ્યવસાય ગુરુ અને શિષ્ય બંનેને હોવાથી તે મર્યાદાપાલનના અધ્યવસાયકૃત પુણ્યપ્રકૃતિ અને નિર્જરાના ભાગી તે બંને થાય છે. ઉત્થાન : અહીં પ્રશ્ન થાય કે, સ્વકાર્યની પ્રાર્થના કરનાર અભ્યર્થક ગુરુ અને કાર્ય કરનાર એવો કારક શિષ્ય ઈચ્છાકારનો પ્રયોગ કરે, તેથી સંપ્રદાયનું પાલન કઈ રીતે થાય ? તેથી કહે છે – ટીકા - _ 'अभ्यर्थनायां विधाने च साधव इच्छाकारं प्रयुञ्जते' इति कदाचिदिच्छाकारं विना कृत्यकरणे संप्रदायभङ्गरूपबलवदनिष्टानुबन्धित्वज्ञानादिच्छैव न भवति तत्करणे च शिष्टाचारपरिपालनजनिताया महत्या निर्जराया लाभः । ટીકાર્ય : ‘અભ્યર્થના અને વિધાનમાં સાધુઓ ઈચ્છાકારનો પ્રયોગ કરે છે - એથી કરીને ઈચ્છાકાર વગર કૃત્યકરણમાં સંપ્રદાયભંગરૂપ બલવઅનિષ્ટઅનુબંધીપણાનું જ્ઞાન થવાથી ક્યારેય ઈચ્છા જ થતી નથી અને તેના કરણમાં=ઈચ્છાકારના કરણમાં, શિષ્ટાચારના પરિપાલનજડિત મોટી તિર્જરાનો લાભ થાય છે. For Personal & Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ પ૨ ઈચ્છાકાર સામાચારી / ગાથા : ૭ ભાવાર્થ: આશય એ છે કે, જે સાધુઓને પોતાના સંપ્રદાયનું જ્ઞાન છે, તેઓ જાણે છે કે કોઈને અભ્યર્થના કરવાનો પ્રસંગ હોય કે કોઈનું કાર્ય કરવાનો પ્રસંગ હોય ત્યારે સાધુઓ ઈચ્છાકાર પ્રયોગ કરે છે; અને ઈચ્છાકાર પ્રયોગ વગર કોઈનું કૃત્ય કરવામાં આવે અથવા ઈચ્છાકાર પ્રયોગ વગર કોઈને કાર્ય કરવાનું કહેવામાં આવે તો સંપ્રદાયનો ભંગ પ્રાપ્ત થાય છે, જે બલવાન અનિષ્ટરૂપ છે, તેવું જ્ઞાન પણ સંપ્રદાયની મર્યાદા જાણનારા સાધુઓને હોય છે. તેથી ઈચ્છાકારના પ્રયોગ વગર કોઈનું કાર્ય કરવાની ઈચ્છા જ થતી નથી, પરંતુ નિર્જરાના અર્થે જ્યારે કોઈનું કાર્ય કરવાની ઈચ્છા થાય ત્યારે સંપ્રદાયની મર્યાદાના પાલનપૂર્વક ઈચ્છાકારના પ્રયોગથી કાર્ય કરવાનો અભિલાષ કરે છે, અને તે અભિલાષને કારણે જ્યારે કોઈનું પણ કાર્ય કરવા માટે સાધુ તત્પર થાય છે, ત્યારે ઈચ્છાકારનો પ્રયોગ પણ અવશ્ય કરે છે, અને તે ઈચ્છાકારનો પ્રયોગ કરવાથી સંપ્રદાયની મર્યાદારૂપ શિષ્ટાચારના પરિપાલન સ્વરૂપ અધ્યવસાય થાય છે, અને તે અધ્યવસાયજનિત મોટી નિર્જરાનો લાભ થાય છે. માટે કૃત્યકરણથી જે નિર્જરા થવાની છે તેની પહેલાં સંપ્રદાયના પરિપાલનના અધ્યસાયથી નિર્જરાની પ્રાપ્તિ થાય છે. અને જો ઈચ્છાકારનો પ્રયોગ કર્યા વગર કોઈનું કૃત્ય કરે તો તે કૃત્યકરણમાં શુભ અધ્યવસાય હોય તો તેનાથી નિર્જરા થાય, તો પણ ઈચ્છાકારનો પ્રયોગ નહિ કરેલ હોવાના કારણે સંપ્રદાયની મર્યાદાનો ભંગ કરેલ હોવાથી કર્મબંધરૂપ ફળની પ્રાપ્તિ થાય છે. તેથી વિવેકી સાધુ સંપ્રદાયની મર્યાદા ભંગ થાય તે રીતે ઈચ્છાકાર પ્રયોગ વગર કાર્ય કરવાની અભિલાષાવાળા હોય નહિ. અહીં બલવ૬-અનિષ્ટ-અનુબંધિત્વથી એમ કહેવું છે કે, જેમ કોઈ માણસને ભૂખ લાગી હોય તો ખાવા માટેનો શ્રમ કરવો પડે, અને શ્રમ જીવને અનિષ્ટ છે તો પણ જો ખાવાનો શ્રમ ન કરે તો સુધાની પીડાની નિવૃત્તિ થાય નહીં. અને સુધાની પીડાની નિવૃત્તિ માટે ખાવાનો શ્રમ અનિષ્ટરૂપ હોવા છતાં બલવાન અનિષ્ટરૂપ નથી, પરંતુ ખાદ્ય પદાર્થમાં ઝેર છે તેવું જ્ઞાન થાય તો ક્ષુધાની નિવૃત્તિનો અર્થી હોવા છતાં ખાવામાં પ્રવૃત્તિ કરતો નથી; કેમ કે સુધાનું શમન ઈષ્ટ હોવા છતાં મૃત્યુની પ્રાપ્તિરૂપ બલવાન અનિષ્ટ છે. માટે બલવાન અનિષ્ટ અનુબંધીપણાનું જ્ઞાન ઝેરવાળા અત્રમાં પ્રવૃત્તિ કરાવતું નથી. તેમ પ્રસ્તુતમાં નિર્જરાના અર્થી સાધુ પરના કાર્યને કરવાની ઈચ્છાવાળા સ્વયં થયા હોય અને નિર્જરા માટે પર કાર્ય કરવા તૈયાર થયા હોય તો પણ ઈચ્છાકારના પ્રયોગ વિના તે કાર્ય કરવામાં સંપ્રદાયભંગ થાય છે, તેથી તે કૃત્ય કરવાથી જે લાભ થશે તેના કરતાં પણ ભગવાનની આજ્ઞાના ભંગથી મોટો અનર્થ થશે, તેવું વિવેકી સાધુ જાણે છે. તેથી ઈચ્છાકાર પ્રયોગ વગર કૃત્ય કરવાની ઈચ્છા જ તેમને થતી નથી. * પ્રસ્તુતમાં અનુબંધ શબ્દ ફળઅર્થમાં છે. ટૂંકમાં ઈચ્છાકારનો વિષય : (૧) બલાભિયોગના પરિવાર અર્થે અભ્યર્થનામાં ઈચ્છાકારનો પ્રયોગ ઉચિત છે. (૨) અભિયોગપરિહાર-પ્રધાન ગુરુના ઉપદેશનું આરાધન થતું હોવાથી વિધાનમાં પણ ઈચ્છાકારનો પ્રયોગ ઉચિત છે અને શાસ્ત્રમર્યાદાનું પાલન હોવાના કારણે પણ અભ્યર્થનામાં અને વિધાનમાં ઈચ્છાકારનો પ્રયોગ ઉચિત છે. તેથી For Personal & Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ પ૩ ઈચ્છાકાર સામાચારી, ગાથા : ૭ અભ્યર્થમાન અને કારક બંનેએ ઈચ્છાકાર કરવો જોઈએ. ઉત્થાન : પૂર્વમાં કહ્યું કે, ઈચ્છાકારનો પ્રયોગ કરવાથી સ્થિતિનું પાલન થાય છે. હવે તેના ફલિતાર્થને કહે છે - ટીકા - तथा च स्वविषये इच्छाकारप्रयोगस्य स्वातन्त्र्येणैव हेतुत्वमिति पर्यवस्यति ।।७।। ટીકાર્ય : અને તે રીતે પૂર્વમાં વર્ણન કર્યું તે રીતે, સ્વવિષયમાં ઈચ્છાકારના વિષયમાં, ઈચ્છાકારના પ્રયોગનું નિર્જરા પ્રત્યે અને તથાવિધ પુણ્યબંધ પ્રત્યે સ્વાતંત્ર્યથી જ હેતુપણું છે, એ પ્રકારે પર્યવસાન થાય છે. IIકા ભાવાર્થ: પૂર્વમાં સ્થાપન કર્યું કે, ઈચ્છાકારના પાલનથી શિષ્ટાચારના પરિપાલનરૂપ સ્થિતિનું પરિપાલન થાય છે. તેનાથી એ ફલિત થાય કે, ઈચ્છાકારના સ્થાનમાં ઈચ્છાકારનો પ્રયોગ કરવામાં આવે ત્યારે તે પ્રયોગ માત્ર સામી વ્યક્તિના બલાભિયોગના પરિવારને કારણે નિર્જરાનો હેતુ નથી કે માત્ર ગુરુના અભિયોગ-પરિહારપ્રધાન ઉપદેશનું આરાધન કરવાથી નિર્જરાનો હેતુ નથી, પરંતુ સ્વતંત્ર રીતે જ નિર્જરાનો હેતુ છે. આશય એ છે કે, સાધુઓમાં સાધ્વાચારના પરિપાલનનો અધ્યવસાય હોય છે, અને તે અધ્યવસાયને અનુરૂપ ઉચિત સ્થાને ઈચ્છાકારનો પ્રયોગ કરે ત્યારે તે પ્રયોગ કરવાથી નિર્જરારૂપ ફળ અને પુણ્યબંધની પ્રાપ્તિ થાય છે, અને તે પ્રયોગ કરતી વખતે તે પ્રયોગ કરવાનો ઉદ્દેશ અભિયોગ-પરિહાર-પ્રધાન ગુરુની આજ્ઞાના પાલનનો હોવાથી તજ્જન્ય પણ સ્વતંત્ર નિર્જરા અને પુણ્યબંધ થાય છે. તેથી ઈચ્છાકારના પ્રયોગકાળમાં જે જે પ્રકારના અધ્યવસાયો સંલગ્ન હોય તે સર્વકૃત તથાવિધ પુણ્યબંધ અને નિર્જરાની પ્રાપ્તિ અવશ્ય થાય છે. આ ઈચ્છાકારના પ્રયોગમાં નીચેના અધ્યવસાયો સંવલિત થઈ શકે છે : (૧) કાર્ય કરાવનાર અને કરનાર બંનેને શિષ્ટાચારના=સંપ્રદાયની મર્યાદાના, પાલનનો અધ્યવસાય, (૨) બીજાને કાર્ય બતાવવું હોય ત્યારે ઈચ્છાકારના પ્રયોગથી અભિયોગ-પરિહાર-પ્રધાન ઉપદેશના પાલનનો અધ્યવસાય અને (૩) કાર્ય કરનાર વ્યક્તિ ઈચ્છાકાર પ્રયોગ કરે ત્યારે, અભિયોગ-પરિહાર-પ્રધાન ગુરુઉપદેશના પાલનનો અધ્યવસાય, અને નિર્જરા અર્થે કાર્યને કરવાની ઈચ્છા જણાવવા દ્વારા ગુરુને પ્રમોદ કરાવવાનો અધ્યવસાય.IIળા For Personal & Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ પ૪ ઈચ્છાકાર સામાચારી / ગાથા : ૮ અવતરણિકા – एतस्यैव फलान्तरं समुच्चित्य दर्शयति - અવતરણિકાર્ય : આના ઈચ્છાકારપ્રયોગના જ ફલાંતરતો સમુચ્ચય કરીને બતાવે છે – ભાવાર્થ: ઈચ્છાકાર સામાચારીનાં (૧) ગુરુની આજ્ઞાનું આરાધન અને (૨) મર્યાદાનું પાલન, એ બે ફળ સાતમા શ્લોકમાં બતાવ્યાં. હવે ઈચ્છાકાર સામાચારીના જ અન્ય ફળનો સમુચ્ચય કરીને બતાવે છે – ગાથા : उच्चागोअविहाणं अभिओगणिमित्तकम्महाणी अ । सासणमाणो अहवे एत्तो च्चिय हंदि सुहभावा ।।८।। છાયા : उच्चैर्गोत्रविधानमभियोगनिमित्तकर्महानिश्च । शासनमानोऽथवा इत एव हंदि शुभभावात् ।।८।। અન્વયાર્થ: પત્તો વ્યિ =આનાથી જ=ઈચ્છાકારના પ્રયોગથી જ સુદમાવા=શુભ ભાવ થવાના કારણે વ્યાવિદા ઉચ્ચગોત્રકર્મનો બંધ મોળમિત્તશ્મદાળી =અને અભિયોગ-નિમિતક-કર્મની હાનિ દવે અથવા સલમાનપ્રવચનશ્લાઘા થાય છે. Iટા ગાથાર્થ : ઈચ્છાકારના પ્રયોગથી જ શુભ ભાવ થવાના કારણે ઉચ્ચગોગકર્મનો બંધ અને અભિયોગનિમિત્તક-કર્મની હાનિ અથવા પ્રવચનશ્લાઘા થાય છે. IIટll * ગાથામાં ઈંદ્રિ’ શબ્દ ઉપદર્શનમાં છે. * ‘હવે ઈચ્છાકારના પ્રયોગથી નિચ્ચે ઉચ્ચગોત્રકર્મબંધ અને અભિયોગ-નિમિત્તક-કર્મની હાનિ થાય છે. જ્યારે શાસનગ્લાઘા તો તેવો સંયોગ હોય તો થાય અને તેવો સંયોગ ન હોય તો ન પણ થાય, તે બતાવવા માટે અથવાનો પ્રયોગ છે. ટીકા : 'उच्चागोअविहाणं ति' । उच्चैर्गोत्रस्य-लोकपूज्यतानिदानस्य कर्मविशेषस्य, विधानं-बन्ध, इत एवेच्छाकाराद् भवेत् । मा भूत् परेषां बलाभियोगशङ्कया स्वल्पाऽपि पीडेति परपीडापरिहाराध्यवसायेनैव हि For Personal & Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ પપ ઈચ્છાકાર સામાચારી / ગાથા : ૮ कृपापरीतचेतसः साधव इच्छाकारं प्रयुञ्जत इति कथं न तथाविधाध्यवसायेन तेषामुच्चैर्गोत्रबन्धः ? । न केवलं तद्बन्ध एव, किन्त्वभियोगनिमित्तस्य-पारतन्त्र्यप्रयोजनस्य नीचेर्गोत्रादिकर्मणोऽभियोगाध्यवसायप्रतिपक्षतत्परिहाराध्यवसायेन हानिरपि-निर्जराऽपि । ટીકાર્ય : વ્યાવિદા તિ’ | એ ગાથાનું પ્રતિક છે. લોકની પૂજ્યતાના કારણભૂત એવા કર્મવિશેષરૂપ ઉચ્ચગોત્રકર્મનું વિધાનઃઉચ્ચગોત્રકર્મનો બંધ, ઈચ્છાકારના પ્રયોગથી જ થાય છે. ઈચ્છાકારના પ્રયોગથી ઉચ્ચગોત્રકર્મ સાધુને કેમ બંધાય છે, તે યુક્તિથી બતાવે છે - બલાભિયોગની શંકા વડે પરને સ્વલ્પ પણ પીડા ન થાય, એ પ્રકારના પરપીડાપરિહારના અધ્યવસાય વડે કરીને જ ખરેખર કૃપાથી યુક્ત ચિત્તવાળા સાધુઓ ઈચ્છાકારનો પ્રયોગ કરે છે. એથી કરીને તેવા પ્રકારના અધ્યવસાયથી તેઓને ઉચ્ચગોત્રકર્મબંધ કેમ ન થાય ? અર્થાત્ થાય જ કેવલ ઉચ્ચગોત્રકર્મનો બંધ જ નથી, પરંતુ અભિયોગઅધ્યવસાયના પ્રતિપક્ષ એવા તેનો=અભિયોગપરિહારનો, અધ્યવસાય હોવાથી અભિયોગનિમિત પારતંત્રતા પ્રયોજનવાળા નીચગોત્રાદિ કર્મની હાનિ પણ છે=નિર્જરા પણ છે. * ‘વત્પાડપિ' અધિક પીડા તો ન થાઓ પણ સ્વલ્પ પણ પીડા ન થાઓ તે ‘' થી ઘોતિત થાય છે. » ‘નીવોત્રાદિ અહીં ગતિ થી નીચગોત્રની સહવર્તી બીજી અશુભ પ્રકૃતિઓનું ગ્રહણ કરવું. * ‘નિર્નરTS' અહીં પ થી ઉચ્ચગોત્રકર્મબંધનો સમુચ્ચય કરવો. ભાવાર્થ: સાધુઓ સ્થિતિના=મર્યાદાના, પાલનના અધ્યવસાયમાત્રથી ઈચ્છાકારનો પ્રયોગ કરતા નથી, પરંતુ જ્યારે કોઈ પાસે કાર્ય કરાવવાનો પ્રસંગે ઉપસ્થિત થાય ત્યારે, કાર્ય કરી આપનાર વ્યક્તિને “આ સાધુ મને આજ્ઞા કરે છે, માટે મારે કરવું જોઈએ” એવી બલાભિયોગની શંકાથી સ્વલ્પ પણ પીડા થાય તેના પરિવારના અધ્યવસાયથી=અભિયોગપરિહારના અધ્યવસાયથી, પણ ઈચ્છાકાર પ્રયોગ કરે છે. અને આવા શુભ અધ્યવસાયથી પણ તેઓ ઈચ્છાકારનો પ્રયોગ કરે છે, માટે તેઓને ઉચ્ચ ગોત્રકર્મનો બંધ થાય છે. વળી, બીજો પણ વિશેષ લાભ થાય છે કે, ભૂતકાળમાં અભિયોગના અધ્યવસાયથી બંધાયેલ નીચગોત્રકમ કે જે વિપાકમાં આવે તો પોતાને બીજાને પરતંત્ર થવું પડે તેવો વિપાક દેખાડનારું છે, તેવું અભિયોગ નિમિત્તક નીચગોત્રકર્મ પણ, આવા અભિયોગ-પરિહાર-પ્રધાન અધ્યવસાયવાળું ચિત્ત હોવાથી નાશ પામી જાય છે=ક્ષય થઈ જાય છે. ટીકા : तथा शासनमानोऽपि - “अहो ! जैना निपुणार्थदर्शिनोऽल्पीयसोऽपि परखेदस्य परिहाराय प्रयतन्ते" इत्येवंरूपा प्रवचनश्लाघाऽपि, 'हंदि' इत्युपदर्शने शुभभावात्-प्रशस्ताध्यवसायात् ।।८।। For Personal & Private Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ પક ઇચ્છાકાર સામાચારી ગાથા : ૯ ટીકાર્ય : અને ઈચ્છાકારના પ્રયોગથી શાસનનું બહુમાન પણ થાય છે અને તેનું જ સ્વરૂપ બતાવે છે – સાધુના ઈચ્છાકારના પ્રયોગને જોઈને કોઈ પ્રજ્ઞાધન વિચારક હોય તો તેને થાય કે, “અહો ! નિપુણ અર્થને જોનારા જૈન સાધુઓ અલ્પ પણ પરખેદના પરિહાર માટે પ્રયત્ન કરે છે!” આવા સ્વરૂપવાળી પ્રવચનશ્લાઘા પણ થાય છે. મૂળ શ્લોકમાં રિ’ શબ્દ ઉપદર્શનના અર્થમાં છે, અને આ ત્રણ ફળો કેમ થાય છે ? તો કહે છે કે, ઈચ્છાકારના પ્રયોગકાળમાં સાધુઓને પ્રશસ્ત અધ્યવસાય હોવાના કારણે ઉચ્ચગોત્રકર્મબંધ આદિ ત્રણની પ્રાપ્તિ થાય છે. ll૮ * ‘શાસનમનોવિજ’ ‘પ્રવચનગ્નાવાડપિ' અહીં બંને સ્થળે પિ' ગાથાના ઈચ્છાકાર સામાચારીના ફળરૂપે ઉચ્ચગોત્રકર્મનો બંધ અને નીચગોત્રકર્મની હાનિનો સમુચ્ચય કરવો. * ‘અત્પીયતોડપિ' અહીં ‘પ થી એ કહેવું છે કે પરના ઘણા ખેદનો તો પરિહાર કરે, પરંતુ અલ્પ પણ ખેદનો પરિહાર કરે. અવતરણિકા: अथैवं भावमात्रादेव फलसिद्धौ किमिच्छाकारविधानेन ? इत्यत आह - અવતરણિતાર્થ : ગાથા-૭ અને ગાથા-૮માં ઈચ્છાકાર સામાચારીના પાલનનાં ફળો બતાવ્યાં અને તે ફળો ઈચ્છાકારના પ્રયોગકાળમાં વર્તતા ભાવથી થાય છે, તેમ સ્થાપન કર્યું. તેથી પૂર્વપક્ષી અથ થી શંકા કરતાં કહે છે કે, આ રીતે-ગાથા-૭ અને ગાથા-૮માં સ્થાપન કર્યું એ રીતે, પરપીડાપરિવારના અધ્યવસાયરૂપ ભાવમાત્રથી જપુણ્યાનુબંધી પુણ્ય અને નિર્જરારૂપ ફળની સિદ્ધિ હોતે છતે, ઈચ્છાકાર પ્રયોગ કરવાથી શું? અર્થાત્ ઈચ્છાકાર પ્રયોગ ન કરીએ તો ચાલે. એથી કરીને કહે છે – ગાથા : ण य केवलभावेणं हियकज्जे वीरिअंणिगृहंतो । विरियायारविसोहियचरणोचियणिज्जरं पावे ।।९।। છાયા : न च केवलभावेन हितकार्ये वीर्यं निगृहयन् । वीर्याचारविशोधितचरणोचितनिर्जरां प्राप्नुयात् ।।९।। અન્વયાર્થ :– દિન્ને ય અને (પરપીડાના પરિહારરૂ૫) હિતકાર્યમાં વરિષ્ય તો વીર્યને ગોપવતો હિતકાર્યને અનુકૂળ એવા ઈચ્છાકાર પ્રયોગને નહિ કરતો વિરિયાણારવિદિયરોવિન્નિર વીર્યાચારથી For Personal & Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ પ૭ ઈચ્છાકાર સામાચારી/ ગાથા : ૯ વિશોધિત એવા ચારિત્રને ઉચિત નિર્જરાને વ7માવેvi ફક્ત ભાવ કરવા દ્વારા જ પા=પ્રાપ્ત કરતો નથી. II ગાથાર્થ : અને પરપીડાપરિહારરૂપ હિતકાર્યમાં વીર્યને ગોપવતો, વીર્યાચારથી વિશોધિત એવા ચારિત્રને ઉચિત નિર્જરાને ફક્ત ભાવ કરવા દ્વારા પ્રાપ્ત કરતો નથી. II II ટીકા - ‘ण य त्ति' । न च 'केवलभावेन' परपीडापरिहाराध्यवसायमात्रेण हितकार्ये-परपीडापरिहाररूपे वीर्यंत त्विच्छाकारप्रयोगं निगृहयन् आच्छादयन् वीर्याचारविशोधितचरणोचितां निर्जरां प्राप्नुयात् । ટીકાર્ય : ‘ા ચ પ્તિ’ | એ ગાથાનું પ્રતિક છે. અને પરપીડાપરિહારરૂપ હિતકાર્યમાં, તેના પરપીડાપરિહારના, હેતુ એવા ઈચ્છાકાર પ્રયોગરૂપ વીર્યને ગોપવતો=આચ્છાદિત કરતો, સાધુ પરપીડાપરિહારના અધ્યવસાયમાત્રથી વીર્યાચારથી વિશોધિત એવા ચારિત્રને ઉચિત નિર્જરાને પ્રાપ્ત કરતો નથી. ઉત્થાન : હવે ગાથાર્થના કથનના ફલિતાર્થને કહે છે – ટીકા - एवं च प्रशस्ताध्यवसायवांस्तन्मात्रनिमित्तकफलभावेऽपि वीर्यमप्रयुञ्जानो वीर्याचारपरिपालनानिमित्तकनिर्जरालाभेन वञ्च्यत इति संपूर्णफलार्थिना साधुना भावतो यत्नो विधेयः ।।९।। ટીકાર્થ: અને આ રીતે, પ્રશસ્ત અધ્યવસાયવાળો, તન્માત્ર નિમિત્તક પ્રશસ્ત અધ્યવસાયમાત્ર નિમિત્તક, નિર્જરારૂપ ફળ હોવા છતાં પણ, ઈચ્છાકારના પ્રયોગમાં વીર્યને પ્રયુક્ત નહિ કરતો, વીર્યાચારના પરિપાલન નિમિત્તક નિર્જરાલાભથી વંચિત થાય છે. એથી કરીને સંપૂર્ણ ફલાર્થી સાધુ વડે ભાવપૂર્વક (ઈચ્છાકારના પ્રયોગમાં) યત્ન કરવો જોઈએ. * ‘છત્નમાવે પિ' માં પ્રશસ્ત અધ્યવસાય ન હોય તો તગ્નિમિત્તક ફળ ન થાય, પરંતુ પ્રશસ્ત અધ્યવસાય હોવાના કારણે પ્રશસ્ત અધ્યવસાય નિમિત્તક ફળ હોવા છતાં પણ ઈચ્છાકારના પ્રયોગકત નિર્જરાના ફળને મેળવતો નથી, એ પ્રકારનો વિ' થી સમુચ્ચય થાય છે. For Personal & Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ પ૮ ઈચ્છાકાર સામાચારી/ ગાથા : ૯ ભાવાર્થ - મુનિઓ સમભાવવાળા હોવાથી કોઈને સહેજ પણ પીડા ન થાય તેવા અધ્યવસાયવાળા હોય છે અને આવા અધ્યવસાયવાળા હોવાને કારણે તેઓ ઉચિત એવી ક્રિયાઓમાં યત્ન કરે છે. આથી જ્યારે પણ કોઈકની પાસે કાંઈક કાર્ય કરાવવાનો પ્રસંગે ઉપસ્થિત થાય ત્યારે ઈચ્છાકારનો પ્રયોગ કરે છે. ત્યાં પૂર્વપક્ષીને શંકા કરે છે કે, સમભાવના પરિણામ માટે પરપીડાપરિહારનો અધ્યવસાય આવશ્યક છે, તેથી મુનિ પરપીડાપરિહારનો અધ્યવસાય જીવંત રહે તે રીતે કોઈને કાર્ય કરવાનું કહે, પરંતુ ઈચ્છાકારનો પ્રયોગ ન કરે તો પણ પોતાને પરપીડા પરિવારના અધ્યવસાયથી ફળની પ્રાપ્તિ થઈ જશે. તેને ગ્રંથકાર કહે છે કે, સમભાવરૂપ ચારિત્રના પરિણામમાં જેમ પરપીડાપરિહારનો અધ્યવસાય હોય છે, તેમ ઉચિત પ્રવૃત્તિમાં વિર્યાચારના પાલનનો પણ અધ્યવસાય હોય છે. તેથી કોઈ મુનિ બીજાને કાર્ય બતાવતી વખતે ઈચ્છાકારનો પ્રયોગ ન કરે તો ઉચિત પ્રવૃત્તિમાં વીર્યાચારનું પાલન ન થાય તેથી તસ્કૃત નિર્જરા પણ ન થાય; અને કોઈ મુનિ ઈચ્છાકારનો પ્રયોગ કરે, આમ છતાં પરપીડાના પરિવારના અધ્યવસાયને ન કરી શકે, તો ઉચિત ક્રિયામાં યત્ન કર્યો હોવા છતાં ઉચિત ભાવમાં યત્ન કર્યો નથી, તેથી ઉચિતભાવકૃત નિર્જરાના ફળને પામે નહિ; અને માત્ર વચનપ્રયોગરૂપ ઉચિતક્રિયા કરી, તેનાથી ખાસ કાંઈ ફળ મળે નહિ; કેમ કે ભાવથી રહિત માત્ર ક્રિયાનું ખાસ ફળ નથી. તેથી ચારિત્રના સંપૂર્ણ ફળના અર્થીએ પરપીડાના પરિહારના અધ્યવસાયમાં જેમ યત્ન કરવો આવશ્યક છે, તેમ પર કાર્ય બતાવતી વખતે ઈચ્છાકાર પ્રયોગમાં પણ પ્રયત્ન કરવારૂપ વીર્યાચારનું પાલન અવશ્ય કરવું જોઈએ.llll ગાથા ૭-૮-૯ અનુસાર “ઈચ્છાકારના પ્રયોગથી પ્રાપ્ત થતાં ફળો:(૧) અભિયોગ-પરિહાર-પ્રધાન ઉપદેશરૂપ ગુરુની આજ્ઞાનું આરાધન, (૨) “અભ્યર્થના અને વિધાનમાં બલાભિયોગના પરિહાર અર્થે ઈચ્છાકારનો પ્રયોગ કરવો” તે રૂ૫ સ્થિતિનું શાસ્ત્રીય મર્યાદાનું, પાલન, (૩) બલાભિયોગની શંકા વડે બીજાને સ્વલ્પ પણ પીડા ન થવા દેવી, એવા દયાથી યુક્ત ચિત્તવાળા શુભ અધ્યવસાયથી ઉચ્ચગોત્રકર્મનો બંધ. (૪) અભિયોગ-પરિહાર-પ્રધાન અધ્યવસાયવાળું ચિત્ત હોવાના કારણે, બીજાને પરતંત્ર થવું પડે તેવું જે પૂર્વમાં બાંધેલ અભિયોગનિમિત્તક નીચગોત્રકર્મ, તેનો ક્ષય, (૫) સાધુઓના “ઈચ્છાકારના પ્રયોગને જોઈ પ્રજ્ઞાધન એવા વિચારકને થાય કે “અહો ! જૈન સાધુઓ નિપુણ અર્થને જોનારા છે, જેથી અલ્પ પણ પરખેદના પરિહાર માટે પ્રયત્ન કરે છે !” એવા પ્રકારની પ્રવચનની શ્લાઘા પણ થાય છે, (૯) વીર્યાચારથી વિશોધિત એવા ચારિત્રને ઉચિત નિર્જરાની પ્રાપ્તિ અને (૭) આવશ્યકનિયુક્તિ ગાથા-૭૨૩ મુજબ, આ સામાચારીને આચરતા ચરણકરણમાં ઉપયુક્ત સાધુઓ અનેક ભવસંચિત કર્મોનો નાશ કરે છે. For Personal & Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ પ૯ ઈચ્છાકાર સામાચારી/ ગાથા : ૯ ઈચ્છાકાર સામાચારીથી થતી નિર્જરાનાં સ્થાનો :(૧) શિષ્યની પ્રતિજ્ઞામાં શિષ્યના ઈચ્છાપૂર્વકના અભ્યપગમનું જ્ઞાન થવાથી શિષ્ય આ ક્રિયા કરી નિર્જરા કરશે, એવો પ્રમોદ થતાં ગુરુને સુકૃતઅનુમોદનાજન્ય નિર્જરા, (૨) ગુરુને ઉત્તમ ભાવરૂપ પ્રમોદ કરાવવામાં નિમિત્ત બનવાથી અને ગુરુની આજ્ઞાના પાલનથી શિષ્ય ભાવિમાં સન્માર્ગની પ્રાપ્તિ થાય તેવી પુણ્યપ્રકૃતિ અર્જન કરે, (૩) અભ્યર્થના અને વિધાનમાં બલાભિયોગના પરિહાર અર્થે ઈચ્છાકારનો પ્રયોગ કરવો, તે રૂપ સ્વસંપ્રદાયની મર્યાદાનું પાલન કરવાથી કારક અને અભ્યર્થક બંનેને નિર્જરા, (૪) મર્યાદાના પાલનના અધ્યવસાયથી પુણ્યાનુબંધી પુણ્યનો બંધ અને નિર્જરા, (૫) ઈચ્છકારના પ્રયોગ પછી કૃત્યકરણથી પણ નિર્જરાની પ્રાપ્તિ અને (૯) કોઈ વડીલે કોઈ કાર્ય કરવાની અભ્યર્થના કરેલ હોય ત્યારે, અભ્યર્થિત અભ્યર્થના જેને કરાઈ હોય તે સાધુ, કોઈક કારણે તે કાર્ય કરી શકે તેમ ન હોય ત્યારે પણ, “હું ઈચ્છાપૂર્વક તમારું કાર્ય કર્યું, પરંતુ આ કારણે હું કરી શકું તેમ નથી.” તેમ કહે ત્યારે, તે વખતે પણ તેનો સામાચારીપાલનનો અધ્યવસાય છે અને અભ્યર્થકના કાર્યને કરવાનો અભિલાષ છે. તેથી અભ્યર્થિત સાધુને સામાચારીપાલનજન્ય અને અભ્યર્થકનું કાર્ય કરવાના અભિલાષજન્ય નિર્જરાની પ્રાપ્તિ થાય. નિષ્કર્ષ : ઈચ્છાકારનો પ્રયોગ ન કરવાથી સંપ્રદાયની મર્યાદાનો ભંગ થવાથી કર્મબંધરૂપ ફળ મળે, તેથી વિવેકી સાધુઓ ઈચ્છાકારનો અવશ્ય પ્રયોગ કરે. આથી સંપૂર્ણ ફલાર્થી એવા સાધુઓ વડે ભાવથી ઈચ્છાકારના પ્રયોગમાં યત્ન કરવો જોઈએ. અવતરણિકા : इत एवाभ्यर्थितेनेच्छाकारः सफलीकर्त्तव्योऽशक्तौ वा कारणं दीपनीयमित्याह - અવતરણિયાર્થ: આથી જ=સંપૂર્ણ ફલાર્થી એવા સાધુ વડે ભાવથી ઈચ્છાકારમાં યત્ન કરવો જોઈએ એમ જે પૂર્વમાં કહ્યું આથી કરીને જ અથવા તો પૂર્વ શ્લોકમાં કહ્યું કે, કેવલ ભાવથી હિતકાર્યમાં વીર્યને ગોપવતો વીર્યાચારથી વિશોધિત એવા ચારિત્રને ઉચિત નિર્જરાને પ્રાપ્ત કરતો નથી આથી જ અભ્યર્થિત વડેગુરુ આદિ દ્વારા અભ્યર્થિત એવી વ્યક્તિ વડે, ઈચ્છાકાર સફળ કરવો જોઈએ અથવા તો અશક્તિમાં કારણ બતાવવું જોઈએ, એ પ્રમાણે ગ્રંથકાર ગાથામાં કહે છે. ભાવાર્થ: પ્રશસ્ત કોટિના સંયમના પરિણામ વર્તતા હોય તેવા મુનિને પણ, જ્યારે કોઈ ગુણસંપન્ન મુનિ કોઈ For Personal & Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ ५० ઈચ્છાકાર સામાચારી | ગાથા : ૧૦ કાર્ય ઈચ્છાપૂર્વક કરવાનું કહે, અને તેવા વખતે શક્તિ હોવા છતાં તે કાર્ય ન કરવાનો પરિણામ થાય, તો સ્વવીર્ય ગોપવવાના કારણે નિર્જરાની પ્રાપ્તિ થતી નથી. માટે જો પોતાની શક્તિ હોય તો તેણે તે કાર્ય કરવાનો ઈચ્છાકારના પ્રયોગપૂર્વક અવશ્ય સ્વીકાર કરવો જોઈએ. એટલું જ નહિ, પરંતુ તે કાર્ય ભગવદ્ આજ્ઞાના સ્મરણપૂર્વક તત્કૃત્યની યથાર્થ વિધિને ઉપસ્થિત કરીને વિધિપૂર્વક કરવું જોઈએ, જેથી તે ઈચ્છાકાર સફળ થાય. અને પોતાને બતાવેલ કાર્ય કરવામાં કદાચ પોતાની અશક્તિ હોય=સામર્થ્ય ન હોય, અને માત્ર ના પાડે તો, ઉચિત સામાચારીનું પાલન થાય નહિ, પરંતુ પોતાની અશક્તિ કેમ છે તેનું યથાર્થ કા૨ણ બતાવે તો સામાચારીનું પાલન થાય. જેથી વીર્યાચારથી વિશોધિત એવા ચારિત્રના પાલનથી જન્ય નિર્જરાની પ્રાપ્તિ થાય. એ બતાવવા કહે છે ગાથા: છાયા : - अभ्यर्थितेनाप्ययमत एव नैव निष्फलः कार्यः । कारणदीपनया कार्यो वाऽयमशक्तौ (तु) ।।१०।। ગાથાર્થ : अब्भथिएण वि इमो एत्तो च्चिय णेव णिप्फलो कज्जो । कारणदीवणयाए कज्जो व इमो असत्तीइ ( उ ) ।।१०।। અન્વયાર્થ : ત્તો ન્દ્વિય=આથી જ=વીર્યાચારના ગોપવનમાં વીર્યાચાર-પરિપાલન-નિમિત્તક નિર્જરાનો લાભ થતો નથી આથી જ, ગર્ભાસ્થળ વિ=અભ્યર્થિત વડે પણ મો-આ=ઈચ્છાકાર જેવશિષ્ઠનો ખ્ખો= નિષ્ફળ ન જ કરવો જોઈએ ગત્તીફ (૩) વ=અથવા કાર્ય કરવાની અશક્તિ જ હોતે છતે હ્રારળવીવળયા!= કારણ બતાવવા વડે રૂમો આ=ઈચ્છાકાર ો=કરવો જોઈએ. ।।૧૦।। * ટીકા મુજબ અસત્તીર્ પછી (તુ) ની સંભાવના લાગે છે. વીર્યાચારના ગોપવનમાં વીર્યાચાર-પરિપાલન-નિમિત્તક નિર્જરાનો લાભ થતો નથી. આથી જ અભ્યર્થિત વડે પણ ઈચ્છાકાર નિષ્ફળ ન જ કરવો જોઈએ અથવા કાર્ય કરવાની અશક્તિ જ હોતે છતે કારણ બતાવવા વડે ઈચ્છાકાર કરવો જોઈએ. ૧૦|| ટીકા ઃ अब्भथिएण वित्ति । अत एव = वीर्याच्छादने वीर्याचारपरिपालननिमित्तकनिर्जरालाभंवञ्चनादेव, अभ्यर्थितेनापि विवक्षितकार्यकरणायोक्तेनापि, अयं - इच्छाकारो, निष्फलो न कार्यः, किन्त्वभ्यर्थितार्थकरणात्सफल વ વિધેયઃ । અશો તુ=અસામર્થ્ય તુ, વ્યારાવીપનયા વા=ારાપ્રાશનેન વા ગયં=ચ્છાવ્યાર:, ાર્ય:। For Personal & Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ ૧ ઈચ્છાકાર સામાચારી | ગાથા : ૧૦ “अहमिदं भवदीयं प्रयोजनमिच्छाकारेण करोमि परं न तावच्छक्नोमि, गुरुभिर्वा कार्यान्तरमादिष्टमिति । ” कारणाभावे त्वनुग्रहार्थमभ्यर्थयमानसाधुकृत्यमवश्यं कर्त्तव्यम् । ટીકાર્ય : ‘બ્રહ્મચિન વિ ત્તિ’। એ ગાથાનું પ્રતિક છે. આથી વીર્યના આચ્છાદનમાં વીર્યાચાર-પરિપાલન-નિમિત્તક નિર્જરાના લાભનું વંચત હોવાથી જ, અભ્યર્થિત વડે પણ=વિવક્ષિત કાર્ય કરવા માટે કહેવાયેલા વડે પણ, આ=ઈચ્છાકાર, તિષ્ફલ ન કરવો જોઈએ, પરંતુ અભ્યર્થિત અર્થ=અભ્યથિત એવું કાર્ય, કરવાથી સફળ જ કરવો જોઈએ, અથવા અશક્તિમાં જ=અસામર્થ્યમાં જ, કારણપ્રકાશન વડે આ=ઈચ્છાકાર, કરવો જોઈએ. અશક્તિમાં કારણપ્રકાશન દ્વારા ઈચ્છાકાર પ્રયોગ કઈ રીતે થાય ? તે જ બતાવે છે – “હું આ તમારું પ્રયોજન ઈચ્છાથી કરું છું"=સ્વીકારું છું, “પરંતુ (કરવા માટે) સમર્થ નથી, અથવા ગુરુ વડે કાર્યંતર આદિષ્ટ છું” (તેથી હું કરી શકું તેમ નથી.) કારણના અભાવમાં=કાર્ય નહીં કરવા માટે કારણના અભાવમાં, વળી નિર્જરારૂપ અનુગ્રહ માટે=સ્વની નિર્જરા માટે, અભ્યર્થમા સાધુનું કૃત્ય અવશ્ય કરવું જોઈએ. * ‘ગમ્યથિતનાઽપિ’ માં ‘વિ’ થી એ કહેવું છે કે જે અભ્યર્થિત ન હોય તે તો કાર્ય ન કરે, પરંતુ અભ્યર્થિત પણ ક્વચિત્ કાર્ય ન કરે તેવું બનતું હોય છે. તેના નિવારણ માટે કહે છે કે, અભ્યર્થિત વડે પણ ઈચ્છાકાર નિષ્ફળ ન કરવો જોઈએ. * ‘ગાવિષ્ટમિતિ’ માં ‘કૃતિ’ શબ્દ કાર્ય કરવાના અસામર્થ્યમાં કરાતા ઈચ્છાકાર પ્રયોગના સ્વરૂપની સમાપ્તિ માટે છે. ભાવાર્થ: અહીં જેને કાર્ય કરવાનું કહેવામાં આવે છે, તે સામેની વ્યક્તિ અભ્યર્થિત કહેવાય છે અર્થાત્ ગુરુ આદિ વડે કે સમકક્ષ મુનિ વડે કોઈ પ્રયોજન ઉપસ્થિત થતાં “તું મારું આ કાર્ય ઈચ્છાપૂર્વક કર” એમ જે વ્યક્તિને કહે તે વ્યક્તિ અભ્યર્થિત બને છે, અને તેવી અભ્યર્થિત વ્યક્તિ વડે પણ આ ઈચ્છાકાર નિષ્ફલ કરાવો ન જોઈએ, પરંતુ અભ્યર્થિત એવો જે અર્થ અર્થાત્ વિવક્ષિત કૃત્ય, તેને કરવા વડે સફળ જ કરવો જોઈએ. હવે જો તે કૃત્ય કરવાનું પોતાનું અસામર્થ્ય હોય તો કારણ બતાવવા વડે ઈચ્છાકા૨ ક૨વો જોઈએ. ત્યાં પ્રશ્ન થાય કે શક્તિ કે સામર્થ્ય ન હોય તો પોતાની શક્તિ નથી એમ કહે, પરંતુ ત્યાં ઈચ્છાકારનો પ્રયોગ કરવાનું કઈ રીતે સંગત થાય ? તેથી બતાવે છે કે શક્તિ ન હોય તો પણ “મારી શક્તિ નથી” એટલું જ ન કહે, પરંતુ સાથે એમ પણ કહે કે “હું આ તમારું કાર્ય ઈચ્છાથી કરું છું પરંતુ સમર્થ નથી” અર્થાત્ “તે કાર્ય કરવાની મારી નિપુણતા નથી કે જેથી શાસ્ત્રવિધિ પ્રમાણે તે કાર્ય હું કરી શકું,' અથવા એમ પણ કહે કે “મારી કાર્ય કરવાની શક્તિ હોવા છતાં ગુરુ વડે હું કાર્યાંતર આદિષ્ટ છું=અન્ય કાર્ય ક૨વા માટે મને ગુરુએ આજ્ઞા આપેલ છે, તેથી હું ,, For Personal & Private Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ ૬૨ ઈચ્છાકાર સામાચારી ગાથા : ૧૦ કરી શકું તેમ નથી” આ પ્રમાણે કહેવાથી, અભ્યર્થના કરાયેલ વ્યક્તિના અધ્યવસાયમાં, અભ્યર્થિત કાર્ય અભ્યર્થના કરાયેલ કાર્ય, કરવાની પોતાને અત્યંત રુચિ છે, પરંતુ પોતાની શક્તિના અભાવને કારણે કે સંયોગના અભાવને કારણે તેમાં યત્ન નથી, એવું પ્રાપ્ત થાય. તેથી તે કાર્ય કરવાનો પોતાનો પરિણામ વિદ્યમાન હોવાથી અભ્યર્થિતને=અભ્યર્થના કરાયેલને, નિર્જરાની પ્રાપ્તિ થાય છે. ઉપરાંત “હું આ તમારું કાર્ય ઈચ્છાપૂર્વક કરું છું પરંતુ શક્તિ નથી” એ પ્રમાણે કથન કરે ત્યારે, કાર્ય કરવાની ઈચ્છાની જે અભિવ્યક્તિ છે, તે ઈચ્છાકાર સામાચારીના પાલનરૂપ છે. તેથી કાર્ય ન કરવા છતાં કાર્ય કરવાના સ્વ-અધ્યવસાયથી નિર્જરા અને ઈચ્છાકારની અભિવ્યક્તિથી સામાચારીના પાલનજન્ય નિર્જરા પ્રાપ્ત કરે છે. વળી પોતાની કાર્ય કરવાની શક્તિ હોય અને ગુરુ દ્વારા કાર્યાતર આદિષ્ટ ન હોય તો, અભ્યર્થિત સાધુને નહિ કરવામાં કોઈ કારણ નથી, તેથી નિર્જરા માટે અભ્યર્થમાન સાધુનું કૃત્ય અવશ્ય કરવું જોઈએ. જો ન કરવામાં આવે તો વીર્યાચારનું પાલન નહિ થવાથી ચારિત્રની શુદ્ધિ ન રહે. ગાથા-૧૦માં બતાવ્યું કે અભ્યર્થિત=કાર્ય કરનાર, વડે પણ ઈચ્છાકાર સફળ કરવો જોઈએ અને અશક્તિમાં કારણ બતાવવું જોઈએ, તે બતાવવા માટે સાક્ષીપાઠ આપતાં કહે છે – ટીકા : यदागमः - (आ० नि० ६७५) 'तत्थ वि सो इच्छं से करेइ दीवेइ कारणं वावि । इहरा अणुग्गहढे कायव् साहुणो किच्चं । इति ।।१०।। આવશ્યકનિર્યુક્તિ ગાથા-૧૭૫નો અન્વયાર્થ: ચામ: - જે કારણથી આગમ છેઃ ણતવિ ત્યાં પણ =કોઈ સાધુ કાર્ય કરવાની અભ્યર્થના=વિનંતી કરે ત્યાં પણ, તો તે અભ્યથિત વ્યક્તિ રૂટ્ઝ સે રે તેનીeતે કાર્યની, ઈચ્છા કરે છે“હું ઈચ્છાપૂર્વક તમારું આ કાર્ય કરું છું” – એમ કહે છે, વાવિ કાર વીવે - અથવા તો કારણ બતાવે છે “આ કારણથી તમારું આ કાર્ય હું કરી શકું તેમ નથી" - એ પ્રમાણે કારણ બતાવે છે. દર =મહત્વનું અન્ય કાર્ય ન હોય તો, ગુદઠું (સ્વતા) અનુગ્રહને માટે સાદુળો વિગૅ (અભ્યર્થમા=વિનંતી કરનાર) સાધુનું કૃત્ય યä કરવું જોઈએ. આવશ્યકનિર્યુક્તિ ગાથા-૧૭૫નો ગાથાર્થ : કોઈ સાધુ કાર્ય કરવાની અભ્યર્થના કરે ત્યાં પણ અભ્યર્થિત વ્યક્તિ તે કાર્યની ઈચ્છા કરે છે-“હું ઈચ્છાપૂર્વક તમારું આ કાર્ય કરું છું” એમ કહે છે, અથવા તો (“આ કારણથી હું તમારું કાર્ય કરી શકું તેમ નથી” એ પ્રમાણે) કારણ બતાવે છે. અન્ય મહત્ત્વનું કાર્ય ન હોય તો અનુગ્રહ માટે અભ્યર્થમાન સાધુનું કૃત્ય અવશ્ય કરવું જોઈએ. १. तत्रापि स इच्छां तस्य करोति दीपयति कारणं वाऽपिः । इतरथाऽनुग्रहार्थं कर्त्तव्यं साधोः कृत्यम् ।। For Personal & Private Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ ઈચ્છાકાર સામાચારી/ ગાથા : ૧૧ તિ ઉદ્ધરણની સમાપ્તિમાં છે. ૧૦ અવતરણિકા - अथोत्सर्गतोऽभ्यर्थनैव साधुना न कार्येत्याह - અવતરણિકાર્ચ - હવે ઉત્સર્ગથી સાધુએ અભ્યર્થના જ ન કરવી જોઈએ, એ પ્રમાણે કહે છે – ગાથા : अणिगृहियबलविरए(विरिये)ण साहुणा ताव जेण होयव्वं । अब्भत्थणा ण कज्जा तेण विणा कज्जमुक्किनुं ।।११।। છાયા : ___ अनिगूहितबलवीर्येण साधुना तावद् येन भवितव्यम् । अभ्यर्थना न कार्या तेन विना कार्यमुत्कृष्टम् ।।११।। અન્વયાર્થઃ નેપા=જે કારણથી સાદુ તાવ-સાધુએ દિયવરિપ(વિરિએ)T=અનિગૂહિત નહિ છુપાવેલ, બળ અને વીર્યવાળા હોયā થવું જોઈએ તેને તે કારણથી વિટ્ટ વેન્ન વિIEઉત્કૃષ્ટ કાર્ય વિના મત્યા=અભ્યર્થના જ્ઞાત્રિત કરવી જોઈએ. ll૧૧૫ * ‘તાવ’ વાક્યાલંકારમાં છે. * [દિયવત્નવિરપુ' માં તૃતીયા સ્વરૂપાર્થક છે. ગાથાર્થ : જે કારણથી સાધુએ અનિગૂહિત બલ-વીર્યવાળા થવું જોઈએ, તે કારણથી ઉત્કૃષ્ટ કાર્ય વિના અભ્યર્થના ન કરવી જોઈએ. ll૧૧ાા ટીકા - अणिगूहिय त्ति । साधुना तावदवश्यं 'येन कारणेनानिगृहितबलवीर्येण भवितव्यम्, बलं शारीरम् वीर्यं चान्तरः शक्तिविशेषः', अथवा बलं सामर्थ्यम् वीर्यमुत्साहः, यदाह चूर्णिकृत् - 'बलं सामत्थं विरियं उच्छाहो' इति, ततोऽनिगृहितेऽनाच्छादिते बलवीर्ये येन (स तथा) तेन कारणेनोत्कृष्टं कार्यं विनाऽभ्यर्थना न कार्या । ટીકામાં નિકૂદતેડનાચ્છાવિત વતવીર્વે ચેન છે ત્યાં નિપૂદિતેડનાચ્છાદિત વતવીર્વે ચેન ન તથા એ પ્રમાણે સમાસ મુજબ પાઠની સંભાવના છે. તેથી ટીકાર્થ અને ભાવાર્થમાં એ પ્રમાણે અર્થ કરેલ છે. For Personal & Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ ઉજ ઈચ્છાકાર સામાચારી/ ગાથા: ૧૧ ટીકાર્ય : ‘ હિર ત્તિ' ! એ ગાથાનું પ્રતિક છે. જે કારણથી સાધુએ અવશ્ય અતિગૂહિત બલવીર્યવાળા થવું જોઈએ - નિદિયવનવિર! (વિરિ) નો સમાસ ખોલતાં પ્રથમ બળ અને વીર્યનો ભેદ બતાવે છે ઃ શારીરિકશક્તિ તે બળ અને અંતરંગશક્તિવિશેષ તે વીર્ય અથવા બળ તે સામર્થ્ય અને વીર્ય તે ઉત્સાહ. આ બીજા પ્રકારના અર્થમાં સાક્ષીપાઠ આપે છે – જે કારણથી ચૂણિકાર કહે છેઃ બલ સામર્થ્ય છે અને વીર્ય ઉત્સાહ છે. ત’ ઉદ્ધરણની સમાપ્તિમાં છે. પૂર્વમાં બલ અને વીર્યનો અર્થ કર્યો. હવે સમાસ બતાવે છે – તત ત્યાર પછી અતિમૂહિત= અવાચ્છાદિત, બલવીર્ય છે જેના વડે, તે તેવો છે અતિગૃહિત બલવીર્યવાળો છે. તે રૂપે સાધુએ થવું જોઈએ. હવે પૂર્વમાં કહેલું કે, જે કારણથી સાધુએ અતિગૂહિત બલવીર્યવાળા થવું જોઈએ તેની સાથે તેન” થી ઉત્તર પદાર્થનું યોજન કરતાં કહે છે – તે કારણથી ઉત્કૃષ્ટ કાર્ય વિના પોતાને જે કાર્ય કરવાનું હોય તેનાથી વિશેષ નિર્જરાનું કાર્ય ન હોય તો, અભ્યર્થના ન કરવી જોઈએ. ભાવાર્થ: ટીકામાં પ્રથમ બળનો અર્થ કર્યો કે શારીરિક બળ અને વીર્યનો અર્થ કર્યો કે આંતરશક્તિવિશેષ=વીર્યંતરાય કર્મના ક્ષયોપશમવિશેષથી થયેલી શક્તિ. આ પ્રથમ અર્થ પ્રમાણે એ કહેવું છે કે, સાધુએ બળ અને વીર્ય સંયમયોગમાં પૂર્ણ ફોરવવાં જોઈએ અર્થાત્ ઉચિત અનુષ્ઠાનમાં જ્યારે સાધુઓ શરીરના બળ પ્રમાણે પ્રવૃત્તિ કરે ત્યારે તે તે અનુષ્ઠાન માટે અપેક્ષિત વેશ્યા, પરિણામશુદ્ધિ, સૂત્ર-અર્થમાં ઉપયોગ વગેરેમાં વીર્યાતરાયનો વિદ્યમાન ક્ષયોપશમ ગોપવવો ન જોઈએ. બીજા અર્થ પ્રમાણે બળનો અર્થ કર્યો સામર્થ્ય, અને તેનાથી એ ફલિત થાય કે, બળ શરીરસાપેક્ષ અંતરંગ સામર્થ્ય, અને વીર્યનો અર્થ કર્યો ઉત્સાહ=નિર્જરાના કારણભૂત એવા ઉત્તમ અનુષ્ઠાનમાં ઉત્સાહ. આ બીજા અર્થ પ્રમાણે બળ શબ્દથી અંતરંગ સામર્થ્ય વીર્યંતરાયકર્મના ક્ષયોપશમરૂપ જ પ્રાપ્ત થશે, અને વીર્ય શબ્દથી તે કાર્ય કરવા માટેનો જીવનો ઉત્સાહરૂપ પરિણામ પ્રાપ્ત થશે. સાધુઓ પોતાને ઉચિત અનુષ્ઠાનમાં શરીરનું બળ અને વીર્યંતરાયના ક્ષયોપશમને સુદઢ રીતે પ્રવર્તાવતા હોય ત્યારે તેઓએ પોતાનું બળ અનુષ્ઠાનમાં પૂર્ણ પ્રવર્તાવ્યું છે તેમ ફલિત થાય. છતાં વીર્ય શબ્દથી બળ કરતાં ઉત્સાહને પૃથ ગ્રહણ કરવાનું તાત્પર્ય એ છે કે જે અંતરંગ યત્ન સામાન્યથી પ્રવર્તતો હોય તે ઉત્સાહથી અતિશયિત બને છે. સ્વયં તે અનુષ્ઠાનનું મહાફળ છે તેમ જાણવા છતાં, ઉપદેશ આદિથી જ્યારે તે કાર્ય કરવા માટે અત્યંત ઉત્સાહિત થાય છે, ત્યારે તે અનુષ્ઠાન વિશેષ નિર્મળતાનું કારણ બને છે, અને તેથી જે અનુષ્ઠાન સાધવા માટે તે બળ પ્રવર્તતું હોય તે અનુષ્ઠાન ઉત્સાહથી વિશેષરૂપે સાધી શકાય છે. આવું ગ્રહણ કરવા માટે બીજા અર્થમાં ઉત્સાહને પૃથ ગ્રહણ કરેલ છે, For Personal & Private Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ ઈચ્છાકાર સામાચારી, ગાથા : ૧૧ ૬૫ અને ઉત્સાહ તે ઉલ્લસિત વીર્યરૂ૫ છે, અને આ અર્થની પુષ્ટિ માટે ટીકામાં ચૂર્ણિકારનો સાક્ષીપાઠ આપેલ છે. આ પ્રમાણે બળ અને વીર્યના બંને અર્થ ર્યા પછી સમાસ બતાવ્યો કેતતઃ=ત્યાર પછી, અનિગૂહિત= અનાચ્છાદિત બલ-વીર્ય છે જેના વડે, તે તેવા છે તે અનિગૂહિત બલ-વીર્યવાળા છે. તે રૂપે સાધુએ થવું જોઈએ તે પ્રમાણે યોજન છે. અને તેથી સાધુઓએ સર્વ અનુષ્ઠાનો ઉત્સાહથી અને પોતાના પૂર્ણ સામર્થ્યથી કરવાં જોઈએ કે જેથી ઉત્તરોત્તર વિશેષ નિર્જરા પ્રાપ્ત થાય, અને આવા સાધુઓ અનિગૂહિત બલ-વીર્યવાળા છે. તે કારણથી ઉત્કૃષ્ટ કાર્ય વિના સાધુએ અભ્યર્થના ન કરવી જોઈએ. અહીં વિશેષ એ છે કે, સાધુએ પોતાનું શરીરબળ અંતરંગ યોગમાર્ગમાં સુદઢ રીતે પ્રવર્તાવવાનું છે. તેથી જો પોતાને વિશેષ નિર્જરાનું કારણ હોય તેવું કાર્ય કરવું હોય તો બીજા પાસે પોતાનું કાર્ય કરાવવા અભ્યર્થના કરે, પરંતુ તે સિવાય મારું કાર્ય આ વ્યક્તિ કરી આપે તેમ છે એટલામાત્ર પરિણામથી જો તે બીજાને સ્વકાર્ય કરવાની અભ્યર્થના કરે, તો તે કાર્ય કરવામાં પોતાનું વીર્ય ગોપવ્યું છે. એટલું જ નહિ પરંતુ પોતાનું તે ઉચિત કૃત્ય કરીને પોતે જે વિશેષ પ્રકારના ચારિત્રના પરિણામમાં યત્ન કરી શકત, એવું પોતાનું વીર્ય પ્રવર્તાવવાનું હતું તે પણ તેણે ગોપવ્યું છે. અને આમ કરવાથી તો પરિણામે બીજા પાસે પોતાનું કાર્ય કરાવવાની મનોવૃત્તિ પુષ્ટ થાય છે, અને સન્માર્ગમાં પ્રવર્તતું પોતાનું વીર્ય શિથિલ થાય છે, જે ચારિત્રની અશુદ્ધિનું આપાદક છે. તેથી વિશેષ કાર્ય ન હોય તો સાધુએ સ્વયં પોતાનું કાર્ય કરવું જોઈએ. ઉત્થાન - પૂર્વમાં કહ્યું કે, ઉત્કૃષ્ટ કાર્ય વગર અભ્યર્થના સાધુએ ન કરવી જોઈએ. તેથી ઉત્કૃષ્ટ કાર્ય કર્યું છે, કે જ્યારે અભ્યર્થના કરી શકાય ? તેને બતાવે છે – ટીકા - यदि तु वस्त्रपरिकर्मादेरल्पीयसः स्वप्रयोजनात् पुरुषान्तराऽसाध्यं विशिष्टं ग्लानप्रतिचरणधर्मानुयोगादिकं स्वसाध्यमन्यप्रयोजनमवगच्छति तदा परं प्रत्येवं विशिष्टनिर्जरार्थितयेच्छाकारं कुर्यात् यदुत-“मदीयं वस्त्रसीवनादिकं त्वमिच्छाकारेण कुरु, अहं च ग्लानप्रतिचरणादिकं करोमि" इति । न हीयमभ्यर्थना वीर्यं निगृहयत उदेति, अपि त्वधिकतरं वीर्यं प्रयुञानस्येति नेयमुत्सर्गविरोधिनी ।।११।। ટીકાર્ય : વળી જો અલ્પ એવા વસ્ત્રપરિકમદિના સ્વપ્રયોજનથી પુરુષાંતર અસાધ્ય =અન્ય વ્યક્તિ દ્વારા અસાધ્ય, અને સ્વસાધ્ય એવા વિશિષ્ટ ગ્લાસપ્રતિચરણા-ધર્મઅનુયોગાદિકરૂપ વિશિષ્ટ અન્ય પ્રયોજનને જાણે છે, ત્યારે પરના પ્રતિ આ રીતે=આગળમાં બતાવશે એ રીતે, વિશિષ્ટ નિર્જરાના અથપણા વડે ઈચ્છાકાર કરે છે, જે આ પ્રમાણે, “મારું વસ્ત્ર સીવવું વગેરે તું ઈચ્છાપૂર્વક કર અને હું ગ્લાન પ્રતિચરણાદિને કરું છું.” For Personal & Private Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ ઉ૬ ઈચ્છાકાર સામાચારી / ગાથા : ૧૧ ‘તિ’ વાક્યની સમાપ્તિમાં છે. વીર્ય છુપાવવનારને આ અભ્યર્થતા ઉત્પન્ન થતી નથી જ, પરંતુ અધિકતર વીર્ય પ્રયંજન કરનારને ઉત્પન્ન થાય છે. એથી કરીને આ અભ્યર્થના, ઉત્સર્ગની વિરોધિની નથી. ભાવાર્થ - સંયમપાલન માટે સાધુઓએ જ્યારે પોતાનું વસ્ત્ર ફાટી ગયું હોય ત્યારે સાંધવા વગેરેનું કાર્ય કરવું પડે છે, અને તે કાર્ય સર્વ સાધુઓએ સ્વપ્રયત્નથી કરવાનું હોય છે. તેથી જ્યારે પોતે સાંધવાનું કાર્ય કરે ત્યારે સંયમને ઉચિત પ્રવૃત્તિનું પાલન થાય છે, આમ છતાં પણ ગ્લાનપ્રતિચરણા કે ધર્મોપદેશ આદિનાં અનુષ્ઠાનોમાં પોતે પ્રયત્ન કરી શકે તેમ છે અને તેનાથી વિશેષ લાભ થાય તેમ છે, વળી તે કાર્ય પુરુષાંતરથી અસાધ્ય છે અને પોતાનાથી સાધ્ય છે, આમ જ્યારે જણાય ત્યારે તે સાધુ પરને અભ્યર્થના કરે; જેથી વસ્ત્રસીવનની ક્રિયાથી સામી વ્યક્તિને નિર્જરાપ્રાપ્તિ થાય અને પોતે પણ ગ્લાનપ્રતિચરણાદિ કરીને વિશિષ્ટ નિર્જરાને પ્રાપ્ત કરે. પરંતુ જ્યારે આવું કોઈ વિશિષ્ટ કાર્ય ન હોય તો સાધુઓ પોતાનું કાર્ય કરવા માટે બીજાને અભ્યર્થના કરે નહીં. * ‘ર રીયમJર્થના શ્લોકમાં કહેલ છે કે, ઉત્કૃષ્ટ કાર્ય વગર સાધુએ અભ્યર્થના ન કરવી જોઈએ, એ કથન ઉત્સર્ગથી છે. એનો ફલિતાર્થ એ છે કે ઉત્કૃષ્ટ કાર્ય હોય તો અભ્યર્થના કરે તે અપવાદ છે અને ઉત્કૃષ્ટ કાર્ય ન હોય તો અભ્યર્થના ન કરે તે ઉત્સર્ગમાર્ગ છે, અને આથી ઉત્કૃષ્ટ કાર્યમાં જે અભ્યર્થના છે, તે ઉત્સર્ગની વિરોધિની નથી, પરંતુ ઉત્સર્ગની પોષક છે, તેથી અપવાદ છે. અવતરણિકા: नन्वेवमभ्यर्थनाविषयकेच्छाकारोपन्यासोऽनर्थकः, अतोऽपवादार्थमाह - અવતરણિયાર્થ: એ રીતે-પૂર્વ શ્લોકમાં “સાધુએ અભ્યર્થના ન કરવી જોઈએ એમ જે કહ્યું એ રીતે, અભ્યર્થના વિષયક ઈચ્છાકારનો ઉપન્યાસ અર્થક થશે. આથી અપવાદ બતાવવા માટે કહે છે – ભાવાર્થ : અહીં ઉપરની ગાથા-૧૧માં, વિશિષ્ટ કાર્ય કરવાના પ્રસંગમાં ઈચ્છાકારનો પ્રયોગ કરવો જોઈએ, એવું ટીકામાં સ્પષ્ટ બતાવેલ છે, તેથી અપવાદથી ઈચ્છાકાર કરવાનો સ્વીકાર પ્રાપ્ત થાય છે. તો પણ મૂળ ૧૧મી ગાથામાં ઉત્કૃષ્ટ કાર્ય વિના અભ્યર્થના ન કરવી જોઈએ, એ કથનમાંથી, ‘ઉત્કૃષ્ટ કાર્ય વિના” આટલું પદ ગ્રહણ કર્યા વિના, ‘ઉત્સર્ગથી સાધુએ અભ્યર્થના ન કરવી જોઈએ,” એટલું કથન સામે રાખીને, ગ્રંથકારે શંકા કરી અભ્યર્થના વિષયક ઈચ્છાકારના ઉપન્યાસને અનર્થક કહેલ છે. આથી અપવાદ બતાવવા માટે કહે છે – For Personal & Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ ઈચ્છાકાર સામાચારી/ ગાથા : ૧૨ . ગાથા : अब्भत्थणं वि कुज्जा गेलनाईहिं कारणेहिं तु । रायणियं वज्जित्ता मोत्तुं नाणाइअं कज्जं ।।१२।। છાયા : अभ्यर्थनामपि कुर्याद् ग्लानत्वादिभिः कारणैस्तु । रात्निकं वर्जयित्वा मुक्त्वा ज्ञानादिकं कार्यम् ।।१२ ।। અન્વયાર્થ: રાથયિંરત્નાધિકને બ્સિત્તા=છોડીને (સાધુ) ત્રાદિ છારષ્ટિ તુeગ્લાતત્વાદિ કારણોથી જ ૩ મત્યનું વિ-અભ્યર્થનાને પણ =કરે. (રત્નાધિકતા વિષયમાં અપવાદ બતાવતાં કહે છે)નારૂ ન્ને મોજું જ્ઞાનાદિ કાર્યને છોડીને રત્નાધિકને અભ્યર્થના કરાય નહિ. I૧૨ા ગાથાર્થ - રત્નાધિકને છોડીને સાધુ ગ્લાનત્વાદિ કારણોથી જ અભ્યર્થના પણ કરે. રત્નાધિકના વિષયમાં અપવાદ બતાવતાં કહે છે કે, જ્ઞાનાદિ કાર્યને છોડીને રત્નાધિકને અભ્યર્થના કરાય નહિ. II૧૨ાાં » ‘૩ષ્યર્થનામપિ' માં ૩પ થી એ કહેવું છે કે ગ્લાનત્વાદિ હોવા છતાં સ્વકાર્ય સ્વપ્રયત્નથી થઈ શકતું હોય તો અભ્યર્થના ન કરે, પરંતુ સ્વપ્રયત્નથી કાર્ય શક્ય ન હોય તો અભ્યર્થના પણ કરે. * શેનઝા હિં . ‘નાનત્વિિમ:' માં ગ્લાનિત્વ=પોતે ગ્લાન હોય તો, અને “આદિ' થી પોતે કાર્યને ન જાણતો હોય અથવા ગ્લાનાદિની વૈયાવચ્ચમાં વ્યાપૃત હોય તેનું ગ્રહણ કરવાનું છે. ટીકા : अब्भत्थणं वि त्ति । ग्लानत्वादिभिः कारणैः तु:-अवधारणे, तैरेवाभ्यर्थनां कुर्यात्, मा भूद् ग्लानादेरशनाद्यभ्यर्थनां विना तदलाभे क्लिष्टाध्यवसायेन संयमफलवञ्चनेत्युत्सर्गसापेक्षस्यापवादस्याश्रयणात् । आगमोऽपि-(आव. नि. ६७०) 'जइ होज्ज तस्स अणलो कज्जस्स वियाणई न वा वाणं । गेलन्नाईहिं वा होज्ज વિસાવડો વારદ સો || તિ . ટીકાર્ય : ‘મસ્થi વિ ત્તિ’ | એ ગાથાનું પ્રતિક છે. ગ્લાનત્યાદિ કારણોથી તેઓના વડે જ=સાધુઓ વડે જ, અભ્યર્થના કરાય; કેમ કે ગ્લાનાદિને અશનાદિની અભ્યર્થના વિના તેના=અશલાદિતા, અલાભમાં=અપ્રાપ્તિમાં, ક્લિષ્ટ અધ્યવસાય થવાના १. यदि भवेत्तस्यानलः कार्यस्य विजानाति न वा वाणं । ग्लानत्वादिभिर्वा भवेद व्यापृतः कारणैः स ।। For Personal & Private Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ ૬૮ માં ઈચ્છાકાર સામાચારી / ગાથા : ૧૨ કારણે સંયમફળ વંચના ન થાય એ હેતુથી, ઉત્સર્ગ-સાપેક્ષ-અપવાદનું આશ્રયણ છે. પૂર્વના કથનમાં સાક્ષીરૂપે આગમ પણ છે. તે(આવશ્યક નિર્યુક્તિ ગાથા નં. ૬૭૦)નો અર્થ આ પ્રમાણે છે - “તે કાર્યને માટે જો અસમર્થ હોય અથવા તે કાર્ય જાણતો ન હોય અથવા ગ્લાનતાદિ કારણો વડે વ્યાપત હોય ગ્લાનવાદિની વૈયાવચ્ચમાં તે વ્યાપત હોય તો" (અભ્યર્થના કરે). વાળં પૂરણાર્થે નિપાત છે. ‘ત્તિ’ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિમાં છે. * ઉદ્ધ રણમાં ‘સ્નાનત્વરિ’ કહ્યું છે ત્યાં “આદિ' પદથી ગુરુ, તપસ્વી આદિની વૈયાવચ્ચમાં વ્યાપૃત હોય તેનું ગ્રહણ કરવાનું છે. * સાક્ષીપાઠના ‘ન દોન્ન તસ નો ' આટલા પાઠથી મૂળ શ્લોકમાં કહેલ ગ્લાનનું ગ્રહણ થાય છે. આશય એ છે કે, સાધુ જ્યારે ગ્લાન હોય ત્યારે કાર્ય કરવા સમર્થ હોતો નથી, તે અવસ્થામાં તેને અપવાદથી અભ્યર્થના કરવાની અનુજ્ઞા છે. ભાવાર્થ : જ્યારે સાધુ ગ્લાનદશામાં હોય ત્યારે પોતાનાં આહારાદિ લાવવા માટે જો તે અભ્યર્થના ન કરે તો આહાર પ્રાપ્ત થાય નહિ, અને સ્વયં આહાર લાવવા માટે ગ્લાનતાના કારણે સમર્થ નથી અને અસહ્ય ક્ષુધાના કારણે આહારની અપ્રાપ્તિમાં ક્લિષ્ટ અધ્યવસાય થાય તો તેનાથી સંયમફળ નાશ પામે. તેથી સંયમફળના રક્ષણ માટે ગ્લાન સાધુ અભ્યર્થના કરે. આ કથન ઉત્સર્ગ-સાપેક્ષ-અપવાદના આશ્રયણરૂપે છે; કેમ કે ઉત્સર્ગની આચરણા પણ સંયમની વૃદ્ધિ માટે હોય છે; પરંતુ જ્યારે ઉત્સર્ગની આચરણાથી સંયમનું રક્ષણ થવું શક્ય ન હોય ત્યારે સંયમના રક્ષણ અર્થે જે અપવાદનું આશ્રયણ કરાય છે, તે ઉત્સર્ગ-સાપેક્ષ-અપવાદ છે. તાત્પર્ય એ છે કે ઉત્સર્ગથી તો સાધુઓએ પોતાનું કોઈપણ કાર્ય સ્વયં કરવું જોઈએ, જેથી સંયમયોગમાં અનિગૂહિત બલવીર્યવાળા થવાય. પરંતુ જ્યારે ગ્લાનવાદિને કારણે શારીરિક સંયોગ વિષમ હોય ત્યારે જો સાધુ અન્યને સ્વઆહારાદિ અર્થે અભ્યર્થના ન કરે, તો સંયમના પરિણામમાં બલવીર્યને પ્રવર્તાવી શકે નહિ. તેથી સંયમના પરિણામમાં પોતાના વીર્યને પ્રવર્તાવવા માટે ગ્લાન સાધુ અન્ય સાધુને આહારાદિ લાવી આપવા માટે અભ્યર્થના કરે તે સંયમવૃદ્ધિનું કારણ છે, માટે ઉત્સર્ગ-સાપેક્ષ-અપવાદ છે અર્થાત્ પ્રામાણિક અપવાદ છે. અને જે ઉત્સર્ગ-નિરપેક્ષ-અપવાદ હોય તે વાસ્તવિક અપવાદ નથી, પણ અપ્રામાણિક અપવાદ છે. * “તું” ટીકામાં ‘તુ' શબ્દ અવધારણ અર્થમાં છે અને તેનો આશય એ છે કે ગ્લાનત્વાદિ કારણો હોય તો જ અભ્યર્થના કરે, પરંતુ ગ્લાનત્વાદિ કારણો ન હોય તો ન કરે. ઉત્થાન : ગાથાના ઉત્તરાર્ધનું ઉત્થાન કરતાં ‘૩થ” થી કહે છે – For Personal & Private Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ ઈચ્છાકાર સામાચારી/ ગાથા : ૧૨ ટીકા : अथैवं सर्वेषामभ्यर्थना प्राप्तौ संकोचमाह - रत्नैर्ज्ञानदर्शनचारित्रैरधिको रत्नाधिकस्तं, रत्नैश्चरतीति रात्निकस्तं वा वर्जयित्वा । रात्निकस्त्वभ्यर्थनायोग्यो न भवति, तं प्रति वस्त्रपरिकर्माद्यभ्यर्थनायामविनयप्रसङ्गात् । न च सोऽपि सर्वथाऽभ्यर्थनाऽयोग्य इत्याह-मुक्त्वा ज्ञानादिकं कार्य, ज्ञानादीच्छायां तु सोऽपीच्छां વારળીયા 9રા ટીકાર્થ : આ રીતે પૂર્વમાં કહ્યું કે ગ્લાતત્યાદિ કારણે સાધુ અભ્યર્થના કરે એ રીતે, બધાને અભ્યર્થના પ્રાપ્ત થયે છતે સંકોચને કહે છે – જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ રત્નોથી અધિક તે રત્નાધિક, તેને છોડીને, અથવા રત્નોથી જે ચરે તે રાત્વિક છે, તેને છોડીને અભ્યર્થના કરવી. વળી રાત્વિક અભ્યર્થનાને યોગ્ય થતા નથી; કેમ કે તેમના પ્રતિ વસ્ત્રપરિકર્માદિ અભ્યર્થનામાં અવિનયનો પ્રસંગ છે. અને તે પણ=રાત્વિક પણ, સર્વથા અભ્યર્થનાને અયોગ્ય નથી, એથી કરીને કહે છે - જ્ઞાનાદિક કાર્યને છોડીને. (રાત્વિક પણ જ્ઞાનાદિક કાર્યને છોડીને અભ્યર્થનાને અયોગ્ય છે.) પરંતુ જ્ઞાનાદિની ઈચ્છા હોતે છતે તે પણ=ાત્વિક પણ, ઈચ્છા કરાય= અભ્યર્થના કરાય. ૧૨ાા * જ્ઞાનાદિ કાર્ય માં “આદિ' પદથી દર્શનનું કાર્ય અને ચારિત્રનું કાર્ય ગ્રહણ કરવાનું છે. * ‘જ્ઞાનાવીછાયા માં આદિ પદથી દર્શનની ઈચ્છા અને ચારિત્રની ઈચ્છા ગ્રહણ કરવાની છે. જ્ઞાનની ઈચ્છા-અભિનવશાસ્ત્ર ભણવાની ઈચ્છા હોય ત્યારે રત્નાધિકને અભ્યર્થના કરાય, દર્શનની ઈચ્છા=દર્શનશાસ્ત્રો ભણવાની ઈચ્છા હોય ત્યારે દર્શનશાસ્ત્ર ભણાવવા રત્નાધિકને અભ્યર્થના કરાય અને ચારિત્રની ઈચ્છા=પોતાને વિશેષ પ્રકારની યોગોદહન આદિ સંયમયોગની ક્રિયા કરવાની હોય કે અનશન સમયે નિર્ધામણા કરવાની હોય ત્યારે ચારિત્રની વૃદ્ધિ અર્થે રત્નાધિકને અભ્યર્થના કરાય. ભાવાર્થ - મૂળ ગાથાનાં રાઈ’ શબ્દનો સંસ્કૃતમાં રત્નાધિક અને રાત્નિક શબ્દ બનતો હોઈ તેની બે રીતે વ્યુત્પત્તિ કરે છે – (૧) રત્નોથી અધિક તે રત્નાધિક. તે વ્યુત્પત્તિથી કહે છે કે, જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપી રત્નો વડે અધિક તે રત્નાધિક અથવા (૨) બીજી વ્યુત્પત્તિ કરતાં કહે છે કે, રત્નોથી જે ચરે તે રાત્વિક એટલે કે જ્ઞાનાદિ રત્નોવાળા હોય તે રાત્વિક કહેવાય. રાત્વિકને છોડીને અભ્યર્થના કરે. અહીં રાત્તિકથી જેઓ પોતાનાથી જ્ઞાનાદિ અપેક્ષાએ અધિક રત્નવાળા હોય તેઓને ગ્રહણ કરવાના For Personal & Private Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ o ઈચ્છાકાર સામાચારી/ ગાથા : ૧૩ છે, પરંતુ પોતાના સમાન હોય કે પોતાનાથી અલ્પ જ્ઞાનાદિવાળા હોય તેઓ જ્ઞાનાદિ રત્નોવાળા છે છતાં રાત્નિકથી તેઓને ગ્રહણ કરવાના નથી. વળી રાત્વિક અભ્યર્થનાને=પ્રાર્થનાને, યોગ્ય હોતા નથી; કેમ કે તેમના પ્રત્યે વસ્ત્રપરિકર્માદિની અભ્યર્થના કરાય છતે અવિનયનો પ્રસંગ આવે. આ રીતે રાત્નિકને છોડીને અભ્યર્થના કરવાનું કથન કર્યું. આમ છતાં રાત્વિક પણ સર્વથા અભ્યર્થનાને અયોગ્ય નથી, તેથી કયા કાર્યમાં રાત્નિકને અભ્યર્થના થઈ શકે તે બતાવવા અર્થે કહે છે – જ્ઞાનાદિ કાર્યને છોડીને વસ્ત્રસીવન આદિના કાર્યમાં રત્નાધિકને અભ્યર્થના કરવાનો નિષેધ છે. જ્ઞાનાદિની ઈચ્છા હોતે જીતે તે પણ=રત્નાધિક પણ, અભ્યર્થક દ્વારા=અભ્યર્થના કરનાર દ્વારા, ઈચ્છાકારના પ્રયોગથી “તમે મને ભણાવો.” એ પ્રકારે અભ્યર્થના કરાય. આનાથી એ પ્રાપ્ત થાય કે અભ્યર્થક રત્નાધિક એવા ગુરુ આદિને અભ્યર્થના કરે કે, “તમે મને ઈચ્છાપૂર્વક જ્ઞાનાદિ ભણાવો” અને ત્યારે અભ્યર્થકની અભ્યર્થનાને કારણે તે રત્નાધિક પણ તેને કહે કે, “હું ઈચ્છાપૂર્વક તને શાસ્ત્રો ભણાવું છું.” II૧રશા અવતરણિકા - नन्वभ्यर्थनावत्करणमप्युत्सर्गतो न भविष्यति ? इत्याशङ्क्याह - અવતરણિકાર્ય : અભ્યર્થનાની જેમ કરણ પણ ઉત્સર્ગથી થશે નહિ, એ પ્રકારની શંકા કરીને કહે છે - ભાવાર્થ - જે કારણથી સાધુઓએ અનિગૂહિત બલવીર્યવાળા થવું જોઈએ, તે કારણથી ઉત્સર્ગથી અભ્યર્થનાનો નિષેધ પ્રાપ્ત થયો. જેમ સાધુએ અભ્યર્થના નથી કરવાની તેમ સાધુએ પોતાના આત્મામાં વિશ્રાંતિ કરવા માટે ઉત્સર્ગથી અનિગૂહિત બલવીર્યવાળા થવું જોઈએ, તેથી આત્મભાવોના યત્નને છોડીને બાહ્ય પ્રવૃત્તિ ઉત્સર્ગથી કરાય નહિ. માટે બાહ્ય પ્રવૃત્તિરૂપ પરનું કાર્ય પણ ઉત્સર્ગથી કરી શકાય નહિ. એ પ્રકારની શંકા કરીને કહે છે – ગાથા : करणं पुण आणाए विरियायारो त्ति णेव पडिसिद्धं । परकज्जत्थणणासे दणं णिज्जरट्ठाए ।।१३।। છાયા : करणं पुनराज्ञया वीर्याचार इति नैव प्रतिषिद्धम् । परकार्यार्थननाशे दृष्ट्वा निर्जरार्थाय ।।१३ ।। For Personal & Private Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ S: ઈચ્છાકાર સામાચારી/ ગાથા : ૧૩ અન્વયાર્થ: પન્નાલ્યાણક્ષેપરકાર્યના અર્થનને પ્રાર્થનને, અને પરકાર્યના તાશને ફુગં=જોઈને MિE= નિર્જરા માટે ૩ પુન વેરાં-વળી આજ્ઞાથી કરવું વિરિયાયીરો ત્તિ-વીર્યાચાર છે, જેથી કરીને જોવ પરિસિદ્ધ (ઉત્સર્ગથી પણ) પ્રતિષેધ કરાયો નથી જ. ll૧૩ ગાથાર્થ : - પરકાર્યના અર્થનને પ્રાર્થનને, અને પરકાર્યના નાશને જોઈને નિર્જરા માટે આજ્ઞાથી વળી કરવું વીર્યાચાર છે, એથી કરીને ઉત્સર્ગથી પણ પ્રતિષેધ કરાયો નથી જ. I૧૩. ટીકા : करणं पुण त्ति । करणं पुनर्वीर्याचार इति कृत्वा नैव प्रतिषिद्धमुत्सर्गतोऽपीति शेषः । न चात्ममात्रप्रतिबन्धविश्रान्तस्य श्रामण्यस्य परप्रतिबद्धवैयावृत्त्यकरणमप्यपवादाय, ज्ञानाचारस्येव वीर्याचारस्यापि चारित्रमूलत्वेन तन्निबन्धनवैयावृत्त्यस्य परप्रतिबन्धमात्रेणापवादाभावाद्, अपकर्षापवादयोरेकार्थत्वे आशैलेश्यास्तत्प्रसङ्गादित्यन्यत्र विस्तरः । तच्च करणं रात्निकाज्ञया परं प्रति परस्य कार्यप्रार्थनं, स्वयं कुर्वतः परस्याऽकौशलेन कार्यनाशं दृष्ट्वा निर्जरार्थं च, ટીકાર્ચ - રાં પુપ રિ વેર .. પવાડામાવા, રાં પુજન ત્તિ’ | એ ગાથાનું પ્રતિક છે. કરણ વળી વીર્યાચાર છે, જેથી કરીને પ્રતિષિદ્ધ નથી જ, એ પ્રકારના મૂળ ગાથાના કથનમાં ‘ઉત્સતોડજિ' એ અધ્યાહાર છે, અર્થાત્ ઉત્સર્ગથી પણ પ્રતિષિદ્ધ નથી જ. અને આત્મમાત્રપ્રતિબંધમાં વિશ્રાંત એવા શ્રમણભાવનું, પરપ્રતિબદ્ધ=પરની સાથે પ્રતિબંધવાળું, વૈયાવૃત્યકરણ પણ અપવાદ માટે છે એમ ન કહેવું; કેમ કે જ્ઞાનાચારની જેમ વીર્યાચારનું પણ ચારિત્રમૂળપણું હોવાથી તેના-ચારિત્રના, નિબંધત એવા કારણ એવા, વૈયાવૃત્યમાં પરપ્રતિબંધ માત્ર હોવાને કારણે અપવાદનો અભાવ છે અર્થાત્ વૈયાવચ્ચ અપવાદરૂપ નથી. * વૈયાવૃજરામર' - માં ‘થી એ કહેવું છે કે, અન્ય અપવાદ તો અપવાદરૂપ છે જ, પરંતુ વૈયાવચ્ચકરણ પણ અપવાદ છે. વીર્યાવરચર’ - અહીં ’િ થી જ્ઞાનાચારનો સમુચ્ચય કરવાનો છે. ઉત્થાન : અહીં પૂર્વપક્ષી દિગંબર શંકા કરે છે કે, આત્મમાત્રપ્રતિબંધમાં વિશ્રાંત એવો શ્રમણભાવ ઉત્કર્ષવાળો છે, અને પરમાં પ્રયત્ન કરવારૂપ વૈયાવૃજ્યકાલીન ચારિત્ર અપકર્ષવાળું છે, અને જે ઉત્કર્ષ છે તે જ ઉત્સર્ગથી For Personal & Private Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ ઈચ્છાકાર સામાચારી/ ગાથા : ૧૩ સેવવાનું હોય, અને ઉત્સર્ગ સેવવા માટે અસમર્થ હોય તેણે અપવાદ-ચારિત્રનું અપવાદિક એવા વૈયાવચ્ચ રૂપ ચારિત્રનું, સેવન કરવાનું છે. તેના નિરાકરણરૂપે કહે છે – ટીકાર્ય : પર્ધા ....નિર્નાર્થ ર, અપકર્ષ અને અપવાદના એકાWપણામાં શૈલેશી સુધી તેને=ચારિત્ર, અપવાદરૂપ માનવાનો પ્રસંગ હોવાથી, પરપ્રતિબદ્ધ એવું વૈયાવૃત્યકરણ અપવાદ માટે છે, એમ ન કહી શકાય, એમ પૂર્વની સાથે અન્વય છે, એ પ્રમાણે અન્યત્ર વિસ્તાર છે. અને પરના=બીજાના, પ્રત્યે પરકાર્યની પ્રાર્થના જોઈએ અને સ્વયં કરતાં પરની અકુશળતાને કારણે કાર્યનો નાશ જોઈને, રાત્વિકની આજ્ઞા વડે તેનું પરકાર્યનું, કરણ નિર્જરા માટે છે. ભાવાર્થ : સંયમ આત્મમાત્ર પ્રતિબંધમાં વિશ્રાંત છે. તેથી જીવે ઉત્સર્ગથી આત્માની નિર્લેપદશાને પ્રગટ કરવાનો જ સુદઢ યત્ન ધ્યાનમાં કરવાનો છે, તે સિવાયની કોઈપણ બાહ્ય પ્રવૃત્તિ અપવાદથી થાય છે. તેથી પરની વૈયાવચ્ચનું કરવું તે પરપ્રવૃત્તિરૂપ હોવાથી અપવાદથી થઈ શકે, ઉત્સર્ગથી નહિ. આ પ્રકારે દિગંબર કહે છે. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકાર કહે છે કે, શાસ્ત્ર ભણવાની ક્રિયા તે જ્ઞાનાચારરૂપ છે, તો પણ તે ચારિત્રની વૃદ્ધિનું કારણ છે, તેથી ઉત્સર્ગથી જ્ઞાનાચારના પાલન અર્થે યત્ન કરવામાં આવે છે. તેની જેમ વીર્યાચારનું પાલન પણ ચારિત્રનું મૂળ છે, કેમ કે વીર્યાચારના સમ્યગુ પાલનથી જીવમાં ચારિત્ર પ્રગટે છે અને વૃદ્ધિવાળું પણ થાય છે. તેથી વીર્યાચારનું પાલન પણ ચારિત્રની વૃદ્ધિનું કારણ છે. આથી ચારિત્રના કારણભૂત વીર્યાચારના પાલનરૂપ વૈયાવચ્ચનું કરવું તે ઉત્સર્ગથી કર્તવ્ય બને છે. તેથી વર્યાચારનું પાલન બાહ્ય પ્રવૃત્તિ સાથે જોડાયેલું છે એટલા માત્રથી તેને અપવાદ કહી શકાય નહીં. આશય એ છે કે, દિગંબર આત્માના ભાવોમાં જવાના યત્નને ઉત્સર્ગથી કર્તવ્યરૂપે સ્વીકારે છે અને બાહ્ય આચરણારૂપ શાસ્ત્રઅભ્યાસ આદિ ક્રિયાઓને તે અપવાદથી સ્વીકારે છે. તેનું કહેવું છે કે, ખરેખર તો જીવે પોતાના ભાવોને સ્કુરણ કરવા યત્ન કરવો તે કર્તવ્ય છે; પરંતુ જ્યારે જીવ પોતાના ભાવોમાં રહેવા માટે પ્રયત્ન કરવા સમર્થ નથી, ત્યારે બાહ્ય આચરણાઓ દ્વારા આત્મભાવોમાં જવા યત્ન કરે તે ઉચિત છે, તેથી શાસ્ત્રઅભ્યાસની ક્રિયા કે ગુરુ આદિ પાસે જ્ઞાનાદિ ગ્રહણની ક્રિયા કે વૈયાવચ્ચની ક્રિયાને તે અપવાદરૂપે સ્વીકારે છે, પરંતુ તેની તે વાત ઉચિત નથી. શ્વેતાંબર માન્યતા પ્રમાણે સંયમની પોષક એવી સર્વ ઉચિત ક્રિયાઓ ઉત્સર્ગરૂપ છે, તેથી બાહ્ય આચરણારૂપ નિર્દોષ ભિક્ષા ઉત્સર્ગરૂપ છે; કેમ કે ચારિત્રનું કારણ છે. તેવી રીતે શાસ્ત્ર ભણવાની ક્રિયા પણ બાહ્ય આચરણાત્મક હોવા છતાં ચારિત્રનું મૂળ છે, માટે ઉત્સર્ગ છે, અને વીર્યાચારના પાલનરૂપ વૈયાવચ્ચ પણ બાહ્ય-ક્રિયાત્મક હોવા છતાં ઉત્સર્ગરૂપ છે. અહીં ‘જ્ઞાનાવરસ્ય ફુવ’ એ દૃષ્ટાંત આપેલ છે, અને એ દષ્ટાંત પૂર્વપક્ષીને હંમેશાં માન્ય હોવું જોઈએ. For Personal & Private Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ ઈચ્છાકાર સામાચારી/ ગાથા : ૧૩ અહીં પૂર્વપક્ષી દિગંબર છે અને તે માને છે કે પ્રાપ્ત થયેલા જ્ઞાનને આત્મભાવ પ્રગટ કરવા માટે પ્રવર્તાવવાનો છે તે જ્ઞાનાચાર છે, અને તે આત્મભાવમાં જવા માટેના યત્નસ્વરૂપ હોવાથી ઉત્સર્ગરૂપ છે. તે દૃષ્ટાંતને ગ્રહણ કરીને ગ્રંથકાર કહે છે કે, જેમ જ્ઞાનાચાર આત્મભાવમાં જવા માટે કારણ છે માટે ઉત્સર્ગ છે, તેમ વૈયાવચ્ચની ક્રિયા પણ આત્મભાવમાં જવા માટે કારણ છે માટે ઉત્સર્ગરૂપ છે. આત્મભાવમાં યત્ન તે ઉત્કર્ષવાળું સંયમ છે, એમ પૂર્વપક્ષી સ્વીકારે છે; કેમ કે આત્મભાવમાં જવાની ક્રિયા એ પરમઉપેક્ષાના પરિણામરૂપ છે અને તે ઊંચુ સંયમ છે. જ્યારે તેવા ઊંચા સંયમમાં જે લોકો રહી શકતા નથી, તેઓ અન્યની વૈયાવચ્ચ કરવાના અભિલાષથી બાહ્ય પ્રવૃત્તિઓ કરે છે, તેથી તેઓનું સંયમ અપકર્ષવાળું છે. આથી જે ઉત્કર્ષવાળું હોય તે ઉત્સર્ગથી આચરણીય છે અને તેમાં અસમર્થ અપવાદથી બાહ્ય આચરણારૂપ અપકર્ષવાળું સંયમ આચરે છે. પરંતુ તેમ સ્વીકારવાથી તો અપકર્ષ અને અપવાદ એકાર્થ પ્રાપ્ત થાય, અને તેથી શૈલેશી અવસ્થાપર્યત અપવાદ માનવાનો પ્રસંગ આવે; કેમ કે પરમઉપેક્ષાવાળા મુનિઓ પણ શૈલેશી અવસ્થાની અપેક્ષાએ અપકર્ષની ભૂમિકામાં છે. અને તેમ સ્વીકારીએ તો પરમ ઉપેક્ષાવાળા મુનિઓના પ્રયત્નને પણ અપવાદરૂપે સ્વીકારવાની આપત્તિ આવે, જે દિગંબરને પણ માન્ય નહિ બને; કેમ કે પરમઉપેક્ષાવાળા મુનિની પ્રવૃત્તિને તો તે પણ ઉત્સર્ગરૂપે સ્વીકારે છે. આથી ઉત્કર્ષવાળું સંયમ તે ઉત્સર્ગ, અને અપકર્ષવાળું સંયમ તે અપવાદ એમ ન કહેવાય. પરંતુ સંયમની વૃદ્ધિનું કારણ બને એવી ઉચિત પ્રવૃત્તિ તે ઉત્સર્ગ, અને ઉત્સર્ગથી જેનો નિષેધ કરાયેલો છે તેવી પ્રવૃત્તિ કારણ વિશેષથી સેવાય તે અપવાદ, એમ કહી શકાય. જેમ કે કોઈનો પ્રમાદ પોષાતો હોય તો તેની વૈયાવચ્ચ કરવાનો નિષેધ છે, છતાં પણ ભાવિ લાભની અપેક્ષાએ તેની વૈયાવચ્ચ પણ કરી શકાય. તેથી ઉત્સર્ગથી નિષિદ્ધ એવું વૈયાવચ્ચ અપવાદ છે એમ કહી શકાય, પરંતુ બધું વૈયાવચ્ચ અપવાદથી છે તેમ કહી શકાય નહીં. તેથી સંયમના ઉત્કર્ષ-અપકર્ષરૂપે ઉત્સર્ગ-અપવાદ સ્વીકારવા ઉચિત નથી. ‘ઉત્સતોડજિ' અહીં ‘' થી એ કહેવું છે કે, અપવાદથી તો પ્રતિષિદ્ધ નથી, પરંતુ ઉત્સર્ગથી પણ પ્રતિષિદ્ધ નથી. આનાથી એ પ્રાપ્ત થાય છે, કેટલાંક કાર્યો અપવાદથી કરવાનાં હોય છે, જ્યારે કેટલાંક કાર્યો ઉત્સર્ગથી કરવાનાં હોય છે. ભગવાનની આજ્ઞા પ્રમાણે પરનું કાર્ય કરવું તે વીર્યાચારના પાલનરૂપ હોઈ * ઉત્સર્ગથી પણ પ્રતિષિદ્ધ નથી; કેમ કે વીર્યાચારના પાલનમાં નિર્જરાની પ્રાપ્તિ થાય છે, માટે નિર્જરાના ઉપાયભૂત એવા વીર્યાચારના પાલનમાં ઉત્સર્ગથી આચરણા હોય છે. અને જ્યારે પર વ્યક્તિ પ્રમાદી હોય અને તેનો પ્રમાદ પોષાતો હોય તો ઉત્સર્ગથી તેની વૈયાવચ્ચ કરવાનો નિષેધ છે, તો પણ ભાવિમાં લાભ દેખાય તો તેના પ્રમાદાદિ પોષાતા હોય તો પણ અપવાદથી તેની વૈયાવચ્ચ થઈ શકે. તેમાં શેલકગુરુની પંથકશિષ્ય કરેલી વૈયાવચ્ચનું દૃષ્ટાંત પ્રસિદ્ધ છે. તેથી અપવાદથી પણ પરનું કાર્ય કરવાનું વિધાન છે, તેનો સમુચ્ચય સરિ' થી થાય છે. For Personal & Private Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ ઈચ્છાકાર સામાચારી/ ગાથા : ૧૩ ઉત્થાન : પૂર્વમાં કહ્યું કે, પરના પ્રતિ પરના કાર્યનું પ્રાર્થન જોઈને અથવા સ્વયં કરતાં પરની અકુશળતાથી કાર્યનાશ જોઈને રાત્નિકની આજ્ઞાથી નિર્જરાર્થી સાધુ તેનું તે કાર્ય ઈચ્છાપૂર્વક કરે, તેમાં આવશ્યક નિર્યુક્તિ ગાથા-૯૭૨-૭૩નો સાક્ષીપાઠ દ | - થી આપે છે. ટીકા : १ आह च - अहवा वि विणासंतं अब्भत्थंतं च अण्णं दट्टणं । अण्णो कोइ भणिज्जा तं साहूं णिज्जरट्ठीओ ।। સદર્ય તુમ પુર્વ વરેમિ નં છક્કારે I (કાવ. નિ. ૬૭૨-૬૭૩) તિ રૂા. ટીકાર્ય : સાક્ષીપાઠ આપે છે કે - ‘અથવા તો વિનાશ પામતા કાર્યને જોઈને અને અન્યને અભ્યર્થના કરતા જોઈને અન્ય કોઈ નિર્જરાર્થી સાધુ તે સાધુને કહે છે, “હું તમારું આ કાર્ય ઈચ્છાપૂર્વક કરું છું.” (આવશ્યકનિર્યુક્તિ ગાથા-૬૭૨-૭૩) ‘ત્તિ’ ઉદ્ધરણની સમાપ્તિમાં છે.ll૧૩ ભાવાર્થ - સાધુઓ હંમેશાં નિર્જરાના અર્થી હોય છે અને નિર્જરા હંમેશાં ઉચિત પ્રવૃત્તિથી થાય છે; અને જે વૈયાવચ્ચ આદિ કરવાથી સામેની વ્યક્તિની શિથિલતા પોષાય નહિ અને સંયમની વૃદ્ધિ થાય તેવી વૈયાવચ્ચાદિ પ્રવૃત્તિ તે ઉચિત પ્રવૃત્તિ છે. આથી નિર્જરાના અર્થી સાધુ, જ્યારે પર કોઈ સાધુને પોતાનું કોઈ ઉત્કૃષ્ટ કાર્ય કરવા અર્થે કે પોતાની ગ્લાનાદિ દશાને આશ્રયીને પોતાના કાર્યકરણની પ્રાર્થના અન્ય સાધુને કરતા જુએ, ત્યારે, પર સાધુની વૈયાવચ્ચ દ્વારા નિર્જરાના અર્થી તે સાધુ ગુરુની આજ્ઞા લઈને ઈચ્છાપૂર્વક સ્વયં તે પર સાધુનું કાર્ય કરવાનો સ્વીકાર કરે છે; અને વળી તે રીતે કોઈક પર સાધુ પોતે પોતાનું કાર્ય કરી રહ્યા છે, પરંતુ તેમની તે કાર્ય કરવાની અકુશળતાના કારણે તેમનું કાર્ય નાશ થઈ રહ્યું હોય કે સમ્યગુ શાસ્ત્રોક્ત વિધિથી થતું ન હોય ત્યારે પણ, નિર્જરાના લાભના અર્થી સાધુ રાત્નિકની આજ્ઞાથી તેમનું કાર્ય ઈચ્છાપૂર્વક કરે./૧૩ १. अथवाऽपि विनाशयन्तमभ्यर्थयन्तं चान्यं दृष्ट्वा । अन्यः कोऽपि भणेत् तं साधुं निर्जरार्थी ।। २. अस्योत्तरार्धः - तत्थ वि सो इच्छं से करेइ मज्जायमूलियं ।।। अहं युष्माकमिदं करोमि कार्यं त्विच्छाकारेण । तत्रापि स इच्छां तस्य करोति मर्यादामूलाम् ।। For Personal & Private Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ ઈચ્છાકાર સામાચારી/ ગાથા : ૧૪ અવતરણિકા : ननु भवतु परस्याप्यभ्यर्थनायामिच्छाकारः, यस्तु परमभ्यर्थयमानमुद्वीक्ष्य स्वयमेवेच्छां कुरुते तं प्रत्यभ्यर्थयमानस्य किमर्थमिच्छाकारः ? आज्ञाबलाभियोगशङ्कापरिहारार्थं खल्वयम् - "इच्छाकारपओगो णाम जं इच्छया करणं, न पुनः बलाभिओगाइणा, इच्चेयस्स अत्थस्स संपच्चयद्वं जं इच्छकारसदं पउंजंति” इति चूर्युक्तेः । अत आह - અવતરણિકાર્ચ - અહીં નુ' થી શંકા કરતાં કહે છે કે, પરની પણ અભ્યર્થનામાંપ્રાર્થનામાં, ઈચ્છાકાર હો, પરંતુ અભ્યર્થના કરતા એવા બીજાને જોઈને જે સ્વયં જ ઈચ્છાકાર કરે છે, તેના પ્રતિ અભ્યર્થયમાન=પ્રાર્થના કરનારને, ઈચ્છાકાર શા માટે છે ?= ઈચ્છાકાર ન કરવો જોઈએ. કેમકે – “ઈચ્છાકાર પ્રયોગ એટલે જે ઈચ્છા વડે કરવું, પરંતુ બલાભિયોગ આદિથી નહીં.’ એ પ્રકારના આ અર્થના સંપ્રત્યય=પ્રતીતિ માટે, જે ઈચ્છાકાર શબ્દપ્રયોગ કરે છે, તે ઈચ્છાકારનો પ્રયોગ છે" - એ પ્રમાણે ચૂણિની ઉક્તિ છે. આજ્ઞાબલાભિયોગની શંકાના પરિહાર અર્થે ખરેખર આ=અભ્યર્થયમાનને ઈચ્છાકાર છે. નન’ થી જે શંકા કરી કે, અભ્યર્થયમાનને પ્રાર્થના કરનારને, ઈચ્છાકાર ન કરવો જોઈએ, આથી કરીને કહે છે તેના સમાધાનરૂપે કહે છે – * ‘પરસ્થાથણ્યર્થનાય' - માં વિ” થી એ કહેવું છે કે, જેને અભ્યર્થના કરાય છે તે તો ઈચ્છાકાર પ્રયોગ કરે, પરંતુ અભ્યર્થના કરનાર પણ ઈચ્છાકારનો પ્રયોગ કરે. ગાથા : जइवि हु इच्छाकारो बलाभिओगस्स वारणट्ठाए । तहवि हु सा मज्जाया अण्णत्थ वि होइ कायव्वा ।।१४।। છાયા : यद्यपि खलु इच्छाकारो बलाभियोगस्य वारणार्थम् । तथापि खलु सा मर्यादाऽन्यत्रापि भवति कर्त्तव्या ।।१४ ।। અન્વયાર્થ: નવિ દુઃજોકે છીછારો ઈચ્છાકાર વનમોલ્સ=બલાભિયોગના વારy=વારણ માટે છે, તવિ દુઃતો પણ સા મMીયા તે મર્યાદા ઉન્નત્ય વિ અન્યત્ર પણ ચડ્યા દોરૂ કર્તવ્ય થાય છે. * ‘દુ' વાક્યાલંકારમાં છે. ll૧૪ll ગાથાર્થ : જોકે ઈચ્છાકાર બલાભિયોગના વારણ અર્થે છે, તો પણ તે મર્યાદા અન્યત્ર પણ કર્તવ્ય For Personal & Private Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ ૭૬ ઈચ્છાકાર સામાચારી, ગાથા : ૧૪ થાય છે. II૧૪l. * ‘Uસ્થ વિ’ - ૩અન્યત્ર' અહીં ' થી બલાભિયોગના વારણ માટે કરાતા ઈચ્છાકારનો સમુચ્ચય છે. ટીકા : जइवि हु त्ति । यद्यपि 'हुः' वाक्यालङ्कारे, इच्छाकारो बलेनाभियोगो-बलाभियोगो हठेन प्रेरणमित्यर्थस्तस्य वारणार्थमुक्त इति शेषः, तथापि सा=इच्छा, मर्यादा विहितार्थ इत्यन्यत्रापि स्वतोऽभियोगशङ्काविरहस्थलेऽपि મતિ વર્ણવ્યા I તપુ નિકિતા – (લાનિ૬૭રૂ) १“तत्थ वि सो इच्छं से करेइ मज्जायमूलीयं” इति ।। चूर्णिकृताऽपि विवृतं - “तत्थ वि जस्स कज्जिहिति सो भणति करेहि इच्छाकारेण । नणु किमिति सो वि इच्छाकारं करेइ ? भन्नति-मज्जादामूलीयं-साहूणं एस मज्जादामूलं” इति । ટીકાર્ચ - નવ ટુત્તિ' ! એ ગાથાનું પ્રતિક છે. જોકે ઈચ્છાકાર બલાભિયોગના વારણ માટે કહેવાયેલો છે, તો પણ વિહિત અર્થમાં સા=ઈચ્છા= ઈચ્છાકારનો પ્રયોગ, મર્યાદા છે. એથી કરીને અન્યત્ર પણ સ્વતઃ અભિયોગની શંકાના વિરહસ્થળમાં પણ, ઈચ્છાકારનો પ્રયોગ કરવો જોઈએ. “વત્તામગોપા' શબ્દનો સમાસવિગ્રહ આ પ્રમાણે છે – બલ વડે અભિયોગ બલાભિયોગકહેઠ વડે પ્રેરણા કરવી, એ પ્રમાણે અર્થ છે. તેના=બલાભિયોગના, વારણ માટે ઈચ્છાકાર કહેવાયો છે, એ પ્રમાણે અન્વય છે. વારણાર્થ પછી ‘ઉ?' એ ગાથામાં અધ્યાહાર છે. નિર્યુક્તિકાર વડે આવશ્યક નિર્યુક્તિ ગાથા-૬૭૩માં તે અભિયોગશંકાવિરહસ્થળમાં પણ મર્યાદામૂલીય ઈચ્છાકારનો પ્રયોગ કરવો જોઈએ તેવું કહેવાયું છે. નિર્યુક્તિની ગાથાનો અર્થ આ પ્રમાણે છે - ત્યાં પણ=જ્યાં અભિયોગની શંકા નથી ત્યાં પણ, તે કાર્ય કરાવનાર, તેને કાર્ય કરનારને, મર્યાદામૂળવાળી એવી ઈચ્છાને કરે છે=ઈચ્છાકારને કરે છે.” તિ' શબ્દ નિર્યુક્તિના ઉદ્ધરણની સમાપ્તિમાં છે. ચૂણિકાર વડે પણ વિવરણ કરાયેલું છે – ત્યાં પણ જેનું કાર્ય કરાય છે તે કહે છે, “ઈચ્છાકારપૂર્વક તું કર.” અહીં શંકા કરે છે કે, તે પણ કાર્ય કરાવનાર પણ, કેમ ઈચ્છાકાર કરે છે ? જવાબ આપતાં કહે છે, “સાધુને મર્યાદામૂળ આ છે” અર્થાત્ આ ઈચ્છાકાર, મર્યાદામૂળ છે= સાધુની મર્યાદાનું મૂળ છે.” १. तत्रापि स इच्छां तस्य करोति मर्यादामूलम । For Personal & Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ ઈચ્છાકાર સામાચારી / ગાથા : ૧૪ ‘ત્તિ’ શબ્દ પૂણિકારના ઉદ્ધરણની સમાપ્તિમાં છે. ‘ન્યત્રપિ'= સ્વતઃ મયો વિરદસ્થનેડપિ’ અહીં ‘સર’ થી એ કહેવું છે કે, અભિયોગના શંકાસ્થળમાં તો ઈચ્છાકાર કરવો જોઈએ, પરંતુ સ્વતઃ અભિયોગની શંકાના વિરહસ્થળમાં પણ કરવો જોઈએ. * ‘તત્થવ નિયુક્તિકારના ઉદ્ધરણમાં તથા ચૂર્ણિકારના ઉદ્ધરણમાં વિ=થિી અભિયોગના શંકાસ્થળનો સમુચ્ચય કરવો. * ‘પૂવૃતાપિ' અહીં ‘ઈ’ થી નિયુક્તિકારના વચનનો સમુચ્ચય છે. * ‘સો વિ’ ચૂર્ણિકારના ઉદ્ધરણમાં ‘વિ'= ' થી કાર્ય કરનારનો સમુચ્ચય છે. ભાવાર્થ - સાધુને કોઈની પાસે કાર્ય કરાવવું હોય ત્યારે બલાભિયોગથી કાર્ય કરાવે તો તે કર્મબંધનું કારણ છે; અને બલાભિયોગનો અર્થ હઠથી કાર્ય કરવા માટે પ્રેરણા કરવી તેવો થાય છે, અને તેવી રીતે બલાત્કારથી કોઈ સાધુ કાર્ય કરાવે તો તે અનુચિત પ્રવૃત્તિ છે, માટે તેને તગ્નિમિત્તક કર્મબંધ થાય. તેથી તેના વારણ માટે કાર્ય કરાવનાર સાધુ ઈચ્છાકારનો પ્રયોગ કરે છે; પરંતુ જે સ્થળમાં બલાભિયોગની શંકાનું સ્થાન નથી, ત્યાં પણ શાસ્ત્રની મર્યાદાને કારણે સાધુ ઈચ્છાકારનો પ્રયોગ કરે છે. જેમ, બીજા સાધુને કોઈ અન્ય સાધુ કાર્યની પ્રાર્થના કરતા હોય અથવા તો સ્વયં કોઈ કાર્ય કરતા હોય, પરંતુ તે કાર્યની અકુશળતાને કારણે કાર્યનો નાશ થતો દેખાય, એ બંને સ્થળે કોઈ ત્રીજા સાધુ નિર્જરા માટે ગુરુની આજ્ઞાથી તે કાર્ય કરવાને માટે સામેથી માંગણી કરે, ત્યારે તે કહે કે “હું તમારું આ કાર્ય ઈચ્છાથી કરી આપું”, આવા સ્થાને સામેના ત્રીજા સાધુ ઈચ્છાપૂર્વક કાર્ય કરવા તૈયાર થયા છે, તેવું જ્ઞાન થવા છતાં, કાર્ય કરાવનાર સાધુ તેને કહે છે કે, “તમે મારું આ કાર્ય તમારી ઈચ્છાપૂર્વક કરો”, આ પ્રકારના પ્રયોગમાં ઈચ્છાકારના પ્રયોગથી બલાભિયોગનું વારણ થતું નથી; કેમ કે તે સાધુ જાણે છે કે, સામેના સાધુ ઈચ્છાપૂર્વક કાર્ય કરવા તૈયાર છે, તેથી બલાભિયોગ નથી; તો પણ શાસ્ત્રની આ મર્યાદા છે કે, કોઈની પાસે પણ કાર્ય કરાવવું હોય તો ઈચ્છાકારનો પ્રયોગ કરવો જોઈએ, તેથી તેવા સ્થળે શાસ્ત્રની આ મર્યાદાના પાલન માટે સાધુ ઈચ્છાકાર પ્રયોગ કરે છે. આ કથનથી અવતરણિકામાં જે શંકા કરેલ છે, પર=અન્ય સાધુને, અભ્યર્થયમાન=કાર્યની પ્રાર્થના કરતો, જોઈને ત્રીજા કોઈ સાધુ સ્વયં જે ઈચ્છાકારને કરે છે, તે સાધુ પ્રત્યે કાર્ય કરાવનાર સાધુએ ઈચ્છાકાર કરવાની જરૂર નથી, તેનું સમાધાન આ કથનથી થઈ જાય છે; કેમ કે ત્યાં આજ્ઞાબલાભિયોગની શંકાના પરિવાર અર્થે ઈચ્છાકાર નથી, પરંતુ શાસ્ત્રમર્યાદામૂલક ઈચ્છાકારનો પ્રયોગ છે; અને તેની પુષ્ટિ નિર્યુક્તિકારના વચનથી અને ચૂર્ણિકારના વચનથી ટીકામાં કરેલ છે. » ‘વિહિતાર્થ તિ’ વિહિતાર્થે એ પ્રમાણે અહીં સપ્તમીનો પ્રયોગ છે. ઉપર કહ્યું તેવા પ્રકારનાં કારણો પામીને અભ્યર્થના કરવી તે વિહિતાર્થ છે અને તે વિહિતાર્થના વિષયમાં ઈચ્છાકારનો પ્રયોગ કરવો એવી મર્યાદા છે. આથી સ્વાભાવિક અભિયોગની શંકાના વિરહસ્થળમાં પણ તે કર્તવ્ય બને. આથી વિહિતાર્થ શબ્દપ્રયોગમાં સપ્તમી વિભક્તિ લેવી, પણ મર્યાદા શબ્દનો અર્થ વિહિતાર્થ છે એમ ન કહેવું. For Personal & Private Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ ૭૮ ઈચ્છાકાર સામાચારી/ ગાથા : ૧૪ ઉત્થાન : પૂર્વમાં કહ્યું કે, બલાભિયોગની શંકા હોય એવા સ્થળમાં તો ઈચ્છાકારનો પ્રયોગ છે, પરંતુ બેલાભિયોગની શંકાના વિરહસ્થળમાં પણ મર્યાદામૂળ હોવાને કારણે ઈચ્છાકારનો પ્રયોગ કરાય છે, ત્યાં ઈચ્છાકારનો પ્રયોગ કરવાનો શું ભાવ છે ? તે બતાવે છે – ટીકા - अयं भाव:- न खल्वत्राभियोगशङ्कापरिहारकाम एवेच्छाकाराधिकारी, येन स्वतस्तच्छङ्काविरहस्थलेऽ. नधिकारिकृतत्वेन कार्यवैफल्यापत्तिः, किन्तु निर्जराविशेषकाम एव तदधिकारी । तत्कामना चोक्तस्थलेऽपि निरपाया । ટીકાર્થ: આ ભાવ છેઃ અહીં=ઈચ્છાકારના પ્રયોગમાં, અભિયોગની શંકાના પરિવારની કામનાવાળો *કામનાવાળો માત્ર જ, ઈચ્છાકારનો અધિકારી નથી. કેમ નથી ? તેમાં યુક્તિ આપે છે – જે કારણથી સ્વતઃ તેના=અભિયોગની શંકાના, વિરહસ્થળમાં અધિકારીકૃતપણું હોવાના કારણે અધિકારી એવા સાધુ વડે ઈચ્છાકારપ્રયોગ કરાયેલો હોવાના કારણે, કાર્યના=નિર્જરારૂપ કાર્યના, વૈફલ્યની આપત્તિ આવે. તો પ્રશ્ન થાય કે કોણ અધિકારી છે ? તેથી કહે છે કે, પરંતુ નિર્જરાવિશેષની કામનાવાળો જ તેનો=ઈચ્છાકારપ્રયોગનો, અધિકારી છે, અને તેનીનિર્જરાની, કામના ઉક્ત સ્થળમાં પણ અભિયોગની શંકાના વિરહસ્થળમાં પણ, નિરપાય હોય છે. * ‘સ્થતેડપિ અહીં પ થી અભિયોગની શંકાના સ્થળનો સમુચ્ચય થાય છે. ભાવાર્થ: - સાધુઓ ‘ઈચ્છાકાર'નો પ્રયોગ માત્ર અભિયોગની શંકાના પરિવારની કામનાથી કરતા નથી. તેથી ઈચ્છાકારનો અધિકારી અભિયોગની શંકાના પરિહારવાળો માત્ર બનતો નથી; કેમ કે જો તેવું સ્વીકારીએ તો જ્યાં અભિયોગની શંકા નથી તેવા સ્થાનમાં જો તે ઈચ્છાકારનો પ્રયોગ કરે તો તે ઈચ્છાકારનો પ્રયોગ અનધિકારી એવા સાધુ વડે કરાયો છે તેમ માનવું પડે; અને તેમ માનીએ તો તે ઈચ્છાકારના પ્રયોગથી નિર્જરારૂપ કાર્ય થયું નથી તેમ માનવું પડે. પરંતુ નિર્જરાવિશેષની કામનાવાળો જ ઈચ્છાકારના પ્રયોગનો અધિકારી છે, અને જ્યાં અભિયોગની શંકા નથી ત્યાં પણ નિર્જરાવિશેષની કામના તો છે જ, તેથી તેવા સ્થળમાં પણ સાધુઓ ઈચ્છાકારનો પ્રયોગ કરે છે. આશય એ છે કે, સંયમજીવન સ્વીકારી સાધુઓ યત્નપૂર્વક નિર્જરા કરતા હોય છે, પરંતુ જ્યારે કોઈપણ નવી પ્રવૃત્તિ કરવાનો પ્રસંગે ઉપસ્થિત થાય ત્યારે, તે પ્રવૃત્તિમાં ભગવાનની આજ્ઞા શું છે તેનું સ્મરણ કરીને, નિર્જરાવિશેષની કામનાવાળા સાધુઓ તે તે પ્રવૃત્તિ કરે છે. તેઓ જાણે છે કે, ભગવાનના વચનને For Personal & Private Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ ઈચ્છાકાર સામાચારી | ગાથા : ૧૪ ૭૯ પરતંત્ર થઈને જે જે ઉચિત પ્રવૃત્તિ કરવામાં આવે તે તે કરવાથી નિર્જરાવિશેષ થાય છે. આથી જ્યારે સામેના સાધુ સ્વયં=સ્વ ઈચ્છાથી જ, પોતાનું કાર્ય કરી આપવા તૈયાર થયા હોય ત્યારે પણ, કાર્ય કરાવનાર સાધુ નિર્જરાવિશેષની કામનાથી ભગવાનના વચનનું સ્મરણ કરીને સ્વયં પણ ઈચ્છાકારના પ્રયોગપૂર્વક પોતાનું કાર્ય તેમની પાસે કરાવે છે. હવે જો આવા પ્રસંગે પણ કાર્ય કરાવનાર સાધુ ઈચ્છાકારનો પ્રયોગ ન કરે, અને માત્ર ભગવાને તેવા પ્રસંગે અન્ય પાસે કાર્ય કરાવવાની અનુજ્ઞા આપી છે તેટલું સ્મરણ કરીને, વિશેષ લાભનું કારણ હોતે છતે સ્વયં ઈચ્છાકારપૂર્વક પોતાનું કાર્ય કરી આપવા ઉપસ્થિત થયેલ અન્ય સાધુની પાસે તે કાર્ય શાસ્ત્રની મર્યાદાથી કરાવવું ઉચિત છે, તેનો નિર્ણય કરીને જો તેને સોંપે, તો તે કાર્ય કરાવવામૃત નિર્જરા પ્રાપ્ત થવા છતાં પણ ત્યારે ઈચ્છાકારનો પ્રયોગ ન કર્યો, એટલે કે ભગવાનના વચનની મર્યાદાનું પાલન કરવા યત્ન ન કર્યો, તેથી ઈચ્છાકારના પ્રયોગકૃત જે નિર્જરાવિશેષની પ્રાપ્તિ થવાની હતી તે થઈ નહીં. આથી કહ્યું કે, નિર્જરાવિશેષની કામનાવાળો સાધુ જેમ ઉચિત સંયોગોમાં ઉચિત કાર્ય કોઈની પાસે કરાવે છે, તેમ તે કાર્ય કરાવતી વખતે ભગવાનના વચનને પરતંત્ર થઈને ઈચ્છાકારનો પ્રયોગ પણ અવશ્ય કરે છે. ઉત્થાન : પૂર્વમાં કહ્યું કે, નિર્જરાવિશેષની કામનાવાળો ઈચ્છાકારના પ્રયોગનો અધિકારી છે. તેથી એ પ્રાપ્ત થાય કે, માત્ર બાલાભિયોગની શંકાના પરિહારની કામનાવાળો ઈચ્છાકારનો અધિકારી નથી. તો પ્રશ્ન થાય કે, ઈચ્છાકારના પ્રયોગથી બલાભિયોગની શંકાનો પરિહાર કઈ રીતે થશે ? આથી કહે છે ટીકા ઃ ·उक्तशङ्कापरिहारस्तु विधिवाक्यान्तर्गतेच्छापदादेव श्रोतुः संभवति । उक्तशङ्कापरिहारस्य तत्प्रयोजनत्वाभिधानं तु प्रायिकं गौणं च प्रवृत्तिस्तु तत्र निर्जराविशेषकामनयैव, " एयं सामायारिं' (आ० मि० ७२३) इत्यादिना सामाचारीसामान्यस्य कर्मक्षपणफलत्वाभिधानादिति दिग् ।।१४।। ટીકાર્ય - ઉક્ત શંકાનો=બલાભિયોગની શંકાનો, પરિહાર વળી વિધિવાક્યઅંતર્ગત ઈચ્છાપદથી જશ્રોતાને સંભવે છે. અહીં પ્રશ્ન થાય કે, બલાભિયોગની શંકાના પરિહાર અર્થે ઈચ્છાકારના પ્રયોગનું અભિધાન નથી, પરંતુ નિર્જરાવિશેષની કામના અર્થે જઈચ્છાકારના પ્રયોગનું અભિધાન છે, તો અવતરણિકામાં બતાવેલ ચૂર્ણિકારના મત પ્રમાણે એમ કેમ કહ્યું કે, ઈચ્છાકારના પ્રયોગનું પ્રયોજન બલાભિયોગની શંકાનો પરિહાર છે ? તેથી કહે છે १. एयं सामायारिं जुजुता चरणकरणमाउत्ता । साहू खवंति कम्मं अणेगभवसंचियमणंतं ।। - For Personal & Private Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ ઈચ્છાકાર સામાચારી / ગાથા : ૧૪ ઉક્ત શંકાના પરિવારનું તપ્રયોજતત્વનું અભિધાન=ઈચ્છાકારના પ્રયોજતત્વનું અભિધાન, વળી પ્રાયિક અને ગૌણ છે. પરંતુ ત્યાં ઈચ્છાકારમાં, પ્રવૃત્તિ નિર્જરાવિશેષતી કામનાથી જ છે; કેમ કે આવશ્યક નિર્યુક્તિ શ્લોક-૭૨૩માં ‘યં સામાવરિ’ ઈત્યાદિ દ્વારા સામાચારી સામાન્યનું કર્મક્ષપણફલત્વનું અભિધાન છે. એ પ્રકારે દિશાસૂચન છે. ll૧૪માં ભાવાર્થ - જ્યારે કોઈપણ કાર્ય કોઈની પાસે કરાવવાનો પ્રસંગે ઉપસ્થિત થાય ત્યારે નિર્જરાવિશેષની કામનાવાળા સાધુઓ નિર્જરાના ઉપાયરૂપે અવશ્ય ઈચ્છાકારનો પ્રયોગ કરે છે. તેથી નિર્જરાની કામનાવાળા સાધુઓએ કોઈપણ કાર્ય કોઈની પણ પાસે કરાવવા અર્થે ઈચ્છાકારનો પ્રયોગ કરવો જોઈએ” આવા પ્રકારના વિધિવાક્યથી જ્યારે સાધુઓ પ્રવૃત્તિ કરતા હોય ત્યારે કાર્ય કરનારને બલાભિયોગની શંકાનો પરિહાર થઈ જાય છે. તેથી એ પ્રાપ્ત થાય છે, સાધુઓની ઈચ્છાકારપ્રયોગમાં પ્રવૃત્તિ માત્ર બેલાભિયોગની શંકાના પરિવાર માટે નથી, પરંતુ નિર્જરાની કામનાથી વિધિવાક્યમાં પ્રવૃત્તિ છે. માટે જે સ્થળે બલાભિયોગની શંકાનો સંભવ હોય ત્યાં બલાભિયોગના પરિવાર માટે અને નિર્જરા માટે ઈચ્છાકારનો પ્રયોગ છે. તેથી વિધિવાક્યની અંતર્ગત રહેલા ઈચ્છાપદને સાંભળીને કાર્ય કરનાર સાધુને “આ સાધુ મારી પાસે બલાત્કારે કામ કરાવવા ઈચ્છે છે”, એવી બલાભિયોગની શંકાનો પરિહાર થઈ જાય છે. આમ છતાં, અવતરણિકામાં ચૂર્ણિકારના બતાવેલા મત પ્રમાણે ‘બલાભિયોગની શંકાના પરિવાર માટે ઈચ્છાકાર છે” એમ જે કથન કર્યું, તે કથન પ્રાયિક છે અને ગૌણ છે; કેમ કે ભગવાનની આજ્ઞાનું પાલન કરીને નિર્જરા કરવી તે ઈચ્છાકારનો પ્રયોગ કરનાર સાધુનું મુખ્ય પ્રયોજન છે, આમ છતાં જ્યાં બેલાભિયોગની શંકાનો સંભવ હોય તે સ્થળમાં બલાભિયોગની શંકાના પરિવારનું પણ પ્રયોજન છે. તેથી તે પ્રયોજન પ્રાયિક છે, પણ સાર્વત્રિક નથી. વળી, ઈચ્છાકારનો પ્રયોગ મુખ્યરૂપે ભગવાનની આજ્ઞા પાળવાપૂર્વક નિર્જરા અર્થે સાધુઓ કરતા હોય છે, તો પણ ગૌણરૂપે તેનો એ પણ આશય હોય છે કે, મારા વચનપ્રયોગથી કોઈને સ્વલ્પ પણ પીડા ન થાય. તેથી ગૌણરૂપે અન્યને બલાભિયોગની શંકાકૃત પીડાનો પરિવાર પ્રયોજન છે, તો પણ મુખ્યરૂપે ઈચ્છાકારમાં પ્રવૃત્તિ તો સાધુઓ નિર્જરાવિશેષની કામનાથી કરે છે; કેમ કે આવશ્યકનિયુક્તિની ગાથા૭૨૩માં “આ સામાચારી' ઈત્યાદિ કથન દ્વારા સામાચારી સામાન્યનું કર્મક્ષપણ ફળ કહેલ છે. સામાચારી સાધુ જીવનમાં ઉચિત ક્રિયારૂપ છે, તેથી ઓઘ સામાચારી, દશવિધ સામાચારી અને પદવિભાગ સામાચારી : આ ત્રણે સામાચારી સામાન્યનું ફળ કર્મનિર્જરા છે. તેથી કર્મના નાશના અર્થી એવા સાધુઓ આ ત્રણ સામાચારીનું યથાયોગ્ય પાલન અવશ્ય કરે છે. આવશ્યક નિર્યુક્તિ ગાથા-૭૨૩નો અર્થ આ પ્રમાણે છે – સામારિ ... મid | આ સામાચારીને આચરતા ચરણકરણમાં ઉપયુક્ત સાધુઓ અનેક ભવસંચિત અનંત કર્મનો ક્ષય કરે છે. ll૧૪ll For Personal & Private Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ ઈચ્છાકાર સામાચારી, ગાથા : ૧૫ अवतरशिs: ननु गुरोः शिष्यस्याभ्यर्थनायां किमर्थमियं मर्यादा ? तत्र बलाभियोगस्यानौचित्याभावात्, इत्याशङ्ख्याह - अवतरािर्थ : गुरुनी शिष्यने सभ्यर्थनमा=म बतायवाभां, मा=२७२ प्रयोली मया। म ? અર્થાત્ મર્યાદાની આવશ્યકતા નથી; કેમ કે ત્યાં-શિષ્યને અભ્યર્થનામાં, બલાભિયોગના અનૌચિત્યનો અભાવ છે=બલાભિયોગ ઉચિત છે. એ પ્રકારની ગુરુની શિષ્યને અભ્યર્થનામાં ઈચ્છાકારરૂપ મર્યાદાની જરૂર નથી એ પ્રકારની, આશંકા કરીને કહે છે – गाथा: आणाबलाभिओगो सव्वत्थ ण कप्पइ त्ति उस्सग्गो । अववायओ अ ईसिं कप्पइ सो आसणाएणं ।।१५।। छाया: आज्ञाबलाभियोगः सर्वत्र न कल्पत इति उत्सर्गः । अपवादतश्चेषत् कल्पते स अश्वज्ञातेन ।।१५।। मन्वयार्थ : आणाबलाभिओगोमाशालाभियोग सव्वत्थ-सत्र न कप्पइयतो थी=४२वो नी Als, त्ति उस्सग्गो= GADछ आसणायेण असने सवना eid 43 अववायओमपवाथी सो= तमाशाजलाभियोग इसिं कप्पइषत् पे छे-४२वो लयित छ. ।।१५।। गाथार्थ : આજ્ઞાબલાભિયોગ સર્વત્ર કલ્પતો નથી, એ ઉત્સર્ગ છે અને અશ્વના દષ્ટાંત વડે અપવાદથી તે ઈષત્ કયે છે. ll૧૫ll टीs: आणा त्ति । आज्ञा-भवतेदं कार्यमेवेति प्रयोगः, तदकुर्वतो बलात्कारो-बलाभियोगः, तत आज्ञया सह बलाभियोग इति तत्पुरुषः । आज्ञाबलयोरभियोगो व्यापार इत्यन्ये । आजैव बलाभियोग इत्यपरे । स सर्वत्र रात्निके शैक्षे वा सामान्यतः साधूनामिति शेषः, न कल्पते-नोचितो भवति, इति-अयम्, उत्सर्ग:-कारणापोद्यो नियमः । यदागमः - (आव० नि० ६७७) 'आणाबलाभिओगो णिग्गंथाणं ण कप्पए काउं । इच्छा पउंजियव्वा सेहे रायणिए तह त्ति ।। १. आज्ञाबलाभियोगो निर्ग्रन्थानां न कल्पते कर्तुम् । इच्छा प्रयोक्तव्या शैक्षे रात्निके तथेति ।। For Personal & Private Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ ૮૨ ટીકાર્ય - ‘બાળા ત્તિ’। એ ગાથાનું પ્રતિક છે. “તારા વડે આ કાર્ય કરાવું જ જોઈએ" એ પ્રકારનો પ્રયોગ, તે આજ્ઞા છે, અને તેને=કાર્યને નહિ કરતાને, બળાત્કાર, તે બલાભિયોગ છે. આ રીતે આજ્ઞા અને બલાભિયોગનો અર્થ બતાવીને હવે આજ્ઞાબલાભિયોગનો સમાસ બતાવતાં કહે છે – ઈચ્છાકાર સામાચારી | ગાથા : ૧૫ (૧) ત્યારપછી આજ્ઞાસહિત બલાભિયોગ એ પ્રકારે તત્પુરુષ સમાસ છે, (૨) આજ્ઞાનો અને બલનો અભિયોગ=વ્યાપાર, એ પ્રમાણે અન્ય કહે છે, (૩) આજ્ઞા જ બલાભિયોગ છે, તેમ બીજા કહે છે. તે=આજ્ઞાબલાભિયોગ, સર્વત્ર=રાત્વિક કે શૈક્ષમાં, સામાન્યથી સાધુઓને કરવો કલ્પતો નથી=ઉચિત નથી. ઈતિ=આ, ઉત્સર્ગ છે=કારણઅપોદ્ય અર્થાત્ કારણ છોડી, નિયમ છે=કારણ ન હોય ત્યારનો જે નિયમ તે ઉત્સર્ગ છે. સાધૂનામ્ એ ગાથામાં અધ્યાહાર છે. જે કારણથી આગમ છે=જે કારણથી આજ્ઞાબલાભિયોગ સાધુને કલ્પતો નથી, તેને કહેનાર આગમ છે, તે કારણથી ઉપરનું કથન ગ્રંથકારે કર્યું છે, એમ અન્વય છે. (આવશ્યક નિર્યુક્તિ શ્લોક-૬૭૭) “નિગ્રંથોને આજ્ઞાબલાભિયોગ કરવો કલ્પતો નથી, ત૪=તે કારણથી, શૈક્ષ અને રાત્નિકમાં ઈચ્છાનો= ઈચ્છાકારનો, પ્રયોગ કરવો જોઈએ.” ભાવાર્થ: ‘આજ્ઞાબલાભિયોગ’ શબ્દના ટીકામાં ત્રણ રીતે અર્થ કરેલ છે : ત્યાં પ્રથમ ‘આજ્ઞાસહિત બલાભિયોગ’ એ તત્પુરુષ સમાસ કર્યો. તેનાથી એ પ્રાપ્ત થાય કે પ્રથમ આજ્ઞા ક૨વામાં આવે, અને આજ્ઞાનું જ્યારે પાલન ન કરે ત્યારે તેની પાસેથી બલાત્કારે કાર્ય કરાવવામાં આવે છે. આવા સ્થાનમાં આજ્ઞાથી યુક્ત એવો બલાભિયોગ ઘટે છે. હવે ટીકામાં બીજી રીતે આજ્ઞાબલાભિયોગનો અર્થ કર્યો કે, ‘આજ્ઞા અને બલનો અભિયોગ’=વ્યાપાર. તેનાથી એ પ્રાપ્ત થાય કે, આજ્ઞાનો વ્યાપાર અને બલનો વ્યાપાર, એ બંને વ્યાપારો જુદા છે, કોઈક પ્રયોગમાં આજ્ઞાનો વ્યાપાર હોય તો કોઈક પ્રયોગમાં બલનો પણ વ્યાપાર હોય છે. તે આજ્ઞાબલાભિયોગ કહેવાય. હવે ટીકામાં ત્રીજી રીતે આજ્ઞાબલાભિયોગનો અર્થ કર્યો કે, ‘આજ્ઞા જ બલાભિયોગ છે.’ આનાથી એ પ્રાપ્ત થાય કે, ઈચ્છાકા૨ના પ્રયોગ વિનાનું કથન આજ્ઞારૂપ છે અને તે આજ્ઞા જ બલાભિયોગરૂપ છે. કારણ, આજ્ઞામાં દબાણ રહેલું છે. આજ્ઞાબલાભિયોગ સર્વત્ર એટલે કે રાત્નિકમાં કે શૈક્ષમાં સાધુઓને ક૨વો ઉચિત નથી. એટલે કે, અહીં રાત્વિક અને શૈક્ષ કહેવાથી શૈક્ષથી આરંભી રાત્વિક પર્યંતના વચ્ચેના બધા સાધુઓને ગ્રહણ કરવાના For Personal & Private Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ ૮૩ ઈચ્છાકાર સામાચારી / ગાથા : ૧૫ છે. સૌથી નાના શૈક્ષ હોય કે પછી ગુણથી અધિક રાત્વિક હોય, સામાન્યથી સાધુએ કોઈને આજ્ઞા કરવી કલ્પ નહીં, આ પ્રકારનો ઉત્સર્ગ માર્ગ છે, અને તેમાં આવશ્યકનિયુક્તિ શ્લોક-૯૭૭ની સાક્ષી આપે છે. સાક્ષીપાઠનો અર્થ આ પ્રમાણે છે: “સાધુને આજ્ઞાબલાભિયોગ કરવો કલ્પતો નથી. આથી શૈક્ષ હોય કે રાત્નિક હોય, કોઈપણ સાધુને કાર્ય બતાવવું હોય ત્યારે ઈચ્છાકારનો પ્રયોગ કરવો,” આ સામાન્ય નિયમ છે, એમ કહેવાથી એ પ્રાપ્ત થયું કે આ ઉત્સર્ગમાર્ગ છે. આનાથી એ ફલિત થયું કે, શિષ્યને પણ ગુરુ કોઈ કાર્ય સોંપે તો ઈચ્છાકારના પ્રયોગપૂર્વક કહે; કેમ કે સાધુને સર્વત્ર આજ્ઞાબલાભિયોગનો નિષેધ છે. તેથી શિષ્ય નિર્જરાની ઈચ્છાથી ઉચિત કાર્ય કરે તેવી ગુરુની અપેક્ષા છે, અને તેથી તેને ઉચિત શું છે, તે બતાવવા માટે તેને કહે છે કે – “આ કાર્ય તું ઈચ્છાથી કર.” “હું ગુરુ છું અને તું શિષ્ય છે, માટે હું કહું તેમ તારે કરવું જોઈએ, તેવો ગુરુનો અધ્યવસાય નથી. ટીકા : अपवादतस्तु-अपवादपदमाश्रित्य तु, ईषत्-मनाग, महतस्तस्य प्रायः प्रद्वेषनिबन्धनत्वात् कल्पतेऽसावाज्ञाबलाभियोगः अश्वज्ञातेन अश्वदृष्टान्तेन । ટીકાર્ય : અપવાદથી વળી=અપવાદને આશ્રયીને વળી, થોડો એવો આ=આજ્ઞાબલાભિયોગ, અશ્વદગંતથી કલ્પ છે. અહીં પ્રશ્ન થાય કે, થોડો બહાભિયોગ કલ્પ છે, પણ અધિક કેમ નહીં? તેથી કહે છે - મહાન એવા તેનું આજ્ઞાબલાભિયોગનું, પ્રાયઃ કરીને પ્રદ્વેષનું કારણ પણું છે. ભાવાર્થ અપવાદથી વિનીત શિષ્યમાં ઈષદ્ આજ્ઞાબલાભિયોગ અશ્વના દૃષ્ટાંતથી કરવા કહ્યું છે, તેમ કહ્યું. ત્યાં ઈષદ્ બલાભિયોગ એટલે આજ્ઞા પછીનું બલવાન કથન. જેમ કે, “તું. આ કાર્ય કર એ આજ્ઞા છે, અને “તારે આ કાર્ય કરવાનું જ છે”, એમ શિષ્યની અનિચ્છા હોવા છતાં દબાણપૂર્વકનું કથન કરવાથી સ્વયં કરે, તેવો બલાભિયોગ ઈષદ્ બલાભિયોગ છે. આનાથી એ પ્રાપ્ત થાય છે, અનિચ્છા છતાં પણ તેની પાસે એક વાર કાર્ય કરાવવાથી પાછળથી તે વિનયસંપન્ન બની શકે તેવો છે, અને તેથી પછીથી ઉચિત વિનય કરીને આત્મહિત કરી શકે તેવો છે. તેથી તેવા શિષ્યને લાભ થવાની સંભાવના હોવાથી અપવાદને આશ્રયીને ઈષબલાભિયોગ કરવાની ભગવાનની આજ્ઞા છે. પરંતુ અહીં મહાન બલાભિયોગ કરવાનો નિષેધ કરેલ છે. મહાન બલાભિયોગ એટલે કે “તારે આ કરવાનું જ છે” એમ કહેવા છતાં, વારંવાર તેની પાછળ લાગી ધમકી આદિ આપીને કાર્યની સમાપ્તિપર્યંત સતત તેના પર દબાણ આપી કાર્ય કરાવવું. આવો મહાન બલાભિયોગ શિષ્યને પ્રાયઃ ગુરુ કે ધર્મ પ્રતિ પ્રશ્લેષ For Personal & Private Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ ८४ ઈચ્છાકાર સામાચારી | ગાથા ૧૫ અથવા તો વૈરાદિનું કારણ બને છે, અને આ રીતે બલાભિયોગપૂર્વક કાર્ય કરાવવાથી બાહ્ય કાર્ય થવા છતાં શિષ્યને દુર્લભબોધિત્વ આદિ કર્મની પ્રાપ્તિની સંભાવના રહે છે. તેથી અપવાદથી પણ તે ન કરવા માટેની ભગવાનની આજ્ઞા છે. જીવોની અનેક જાતની પ્રવૃતિઓ હોય છે. થોડા અયોગ્ય જીવો પણ આ રીતે ઈષદ્ બલાભિયોગથી કાર્યમાં પ્રવૃત્ત થઈ વિનીત બની શકે છે, તેથી એ તેમને લાભપ્રદ બને; પરંતુ મહાન બલાભિયોગથી સામેની વ્યક્તિને ગુરુ પ્રત્યે કે ધર્મ પ્રત્યે પ્રઢેષ થઈ જાય તો દુર્લભબોધિત્વની પ્રાપ્તિની સંભાવના હોવાથી નુકસાનનું કારણ પણ બને. હવે કેટલાક જીવો પ્રકૃતિથી એવા હોય કે સ્વયં કાર્ય કરે નહીં અને અત્યંત બલાભિયોગથી કાર્યમાં પ્રવૃત્ત થાય, છતાં તેમને પ્રષ ન પણ થાય. આવા જીવોની વ્યાવૃત્તિ-નિષેધ, માટે ટીકામાં ‘પ્રાયઃ' શબ્દ લખેલ છે. આમ છતાં પણ સુધરે તેવા ન હોય તેવાને મહાન બલાભિયોગ કરવો ઉચિત નથી, તેથી અપવાદથી તેનો પણ નિષેધ છે; કેમ કે તે રીતે કરનારામાં વિનયગુણની પ્રાપ્તિની સંભાવના નથી. પરંતુ શિષ્યના ભાવિના લાભને સામે રાખી ઈષદ્ બલાભિયોગ ઈષ્ટ છે. टीका : ___ स चायम्-यथा किलैकस्य जात्यवाह्लीकाधकिशोरस्य दमनार्थमेकेन राज्ञा सन्ध्यावेलायां तमधिवास्य प्रातर्वाह्यायां पुरतः कविकमुपढौकितम्, तेन विनवाभियोगं स्वयमेव तद्गृहीतम् । राजा च तं स्वयमधिरूढः सत्कृतश्चाहारदानादिना । एवं यो गुरूपदिष्टं कार्यं स्वयमेव शिष्यः कुरुते न तत्राभियोगः । अन्यः पुनर्मगधादिजनपदजातोऽश्वकिशोरोऽधिवासनवेलायां मातरमपृच्छत् - 'किं ममायं करिष्यति?' इति । तयोक्तम्'प्रातस्त्वां वाहयिष्यति, तत्स्वयमेव खलीनमादाय राज्ञस्तोषमुत्पादयेः' इति । तेन तन्मातृवचनं प्रतिश्रुतं तथैव च कृतम् । राज्ञा च तस्याहारदानादिनोपचारः कृतः । तेन तन्मातुरुपदिष्टम् । तयोक्तम् - 'वत्स ! निजगुणफलमेतत् ।' अथ सा व्यतिरेकतो द्रढयितुमाह - 'श्वस्त्वया न ग्राह्यं कविकम्' इति । तेन तथैव कृतम् । राज्ञा तस्य कशाप्रहारो दापितः, निषिद्धं च भोजनम्, वाहितश्च बलात्कारेणायम् । तेन मातुरुक्तम् । तयोक्तम् - 'दोषफलमिदम्' इति । 'तदुभयमार्ग दृष्टवानसि, यथा भव्यं जानीयास्तथा कुर्या:'। इत्येष दृष्टान्तः । अयमुपनयः - यः स्वयं वैयावृत्त्यादिकं न कुरुते स बलाभियोगेनापि कारणीय इति । यदाह - (आव.नि.६७८-६७९) 'जह जच्चवाहलाणं आसाणं जणवएसु जायाणं । सयमेव खलिणगहणं अहवावि बलाभिओगेणं ।। 'पुरिसज्जाए वि तहा विणीयविणयम्मि णत्थि अभिओगो । अन्नम्मि उ अभिओगो जणवयजाए जहा आसे ।। १. यथा जात्यवाह्लीकानां अश्वानां जनपदेषु जातानाम् । स्वयमेव खलिनग्रहणमथवाऽपि बलाभियोगेन ।। १. पुरुषजातेऽपि तथा विनीतविनये नास्त्यभियोगः । अन्यस्मिंस्त्वभियोगो जनपदजाते यथाऽश्वे ।। For Personal & Private Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ ઈચ્છાકાર સામાચારી/ ગાથા : ૧૫ રૂતિ 97 ટીકાર્ય : અને તે અશ્વનું દૃષ્ટાંત આ છે. તે “યથા' થી બતાવે છે - એક રાજા વડે એક જાતિવાન, વાલ્લિક દેશના અશ્વકિશોરને દમન કરવાને માટે સંધ્યા સમયે તેને અધિવાસિત કરીને સવારે સવારી સમયે કવિક ચોકઠું, આગળ કર્યું. બળાત્કાર વિના જ તે અશ્વકિશોર વડે સ્વયં જ તે=ચોકઠું, ગ્રહણ કરાયું અને રાજા સ્વયં તેના ઉપર આરૂઢ થયો અને આહારદાન આદિ વડે તેનો સત્કાર કરાયો. એ પ્રમાણે અશ્વકિશોરે જેમ બલાત્કાર વિના સ્વયં ચોકઠું ગ્રહણ કર્યું એ પ્રમાણે, જે શિષ્ય ગુરુ વડે ઉપદિષ્ટ કાર્ય સ્વયં જ કરે છે, ત્યાં તે શિષ્યમાં, અભિયોગ નથી=બલાત્કાર કરવાક્ષો હોતો નથી. અન્ય વળી મગધ આદિ જનપદોમાં ઉત્પન્ન થયેલ અશ્વકિશોરે અધિવાસન સમયે માતાને પૂછ્યું – “આ=રાજા મને શું કરશે?” ‘તિ પ્રશ્નની સમાપ્તિમાં છે. તેણી વડે અશ્વકિશોરની માતા વડે કહેવાયું – “સવારે તારા ઉપર સવારી કરશે, તેથી સ્વયં જ ચોકઠું ગ્રહણ કરીને રાજાના સંતોષને ઉત્પન્ન કરવો." “તિ' પુછાયેલા પ્રશ્નના ઉત્તરની સમાપ્તિમાં છે. તે અશ્વકિશોર વડે તે માતાનું વચન સ્વીકારાયું અને તે પ્રમાણે જ કરાયું અને રાજા વડે તે અશ્વકિશોરને આહારદાન આદિ વડે ઉપચાર કરાયો. તેના વડે અશ્વકિશોર વડે, તે=આહારદાનાદિ ઉપચાર, માતાને કહેવાયો. તેણીએ કહ્યું, “હે વત્સ! આ= આહારદાનાદિ ઉપચાર, તિજગુણનું તારા પોતાના ગુણનું, ફળ છે. હવે તેણી=અશ્વકિશોરની માતા, વ્યતિરેકથી=ન અનુસરણ કરવામાં થતાં નુકસાન બતાવવાથી, (આ વાતને) દઢ કરવાને માટે કહે છે - “આવતી કાલે તારે ચોકઠું ગ્રહણ કરવું નહિ.” ‘રૂતિ’ અશ્વકિશોરને અપાતી શિક્ષાની સમાપ્તિમાં છે. તે અશ્વકિશોર વડે તે પ્રમાણે જ કરાયું. રાજા વડે તેને ચાબૂકનો પ્રહાર અપાયો અને ભોજનનિષેધ કરાયો અને બલાત્કારે આ=અશ્વકિશોર, સવારી કરાયો. તેના વડે માતાને કહેવાયું. તેણી વડે કહેવાયું - “આ દોષનું ફળ છે” – “તિ’ માતાના કથનની સમાપ્તિમાં છે. (અંતે સારરૂપ વચન તેની મા કહે છે, “તે ઉભય માર્ગને ગુણદોષરૂપ અથવા અનુસરણ અને અનુસરણરૂપ ઉભય માર્ગને, જોનારો તું છો. જે પ્રમાણે તને ભવ્યEસારું લાગે તેમ, કર.” આ પ્રકારે આ દષ્ટાન્ન છે. આ ઉપાય છે – “જે (શિષ્ય) સ્વયં વૈયાવૃત્યાદિને કરતો નથી, તે બલાભિયોગથી પણ કરાવો જોઈએ=તેવાને બલાભિયોગ પણ કરવો જોઈએ." “તિ’ કથનની સમાપ્તિમાં છે. જે કારણથી આવશ્યકનિયુક્તિ શ્લોક-૬૭૮-૭૯માં કહે છે –“જે પ્રમાણે જાત્યવાલ્લિક-જાતિવાન વાલ્લિક દેશના, અશ્વોનું અને જનપદમાં=મગધાદિમાં, જન્મેલા અશ્વોનું ચોકઠાનું સ્વયં ગ્રહણ થાય છે અથવા તો બલાભિયોગથી ગ્રહણ થાય છે, તે પ્રમાણે પુરુષજાતમાં પણ વિનીત શિષ્યમાં અભિયોગ નથી, અન્યમાં વળી અભિયોગ છે, જેમ જનપદમાં જન્મેલા અશ્વમાં અભિયોગ છે.” For Personal & Private Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ ઈચ્છાકાર સામાચારી/ ગાથા : ૧૫ ત્તિ’ આવશ્યકનિર્યુક્તિની ટીકાની સમાપ્તિમાં છે. ૧૫ા * ‘વનામયોન હારી' અહીં ‘પિ' થી ઈચ્છાકારનો સમુચ્ચય કરવાનો છે. * ‘સાદીરવાનટિના' અહીં ‘દ્રિ’ થી સારી વસ્તુઓ આપવી, સારસંભાળ કરવી ઈત્યાદિ ગ્રહણ કરવું. * ‘વૈયાવૃતિ' અહીં આઢિ થી સંયમને યોગ્ય અન્ય ઉચિત કૃત્યો ગ્રહણ કરવાં. ભાવાર્થ : અશ્વદૃષ્ટાંતમાં પ્રથમ જાતિવાન વાલિક દેશના અશ્વોની વાત કરી. તેઓ સ્વયં ચોકઠાને ગ્રહણ કરે છે, તેથી ત્યાં બલાભિયોગ નથી. બીજા દૃષ્ટાંતમાં મગધાદિ દેશમાં જન્મેલા અશ્વકિશોરની વાત કરી. તેઓ ક્વચિત્ અભિયોગની અપેક્ષા વગર સ્વયં ચોકઠાને ગ્રહણ કરે છે, પરંતુ તેમની પ્રકૃતિ પ્રમાણે કોઈક વખત ચોકઠું ન પણ ગ્રહણ કરે તેવી સંભાવના રહે છે, ત્યારે ત્યાં બલાભિયોગ છે. તેવી રીતે વાલ્લિક દેશના જાત્ય અશ્વસ્થાનીય વિનીત શિષ્યોને બલાભિયોગની જરૂર નથી, જ્યારે મગધાદિ જનપદોમાં ઉત્પન્ન થયેલ અશ્વસ્થાનીય થોડા અયોગ્ય પણ થોડા બલાભિયોગથી વિનીત તેવા શિષ્યોને બલાભિયોગની પ્રવૃત્તિ છે, તે બતાવવા માટે આવશ્યકનિયુક્તિના સાક્ષીપાઠમાં “અથવા બલાભિયોગ પણ છે” એમ કહ્યું. વિનીત શિષ્યો તો બલાભિયોગ વિના માત્ર ઈચ્છાકારના પ્રયોગથી તે કાર્ય કરે છે, પરંતુ જેમ જનપદમાં ઉત્પન્ન થયેલો અશ્વ જ્યારે સ્વયં ચોકઠું ગ્રહણ ન કરે ત્યારે બલાભિયોગથી ગ્રહણ કરાવાય છે; તેમ ઉપનયમાં કહ્યું કે, સ્વયં જે વૈયાવૃજ્યાદિ કૃત્ય ન કરે તેને બલાભિયોગથી પણ મગધાદિ દેશના અશ્વની જેમ પ્રવર્તાવવા.II૧પણા અવતરણિકા: अथाऽयोग्येऽपि पूर्वमेव नाभियोगः प्रवर्त्तते, किन्त्विच्छाकारादिक्रमेण । योग्यस्यापि स्खलनायां च भर्त्सनमित्यनुशास्ति - અવતરણિકાર્થ: હવે અયોગ્યમાં પણ પ્રથમ જ=પહેલેથી જ અભિયોગ પ્રવર્તતો નથી, પરંતુ ઈચ્છાકાર આદિ ક્રમથી પ્રવર્તે છે; અને યોગ્યને પણ સ્કૂલનામાં ભર્સના છે-દુર્વાક્યો વડે નિંદા છે, એ પ્રમાણે અનુશાસન કરે છે એ પ્રમાણે બતાવે છે – * ‘મયોપેડરિ’ માં રિ' થી યોગ્યનો સમુચ્ચય કરવો. * ‘વોચાડપિ' માં ' થી અયોગ્યનો સમુચ્ચય કરવો. નોંધ:- અવતરણિકામાં અયોગ્ય કહ્યો, તેનાથી ગાઢ અયોગ્ય નથી લેવાનો. કારણ, ગાઢ અયોગ્યમાં તો બલાભિયોગનો નિષેધ છે. For Personal & Private Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ ઈચ્છાકાર સામાચારી/ ગાથા : ૧૬. गाथा: पढम इच्छाकारो तत्तो आणा तओ अ अभिओगो । जोग्गे वि अणुवओगा खरण्टणा होइ खलियम्मि ।।१६।। छाया: प्रथममिच्छाकारस्तत आज्ञा ततश्चाभियोगः । योग्येऽप्यनुपयोगात्खरण्टना भवति स्खलिते ।।१६।। मन्वयार्थ : पढम इच्छाकारो-प्रथम २७15२, तत्तो आणा-त्यारपछी भाशा तओ अ अभिओगोसते त्यारपछी अभियोगमति२७ ७di st 4. अणुओगा खलियम्मि-अनुपयोगथी पतित थयेला मेवा जोग्गे वि-योग्यम ५ खरण्टणा होइ=42 थाय छ=s6l२ शहाथी 648ो अपाय छे. ।।१६।। गाथार्थ: પ્રથમ ઈચ્છાકાર, ત્યાર પછી આજ્ઞા અને ત્યાર પછી અભિયોગ. અનુપયોગથી અલિત થયેલા એવા યોગ્યમાં પણ ખરંટના થાય છે. ll૧૬ll टोs: पढमं ति । अयोग्येन सह संवास एव न कर्त्तव्य इत्युत्सर्गः । यदि तु बहुस्वजनादिकारणप्रतिबद्धतया स परित्यक्तुं न शक्यते तदा तस्य प्रथममिच्छाकारः कर्त्तव्यः । ततोऽपि कार्यमकुर्वत आज्ञा । ततोऽप्यकुर्वतः पदैकदेशे पदसमुदायोपचारादभियोगो बलाभियोग इत्यर्थः 'कार्य' इति शेषः । तथा च चूर्णिकृतोक्तम् - ‘जो पुण खग्गूडो तंमि आणावि बलाभिओगो वि कीरइ, तंमि वि पढम इच्छा पउज्जति जदि करेइ सुंदरं । अह ण करेइ ताहे बलामोडीए कारिज्जइ । तारिसा ण संवासेयव्या । अह ते भायाभागिणेज्जादी वा ण तरंति परिच्चाएउं ताहे आणाबलाभिओगो वि कीरइ' इति । इयं च व्यवस्था - यः स्वजनादिरयोग्योऽनिच्छन्नपि गुर्वादिभयेन बिभेति कुललज्जया वा प्रत्यावर्त्तते तं प्रति द्रष्टव्या । यस्त्वाज्ञाबलाभियोगेन न कथमपि प्रत्यावर्त्तते प्रत्युत प्रकामं प्रकोपभाग् भवति तं प्रति न तदौचित्यम् । उक्तं च पञ्चाशके "गाढाजोग्गे उ पडिसेहो' इति । सूक्तमपि - “उपदेशो हि मूर्खाणां प्रकोपाय न शान्तये । पयःपानं भुजङ्गानां केवलं विषवर्धनम्” ।। इति । टीमार्थ : ‘पढमं ति' । मे या प्रति छे. અયોગ્યની સાથે સંવાસ જ ન કરવો જોઈએ, એ પ્રમાણે ઉત્સર્ગ છે. પરંતુ જો બહુસ્વજનાદિના કારણે પ્રતિબદ્ધપણું હોવાથી તેને છોડવો શક્ય નથી, ત્યારે તેને પ્રથમ ઈચ્છાકાર કરવો જોઈએ, ત્યાર १. पंञ्चा० १२-९ गाढायोग्ये तु प्रतिषेधः । For Personal & Private Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ ૮૮ ઈચ્છાકાર સામાચારી | ગાથા : ૧૬ પછી પણ કાર્ય નહીં કરતા એવા તેને આજ્ઞા કરવી જોઈએ અને ત્યાર પછી પણ કાર્ય નહીં કરતા એવા તેને અભિયોગ=બલાભિયોગ, કરવો જોઈએ. મૂળ ગાથામાં ‘કાર્ય’ એ અધ્યાહાર છે. અહીં બલાભિયોગના સ્થાને અભિયોગ શબ્દ, પદના એક દેશમાં=અભિયોગમાં, પદસમુદાયનો=બલાભિયોગનો, ઉપચાર કરીને બલાભિયોગ એ પ્રમાણે અર્થ છે. અને તે પ્રકારે=અયોગ્ય શિષ્યને પ્રથમ ઈચ્છાકાર કરવો, ત્યાર પછી આજ્ઞા કરવી અને ત્યાર પછી બલાભિયોગ કહ્યો, તે પ્રકારે, ચૂર્ણિકાર વડે કહેવાયું - “જે વળી અયોગ્ય છે, તેમાં આજ્ઞા પણ કરવી, બલાભિયોગ પણ કરવો. તેમાં પણ પ્રથમ ઈચ્છાકાર પ્રયોગ કરે છે. જો કાર્ય કરે તો સુંદર. હવે ન કરે તો બલામોટિકાથી=બલાત્કારથી, કરાવે. તેવા પ્રકારના=જેના ઉપર અભિયોગ કરવો પડે તેવા પ્રકારના, અયોગ્ય જીવો સંવાસ કરવા યોગ્ય નથી. અને હવે તેના ભાઈ, ભાણેજ વગેરે પરિત્યાગ કરવા સમર્થ થતા નથી, ત્યારે આજ્ઞાબલાભિયોગ પણ કરે.” ‘રૂતિ’ ચૂર્ણિકારના કથનની સમાપ્તિમાં છે. * ‘અદ તે’ ના સ્થાને ‘અન્ન તે’ એવો પાઠ ભાસે છે. અને આ વ્યવસ્થા=ઈચ્છાકારથી કાર્ય ન કરે તો આજ્ઞા અને બલાભિયોગથી કરાવવાની વ્યવસ્થા, જે સ્વજનાદિવાળો હોય=જેના ઘણા સ્વજનોએ દીક્ષા લીધી હોય તેવો હોય, અયોગ્ય હોય અને વૈયાવૃત્યાદિ કાર્ય કરવાને નહીં ઈચ્છતો પણ જે ગુરુ આદિના ભયથી ડરે છે અથવા કુલની લજ્જાથી પાછો ફરે છે, તેના પ્રતિ જાણવી. જે વળી આજ્ઞાબલાભિયોગથી પણ કોઈ રીતે પાછો ફરતો નથી, ઊલટો અત્યંત પ્રકોપ કરનારો=ગુસ્સો કરનારો, થાય છે, તેના પ્રતિ=તેવા અયોગ્ય પ્રતિ, તેનું= આ આજ્ઞા અને બલાભિયોગનું, ઔચિત્ય નથી=તેવા અયોગ્યને આજ્ઞા અને બલાભિયોગ કરવો ઉચિત નથી. આ જ વાતના સમર્થન માટે કહે છે - અને પંચાશક નં. ૧૨તી ગાથા-૯માં કહેવાયું છે –“ગાઢ અયોગ્યમાં પ્રતિષેધ છે”=અત્યંત અયોગ્ય શિષ્યમાં બલાભિયોગનો પ્રતિષેધ=નિષેધ, છે. ‘કૃતિ’ પંચાશકના કથનની સમાપ્તિમાં છે. લૌકિક સૂક્ત દ્વારા પણ આ જ વાતને સમર્થન આપતાં કહે છે, “મૂર્ખ જીવોને ખરેખર ઉપદેશ પ્રકોપ માટે છે, શાંતિ માટે નથી. સર્પોને દુગ્ધપાન ફક્ત વિષવર્ધન માટે છે.” સુવાક્ય પણ છે * ચૂર્ણિમાં ‘વાર્તામોનો વિ’ માં ‘પિ’ થી ઈચ્છાકા૨નો સમુચ્ચય છે. * ‘સ્વપ્નનાવિ’ અહીં ‘’િ થી મિત્ર કે સંબંધીનું ગ્રહણ કરવું. * ‘નિચ્છપિ’ માં ‘પિ’ થી કેટલાંક કાર્યો કે જે તે અયોગ્ય ઈચ્છતો પણ હોય તેનો સમુચ્ચય કરવાનો છે. * ‘નુર્વાતિમયેન’ અહીં ‘વિ’ થી વડિલ, સ્થવિર આદિનું ગ્રહણ કરવું. For Personal & Private Use Only - Page #108 -------------------------------------------------------------------------- ________________ ઈચ્છાકાર સામાચારી | ગાથા : ૧૬ ભાવાર્થ: સામાન્ય રીતે સાધુઓએ યોગ્યની સાથે સંવાસ કરવાનો છે, જેથી અયોગ્યના સંવાસના કારણે કોઈની પણ સારી પ્રકૃતિનો વિનાશ ન થાય. વળી, સમુદાયમાં રહેલા અયોગ્યને વારંવાર આજ્ઞાદિ કરવા પડે, તેમાં પણ પોતાની શક્તિનો વ્યય થાય અને ક્વચિત્ સંક્લેશ થવાનો પ્રસંગ પણ ઉપસ્થિત થાય. તેથી ઉત્સર્ગથી જેમ અયોગ્યને દીક્ષા ન અપાય તેમ “આ જીવ અયોગ્ય છે” એવો નિર્ણય થયા પછી તેને સાથે પણ ૨ખાય નહીં. આમ છતાં અપવાદથી તેને ક્યારે સાથે ૨ખાય ? તે બતાવતાં કહે છે કે ઘણા સ્વજનાદિ દીક્ષામાં તેની સાથે હોય, અને બધા ભાઈ, ભાગિનેય (ભાણેજ) આદિ સ્વજનો યોગ્ય હોય, પણ તે પૈકી કોઈ એક અયોગ્ય હોય, છતાં તેનાં સ્વજનાદિ તે અયોગ્યનો ત્યાગ થાય તેમ ઈચ્છતાં નથી; વળી એવું ઈચ્છે છે કે, કોઈક રીતે પણ તેને સાધુજીવનમાં રાખીને સુધારવા માટે યત્ન કરવો જોઈએ, તે વખતે સ્વજનાદિના લાભને સામે રાખીને અયોગ્યને પણ અપવાદથી સાથે રખાય છે. પરંતુ અયોગ્ય જીવ પણ અહીં એવો લેવાનો છે કે જે સર્વથા અયોગ્ય નથી, અને આથી આવા અયોગ્યને પ્રથમ ઈચ્છાકારથી જ કોઈ કાર્ય કરવા માટે કહેવામાં આવે છે. પરંતુ ઈચ્છાકારથી કહેવા છતાં જ્યારે તે વૈયાવૃત્ત્પાદિ ઉચિત કાર્ય કરે નહીં ત્યારે આજ્ઞાથી પણ કહેવામાં આવે છે અને આજ્ઞાથી પણ ન કરે તો બલાભિયોગથી પણ તેની પાસે કાર્ય કરાવવામાં આવે છે. વળી તેની અયોગ્યતા હોવા છતાં કંઈક યોગ્યતા પણ છે, તેથી ગુરુ આદિના ભયથી તે કાર્ય કરે છે અથવા કુલની લજ્જાથી પણ પોતાની પ્રમાદની પ્રવૃત્તિથી પાછો ફરે છે. તેવા અયોગ્ય જીવને આશ્રયીને અપવાદથી તેની સાથે સંવાસ કરવામાં આવે છે અને આજ્ઞા અને બલાભિયોગથી કાર્ય પણ કરાવવામાં આવે છે; પરંતુ જો તેવું કોઈ વિશિષ્ટ કારણ ન હોય તો અયોગ્ય માટે યત્ન કરવો તે શક્તિનો દુર્વ્યય છે. કદાચ તેને યત્કિંચિત લાભ થાય તો પણ તેવા જીવના સંવાસને કા૨ણે અન્ય યોગ્ય જીવોને પણ તેની પ્રકૃતિના દોષની પ્રાપ્તિ થવાની સંભાવના ૨હે. માટે તેવા અયોગ્ય જીવ સાથે સંવાસ કરાય નહિ. CC વળી, જે જીવો આજ્ઞાબલાભિયોગ કરવા છતાં પણ કોઈ પણ રીતે અકાર્યથી પાછા ફરતા નથી, પરંતુ આજ્ઞાબલાભિયોગ કરનાર પ્રત્યે અત્યંત પ્રકોપને પામે છે, તેવા જીવોને આશ્રયીને અપવાદથી પણ તેઓની સાથે સંવાસ કરવો ઉચિત નથી અને આજ્ઞાબલાભિયોગથી કાર્ય કરાવવું પણ ઉચિત નથી, અને તેમાં સૂક્તથી સાક્ષી આપી છે. તેનો આશય એ છે કે, “મૂર્ખાઓને ઉપદેશ પ્રકોપને માટે થાય છે, શાંતિને માટે નથી.” તેનાથી એ પ્રાપ્ત થાય કે, જેઓ અત્યંત અયોગ્ય છે તે મૂર્ખાઓ છે અને તેઓની પાસે આજ્ઞાબલાભિયોગથી કામ કરાવવું તે રૂપ ઉપદેશ પ્રકોપ માટે છે, પણ અનુચિત પ્રવૃત્તિની મનોવૃત્તિને શાંત ક૨વા માટે થતો નથી. અને જેઓ કંઈક અયોગ્ય છે પણ ગુરુ આદિના ભયથી ભય પામે છે, કુલલજ્જાથી પાછા ફરે છે, તેવા જીવોને બલાભિયોગરૂપ અપાતો ઉપદેશ પોતાનાથી કરાતી અનુચિત પ્રવૃત્તિમાંથી નિવર્તન કરાવીને ઉચિત પ્રવૃત્તિ કરાવનાર બને છે. જેમ જનપદમાં ઉત્પન્ન થયેલ અશ્વ ચોકઠું સ્વયં ગ્રહણ કરતો ન હતો ત્યારે રાજાએ શિક્ષા કરીને બલાત્કારે ગ્રહણ કરાવ્યું. એ રીતે અશ્વ સ્વયં ચોકઠું ગ્રહણ નહીં ક૨વાથી તેને તેનું ફળ વિપરીત મળે છે અને તે વિપરીત ફળ જાણીને અશ્વ સ્વયં સરળતાથી ચોકઠું ગ્રહણ કરે છે, તેમ જેઓ ગાઢ અયોગ્ય નથી, For Personal & Private Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ CO ઈચ્છાકાર સામાચારી ગાથા : ૧૬ તેવા જીવોને બલાભિયોગરૂપ ઉપદેશ તેઓની વિપરીત કરવાની મનોવૃત્તિને શાંત કરે છે. ટીકા - योग्येऽपि=गुणित्वादर्हेऽपि, अनुपयोगात्=अज्ञानान्न पुनरभिनिवेशात्, स्खलिते-साधुसामाचारात् प्रच्युते, खरण्टना-दुर्वाक्यैर्भर्त्सना, भवति । एतेन विनीतविनये नास्त्यभियोग इत्यपोहितं भवति । अथ तस्यानुपयोगप्रतिपक्षोपयोगहेतवे इच्छाकार एव पुनः प्रयुज्यतां किं खरण्टनया? इति चेत् ? न, तस्य समाचारप्रवृत्तिमात्रार्थत्वात्, असमाचारप्रवृत्तस्य तनिषेधार्थतया तु खरण्टनाया औचित्यात् । तदुक्तम् - “तस्या असमाचारनिषेधार्थत्वादिति” । न च निषेधवाक्यमात्रादेव तदुपपत्तिः, स्तुतिवचनेन प्रवृत्ताविव निन्दावचनेन निवृत्तावप्यात्यन्तिकोत्साहोदयादिति दिक् । तदिदमभिप्रेत्योक्तं हरिभद्रसूरिभिः= 'जोग्गे वि अणाभोगा खलियंमि खरंटणावि उचिय त्ति इसिं पन्नवणिज्जे' રૂતિ Tદ્દા ટીકાર્ય : અનુપયોગથી=અભિનિવેશથી નહીં પરંતુ અજ્ઞાનના કારણે, ખલિત થયેલા એવા સાધુસમાચારથી ખ્ખલિત થયેલા એવા, યોગ્યમાં પણ=ગુણીપણું હોવાને કારણે યોગ્યમાં પણ, ખરંટના દુર્વાક્ય વડે ભર્લ્સના લિંદા થાય છે. આના દ્વારા યોગ્યમાં પણ ખરંટના-દુર્વાક્ય વડે નિંદા, થાય છે એમ કહ્યું તેના દ્વારા, વિનીત શિષ્યમાં અભિયોગ નથી એ પ્રમાણે કોઈ કહે છે, તેનું નિરાકરણ થાય છે. અહીં પાથ’ થી શંકા કરે છે કે તેના=વિનયવાળા શિષ્યતા, અનુપયોગના પ્રતિપક્ષ એવા ઉપયોગ માટે વળી ઈચ્છાકાર જ પ્રયોગ કરવો જોઈએ, ખરંટના વડે શું?=ખરંટતા કરવી જોઈએ નહિ. એથી કહે છે એમ ન કહેવું. તેનું ઈચ્છાકારનું સમાચારપ્રવૃત્તિમાત્ર અર્થપણું છે. અસમાચારમાં પ્રવૃત્તિને તેના=અસમાચારના, નિષેધાર્થપણા વડે કરીને વળી, ખાંટનાનું ઉચિતપણું છે. તે પ્રમાણે કહેવાયું છે – “તેનું ખરંટનાનું, અસમાચારનિષેધાર્થપણું છે.” તિ’ શબ્દ પંચાશકના ઉદ્ધરણની સમાપ્તિ માટે છે. અને નિષેધવાક્યમાત્રથી જ તેની=અસમાચાર પ્રવૃત્તિના નિષેધની ઉપપત્તિ છે એમ ન કહેવું; કેમ કે સ્તુતિવચનથી જેમ પ્રવૃત્તિમાં તેમ નિંદાવચનથી (તેની) નિવૃત્તિમાં પણ આત્યંતિક ઉત્સાહતો ઉદય થાય છે, એ પ્રમાણે દિશાસૂચન છે. * નિવૃત્તાવસ્થાન્તિ અહીં ‘પ' શબ્દથી એ સમુચ્ચય થાય છે કે, સ્તુતિવચનથી પ્રવૃત્તિમાં ઉત્સાહ થાય છે, પરંતુ નિંદાવચનથી નિવૃત્તિમાં પણ ઉત્સાહ થાય છે. १. पञ्चा० १२-९ अस्य चतुर्थः पादः गाढाजोग्गे हु पडिसेहो । योग्येऽप्यनाभोगात्स्खलिते खरंटणापि उचितेति ईषत्प्रज्ञापनीये । For Personal & Private Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ લ ઈચ્છાકાર સામાચારી / ગાથા : ૧૬ તવિમગ્રેન્યો આ અભિપ્રાયને નિંદાવચનથી નિવૃત્તિમાં અત્યંત ઉત્સાહનો ઉદય થાય છે, એ અભિપ્રાયને, સામે રાખીને હરિભદ્રસૂરિ વડે તે=આગળમાં કહેવાશે તે, કહેવાયું છે – “પ્રજ્ઞાપનીય અને અનાભોગથી સ્કૂલના પામેલા એવા યોગ્યમાં પણ ઈલતુ ખરંટના પણ ઉચિત છે અથવા ઈષદ્ પ્રજ્ઞાપનીય=કંઈક સમજે છે તેવા, અનાભોગથી સ્કૂલના પામેલા એવા યોગ્યમાં પણ ખરંટના પણ ઉચિત છે.” - પંચાશક-૧૨ શ્લોક-૯ ત્તિ' ઉદ્ધરણમાં ‘ત્તિ’ વાક્યની પરિસમાપ્તિમાં છે. ત્રિવળન્ને ‘તિ અહીં તિ' ઉદ્ધરણની સમાપ્તિમાં છે. ૧૬. * ‘નોવિ’ અહીં ‘સર’ થી અયોગ્યનું ગ્રહણ કરવાનું છે. * “વરંટ વિ’ અહીં‘સર’ થી એ કહેવું છે કે, સાધુને ખરેખર ખરંટના કરવી ઉચિત નથી, છતાં શિષ્યના લાભાર્થે ખરંટના કરવી પણ ઉચિત છે. ભાવાર્થ : - જે જીવ ગુણવાન છેતે જીવયોગ્ય છે. આમ છતાં ભગવાનના વચનનું સ્મરણ ન રહેવાથી સાધુસામાચારીની ઉચિત આચરણામાં તે ક્વચિત્ સ્કૂલના પામે ત્યારે તેને ગુરુ દુર્વાક્યો વડે ભર્સના કરે છે. યોગ્ય જીવ પ્રાયઃ અભિનિવેશથી સ્કૂલના પામતો નથી, પરંતુ અજ્ઞાનથી શ્રુતના ઉપયોગના અભાવથી અલના પામે છે. યોગ્ય જીવને પણ ખરંટના કરવાનું કથન કર્યું, તેનાથી, “યોગ્ય શિષ્યમાં અભિયોગ નથી” – એ માન્યતાનું નિરાકરણ થાય છે. આનાથી એ અર્થ પ્રાપ્ત થાય કે, ખરંટના અભિયોગથી કંઈક જુદા અર્થની વાચક હોવા છતાં અભિયોગને બતાવે છે; કેમ કે ખરંટના દ્વારા પણ સામેની વ્યક્તિને તે વૈયાવૃજ્યાદિ કૃત્ય કરવા માટેનો આગ્રહ કરવાનો છે. અહીં વિશેષ એ છે કે અયોગ્યને ઈચ્છાકાર, આજ્ઞા અને અભિયોગથી પ્રવૃત્તિ કરાવવામાં આવે છે ત્યારે તે વૈયાવચ્ચાદિ કૃત્ય ગુરુ આદિના ભયથી કરે છે, તેથી તે કૃત્ય કરવાથી તેને નિર્જરા થવાની શક્યતા નહિવત્ છે. આમ છતાં ધીરે ધીરે ઉચિત કૃત્ય કરીને માર્ગ ઉપર આવી જાય તે આશયથી ઉચિત કૃત્યમાં તેને બલાભિયોગથી પ્રવૃત્તિ કરાવાય છે, જ્યારે યોગ્યને ખરંટનામાં તો દુર્વાક્યોથી ભર્સના કરવામાં આવે છે. તેથી યોગ્ય જીવને પોતાની સ્કૂલના પ્રત્યે અત્યંત નિંદાનો અધ્યવસાય થાય છે અને ઉચિત આચરણા કરવા પ્રત્યેનો ઉત્સાહ પેદા થાય છે, જેથી આવા સ્થાનમાં ખરંટનાથી યોગ્ય શિષ્યને વિશિષ્ટ નિર્જરા થાય છે. ‘નથ’ થી કોઈ શંકા કરે છે કે, કોઈ યોગ્ય શિષ્ય અનુપયોગને કારણે વિપરીત પ્રવૃત્તિ કરતો હોય તો તેવા શિષ્યને ઉચિત પ્રવૃત્તિ કરાવવા અર્થે ઈચ્છાકારનો પ્રયોગ કરવો જોઈએ, ખરંટના શા માટે ? કેમ કે યોગ્ય શિષ્યમાં ગુણવત્તા હોઈ માત્ર ઈચ્છાકારથી કહેવામાં આવે તો પણ તે પ્રવૃત્તિ કરશે, માટે યોગ્ય શિષ્યને કઠોર શબ્દરૂપ ખરંટના સાધુએ કરવી જોઈએ નહિ. આવા પ્રકારની શંકાનું નિરાકરણ કરતાં કહે છે - ઈચ્છાકારનો પ્રયોગ માત્ર સામાચારીની ઉચિત For Personal & Private Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ ઈચ્છાકાર સામાચારી ગાથા : ૧૦ પ્રવૃત્તિ કરવા માટે હોય છે. આશય એ છે કે, સામેની વ્યક્તિ આ ઉચિત પ્રવૃત્તિ કરે અને નિર્જરા પ્રાપ્ત કરે તેના માટે તેની પાસે કોઈ પણ કાર્ય કરાવવું હોય ત્યારે ઈચ્છાકારનો પ્રયોગ કરી તેને તે કાર્ય કરવા માટે કહેવામાં આવે છે. પરંતુ કોઈ સાધુ, સાધુના આચારથી વિરુદ્ધ પ્રવૃત્તિ કરતો હોય તો તેના નિષેધ માટે તો ખરંટના ઉચિત છે; કેમ કે ખરંટનાના વચનથી તેને “હું જે કાર્ય કરી રહ્યો છું તે અત્યંત અનુચિત છે,” તેવી બુદ્ધિ થાય છે, અને તેના કારણે તે અનુચિત પ્રવૃત્તિ પ્રત્યે યોગ્ય જીવને તીવ્ર જુગુપ્સા થાય છે, અને તેથી અનુચિત પ્રવૃત્તિથી નિવર્તન પામીને હિત સાધી શકે છે. પરંતુ જો આવા સ્થાનમાં ખરંટનાને બદલે ઈચ્છાકારનો પ્રયોગ કરવામાં આવે તો પોતે જે કરે છે તે કૃત્ય અનુચિત છે તેવો બોધ થાય નહીં, અને તેથી ઈચ્છાકારના પ્રયોગ દ્વારા ઉચિત પ્રવૃત્તિ થવા છતાં પોતાની અનુચિત પ્રવૃત્તિ પ્રત્યે તીવ્ર જુગુપ્સા ન થવાથી તેવી નિર્જરા થઈ શકે નહીં. માટે અસમાચારની પ્રવૃત્તિના નિષેધ માટે ખરંટના ઉચિત છે. પૂર્વમાં સ્થાપન કર્યું કે, ઈચ્છાકારના પ્રયોગથી યોગ્યને અલનાની નિવૃત્તિ કરાવવી ઉચિત નથી, પરંતુ ખરંટના દ્વારા સ્કૂલનાનો નિષેધ કરવો ઉચિત છે. તેથી કોઈ કહે કે, નિષેધવાક્યથી અલનાનો નિષેધ થઈ શકે છે, તો સાધુ ખરંટના કેમ કરે છે ? આશય એ છે કે, ખરંટના કઠોર વચનપ્રયોગરૂપ છે. તેથી તેવો વચનપ્રયોગ કરવા કરતાં “આ તારા માટે કર્તવ્ય નથી” એટલા નિષેધવાક્યમાત્રથી યોગ્ય જીવની સ્કૂલનામાંથી નિવૃત્તિ થઈ શકે છે, તેથી ખરંટના કરવી જોઈએ નહીં. એ પ્રકારના કોઈકના આશયનું નિરાકરણ કરતાં કહે છે કે – જેમ સ્તુતિવચનથી પ્રવૃત્તિમાં અત્યંત ઉત્સાહ થાય છે, તેમ નિંદાવચનથી યોગ્ય જીવને નિવૃત્તિમાં પણ ઉત્સાહ થાય છે. નિષેધવાક્યથી નિવૃત્તિમાં તેવો ઉત્સાહ થઈ શકતો નથી, જેવો ઉત્સાહ નિંદાવચનથી થાય છે. માટે શિષ્યની વિશિષ્ટ નિર્જરા માટે આવા સ્થાનમાં ખરંટના કરવી ઉચિત છે. સારણા, વારણા અને ખરંટના વચ્ચેનો ભેદ: ઉચિત પ્રવૃત્તિનું વિસ્મરણ થયું હોય ત્યારે સારા કરવામાં આવે છે, અનુચિત પ્રવૃત્તિમાં ઉચિતનો ભ્રમ થાય ત્યારે તેના નિવારણ અર્થે વારણા કરવામાં આવે છે અને અનુપયોગને કારણે અસમાચારમાં પ્રવૃત્તિ થઈ હોય ત્યારે ખરંટના કરવી ઉચિત છે. II૧છા અવતરણિકા : अथ खरण्टनायामीषत्प्रद्वेषोऽपि न दोषावह इत्यनुशास्ति - અવતરણિકાર્ચ - હવે ખરંટનામાં ઈષત્ પ્રàષ પણ દોષાવહ નથી, એ પ્રકારે બતાવે છે – નોંધ :- અહીં ખરંટનામાં ઈષતું પ્રદ્વેષ પણ દોષાવહ નથી, એમ કહેવાથી બલવાન દ્વેષ દોષાવહ છે, તેવો અર્થ પ્રાપ્ત થાય છે. * “અદ્વૈપોડરિ’ ખરંટનાની ક્રિયા તો દોષાવહ નથી, પરંતુ ઈષદ્ દ્વેષ પણ દોષાવહ નથી, એ ‘’ શબ્દથી સમુચ્ચય થાય છે. For Personal & Private Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ ઈચ્છાકાર સામાચારી/ ગાથા : ૧૭ ભાવાર્થ : - જે વ્યક્તિનો સ્વભાવ, સામેની વ્યક્તિની પ્રવૃત્તિ સહન કરી શકે તેવો નથી અને તેથી પ્રજ્વલિત થઈને ખરંટના કરે છે, તે ખરંટનામાં ઈષદ્ દ્વેષ નથી પરંતુ વિશેષ પ્રકારનો ઠેષ છે, જે દોષરૂપ છે. જેમ ચંડરુદ્રાચાર્ય જ્યારે જ્યારે રૌદ્ર પરિણામવાળા થતા હતા ત્યારે ત્યારે તેમનામાં વર્તતો પ્રદ્વેષ દોષાવહ હતો. પરંતુ જે સાધુ યોગ્ય શિષ્યને અસમાચારમાં પ્રવૃત્ત જોઈને કેવળ તેના હિતના આશયથી જ દુર્વાક્યો વડે ભર્સના કરે છે, ત્યારે તેના વચનપ્રયોગમાં કંઈક પ્રàષ પણ વર્તે છે, છતાં તે પ્રશસ્ત કોટિનો હોવાથી દોષરૂપ નથી, એ પ્રકારે બતાવે છે – ગાથા : तीसे ण दोसलेसो नूणं दोसावहो पसत्थो त्ति । परिकम्मिओ ण जीवियघायकरो वच्छणागो वि ।।१७।। છાયા :- • तस्यां न द्वेषलेशो नूनं दोषावहः प्रशस्त इति । परिकर्मितो न जीवितघातकरो वच्छनागोऽपि ।।१७।। અન્વયાર્થ: - પસભ્યો ત્તિ પ્રશસ્ત છે એ હેતુથી તીસેeતેમાં=ખરંટતામાં તોસણો=દોષલેશ નૂi=નિશ્ચિત કોષાયદો v=દોષાવહ નથી. પરિશ્મિણો પરિકમિત=સંસ્કારિત કરાયેલ વચ્છIો વિકવચ્છનાગ (વિષ) પણ નીવિયથાવર =જીવિતઘાતકર નથી. II૧૭ના. ગાથાર્થ - પ્રશસ્ત છે એ હેતુથી ખરંટનામાં દોષલેશ નિશ્ચિત દોષાવહ નથી. સંસ્કારિત કરાયેલ વછનાગ (વિષવિશેષ) પણ જીવિતઘાતકર નથી. II૧૭ના ટીકા : तीसे त्ति । तस्यां खरण्टनायां, नूनं निश्चितं, द्वेषलेशोऽपि ईषद्वेषोऽपि, न दोषावहा=न श्रामण्यविरोधी प्रशस्त इति हेतोः प्रशस्तरागस्येव प्रशस्तद्वेषस्यापि श्रामण्यानुपघातित्वात्, यथा च द्वेषस्य प्राशस्त्यं तथा सप्रपञ्चमध्यात्ममतपरीक्षायां व्यवस्थापितम् । स्वरूपतो दुष्टस्याप्युपस्कारेणादुष्टत्वे दृष्टान्तमाह-वच्छनागोऽपिविषविशेषः, परिकर्मित: औषधविशेषयोगेन रसायनीकृतो, न जीवितघातकर:-नायुरपायविधायी । स्वरूपतस्तस्यायु:क्षयकरस्यापि यथा न परिकर्मणायां तथात्वं प्रत्युतारोग्यकान्त्यादिगुणाधायकत्वमेव, तथा स्वरूपतः संसारहेतोदे॒षस्य खरण्टनादौ प्रशस्ताध्यवसायपरिकर्मितस्य न तथात्वं प्रत्युत संयमप्रवर्त्तनादिगुणहेतुत्वमेवेति ભાવ: T૧૭ના For Personal & Private Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ ઈચ્છાકાર સામાચારી/ ગાથા : ૧૭ ટીકાર્ય : ‘તીને ત્તિ’ | એ ગાથાનું પ્રતિક છે. તેમાં=ખરંટનામાં, નૂનં નિશ્ચિત, દ્વેષ લેશ પણ=ઈષ દ્વેષ પણ, પ્રશસ્ત છે, એ કારણથી દોષાવહ નથી શ્રમણભાવનો વિરોધી નથી; કેમ કે પ્રશસ્ત રાગની જેમ પ્રશસ્ત દ્વેષનું પણ શ્રમણ્યનું અનુપઘાતીપણું છે; અને જે પ્રકારે દ્વેષનું પ્રાગટ્ય છે, તે પ્રકારે વિસ્તાર સહિત અધ્યાત્મમત પરીક્ષા ગ્રંથમાં અમારા વડે જણાવાયું છે. ગાથાના ઉત્તરાર્ધનું ઉત્થાન કરે છે - ઉપસ્કાર દ્વારા સંસ્કારિત કરવા દ્વારા સ્વરૂપથી દુષ્ટતા પણ અદુષ્ટપણામાં દષ્ટાંતને કહે છેઃ પરિકમિતઔષધવિશેષતા યોગથી રસાયણરૂપે બનાવાયેલ, એવું વચ્છનાગ વિષ પણ જીવિતઘાતકર નથી આયુષ્યતા અપાય કરનારું નથી. તેમાં યુક્તિ બતાવતાં કહે છે કે સ્વરૂપથી આયુષ્યનો ક્ષય કરનાર એવા પણ તેનું વેચ્છનાગ વિષનું, પરિકર્મણામાં જે પ્રકારે તથાત્વ નથી=જીવિતઘાતકરત્વ નથી, ઊલટું આરોગ્ય, કાંતિ આદિ ગુણઆધાયકત્વ જ છે, તે પ્રકારે ખરંટનાદિમાં પ્રશસ્ત અધ્યવસાયથી પરિકર્મિત અને સ્વરૂપથી સંસારના હેતુ એવા ઢષનું તથાત્વ નથી=સંસારવર્ધકત્વ નથી; ઊલટું સંયમપ્રવર્તનાદિ ગુણહેતુપણું જ છે, એ પ્રકારે ભાવ છે. આવા “ રૂપોડપિ અહીં પ થી એ કહેવું છે કે, ખરંટના તો દોષાવહ નથી, પણ ખરંટનામાં વર્તતો ઈષદ્ દ્વેષ પણ દોષાવહ નથી. * ‘પ્રશસ્તપસ્થાપિ' અહીં ‘પિ' થી પ્રશસ્ત રાગનો સમુચ્ચય કરવાનો છે. * ‘કુટાણુવારેTIકુત્વે’ અહીં ‘ક’ થી અદુષ્ટનો સમુચ્ચય કરવો અર્થાત્ સ્વરૂપથી અદુષ્ટ વસ્તુમાં સંસ્કાર કરવાથી તો ગુણઆધાયકતા થાય જ છે, પરંતુ સ્વરૂપથી દુષ્ટ વસ્તુમાં પણ ઉપસ્કાર દ્વારા ગુણઆધાયકતા થાય છે. * ‘વચ્છના ’ અહીં ‘સર’ થી અન્ય વિષનું ગ્રહણ કરવાનું છે. * ‘સ્વરૂપતસ્તચાક્ષર' અહીં ‘પ થી એ કહેવું છે કે, જો આયુષ્ય ક્ષય કરનાર ન હોય તો વચ્છનાગ વિષનું જીવિતઘાતકરત્વ નથી, પરંતુ સ્વરૂપથી આયુષ્ય ક્ષય કરનાર હોવા છતાં પણ વચ્છનાગનું પરિકર્મણામાં તથાત્વ નથી=જીવિતઘાતકરત્વ નથી. * ‘મારોથાજ્યારિ’ અહીં ‘દ્રિ” થી બલનું ગ્રહણ કરવું. * ‘વરદાવી’ અહીં ‘સર’ થી દુષ્કતગર્તાનું ગ્રહણ કરવું. * “સંયમપ્રવર્તનારિ’ સંયમપ્રવર્તના સામેની વ્યક્તિને સંયમમાં પ્રવૃત્તિ કરાવવી અને તેમાં સંયમની પ્રવર્તના દ્વારા પોતાના સંયમનાં કંડકોની વૃદ્ધિ કરવી અને બીજાને પ્રવર્તન દ્વારા વિશિષ્ટ કોટિનો પુણ્યસંચય કરવો કે જેનાથી જન્માંતરમાં સંયમની સુલભતા થાય, ઈત્યાદિનું “આદિ' પદથી ગ્રહણ છે. For Personal & Private Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ ઈચ્છાકાર સામાચારી/ ગાથા : ૧૭ ભાવાર્થ : સામાન્ય રીતે કોઈપણ સંયમી સાધુ મહાત્માઓ ભગવાનના વચનાનુસાર સંયમયોગમાં ઉસ્થિત હોય, પરંતુ ક્વચિત્ યોગ્ય શિષ્ય પણ અસમાચારમાં પ્રવૃત્ત થાય ત્યારે, ગુરુ તે શિષ્યની અસમાચાર પ્રવૃત્તિ જોઈને ભગવાનના વચનનું સ્મરણ કરે કે આવા સમયે ભગવાને તેના હિત માટે ખરંટના કરવાનું કહ્યું છે. આ રીતે ગુરુને ભગવાનની આજ્ઞાપાલનનો અધ્યવસાય અને યોગ્ય શિષ્યના ઉપકારનો અધ્યવસાય એ બંને અધ્યવસાય હોવાથી ગુરુ જ્યારે તેને ખરંટના કરે છે, ત્યારે ગુરુને ઈષદ્ ષ પણ થાય છે. પરંતુ ગુરુનો તે ઈષદુ દ્વેષ ભગવાનના વચનથી નિયંત્રિત હોવાથી અને શિષ્યના હિત માટે પ્રવૃત્ત હોવાથી સંયમનો વિરોધી નથી, માટે ખરંટનામાં તેવો દ્વેષ પણ દોષાવહ નથી. અહીં કોઈને શંકા થાય કે રાગ તો પ્રશસ્ત હોઈ શકે પરંતુ દ્વેષ તો આત્માનો મલિન પરિણામ છે, તેથી પ્રશસ્ત કઈ રીતે હોઈ શકે ? આવા પ્રકારની જિજ્ઞાસાવાળાને બોધ કરાવવા માટે ગ્રંથકાર કહે છે કે, ષનું પ્રશસ્તપણું જે પ્રકારે છે તે પ્રકારે વિસ્તારથી “અધ્યાત્મમતપરીક્ષા' ગ્રંથમાં શ્લોક-૧૬માં અમારા વડે જણાવાયું છે. વળી દ્વેષ અપ્રશસ્ત જ હોય એ પ્રકારની માન્યતા દિગંબર મતમાં વ્યાપક પ્રવૃત્ત છે, અને તેની યુક્તિઓથી વાસિત મતિવાળા જીવોને દ્વેષ પણ પ્રશસ્ત થઈ શકે તેવી બુદ્ધિ થવી દુષ્કર બને છે. તેથી અહીં તેનો ઉલ્લેખ કર્યો કે જિજ્ઞાસુએ “અધ્યાત્મમત પરીક્ષા' ગ્રંથમાં શ્લોક-૧૩થી જાણવું. પૂર્વમાં કહ્યું કે, ખરેટનામાં વર્તતો ઈષદ્ ષ પણ સંયમનો વિરોધી નથી, તે સ્પષ્ટ કરવા માટે સ્વરૂપથી દુષ્ટ એવો પણ દ્વેષ ઉપસ્કારથી અદુષ્ટ કઈ રીતે થઈ શકે છે, તેમાં દૃષ્ટાંત બતાવતાં કહે છે? જેમ વચ્છનાગ વિષ સ્વરૂપથી આયુષ્યનો નાશ કરનાર છે, તો પણ ઔષધવિશેષ દ્વારા તેને રસાયણરૂપે બનાવવામાં આવે તો તે વચ્છનાગ આયુષ્યનો નાશ કરનાર થતું નથી, ઊલટું આરોગ્ય, કાંતિ, બળ આદિ ગુણોનું આધાયક થાય છે. તે રીતે તેષ સ્વયં સંસારનો હેતુ છે, તો પણ ભગવાનની આજ્ઞાથી નિયંત્રિત થયેલ અને સામેની વ્યક્તિના હિતના અધ્યવસાયથી પ્રવૃત્ત થયેલ એવો ખરંટનાદિમાં વર્તતો દ્વેષ પણ, યોગ્ય શિષ્યના સંયમની વૃદ્ધિનો અને પોતાના પણ સંયમની વૃદ્ધિનો હેતુ બને છે. II૧ળી અવતરણિકા - अथ खरण्टनादिप्रद्वेषभयाद्य आचार्यः स्वयमेव वैयावृत्त्यं करोति तदनौचित्यमुद्भावयन्नाह - અવતરણિયાર્થ: હવે ખરંટનાદિ પ્રÀષના ભયથી જે આચાર્ય સ્વયં જ વૈયાવચ્ચ કરે છે, તેના–આચાર્યથી કરાયેલ વૈયાવચ્ચના, અનુચિતપણાનું ઉલ્કાવન કરતાં ગ્રંથકાર કહે છે - For Personal & Private Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ ઈચ્છાકાર સામાચારી / ગાથા : ૧૮ ગાથા : जो सयमेव य भीओ वेयावच्चं करेइ आयरिओ । तेण णियपाणिणच्चिय सीसा किज्जंति अविणीआ ।।१८।। છાયા :___ यः स्वयमेव च भीतो वैयावृत्त्यं करोत्याचार्यः । तेन निजपाणिनैव शिष्याः क्रियन्तेऽविनीताः ।।।१८ ।। અન્વયાર્થ: બીરો ય વળી ભય પામેલા-ખરંટનાદિ દ્વેષના પ્રસંગથી ભય પામેલાનો રિનો જે આચાર્ય સયમેવ સ્વયં જવેચાવવૅ વૈયાવૃત્યને રે કરે છે, તે તેના વડે શિયાળત્રિય પોતાના હાથ વડે જ સીસા=શિષ્યો વિળીયા=અવિનીત વિપ્નતિકરાય છે. II૧૮. ગાથાર્થ : વળી ખરંટનાદિ દ્વેષના પ્રસંગથી ભય પામેલા જે આચાર્ય સ્વયં જ વૈયાવચ્ચ કરે છે, તેના વડે પોતાના હાથ વડે જ શિષ્યો અવિનીત કરાય છે. ll૧૮. * ' ગાથામાં = ‘તુ અર્થમાં છે અને તેનો સંબંધ પૂર્વ ગાથાની સાથે છે. ટીકા - जो सयमेव यत्ति । यः स्वयमेव-आत्मनैव चस्त्वर्थः भीत: परस्य वैयावृत्त्यादिकारणे खरण्टनादिद्वेषप्रसङ्गादवाप्तभयः वैयावृत्त्यं-उपधिप्रतिलेखनाहाराद्यानयनादिकं करोति आचार्य: आचार्यपदस्था, तेन निजपाणिनैव-स्वहस्तेनैव शिष्या अविनीताः क्रियन्ते, गुरुणैव स्ववैयावृत्त्यकरणे तेषां तत्करणप्रयुक्तविनयोच्छेदात् । एवं च तेषां तत्करणजन्यनिर्जरालाभेन वञ्चनम् गुरोश्च तत्कारणजन्यनिर्जरालाभेनेति दोषः । इदमुपलक्षणम्सूत्रार्थपलिमन्थो वादिनि राजादौ वा समागते वैयावृत्त्यपरे गुरौ - 'अहो ! अनीश्वराः प्रव्रजिता एते' इति प्रवचनलाघवमप्युपजायते । ટીકાર્ય : નો સયમેવ ચ ત્તિ’ એ ગાથાનું પ્રતિક છે. વળી જે આચાર્ય-આચાર્યપદસ્થ, ભીતપરને વૈયાવૃત્યાદિ કરાવવામાં ખરંટનાદિથી થતા દ્વેષના પ્રસંગથી પ્રાપ્ત ભયવાળા, સ્વયં જ ઉપધિપ્રતિલેખન, આહારાદિ આનયનાદિરૂપ વૈયાવચ્ચને કરે છે, તે આચાર્ય વડે સ્વહસ્તથી જ શિષ્યો અવિનીત કરાય છે; કેમ કે ગુરુ વડે જ સ્વતૈયાવૃત્યકરણમાં તેઓના શિષ્યોના, તત્કરણપ્રયુક્ત=ગુરુના વૈયાવૃત્યકરણથી પ્રયુક્ત, વિનયનો ઉચ્છેદ થાય છે; અને એ રીતે ગુરુના વૈયાવૃત્યકરણપ્રયુક્ત વિનયનો ઉચ્છેદ થાય છે એ રીતે, તેઓને=શિષ્યોને, તત્કરણજન્યઃ For Personal & Private Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ ઈચ્છાકાર સામાચારી / ગાથા : ૧૮ ગુરુનો વિનય કરવાથી થતી, નિર્જરાના લાભથી વંચત થાય છે; અને ગુરુને તત્કા૨ણજન્ય-શિષ્યને વિનયસંપન્ન બતાવવાથી જન્ય, નિર્જરાના લાભથી વંચન થાય છે, એ પ્રકારનો દોષ છે. આ ઉપલક્ષણ છે=આગળમાં કહેવાશે તે ઉપલક્ષણથી પ્રાપ્ત છે. આચાર્ય સ્વયં વૈયાવચ્ચ કરે તો સૂત્રાર્થનો પલિમન્થ= સૂત્રાર્થની હાનિ, થાય છે, વાદિ અથવા રાજા આવ્યે છતે વૈયાવચ્ચાદિમાં તત્પર ગુરુ હોવાને કારણે વાદિ અથવા રાજાદિને થાય કે, “અહો ! ગુણ વગરના આ શિષ્યો પ્રવ્રુજિત કરાયા છે" - એ પ્રકારે પ્રવચનનું લાઘવ પણ થાય છે. * ‘હરપ્ટનાવિ’ અવતરણિકા અને ટીકાના આ શબ્દમાં ‘વિ’ થી બલાભિયોગ ગ્રહણ કરવો. * ‘વૈયાવૃત્ત્તાવિ’ અહીં ‘વિ’ થી તે સિવાયનું બીજું કંઈ પણ કાર્યનું ગ્રહણ કરવું. * ‘આહારાવિ’ અહીં ‘વિ’ થી વસ્ત્ર-પાત્રનું ગ્રહણ કરવું. * ‘આનયનાવિ’ અહીં ‘વિ’ થી આહારાદિની ગવેષણા, પરિષ્ઠાપનાદિનું ગ્રહણ કરવું. * ‘પ્રવચનનાધવર્ભાવ’ અહીં ‘પિ’ થી શિષ્યો અવિનીત કરાયા, આચાર્યને સૂત્રાર્થનો પલિમન્થ થયો ઈત્યાદિનો સમુચ્ચય છે. ભાવાર્થ : અહીં ખરંટનાદિ પ્રદ્વેષનો પ્રસંગ કહ્યો, ત્યાં ખરંટનાદિને કારણે શિષ્યોને પ્રદ્વેષ થાય તેનું ગ્રહણ કરવાનું નથી, પરંતુ ખરંટનાકાળમાં પોતાને કઠોર શબ્દ કહેવા પડે, તેથી પોતાના હૈયામાં ઈષદ્ પ્રદ્વેષ થાય તેનું ગ્રહણ કરવાનું છે. 6 આચાર્ય સ્વયં વૈયાવૃત્ત્વ કરે છે એમ કહ્યું તેનું તાત્પર્ય એ છે કે, શિષ્યોને વિનીત બનાવવા અર્થે અને પોતાને સૂત્રાર્થચિંતવન સવિશેષ થાય માટે આચાર્યને પોતાનું ઉપધિપ્રતિલેખનાદિ કાર્ય શિષ્યો પાસે કરાવવાનું કહ્યું છે, છતાં શિષ્યને કરવાનું એવું તે વૈયાવચ્ચાદિ કૃત્ય આચાર્ય પોતે કરે છે, તે બતાવવા અર્થે સ્વયં વૈયાવૃત્ત્વ કરે છે તેમ કહેલ છે. જેમ કોઈ વ્યક્તિથી પાપ થયું હોય ત્યારે તે કહે કે, “મને પ્રાયશ્ચિત્ત પ્રાપ્ત થયું,” એ જાતનો વ્યવહાર પ્રવર્તે છે, તેમ અહીં વસ્તુતઃ ઉપધિપ્રતિલેખનાદિ કૃત્ય પોતાનું જ હોવાથી તેને વૈયાવચ્ચ કહી શકાય નહિ; કારણ કે, વૈયાવચ્ચ હંમેશાં પરવિષયક હોય છે, આમ છતાં શિષ્યને ક૨વાના વૈયાવચ્ચ કૃત્યને પોતે કરે છે, તેથી પોતાના જ કૃત્યમાં અહીં વૈયાવચ્ચનો ઉપચાર કર્યો છે. વૈયાવાદિ કૃત્ય પણ શિષ્ય પાસે કરાવવામાં પ્રથમ ઈચ્છાકાર સામાચારીપૂર્વક પ્રવૃત્તિ થાય છે, ત્યાર પછી આજ્ઞા અને પછી ઈષદ્ બલાભિયોગ. પરંતુ એ રીતે પણ શિષ્યની પાસે કૃત્ય કરાવતાં શિષ્ય જો ઉપધિનું પ્રતિલેખનાદિ કૃત્ય વિધિપૂર્વક ન કરે ત્યારે ત્યાં ખરંટનાની પ્રાપ્તિ થાય છે, અને ખરંટનામાં શિષ્યને દુર્વાક્ય વડે ભર્ત્યના કરાતી હોવાથી પોતાને પ્રદ્વેષ થાય છે. તેમ જ વૈયાવૃત્ત્વમાં શિષ્યને પ્રવૃત્ત કરવા બલાભિયોગ પણ કરવો પડે, ત્યારે પ્રદ્વેષ થાય છે. તે પ્રદ્વેષના નિવારણ અર્થે ગુરુ સ્વયં વૈયાવૃત્ત્વ કરે છે, જે દોષરૂપ છે. પોતાનું વૈયાવચ્ચ શિષ્યો કરે એવા આશયમાત્રથી જો ગુરુ વૈયાવચ્ચ કરાવે તો પોતે પોતાનું કાર્ય બીજા For Personal & Private Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ ૯૮ ઈચ્છાકાર સામાચારી / ગાથા : ૧૮ પાસે કરાવવાની વૃત્તિવાળા બને છે, તેથી નિર્જરાની પ્રાપ્તિ થાય નહીં. પરંતુ મારા શિષ્યો ઉચિત પ્રવૃત્તિ કરનારા થાય, એવા આશયથી જો ગુરુ શિષ્ય પાસે વૈયાવચ્ચ કરાવે, અને પોતે પણ શિષ્યોને ઉચિત વિનયસંપન્ન કરવા જોઈએ, એવી ભગવાનની આજ્ઞાનું સ્મરણ કરીને વૈયાવચ્ચ કરાવે, તો ગુરુને વૈયાવૃત્ત્વ કરાવીને પણ નિર્જરાની પ્રાપ્તિ થાય. પરંતુ પોતાના સુખશીલ સ્વભાવના કારણે શિષ્યો પાસે વૈયાવૃત્ત્વ કરાવવાની વૃત્તિ ધરાવે તો ગુરુને વૈયાવચ્ચ કરાવીને પણ કર્મબંધની પ્રાપ્તિ થાય. ખરંટનાદિમાં થતા સ્વગત પ્રદ્વેષના ભયથી પણ જો ગુરુ શિષ્યો પાસે ઉચિત કૃત્યરૂપ વૈયાવૃત્ત્વ ન કરાવે, તો શિષ્યોને માર્ગાનુસારી પ્રવૃત્તિ કરાવવા માટે કરાતા યત્નથી થતી નિર્જરાનો લાભ પણ ગુરુને પ્રાપ્ત થાય નહીં, અને શિષ્યોને પણ ગુરુનો ઉચિત વિનય કરવાથી જન્ય જે નિર્જરા પ્રાપ્ત થાય છે, તે નિર્જરા ન થાય. આથી શિષ્ય પણ જો ગુણવાન ગુરુની ભક્તિના આશયથી વૈયાવૃત્ત્વ કરે તો તેને નિર્જરાનો લાભ થાય, અને ગુરુ પણ શિષ્યોના ગુણ વિકસાવવાના શુભ આશયથી વૈયાવચ્ચ કરાવે તો ગુરુને પણ નિર્જરા પ્રાપ્ત થાય. અન્યથા, ગુરુ જો પોતાના સુખશીલ સ્વભાવથી શિષ્યો પાસે વૈયાવચ્ચ કરાવે તો ગુરુને પણ કર્મબંધ થાય, અને તે રીતે શિષ્યો પણ, અમારા ગુરુ અમને કહે છે માટે અમારે કરવું પડે છે, તેવા આશયથી વૈયાવચ્ચ કરે તો શિષ્યોને પણ કર્મબંધ થાય. અહીં વિશેષ એ છે કે સમભાવનો પરિણામ સર્વત્ર ઉચિત પ્રવૃત્તિ કરાવે છે. તેથી જે ગુરુ સમભાવમાં વર્તતા હોય તેમને જેમ સ્વકલ્યાણ માટે યત્ન કરવાનો પરિણામ હોય છે, તેમ ૫૨ના કલ્યાણ માટે પણ શક્તિ પ્રમાણે યત્ન કરવાનો અધ્યવસાય હોય છે. આથી સમભાવવાળા સાધુ જેમ સ્વયં ઉચિત પ્રવૃત્તિ કરે છે, તેમ યોગ્ય શિષ્યોને તેમના હિતમાં પ્રવર્તાવવા અર્થે વૈયાવૃત્ત્પાદિમાં પ્રવર્તાવે છે. આથી પોતાને પણ ઉચિત પ્રવૃત્તિ કરાવવાથી જન્ય નિર્જરાની પ્રાપ્તિ થાય છે અને શિષ્યો પણ ઉચિત પ્રવૃત્તિવાળા બને છે તેથી નિર્જરાની પ્રાપ્તિ કરી શકે છે. ‘રૂવમુપતક્ષાં’ પૂર્વમાં કહ્યું કે, ગુરુ પોતાનું વૈયાવૃત્ત્વ કરે તો શિષ્યોને સ્વહસ્તે જ અવિનીત કરે છે. તે કથન, આગળમાં કહેવાશે તે કથનનું ઉપલક્ષણ છે. તેથી એ પ્રાપ્ત થાય કે, જો ગુરુ કે આચાર્ય શિષ્યો પાસે પોતાનું વૈયાવૃત્ત્વ ન કરાવે તો પોતાના શિષ્યો અવિનીત બને છે તથા આચાર્યને સૂત્રાર્થનું ચિંતવન ઓછું થાય છે, જેના કારણે પોતે જે સૂત્રાર્થના ચિંતવનથી આત્માનું વિશેષ હિત સાધી શકે છે, તે પ્રાપ્ત થાય નહીં, અને ભગવાનના શાસનને પણ આચાર્યના તે શ્રુતચિંતવનથી જે લાભ થવાનો હતો તે થાય નહિ; કેમ કે યોગ્ય જીવોને સૂત્રાર્થના ચિંતવનથી માર્ગનો બોધ કરાવી શકત અને સ્વશિષ્યોને પણ શાસ્ત્રના સૂક્ષ્મ પદાર્થો બતાવી તે બધા લાભોનું વંચન સ્વવૈયાવૃત્ત્વકરણથી થયું. શકત, વળી, વાદી કે રાજાદિ આચાર્ય પાસે આવ્યા હોય ત્યારે આચાર્યને વૈયાવૃત્ત્વમાં તત્પર જુએ તો વાદી કે રાજાદિને થાય કે, “ગુણરહિત એવા શિષ્યો આચાર્ય વડે પ્રવ્રુજિત કરાયા છે.” તેથી ભગવાનનું શાસન ગુણનું પક્ષપાતી નથી, તેવી બુદ્ધિ તેઓને થવારૂપ પ્રવચનનું લાઘવ થાય. આશય એ છે કે, કોઈ વાદી વાદ કરવા આવેલો હોય, ધર્મવાદ ક૨વાનો અર્થી હોય, તો આચાર્ય પાસે For Personal & Private Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ ઈચ્છાકાર સામાચારી/ ગાથા : ૧૮ આવીને ધર્મવાદ કરી જૈનશાસનને પ્રાપ્ત કરે તેવી પણ સંભાવના હોય છે. પરંતુ જ્યારે તે આચાર્ય પાસે આવે ત્યારે તેમને પોતાનું ઉપધિપડિલેહણાદિ કરતા જોઈ વાદીને થાય કે, આ જૈનશાસનમાં ગુણવાનને જ દીક્ષા અપાય છે તેવું નથી; કારણ, આ શિષ્યો ગુરુનો ઉચિત વિનય પણ કરતા નથી. તેથી ભગવાનના શાસન પ્રતિ વાદીને સદ્ભાવ કે બહુમાનભાવ ન થાય તેવી પણ સંભાવના આચાર્યના સ્વયં વૈયાવૃજ્યના કૃત્યને દેખીને થાય. હવે રાજાદિ પણ આચાર્ય પાસે ધર્મ સાંભળવા આવ્યા હોય અને ધર્મ સાંભળી ધર્મમાર્ગમાં જોડાય તો તેને પણ ધર્મની પ્રાપ્તિ થાય. પરંતુ તેમના આગમન પ્રસંગે આચાર્યને સ્વતૈયાવૃજ્યમાં વ્યાપૃત દેખી તેને પણ લાગે કે, જૈનશાસનમાં ગુણ વગરના શિષ્યોને પણ દીક્ષા અપાય છે, તેથી જૈનશાસન નિસાર છે. માટે વાદી કે રાજાદિને આચાર્યથી જે લાભ થવાની સંભાવના હોય તે ઓછી થાય છે. માટે પણ આચાર્યોએ શિષ્યોને વૈયાવચ્ચમાં પ્રવર્તાવી વિનયસંપન્ન કરવા જોઈએ. ટીકા - तदुक्तम् - 'सुत्तत्थेसु अचिंतण आएसे वुड्ढसेहगगिलाणे । बाले खमणे वाई इड्ढीमाई अणिड्ढीआ ।। एएहिं कारणेहिं तुंबभूओ अ होइ आयरिओ । वेयावच्चं करणं (ण करे) कायव्वं तस्स सेसेहिं ।। जेण कुलं आयत्तं तं पुरिसं आयरेण रक्खिज्जा । ण हु तुंबमि विणटे अरया साहारया हुंति । । નોંધ :- ગાથામાં વૈયાવળં વરyi' ના સ્થાને આ.નિ.માં “વૈયાવä જ રે” શબ્દ છે તે પ્રમાણે ઉપર્યુક્ત અર્થ કરેલ છે. ટીકાર્ય - તે=પૂર્વમાં કહેવાયું છે, અન્ય ગ્રંથમાં જ્યાં કહેવાયું છે, તેની સાક્ષી આપે છે. આ ગાથાઓ આવશ્યકતિર્યુક્તિ શ્લોક-૬૮૦ની ટીકામાં છે. તે પ્રમાણે તેનો અર્થ કરેલ છે. (આચાર્ય સ્વયં વૈયાવૃત્ય કરે=પોતાની ઉપધિપ્રતિલેખનાદિ કરે અને ગ્લાનની વૈયાવચ્ચ કરે તો) સૂત્ર અને અર્થનું અચિંતન થાય અને તેને કારણે આદેશમાં=પ્રાથૂર્ણકમાં, વૃદ્ધ, શૈક્ષ, ગ્લાનમાં, બાલમાં અને ક્ષેપકમાં (સારણા-વારણાદિનો અભાવ થાય, અને આચાર્ય સ્વયં વૈયાવચ્ચ કરતા હોય ત્યારે) કોઈ વાદી કે અદ્ધિમાન શ્રેષ્ઠી કે રાજા આદિ આવે તો, આ બધા શિષ્યો અણિઠ્ઠીઆ=ઋદ્ધિ વિનાના છે=ગુણરૂપી સમૃદ્ધિ વિનાના છે, એમ થાય. આ કારણોથી વિવેકી આચાર્ય સ્વયં વૈયાવૃત્ય કરતા નથી પરંતુ સૂત્રાર્થનું ચિંતવન કરે છે અને તેને કારણે પ્રાપૂર્ણક આદિ સર્વનું સારણા-વારણા દ્વારા રક્ષણ કરે છે અને વાદી વગેરે આવે તો પ્રવચનની ઉન્નતિ કરે છે. આ કારણોથી, આચાર્ય તુંબભૂત છે. સ્વયં વૈયાવચ્ચ ન કરે, શેષ વડેઃશિષ્યાદિ વડે, તેનું-આચાર્યનું વૈયાવચ્ચ કરાયું १. सूत्रार्थयोरचिंतनमादेशे वृद्धशैक्षकग्लाने । बाले क्षपणे वादी ऋद्ध्यादयोऽनृद्धिकाः ।। २. एतैः कारणैस्तुंबभूतश्च भवत्याचार्यः । वैयावृत्त्यं करणं कर्तव्यं तस्य शेषैः ।। ३. येन कुलमायत्तं तं पुरुषमादरेण रक्षेत् । न हु तुंबे विनष्टेऽरकाः साधारका भवन्ति ।। For Personal & Private Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ ઈચ્છાકાર સામાચારી/ ગાથા: ૧૮ જોઈએ, જે કારણથી કુલઆયત્ત એવા તે પુરુષનું આદરથી રક્ષણ કરવું જોઈએ. તુંબ વિનષ્ટ થયે છતે આરાઓ સાધારકા=આધારવાળા, થતા નથી. » ‘મા’ - પ્રાકૃત શબ્દકોષમાં ‘’ નો અર્થ પ્રાથૂર્ણક (મહેમાન) એમ આપેલો હોવાથી અહીં તે પ્રમાણે અર્થ કરેલ છે. ઉત્થાન : આ આખી ગાથાના તાત્પર્યનું નિગમન કરતાં કહે છે – ટીકા : एवं चैतावदोषान् पर्यालोच्योक्तदोषाभासं च पर्यालोच्य स्वयमेव वैयावृत्त्यकरणमाचार्यस्यानुचितमिति માવઃ II૧૮TI ટીકાર્થ: અને આ રીતે-આટલા દોષોનું પર્યાલોચન કરીને આચાર્ય સ્વયં વૈયાવૃત્ય કરે અને શિષ્યો પાસે ન કરાવે તો શું શું દોષો થાય તે વાત પૂર્વમાં બતાવી, તે સર્વ દોષોનું પર્યાલોચન કરીને, અને ઉક્ત દોષાભાસનું પર્યાલોચન કરીને પોતે ખરંટતાદિ કરે તેમાં પોતાને પ્રદ્વેષ થાય છે તે ખરેખર દોષ નથી પરંતુ દોષાભાસ છે તેવા દોષાભાસનું પર્યાલોચન કરીને, આચાર્યએ સ્વયં વૈયાવૃત્ય કરવું અનુચિત છે, એ પ્રકારનો ભાવ છે. ૧૮ ભાવાર્થ : જો આચાર્ય સ્વયં ઉપધિપડિલેહણાદિ પોતાનું વૈયાવચ્ચ કરે, તો નીચેના દોષો પ્રાપ્ત થાય છે : (૧) શિષ્યો સ્વહસ્તે અવિનીત કરાય છે, (૨) સૂત્રાર્થની હાનિ થતાં સ્વને અને શાસનને લાભપંચના, (૩) પ્રવચનની લઘુતા, (૪) પોતાને પણ નિર્જરાની અપ્રાપ્તિ અને (૫) શિષ્યોને પણ નિર્જરાની અપ્રાપ્તિ. હવે દોષાભાસથી શું ગ્રહણ કરવું તેનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે. હકીકતમાં ખરંટનામાં ભગવાનની આજ્ઞાના સ્મરણથી નિયંત્રિત ઠેષ છે, શિષ્યોને વિનયસંપન્ન બનાવી નિર્જરાના ભાગી બનાવવા માટે શ્રેષ છે. આચાર્ય જેમ સ્વયં આત્મકલ્યાણ માટે સુદઢ યત્ન કરે છે, તેમ શિષ્યોને પણ આત્મકલ્યાણ માટે યત્ન કરાવે તેવો તેમનો જે મધ્યસ્થભાવ છે, તેની વૃદ્ધિને કરનારો એવો આ પ્રશસ્ત ષ છે, જે હકીકતમાં ગુણરૂપ છે; કેમ કે આ દ્રષ ભગવાનની આજ્ઞાના પાલનરૂપ છે અને શિષ્યના કલ્યાણ અર્થે કરવાનો છે, જેથી પ્રશસ્ત For Personal & Private Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ ઈચ્છાકાર સામાચારી/ ગાથા : ૧૯ દ્વેષરૂપ છે; છતાં અજ્ઞાનને કારણે માત્ર પ્રદ્ધષના અંશને જોઈ આ દોષરૂપ છે, તેમ લાગે છે. પરંતુ જેમ દુષ્કતગર્તામાં વર્તતો સ્વદોષો પ્રત્યેનો દ્વેષ તે દોષોના ઉમૂલનનું કારણ છે, તેમ ખરંટનામાં વર્તતો દ્વેષ શિષ્યોના ગુણના આધાનનું કારણ છે. તેથી હકીકતમાં દોષરૂપ નથી જ, પણ દોષાભાસ છે. આવા વેષનું દોષાભાસરૂપે પર્યાલોચન કરીને આચાર્યએ સ્વયં વૈયાવચ્ચ કરવું અનુચિત છે.ll૧૮i અવતરણિકા - अथ 'अहं तव प्रथमालिकाद्यानयामि' इतीच्छाकारं कृत्वा लब्ध्यभावात्तदनानयने निर्जरावैकल्यं स्यादित्याशङ्कामपाकर्तुमाह - અવતરણિકાર્ય : હવે હું તમારી પ્રથમાલિકાદિકનવકારશી આદિતી ગોચરી, લઈ આવું છું,’ એ પ્રમાણે ઈચ્છાકાર કરીને લબ્ધિના અભાવને કારણે=પ્રાપ્તિના અભાવને કારણે, ભિક્ષા નહીં લાવવામાં નિર્જરાકલ્ય થશે નિર્જરાની પ્રાપ્તિ નહીં થાય, એ પ્રકારની આશંકાનું નિરાકરણ કરવા માટે કહે છે – એક ‘પ્રથમનિટિ અહીં “આદિ' થી પોરિસીની કે એકાસણા આદિની ગોચરીનું ગ્રહણ કરવું. ગાથા : इच्छाकारं किच्चा अदीणमणस्स लद्धिविरहे वि । विउलो णिज्जरलाभो होइ धुवं भावदाणेणं ।।१९।। છાયા : इच्छाकारं कृत्वाऽदीनमनसो लब्धिविरहेऽपि । विपुलो निर्जरालाभो भवति ध्रुवं भावदानेन ।।१९।। ।। इच्छाकारो सम्मत्तो ।।१।। ઈચ્છાકાર સામાચારી સમાપ્ત થઈ. અન્વયા - છારં શ્ચિ=ઈચ્છાકાર કરીને નંદ્ધિવિ વિકલબ્ધિના વિરહમાં=પ્રાપ્તિના અભાવમાં, પણ ૩વીળમર=અદીતમનવાળાને ભાવવાળોri=ભાવદાનથી ઘુવં=નિશ્ચિત વિકત્તા=વિપુલ નિન્જર નામો= નિર્જરાલાભ દો થાય છે. ૧૯ ગાથાર્થ: ઈચ્છાકાર કરીને પ્રાપ્તિના અભાવમાં પણ અદીનમનવાળાને ભાવદાનથી નિશ્ચિત વિપુલ નિર્જરાલાભ થાય છે. ll૧૯ll For Personal & Private Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ ઈચ્છાકાર સામાચારી/ ગાથા : ૧૯ ટીકા : इच्छाकारं ति । इच्छाकारम्-'अहं तवेच्छयाऽऽहारमानयामि' इत्यादिरूपं कृत्वा लब्धिविरहेऽपि= आहाराद्यलाभेऽपि, अदीनमनस:-पश्चात्तापानाक्रान्तचेतसः, भावदानेन ध्रुवं निश्चितं, विपुलो निर्जरालाभो भवति । द्रव्यदानं हि आहारादिदानरूपमनैकान्तिकमनात्यन्तिकं च । भावदानं तु तत्प्रतिपक्षमिति न ततो निर्जराप्रच्यवः । न हि शक्त्यनिगृहनभावयोः फलव्यभिचारित्वमस्ति । ટીકાર્ય : ચ્છાકાર તિ’ | એ ગાથાનું પ્રતિક છે. “હું ઈચ્છાપૂર્વક તમારો આહાર લાવી આપું છું” - ઈત્યાદિ રૂપ ઈચ્છાકાર કરીને લબ્ધિના વિરહમાં પણ આહારાદિની અપ્રાપ્તિમાં પણ, અદીલ મનવાળો=પશ્ચાત્તાપથી અનાક્રાન્ત ચિત્તવાળો, ભાવદાન વડે વનિશ્ચિત, વિપુલ નિર્જરાલાભવાળો થાય છે; જે કારણથી આહારદિદાનરૂપ દ્રવ્યદાન અનેકાંતિક અને અનાત્યંતિક છે. વળી ભાવદાન, તેનું દ્રવ્યદાનનું, જે સ્વરૂપથી અનેકાંતિક અને અતાત્યંતિક છે તેનું, પ્રતિપક્ષ છે=વિપરીત છે, અર્થાત્ એકાંતિક અને આત્યંતિક છે. એથી કરીને તેનાથી=ભાવદાનથી, નિર્જરાનો પ્રચ્યવ નથી=નિર્જરાનો અભાવ નથી અર્થાત્ નિર્જરા નક્કી થાય છે; જે કારણથી શક્તિનું અતિગૃહનનું અગોપનનું, અને ભાવનું ફલવ્યભિચારીપણું નથી=નિર્જરારૂપ ફળ સાથે વ્યભિચારીપણું નથી=નિર્જરારૂપ ફળ થાય છે. * હીરાધનામેગપિ તથા ‘હીરવિવાનાં આ બંને પદમાં “આદિ' થી વસ્ત્રપાત્રનું ગ્રહણ કરવું. ભાવાર્થ કોઈ સાધુ અન્ય કોઈ ગુણવાન સાધુની ભક્તિ કરવાના અધ્યવસાયવાળો હોઈ તેમને કહે કે, “હું ઈચ્છાપૂર્વક તમારો આહાર લાવી આપું છું” આ રીતે ઈચ્છાકાર કરીને વિધિપૂર્વક આહાર ગવેષણામાં યત્ન કરે, છતાં પણ આહારાદિનો લાભ ન થાય તો “મારો આ સર્વ પરિશ્રમ વિફળ ગયો” એ પ્રકારના પશ્ચાત્તાપના પરિણામથી અનાક્રાંત હોય તો તેનામાં વર્તતા ભાવદાનના પરિણામને કારણે નિશ્ચિત વિપુલ નિરાલાભ થાય છે. અહીં કોઈને પ્રશ્ન થાય કે, ભક્તિના અધ્યવસાયવાળા સાધુએ ગુણવાન સાધુને ભિક્ષા લાવીને હજુ આપેલ નથી, તેથી ભિક્ષાની પ્રાપ્તિથી તેમને જે સંયમનો ઉપખંભ થવાનો હતો તેની પણ પ્રાપ્તિ થઈ નહીં, તેથી પોતે જે અપેક્ષા રાખેલ તે કાર્ય પણ તે કરી શક્યો નથી, માત્ર ઈચ્છાકારનો પ્રયોગ કરી શક્તિને ગોપવ્યા વિના વિધિપૂર્વક ગોચરી લાવવા માટે તેણે યત્ન કર્યો, પરંતુ દ્રવ્યદાનની પ્રાપ્તિ થઈ નહીં, છતાં તેને વિપુલ નિર્જરા થઈ, તેમ કેમ કહેવાય ? તેથી કહે છે – અહીં આહારાદિદાનરૂપ દ્રવ્યદાન નિર્જરારૂપ ફળ પ્રત્યે અનેકાંતિક અને અનાત્યંતિક છે, જ્યારે ભાવદાન નિર્જરારૂપ ફળ પ્રત્યે એકાંતિક અને આત્યંતિક છે. એથી કરીને તે સાધુના ભાવદાનથી તે સાધુને For Personal & Private Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ ઈચ્છાકાર સામાચારી ગાથા : ૧૯ ૧૦૩ નિર્જરાનો અપ્રચ્યવ છે અર્થાત્ તે દાનની ક્રિયાથી થતો લાભ પૂર્ણરૂપે પ્રાપ્ત થયો છે. આશય એ છે કે, આહારાદિદાનરૂપ દ્રવ્યદાન શુદ્ધભાવથી યુક્ત હોય તો તે દાનથી નિર્જરારૂપ ફળ પ્રાપ્ત થાય, અને શુદ્ધભાવ ન હોય તો નિર્જરારૂપ ફળ મળે નહિ, તેથી નિર્જરારૂપ ફળ પ્રત્યે દ્રવ્યદાન અનેકાંતિક છે. વળી દ્રવ્યદાનના અતિશયથી નિર્જરાનો અતિશય થતો નથી, પરંતુ દ્રવ્યદાનકાળમાં વર્તતા ભાવના અતિશયથી જ નિર્જરાનો અતિશય થાય છે, તેથી દ્રવ્યદાન અનાત્યંતિક છે. જ્યારે ભાવદાનમાં એકાંતે નિર્જરા થાય છે, તેથી ભાવદાન એકાંતિક છે. વળી ભાવદાનમાં વર્તતા ભાવના પ્રકર્ષથી નિર્જરાનો પ્રકર્ષ થાય છે, માટે ભાવદાન આત્યંતિક છે. અર્થાત્ દ્રવ્યદાનના પ્રકર્ષથી નિર્જરાનો પ્રકર્ષ થતો નથી માટે દ્રવ્યદાન અનાત્યંતિક છે, અને ભાવદાનમાં વર્તતા ભાવના પ્રકર્ષથી નિર્જરાનો પ્રકર્ષ થાય છે માટે ભાવદાન આત્યંતિક છે. તેથી જે સાધુ શાસ્ત્રવિધિ પ્રમાણે ઈચ્છાકાર કરીને શાસ્ત્રવિધિ અનુસાર કોઈ શક્તિને ગોપવ્યા વિના ભિક્ષા લાવવા માટે પરિપૂર્ણ યતના કરે છે, આમ છતાં પણ બાહ્ય ભિક્ષા મળી નથી ત્યારે પણ ચિત્તમાં કોઈ જ દીનતાનો પરિણામ થયો નથી, તેવા સાધુને ભાવદાનથી પૂરેપૂરી નિર્જરાની પ્રાપ્તિ થાય છે; કેમ કે આહાર લાવવાની ક્રિયામાં શાસ્ત્રીય વિધિ પ્રમાણે તેણે પૂર્ણ શક્તિ ફોરવી છે અને ગુણવાન સાધુની ભક્તિ કરવાનો વિવેકપૂર્વકનો તેનો અધ્યવસાય છે. આ રીતે શક્તિનું અનિગૂહન અને દાનનો પરિણામ તે રૂ૫ બે અંગો ફળનાં અવ્યભિચારી છે, તેથી જે સાધુને ભિક્ષા લાવવાની ક્રિયામાં આ બે અંગો વિદ્યમાન છે, તેને તે ભાવદાનથી પૂરેપૂરી નિર્જરાની પ્રાપ્તિ થાય છે. ઉત્થાન : કોઈકને શંકા થાય છે, જે સાધુને ભાવદાન કરવાનો અધ્યવસાય છે અને તે માટે વિવેકપૂર્વક સર્વ ઉચિત પ્રવૃત્તિ કરી છે, તેના કારણે તેને નિર્જરાની પ્રાપ્તિ થાય; તો પણ તે દાનના એક અંગરૂપ દ્રવ્યદાન નથી, તેથી તે એક અંગની વિકલતાને કારણે નિર્જરારૂપ ફળમાં કંઈક વિકલતા પ્રાપ્ત થશે. તેના સમાધાનરૂપે કહે છે - ટીકા : ___न च द्रव्यदानमपि निश्चयसामग्र्यां निविशते, तस्य पुद्गलपरिणामरूपस्य स्वानुपकारित्वात् इति प्रपञ्चितं निश्चयनयविचारावसरेऽध्यात्ममतपरीक्षायामस्माभिः । तदिदमभिप्रेत्य नियुक्तिकृतोक्तम् - (आव.नि. ૬૮૧) 'वैयावच्चे (? संजमजोए) अब्भुट्ठि यस्स सद्धाए काउकामस्स । लाभो चेव तवस्सिस्स होइ अदीणमणस्स ત્તિ 987 ટીકાર્ચ - નિર્જરારૂપ ફળ પ્રત્યે નિશ્ચયનયને અભિમત એવી સામગ્રીમાં દ્રવ્યદાન પણ નિવેશ પામતું નથી, १. वैयावृत्त्येऽभ्युत्थितस्य श्रद्धया कर्तुकामस्य । लाभश्चैव तपस्विनो भवत्यदीनमनस || For Personal & Private Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ ઈચ્છાકાર સામાચારી | ગાથા : ૧૯ કેમ કે પુદ્ગલપરિણામરૂપ તેનું=દ્રવ્યદાનનું, સ્વને=દાન આપનાર વ્યક્તિને, અનુપકારકપણું છે, એ પ્રમાણે નિશ્ચયનયના વિચારના અવસરમાં ‘અધ્યાત્મમતપરીક્ષા' ગ્રંથમાં અમારા વડે વિસ્તારથી કહેવાયું છે. તે કારણથી=નિશ્ચયનયની સામગ્રીમાં દ્રવ્યદાન નિવેશ પામતું નથી તે કારણથી, આવે અભિપ્રેત કરીને=ભાવદાનથી પૂર્ણ નિર્જરા પ્રાપ્ત થાય છે એને અભિપ્રેત કરીને, નિર્યુક્તિકાર વડે આવશ્યકનિર્યુક્તિમાં શ્લોક-૬૮૧માં કહેવાયું છે. “વૈયાવચ્ચમાં અભ્યસ્થિત, શ્રદ્ધાપૂર્વક કાર્ય કરવાની ઈચ્છાવાળા, અદીનમનવાળા એવા તપસ્વીને નિર્જરાનો લાભ જ થાય છે.” ‘ત્તિ’ઉદ્ધરણની સમાપ્તિમાં છે. II૧૯॥ નોંધ :- આવશ્યકનિર્યુક્તિના ઉદ્ધરણમાં ‘વૈયાવઘ્ને’ ના સ્થાને ‘સંનમનોપ્’ શબ્દ છે. ભાવાર્થ: નિશ્ચયનય નિર્જરારૂપ કાર્ય પ્રત્યે અંતરંગ પરિણામને કારણ માને છે, બાહ્ય ક્રિયાને નહિ. તેથી જે સાધુ ઉચિત વિવેકપૂર્વક વૈયાવચ્ચ અર્થે ઈચ્છાકાર કરીને ગોચરી માટે વિધિપૂર્વક ગયેલ છે, આમ છતાં નિર્દોષ ભિક્ષા ન મળવાના કારણે ભિક્ષા લાવ્યા વિના પાછો ફરે છે અને અદીનભાવથી પોતાના કરાયેલા કૃત્ય પ્રમાણે સંતોષવાળો છે, તે સાધુને નિર્જરાને અનુકૂળ ભાવદાનનો પરિણામ છે, તેથી તેના ભાવદાનથી તેને નિર્જરારૂપ ફળ થાય છે; અને તે નિર્જરારૂપ ફળ પ્રત્યે નિશ્ચયનયની દૃષ્ટિથી દ્રવ્યદાનનો કારણરૂપે પ્રવેશ થતો નથી, કેમ કે દ્રવ્યદાન એ પુદ્ગલને લાવવાની અને આપવાની ક્રિયા હોવાથી પુદ્ગલનો પરિણામ છે, તે નિર્જરારૂપ કાર્યમાં જીવને ઉપકારક નથી, પરંતુ જીવે વિવેકપૂર્વક વૈયાવચ્ચ માટે જે ઉચિત કૃત્ય કર્યું અને તેનાથી થયેલ પોતાનો પરિણામ તે નિર્જરા પ્રત્યે કારણ છે. એ વાત ગ્રંથકાર વડે નિશ્ચયનયના વિચારના અવસરમાં ‘અધ્યાત્મમતપરીક્ષા' ગ્રંથમાં વિસ્તારથી કહેલ છે અને તેની પુષ્ટિ કરવા માટે નિર્યુક્તિની ગાથા કહી. તેનો આશય એ છે કે, જે સાધુ વૈયાવચ્ચ કરવામાં અત્યુત્થિત હોય અને “હું આ મહાત્માની વૈયાવચ્ચ કરીને નિર્જરાફળને પામું,” એ પ્રકારની રુચિવાળો છે અને તેના કારણે વૈયાવચ્ચ ક૨વાની ઈચ્છાવાળો છે, તેવા અદીનમનવાળા તપસ્વીને નિર્જરાનો લાભ જ થાય છે. આ કથનથી એ પણ નક્કી થાય છે કે, વૈયાવચ્ચ માટે સર્વ ઉચિત યત્ન જેણે કર્યો છે અને ગોચરી નહિ મળવાના કારણે દ્રવ્યદાન થયું નથી, તો પણ પોતાના પૂર્ણ ઉચિત ભાવને કારણે સાધુને નિર્જરાનું ફળ મળે છે. ૧૯ ।। इति न्यायविशारदविरचिते सामाचारीप्रकरणे इच्छाकारः समाप्तोऽर्थतः । । આ પ્રકારે=પ્રથમ ઈચ્છાકાર સામાચારી ગાથા-૧૪ થી ૧૯ સુધી વર્ણન કરી એ પ્રકારે, ન્યાયવિશારદ વિરચિત ‘સામાચારી પ્રકરણ'માં ઈચ્છાકાર સામાચારી અર્થથી સમાપ્ત થઈ. * ઈચ્છાકાર સામાચારી સમાપ્ત For Personal & Private Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ મિથ્યાકાર સામાચારી/ ગાથા : ૨૦ मिच्छाकार सामाचारी इयाणिं मिच्छाकारो भन्नइ - હવે મિથ્યાકાર સામાચારી કહેવાય છે – अवतरशिs: इदानीमिच्छाकारनिरूपणानन्तरमवसरप्राप्ततया मिथ्याकारो भण्यते, तत्रादौ मिथ्याकारस्य लक्षणमाह - અવતરણિકાર્ય : હવે ઈચ્છાકાર સામાચારીના નિરૂપણ પછી અવસરપ્રાપ્તપણું હોવાથી=સૂત્રમાં બતાવેલ ક્રમ પ્રમાણે મિચ્છાકાર સામાચારીની પ્રરૂપણાનો અવસર પ્રાપ્ત હોવાથી, મિથ્થાકાર સામાચારી કહેવાય છે. ત્યાં મિથ્થાકાર સામાચારીના નિરૂપણમાં, આદિમાં=પ્રારંભમાં, મિથ્યાકારનું લક્ષણ ગ્રંથકારશ્રી કહે છે – गाथा: जो मिच्छ त्ति पओगो नियसंजमजोगदुप्पउत्तंमि । सो खलु मिच्छाकारो तुह सिद्धंते समुवइट्ठो ।।२०।। छाया : ___ यो मिथ्येति प्रयोगो निजसंयमयोगदुष्प्रयुक्ते । स खलु मिथ्याकारस्तव सिद्धान्ते समुपदिष्टः ।।२०।। मन्ययार्थ : नियसंयमजोगदुप्पउत्तंमि-पोताना संयमयोगी विपरीत मायरएमां जो हे मिच्छ त्ति पओगो= 'मिथ्या' से प्रानो प्रयोग सो ते तुह तमासगवानता सिद्धंते सिद्धांतमां खलु=19ी मिच्छाकारो= मिथ्याt२ समुवइट्ठो-पायो छ. ॥२०॥ गाथार्थ : પોતાના સંયમયોગની વિપરીત આચરણામાં જે “મિથ્યા' એ પ્રકારનો પ્રયોગ, તે તમારા सिद्धान्तमा, नडी भिथ्यार' हेवायो छे. ।।२०।। Els: ___जो मिच्छ त्ति त्ति । यो निजसंयमयोगदुष्प्रयुक्ते स्वकृतसंयमयोगवितथाचरणे, मिथ्येति प्रयोगः, सः 'खलु' निश्चये मिथ्याकारस्तव सिद्धान्ते समुपदिष्टः सम्यक् प्रकारेण निरूपितः । ‘स्वदुष्कृतार्थकपदविशेषणकवैतथ्यार्थकप्रयोगः स्वस्य मिथ्याकार' इत्यादि प्रातिस्विकं लक्षणं द्रष्टव्यम् । For Personal & Private Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ મિથ્યાકાર સામાચારી/ ગાથા: ૨૦ ટીકાર્ચ - નો મિચ્છ ત્તિ’ | એ ગાથાનું પ્રતિક છે. નિજ સંયમયોગના દુષ્પયુક્તમાં=સ્વકૃત સંયમયોગની વિપરીત આચરણામાં, જે મિથ્યા એ પ્રકારનો પ્રયોગ તે તમારા સિદ્ધાંતમાં નક્કી મિથ્યાકાર કહેવાયો છે=સમ્યફ પ્રકારે નિરૂપણ કરાયો છે. મિથ્થાકાર સામાચારીના લક્ષણતા વિશેષ તાત્પર્યતે જ સ્પષ્ટ કરે છે – “હુકૃતાર્થવિશેષતાર્થપ્રયો:પોતાના દુષ્કૃતના અર્થને જણાવતારું પદ જેમાં વિશેષણરૂપે હોય અને વૈતથ્ય જણાવતારું પદ વિશેષરૂપે હોય તેવો પ્રયોગ, સ્વતી મિચ્છાકાર સામાચારી છે, ઈત્યાદિ રૂપ પ્રાતિસ્વિક લક્ષણ છે=દરેક વ્યક્તિનો પોતાનો તે તે પાપવિષયક મિથ્થાકાર, તે સામાચારીનું પ્રતિસ્વિક લક્ષણ છે અર્થાત્ તે તે પાપને આશ્રયીને પોતપોતાની મિથ્થાકાર સમાચારી છે. ભાવાર્થ: પ્રથમ મિથ્યાકાર સામાચારીનું સામાન્ય લક્ષણ બતાવે છે – તેમાં કોઈ વ્યક્તિ પોતાના સંયમયોગમાં વિપરીત આચરણા કરે અને તે આચરણાવિષયક “મિથ્યા' એ પ્રકારનો વચનપ્રયોગ કરે, તે “મિચ્છાકાર સામાચારી” ભગવાને કહેલી છે. આ પ્રકારના લક્ષણથી એ પ્રાપ્ત થાય કે, કોઈક સંયમયોગમાં અનાભોગ આદિથી વિપરીત આચરણા થઈ ગઈ હોય, ત્યાર પછી તે પાપ પ્રત્યે જુગુપ્સા કરવાના આશયથી “મિથ્યા' એ પ્રકારનો પ્રયોગ કરે, તો તે પ્રયોગ મિચ્છાકાર સામાચારી બને. આ રીતે સામાન્ય લક્ષણ કર્યા પછી વિશેષ લક્ષણ બતાવતાં કહે છે કે, પોતે કરેલા દુષ્કૃતના અર્થને કહેનારા પદને વિશેષણ કરીને “આ મારું દુષ્કૃત વિતથ થાઓ=મિથ્યા થાઓ” – એ પ્રકારનો કોઈ વ્યક્તિ પ્રયોગ કરે તો તે પ્રયોગ તેની મિથ્યાકાર સામાચારી બને. * ‘ત્ય’િ શબ્દથી એ કહેવું છે કે, કોઈ અન્ય વ્યક્તિ પોતાના દુષ્કતના અર્થને કહેનારા પદને વિશેષણરૂપે કરીને “આ મારું દુષ્કૃત મિથ્યા થાઓ” એવો પ્રયોગ કરે તો તે અન્ય વ્યક્તિની મિથ્યાકાર સામાચારી બને, તેનું ઈત્યાદિથી ગ્રહણ કરવું. આ રીતે દરેક વ્યક્તિની મિથ્યાકાર સામાચારીનું લક્ષણ જુદું જુદું બને અને તે બતાવવા પ્રાતિસ્વિક લક્ષણ છે એમ કહ્યું. દરેક વ્યક્તિના પોતાના કરાયેલા પાપવિષયક મિથ્યાકારનો પ્રયોગ તે પોતાના માટે મિથ્યાકાર સામાચારી છે. તે રીતે અન્ય વ્યક્તિ પોતાના પાપવિષયક મિશ્રાકાર પ્રયોગ કરે તે તેની મિથ્યાકાર સામાચારી છે. આ રીતે દરેક વ્યક્તિને આશ્રયીને મિથ્યાકાર સામાચારીનું લક્ષણ જુદું પડે તે પ્રાતિસ્વિક લક્ષણ છે. For Personal & Private Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭ મિથ્યાકાર સામાચારી/ ગાથા : ૨૦ ઉત્થાન : પૂર્વમાં મિથ્યાકાર સામાચારીનું સામાન્ય લક્ષણ બતાવ્યું અને ત્યાર પછી પ્રાતિસ્વિક લક્ષણ બતાવ્યું. આ રીતે પ્રતિસ્વિક લક્ષણ કરવાથી અતિવ્યાપ્તિ કે અવ્યાપ્તિરૂપ દોષ પ્રાપ્ત થતા નથી, તે બતાવતાં ગ્રંથકારશ્રી કહે છે – આશય એ છે કે, જો આવું પ્રાતિસ્વિક લક્ષણ કરવામાં ન આવે તો પૂર્વના કહેલા સામાન્ય લક્ષણમાં કોઈ અતિવ્યાપ્તિ કે અવ્યાપ્તિ દોષનું ઉદુભાવન કરે. તેથી સામાન્ય લક્ષણ કર્યા પછી પ્રાતિસ્વિક લક્ષણ કર્યું. હવે પ્રાતિસ્વિક લક્ષણમાં દોષ આવતો નથી, તે બતાવતાં કહે છે – ટીકા - तेन न 'परदुष्कृतं मिथ्या' 'स्वसुकृतं मिथ्या' इत्यादिप्रयोगातिव्याप्तिः, न वा 'मिथ्या मे दुष्कृतम्' इत्यादि प्रयोग इव ‘वितथं मे दुराचरितं' इत्यादिप्रयोगे तदव्यवहारापत्तिरिति ।।२०।। ટીકાર્ય : તે કારણથી=પૂર્વમાં પ્રતિસ્વિક લક્ષણ બતાવ્યું તે કારણથી, “તુત મિથ્યઅને “સ્વમુક્ત મિચ્છા” ઈત્યાદિ પ્રયોગમાં અતિવ્યાપ્તિ નથી, અથવા તો “મારું દુષ્કત મિથ્યા થાઓ” ઈત્યાદિ પ્રયોગની જેમ “મારું દુરાચરિત મિથ્યા થાઓ ઈત્યાદિ પ્રયોગમાં તેના અવ્યવહારની=સામાચારીના અવ્યવહારની, આપત્તિ નથી. તિ’ શબ્દ કથનની સમાપ્તિ માટે છે. ૨૦ ભાવાર્થ પૂર્વમાં મિથ્યાકાર સામાચારીનું પ્રતિસ્વિક લક્ષણ કર્યું, તેથી નીચે જણાવેલ સ્થળોમાં લક્ષણની અતિવ્યાપ્તિ કે અવ્યાપ્તિ થશે નહિ? (૧) કોઈ વ્યક્તિ “પરનું દુષ્કૃત મિથ્યા થાઓ” એમ કહે તો એ પ્રયોગમાં સામાચારીના લક્ષણની અતિવ્યાપ્તિ નહિ થાય. આવું પ્રાતિસ્વિક લક્ષણ ન કરવામાં આવે તો, કોઈ વ્યક્તિ પોતાના સંયમયોગમાં વિપરીત આચરણા કર્યા પછી પોતાના સંયમયોગમાં થયેલી વિપરીત આચરણાનું મિથ્યા દુષ્કત ન આપે, પરંતુ “પરનું દુષ્કત મિથ્યા થાઓ” - તેમ કહે તો પણ સામાચારીનું લક્ષણ ત્યાં સંગત થઈ જાય. તેના નિવારણ માટે જ પ્રાતિસ્વિક લક્ષણ કરેલ છે. તેથી ‘પરનું દુષ્કત મિથ્યા થાઓ” એ પ્રયોગમાં પરદુષ્કૃતાર્થક પદ વિશેષરૂપે હોવાથી પ્રાતિસ્વિક લક્ષણમાં અતિવ્યાપ્તિ નથી. (૨) કોઈ વ્યક્તિ પોતાના સંયમયોગમાં વિપરીત આચરણા કર્યા પછી “સ્વસુકૃત મિથ્યા થાઓ” - એમ કહે તો પણ મિથ્યાકાર સામાચારીનું પ્રતિસ્વિક લક્ષણ કર્યું હોવાથી અતિવ્યાપ્તિ દોષ આવતો નથી; કેમ કે “સ્વદુષ્કૃતાર્થપવિશેષાવતાર્થપ્રયો:નથી. તેથી પૂર્વમાં કરાયેલું પ્રાતિસ્વિક લક્ષણ “વસુતં મિથ્યા” For Personal & Private Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ મિથ્યાકાર સામાચારી, ગાથા : ૨૦ તે પ્રયોગમાં જતું નથી. વસ્તુતઃ “સુકૃતં મિથ્યા” તે પ્રયોગ “વસુધૃતાર્થવપવિશેષાવૈતથ્થાર્થ” પ્રયોગરૂપ છે, પરંતુ “સ્વદુષ્કૃતાર્થવિશેષવૈિતથ્યાર્થ” પ્રયોગરૂપ નથી. (૩) વળી કોઈ પોતાનું દુષ્કૃત કાર્ય કર્યા પછી “મારું દુષ્કત મિથ્યા થાઓ” એ પ્રયોગ કરે તો તે પ્રયોગમાં મિથ્યાકાર સામાચારીનું લક્ષણ ઘટે છે. તેવી રીતે જો “મારું દુરાચરિત મિથ્યા થાઓ” એ પ્રયોગ કરે તો ત્યાં પણ સામાચારીનું લક્ષણ ઘટશે, તેથી તે પ્રયોગને મિથ્યાકાર સામાચારી કહી શકાશે. અહીં સંક્ષેપથી એ ભાવ છે કે, (A) “વહુકૃતાર્થવિશેષાઋવૈતથ્યાર્થ” એ પદમાં ‘વ’ શબ્દ મૂક્યો, તેથી “પરંતુષ્કૃતં મિથ્યા” એ પ્રયોગમાં અતિવ્યાપ્તિ આવતી નથી. (B) અને એ જ પદમાં ‘ દુત' પદ મૂક્યું છે, તેથી “સુકૃતં મિથ્યા” એ પ્રયોગમાં પણ અતિવ્યાપ્તિ નથી. (C) વળી, “વહુક્ત વિશેષા” એમ ન કહેતાં “ કૃતાર્થપવિશેષ” એમ કહેવાથી “મિચ્છા મે સુતં” એ પ્રયોગને બદલે “વિતર્થ છે સુરાવરિત” એ પદનો પ્રયોગ કરીએ તો પણ સામાચારીનું લક્ષણ ત્યાં સ્વીકારી શકાય છે, કેમ કે સ્વદુષ્કૃત અર્થને કહેનાર “વિતર્થ ને કુરીવરિત” પદ છે. ૨૦II અવતરણિકા: इदं च व्यवहारौपयिकं लक्षणं, नैश्चयिकं तु निर्जरौपयिकं, तदाह - અવતરણિયાર્થ: અને આ પૂર્વગાથામાં બતાવ્યું છે, વ્યવહારનયને ઉપયોગી લક્ષણ છે. વળી, વૈશ્ચયિક લક્ષણ નિર્જરાને ઉપયોગી છે, તેને તેચ્ચયિક લક્ષણને, ગ્રંથકારશ્રી કહે છે – ભાવાર્થ પૂર્વમાં મિથ્યાકાર સામાચારીનું લક્ષણ કર્યું, તે વ્યવહારનયને ઉપયોગી લક્ષણ છે, તેથી મિથ્થાકાર સામાચારી કઈ છે અને કઈ નથી, તે પ્રકારનો યથાર્થ વ્યવહાર થઈ શકે. વળી, નૈશ્ચયિક લક્ષણ નિર્જરા માટે ઉપયોગી છે. તે નૈશ્ચયિક લક્ષણને કહે છે – અહીં નૈશ્ચયિક લક્ષણથી એ કહેવું છે કે, નિશ્ચયનયને માન્ય એવો મિથ્યાકારનો પ્રયોગ કર્યો છે, તે અહીં બતાવે છે, અને નિશ્ચયનય અનેક પ્રકારના છે, તેથી અહીં કાર્ય કરે તેને જ કારણ સ્વીકારે' તેવો નિશ્ચયનય ગ્રહણ કરવાનો છે. તેથી એ પ્રાપ્ત થાય છે, જે વ્યક્તિ નિશ્ચયનયને માન્ય એવી મિથ્યાકાર સામાચારીમાં ઉપયોગપૂર્વક યત્ન કરે તો તેને અવશ્ય નિર્જરારૂપ કાર્ય થાય, તે “નિશ્ચય મિથ્યાકાર સામાચારી” છે; જ્યારે વ્યવહારનયને માન્ય એવી મિથ્યાકાર સામાચારીમાં “ઉપયોગપૂર્વક યત્ન કરે તો પણ નિયમો નિર્જરારૂપ કાર્ય થાય તેવો નિયમ નથી. માટે તે લક્ષણવાળી મિથ્યાકાર સામાચારીને નિશ્ચયનય સ્વીકારતો નથી, અને વ્યવહારનય અન્ય સામાચારી કરતાં મિથ્યાકાર સામાચારીના ભેદનો બોધ કરાવવા માટે ઉપયોગી For Personal & Private Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાકાર સામાચારી / ગાથા : ૨૧ ૧૦૯ થાય તેવું લક્ષણ કરે છે. તેથી વ્યવહારનયનું લક્ષણ અન્ય સામાચારીથી મિથ્યાકાર સામાચા૨ીનો ભેદ શું છે ? તે બોધ કરાવીને ચરિતાર્થ થાય છે. એ પ્રકારનો નિશ્ચયનયનો અને વ્યવહારનયનો સામાચારીના સ્વીકારમાં ભેદ છે. ગાથા: છાયાઃ यो निर्जराहेतुः 'मिच्छामी दुक्कडं' इति प्रयोगः । निश्चयमिथ्याकारस्तदर्थसंप्रत्ययप्रयुक्तः । । २१ ।। અન્વયાર્થ : यो णिज्जरहेऊ 'मिच्छामी दुक्कडं' इय पओगो । णिच्छ्यमिच्छाकारो तयट्ठसंपच्चयपउत्तो ।।२१।। તયકુસંપયપઽત્તો=તદર્થ સંપ્રત્યયપ્રયુક્ત=‘મિચ્છા મિ દુક્કડં' શબ્દના અર્થની સમ્યક્ પ્રતીતિથી પ્રયુક્ત શિષ્નરહે=નિર્જરાનો હેતુ ‘મિચ્છામી દુવનું’ પોળો=‘મિચ્છા મિ દુક્કડં' એ પ્રકારનો પ્રયોગ નિચ્છમિચ્છાારો નિશ્ર્ચયનયથી મિથ્યાકાર તૈયો=જાણવો. ।।૨૧। ગાથાર્થ -- તદર્થની સમ્યક્ પ્રતીતિથી પ્રયુક્ત, નિર્જરાનો હેતુ ‘મિચ્છા મિ દુક્કડં' એ પ્રકારનો પ્રયોગ નિશ્ચયનયથી મિથ્યાકાર જાણવો. ।।૨૧।। નોંધ :- અહીં ‘મિચ્છા મિ દુક્કડમ્' એ પ્રયોગ નિશ્ચયનયથી મિથ્યાકાર છે, અને તેમાં હેતુ કહે છે ‘નિષ્નરહે’, અને નિર્જરાનો હેતુ કેમ છે, તેમાં હેતુ કહે છે - ‘તયટ્ટસંપન્વયવત્તો’.અહીં નિષ્નરહે અને તયટ્ટસંપન્વયપત્તો આ બંને મિથ્યાકાર સામાચારીનાં વિશેષણ છે; પરંતુ હેતુઅર્થક વિશેષણ છે, તેથી પંચમી અર્થક છે. ટીકાઃ ‘णेयो त्ति' । ‘मिच्छा मी दुक्कडं' इति प्रयोग एव निश्चयमिथ्याकारो ज्ञेयः, न तु तदर्थकप्रयोगान्तरमपीत्यवधारणफलत्वाद् वाक्यस्य लभ्यते । ટીકાર્ય : ‘ખૈયો ત્તિ’। ગાથાનું પ્રતિક છે. “મિચ્છા મિ દુક્કડમ્” એ પ્રમાણે પ્રયોગ જ નિશ્ચયનયથી મિથ્યાકાર જાણવો, પરંતુ “મિચ્છા મિ દુક્કડમ્” એ અર્થને કહેનાર એવો પ્રયોગાન્તર પણ મિથ્યાકાર સામાચારી નથી, એ પ્રકારનો અર્થ ‘વ’કારથી પ્રાપ્ત થાય છે. પરંતુ મૂળ ગાથામાં ‘ચ પોર્નો’શબ્દ પછી ‘વાર' કહેલ નથી. તેથી For Personal & Private Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ મિથ્યાકાર સામાચારી / ગાથા : ૨૧ ગ્રંથકારશ્રી ખુલાસો કરે છે કે, વાક્યનું અવધારણફળપણું હોવાને કારણે આવો અર્થ પ્રાપ્ત થાય છે. * પ્રયોજાન્તરમપિ' માં ' થી એ કહેવું છે કે, “મિચ્છા મિ દુક્કડ'નો પ્રયોગ જ મિથ્યાકાર છે, અન્ય પ્રયોગ પણ નથી. ભાવાર્થ - મૂળ ગાથામાં કહ્યું કે, તદ્અર્થના સંપ્રત્યયથી=બોધથી, પ્રયુક્ત એવો “મિચ્છા મિ દુક્કડમ્” એ પ્રયોગ નિશ્ચયનયથી મિથ્યાકાર જાણવો. ત્યાં આ પ્રકારના વાક્યમાં ‘પ્રયોr Uવ’ એ પ્રમાણે ‘gવ કારનો પ્રયોગ નથી, તો પણ સર્વ વાક્યો અવધારણ ફળવાળાં જ હોય છે, એવો નિયમ છે. જેમ “ઘટ લાવ” એ પ્રયોગ કરાય ત્યારે ઘટ જ લાવ, એવો અર્થ ગ્રહણ કરવામાં આવે છે, તેમ પ્રસ્તુતમાં “ મિચ્છા મિ દુક્કડમ્” એ પ્રયોગ જ નિશ્ચયથી મિથ્યાકાર છે, અન્ય પ્રયોગ નહિ, એવો અર્થ અહીં પ્રાપ્ત થાય છે. અહીં વિશેષ એ છે કે, પૂર્વ ગાથામાં પ્રતિસ્વિક લક્ષણ કર્યું ત્યાં ખુલાસો કર્યો કે, “મિચ્છા મિ દુક્કડમ”ને બદલે “વિતર્થ એ દુરાચરિત” એ પ્રયોગ પણ મિથ્યાકાર સામાચારીરૂપ છે, એમ વ્યવહારનયની દૃષ્ટિએ સંગત છે, પરંતુ નિશ્ચયનય તો “મિચ્છા મિ દુક્કડમ્” સિવાયના અન્ય પ્રયોગને મિથ્યાકાર સામાચારી તરીકે સ્વીકારતો નથી. તેથી વાક્યને અવધારણ ફળવાળું કહીને “મિચ્છા મિ દુક્કડમ્” સિવાયના અન્ય પ્રયોગને મિથ્યાકાર સામાચારીરૂપે નિષેધ કરે છે અને તેનું તાત્પર્ય ગ્રંથકારશ્રી આગળ કહેવાના છે. ટીકાઃ ___ अत्र हेतुगर्भ विशेषणमाह - निर्जराहेतुरिति । मिथ्याचारसमर्जितपापकर्मक्षयकरत्वादयमेव नैश्चयिको मिथ्याकारो नान्यः, निश्चयेन फलकारिण एव कारणस्याभ्युपगमादिति भावः । ટીકાર્ય : અહીં=' મિચ્છા મિ દુક્કડ' એ પ્રયોગ નિશ્ચય મિથ્થાકાર છે એ કથનમાં, હેતુગર્ભ વિશેષણને કહે છે: “નિર્જરા હેતુ એ મૂળ ગાથામાં હેતુગર્ભ વિશેષણ છે. તેનું તાત્પર્ય સ્પષ્ટ કરે છે – મિથ્યાચારથી પ્રાપ્ત થયેલા પાપકર્મને ક્ષય કરનાર હોવાથી આ જ="મિચ્છા મિ દુક્કડમ્” એ પ્રયોગ જ વૈચ્છયિક મિથ્થાકાર છે, અન્ય નહિક વિતર્થ ને દુરારિત ઈત્યાદિ અન્ય પ્રયોગ નહીં; કેમ કે નિશ્ચયતાથી ફળને કરનારા જ કારણનો સ્વીકાર છે, એ પ્રકારનો ભાવ છે. ભાવાર્થ : મૂળ ગાથામાં નિશ્ચય-મિથ્યાકાર-સામાચારીના વિશેષણરૂપ નિર્જરા હેતુ’ એ પદ , પરંતુ તે વિશેષણ હેતુગર્ભ હોવાથી પંચમી વિભક્તિમાં તેનો અર્થ કરવાનો છે. તેથી એ અર્થ પ્રાપ્ત થાય છે, નિર્જરાનો હેતુ હોવાથી–મિથ્યાચારના સેવનથી પ્રાપ્ત થયેલા પાપકર્મનાક્ષયને કરનાર હોવાથી, “મિચ્છામિ દુક્કડમ્” એ પ્રયોગ નિશ્ચયનયથી મિથ્યાકાર સામાચારી છે, અન્ય પ્રયોગ નહિ. For Personal & Private Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧ મિથ્યાકાર સામાચારી/ ગાથાઃ ૨૧ અહીં પ્રશ્ન થાય કે, નિશ્ચયનય “મિચ્છા મિ દુક્કડપ્રયોગને જ મિથ્યાકાર સામાચારી કેમ કહે છે ? અન્ય પ્રયોગને મિથ્યાકાર સામાચારી કેમ નથી કહેતો ? તેથી કહે છે – જે કારણ કાર્યને કરતું હોય તે કારણને નિશ્ચયનય કારણરૂપે સ્વીકારે છે, અન્ય કારણને વ્યવહારનય કારણરૂપે સ્વીકારતો હોવા છતાં નિશ્ચયનય કારણરૂપે સ્વીકારતો નથી. અહીં વિશેષ એ છે કે, નિશ્ચયનય અનેક પ્રકારના છે. અહીં “કાર્યને કરતું હોય તેને કારણ તરીકે સ્વીકારે, અન્યને નહિ” – એ પ્રકારના નિશ્ચયનયને આશ્રયીને “મિચ્છા મિ દુક્કડમ્” પ્રયોગને નિશ્ચયનય મિથ્યાકાર સામાચારી કહે છે. અને ગાથા-૩ માં સામાચારીનું લક્ષણ કરતાં વ્યવહારનયથી કહ્યું કે, ઈચ્છાકાર આદિ ૧૦ પ્રકારનો શબ્દપ્રયોગ એ સામાચારી છે, અને નિશ્ચયનયથી ચારિત્રાવણકર્મના ક્ષયોપશમ આદિથી ઉત્પન્ન થયેલો જીવનો પરિણામવિશેષ સામાચારી છે. ગાથા-૩માં બતાવેલ નિશ્ચયનયના સામાચારીના લક્ષણ પ્રમાણે “મિચ્છા મિ દુક્કડમ્” પ્રયોગને પણ વ્યવહારનય સામાચારી તરીકે સ્વીકારે છે, જ્યારે નિશ્ચયનય તો જીવના પરિણામવિશેષરૂપ મિથ્યાકાર સામાચારી સ્વીકારે છે. તેથી એ પ્રાપ્ત થાય કે, બાહ્ય આચરણાને સામાચારીરૂપે સ્વીકારનાર વ્યવહારનય છે અને નિર્જરાને અનુકૂળ જીવના પરિણામરૂપ સામાચારીને સ્વીકારનાર નિશ્ચયનય છે. તેથી તે નિશ્ચયનય જીવના પરિણામને સામાચારી માને છે; અને વ્યવહારનય, જે બાહ્ય આચરણાને સામાચારી સ્વીકારે છે, તેની કુક્ષિમાં પ્રવેશ કરીને “જે કારણ કાર્યને કરતું હોય” તેને કારણ સ્વીકારે તેવો નિશ્ચયનય ગ્રહણ કરીને અહીં નિશ્ચયનયથી “ મિચ્છા મિ દુક્કડમ્” પ્રયોગને મિથ્યાકાર સામાચારી કહેલ છે. આનાથી એ ફલિત થયું કે, બાહ્ય આચરણાને સામાચારી કહેનાર વ્યવહારનય અને જીવના પરિણામરૂપ સામાચારીને કહેનાર નિશ્ચયનય એ પ્રકારના ભેદને આશ્રયીને ગાથા-૩માં વિચારણા કરી છે. અને અન્ય સામાચારીથી મિથ્યાકાર સામાચારીને જુદી બતાવનાર વ્યવહારનય અને “કાર્યને કરતું હોય” તેને કારણ તરીકે સ્વીકારનાર નિશ્ચયનય એ પ્રકારના ભેદને આશ્રયીને નિશ્ચયનયને માન્ય જ “મિચ્છા મિ દુક્કડમ્” પ્રયોગને મિથ્યાકાર સામાચારી પ્રસ્તુત ગાથામાં કહેલ છે. તેથી મિચ્છા મિ દુક્કડમ્ પ્રયોગના અર્થને કહેનારા એવા અન્ય વાક્યને નિશ્ચયનય મિથ્યાકાર સામાચારીરૂપે માનતો નથી, જ્યારે વ્યવહારનય “મિચ્છા મિ દુક્કડમ્” અર્થને કહેનારા એવા “વિતર્થ છે સુરાવરિત” ઈત્યાદિ પ્રયોગને પણ સામાચારી તરીકે સ્વીકારે છે. ઉત્થાન : પૂર્વમાં કહ્યું કે, નિર્જરાનો હેતુ એવો “મિચ્છા મિ દુક્કડમ્” પ્રયોગ નિશ્ચય મિથ્યાકાર સામાચારી છે. ત્યાં થ' થી શંકા કરે છે – ટીકા : अथायमेव कुतो विशेष: ? यदस्यैव प्रयोगस्य विशिष्टनिर्जराहेतुत्वं नान्यस्येत्यत्रापि हेतुगर्भ विशेषणमाह For Personal & Private Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ મિથ્યાકાર સામાચારી / ગાથા ૨૧ तदर्थसंप्रत्यय प्रयुक्त इति । तस्योक्तप्रयोगस्यार्थाः प्रत्येकाक्षरार्थपदार्थवाक्यास्तत्संप्रत्ययेन प्रयुक्त उच्चरित इति । एवं च विशिष्टज्ञानपूर्वकत्वेन प्रयोगान्तरादस्य विशेष इत्यवधेयम् ।।२१।। ટીકાર્ય :આ જ=“ મિચ્છા મિ દુક્કડમ” પ્રયોગ જ કેમ વિશેષ છે ? જેથી આ જ પ્રયોગનું વિશિષ્ટ નિર્જરાહતપણું છે, અન્ય પ્રયોગનું નહિ? એથી કરીને અહીંયાં પણ આ જ પ્રયોગના વિશિષ્ટ નિર્જરાહેતુત્વની સિદ્ધિમાં પણ, હેતુગર્ભ વિશેષણને કહે છે – તે હેતુગર્ભ-વિશેષણ-પદ મૂળ શ્લોકમાં “તર્થસંપ્રત્યય યુp:” એ શબ્દથી કહેલ છે, અને તેનો અર્થ આ પ્રમાણે છે – તેના=ક્તિ પ્રયોગના=“મિચ્છા મિ દુક્કડમ્” એ પ્રકારના પ્રયોગના, અર્થો પ્રત્યેક અક્ષરાર્થ, પદાર્થ અને વાક્યાર્થરૂપ અર્થો, તેના=અર્થોના, સંપ્રત્યય વડે સમ્યફ પ્રતીતિ વડે, પ્રયુક્ત=ઉચ્ચારાયેલો, એવો મિથ્થાકાર પ્રયોગ વિશિષ્ટ નિર્જરાનો હેતુ છે; એ પ્રકારે અવય છે. અને આ રીતે વિશિષ્ટ જ્ઞાનપૂર્વક “ મિચ્છા મિ દુક્કડમ્” પ્રયોગ હોવાને કારણે પ્રયોગાત્તરથી આનો=“ મિચ્છા મિ દુક્કડમ્” પ્રયોગનો, વિશેષ છે=ભેદ છે, એ પ્રકારે જાણવું. N૨૧] * ‘સત્રાવિ અહીં થી એ કહેવું છે કે, નિર્જરા હેતુ’ તો હેતુગર્ભ વિશેષણ છે પરંતુ અહીં પણ= નિર્જરાહેતુમાં પણ, હેતુગર્ભ વિશેષણને કહે છે. ભાવાર્થ : ‘ક’ થી શંકા કરેલ કે “મિચ્છા મિ દુક્કડમ્” પ્રયોગ જ થયેલાં પાપોના નાશ માટે કારણ છે, પરંતુ તે અર્થને કહેનારો એવો બીજો પ્રયોગ કેમ નહિ ? તેના સમાધાનરૂપે કહે છે – “મિચ્છા મિ દુક્કડમ્” વાક્યના પ્રત્યેક અક્ષરોના અર્થો છે, પદોના અર્થો છે અને વાક્યનો અર્થ છે અને તે સર્વના બોધપૂર્વક, તે ભાવો ઉપસ્થિત થાય તેવી પ્રતીતિપૂર્વક “મિચ્છા મિ દુક્કડમ્” પ્રયોગ કરવામાં આવે તો “મિચ્છા મિ દુક્કડમ્” પ્રયોગ તેના અર્થને કહેનારા અન્ય પ્રયોગ કરતાં વિશિષ્ટ નિર્જરાનું કારણ છે; કેમ કે અન્ય પ્રયોગમાં પ્રત્યેક અક્ષરાદિના અર્થોનો તે રીતે બોધ થતો નથી, જે રીતે “ મિચ્છા મિ દુક્કડમ્” પ્રયોગમાં બોધ થાય છે. તેથી “મિચ્છા મિ દુક્કડમ્” પ્રયોગ વિશિષ્ટ પ્રકારના જ્ઞાનનો હેતુ છે અને તે જ્ઞાનપૂર્વક “મિચ્છા મિ દુક્કડમુ” પ્રયોગ કરવામાં આવે તો તે અર્થને કહેનારા અન્ય પ્રયોગ કરતાં “મિચ્છા મિ દુક્કડમ્” પ્રયોગથી વિશિષ્ટ નિર્જરા થાય છે, કેમ કે પ્રત્યેક અક્ષરાદિથી કરાયેલા જ્ઞાનથી જન્ય વિશિષ્ટ અધ્યવસાય “મિચ્છા મિ દુક્કડમ્” પ્રયોગથી થાય છે, અન્ય પ્રયોગથી નહીં. માટે અન્ય પ્રયોગ કરતાં “મિચ્છા મિ દુક્કડમ્” પ્રયોગની વિશેષતા છે.llરના For Personal & Private Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ મિથ્યાકાર સામાચારી, ગાથા : ૨૨ અવતરણિકા: ततोऽपि किमित्याह - અવતરણિકાર્ય : પૂર્વ શ્લોકમાં બતાવ્યું કે, “તર્થસંપ્રત્યયપ્રયુ:” હોવાના કારણે નિર્જરાનો હેતુ એવો વિશિષ્ટ મિથ્યાકારનો પ્રયોગ છે. તેનાથી પણ શું ?=આ પ્રયોગથી શું લાભ થાય છે ? એથી કહે છે – ગાથા : आणाराहणजोगो तत्तो पुण होइ तिव्वसंवेगो । अइविउलणिज्जरट्ठा अपुणकरणसंगओ एसो ।।२२।। છાયા : आज्ञाराधनयोगस्ततः पुनर्भवति तीव्रसंवेगः । अतिविपुलनिर्जरार्थमपुनःकरणसंगत एषः ।।२२ ।। અન્વયાર્થ: તત્તો તેથી મિચ્છા મિ દુક્કડ પ્રયોગના અર્થતા જ્ઞાનથી, સારદિનોનો ઢોડુ આજ્ઞા-આરાધનનો યોગ થાય છે, પુજા તિવ્યસંવેજો વળી તીવ્ર સંવેગ ઉત્પન્ન થાય છે=પૂર્વમાં પાપ કરતી વખતે થયેલા અધ્યવસાય કરતાં તીવ્ર સંવેગ ઉત્પન્ન થાય છે, લપુર સંજાણો ફરી નહિ કરવાના પરિણામથી યુક્ત એવો ઘણો=આકમિથ્થાકારનો પ્રયોગ વિત્તજ્જા =અતિ વિપુલ નિર્જરા માટે થાય છે. ll૨૨ાા ગાથાર્થ : મિચ્છા મિ દુક્કડ' પ્રયોગના અર્થના જ્ઞાનથી આજ્ઞા-આરાધનનો યોગ થાય છે, વળી તીવ્ર સંવેગ ઉત્પન્ન થાય છે, ફરી નહિ કરવાના પરિણામથી યુક્ત એવો મિથ્યાકારનો પ્રયોગ અતિ વિપુલ નિર્જરા માટે થાય છે. ll૨૨ા ટીકા : आण त्ति । तत:=उक्तप्रयोगार्थज्ञानादाज्ञाराधनयोगः "मिच्छा एवं ति वियाणिऊण मिच्छुक्कडं देयं' इति विध्यर्थपरिपालनं कृतं भवति । ટીકાર્ય : ‘લા ત્તિ’ | એ ગાથાનું પ્રતિક છે. તેનાથી=પૂર્વમાં બતાવેલા“મિચ્છામિ દુક્કડમ્ પ્રયોગના અર્થનાજ્ઞાનથી આજ્ઞા-આરાધન-યોગ થાય છે. १. मिथ्यैतदिति विज्ञाय मिथ्यादुष्कृतं देयम् ।। For Personal & Private Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ મિથ્યાકાર સામાચારીગાથા : ૨૨ તે જ પદાર્થ સ્પષ્ટ કરે છે – આ મિથ્યા છે એ પ્રમાણે જાણીને “મિચ્છા મિ દુક્કડમ્" દેવું જોઈએ એ પ્રકારની શાસ્ત્રની વિધિના અર્થનું પરિપાલન કરેલું થાય છે. તેથી આજ્ઞાઆરાધત થાય છે.) ભાવાર્થ : ભગવાનની આજ્ઞા વિધિ અને નિષેધરૂપ હોય છે. પાપપ્રવૃત્તિમાં ભગવાનની આજ્ઞા નિષેધરૂપ છે અને આત્મગુણોને વિકસાવવાને અનુકૂળ એવી ઉચિત આચરણા વિધિરૂપ હોય છે. જો કોઈ દુષ્કત થઈ ગયું હોય તો તે દુષ્કતનો નાશ કરવા અને આત્મગુણ વિકસાવવા ભગવાનની વિધિરૂપ આજ્ઞા છે કે, “આ મારું પાપ મિથ્યા છે” એ જાણીને “મિચ્છા મિ દુક્કડમ્... દેવું. તેથી જો કોઈ વ્યક્તિ મિચ્છા મિ દુક્કડમ્' પ્રયોગના અર્થના જ્ઞાનપૂર્વક “મિચ્છા મિ દુક્કડમ્' આપે તો ભગવાનની આજ્ઞારૂપ વિધિ-અર્થનું પાલન કરેલું થાય છે. તેથી ઉપયોગપૂર્વક “મિચ્છા મિ દુક્કડમ્... દેવાથી આજ્ઞાની આરાધનાનો યોગ પ્રાપ્ત થાય છે. ઉત્થાન : પૂર્વમાં સ્થાપન કર્યું કે, “મિચ્છા મિ દુક્કડમ્' પ્રયોગના અર્થ-જ્ઞાનથી આજ્ઞા-આરાધન-યોગ થાય છે. તેને સ્પષ્ટ કરવા પૂર્વમાં ટીકામાં કહ્યું કે, “આ મિથ્યા છે,” એ પ્રમાણે જાણીને “મિચ્છા મિ દુક્કડમ્” આપવું જોઈએ, એ પ્રકારની વિધિના અર્થનું પાલન ઉક્ત પ્રયોગના જ્ઞાનથી થાય છે. એ વાતને યુક્તિથી સ્પષ્ટ કરે છે - ટીકાઃ अत्रैतदा मम दुष्कृतमित्यस्य परामर्शेन वाक्यार्थज्ञानपूर्वकत्वाभिधानस्याक्षरार्थज्ञानपूर्वकत्वोपलक्षणत्वात् अन्यथाऽग्रे तदभिधानस्यानतिप्रयोजनत्वप्रसङ्गात् उपयुक्ततयोक्तप्रयोग इष्टसाधनमिति हि विध्यर्थसर्वस्वम्, उपयोगश्चोक्तरीत्यैव सम्पूर्यत इति, किमतिचर्चितेन ? ટીકાર્ય : અહીંયાં=પૂર્વમાં વિધિના અર્થને કહેનાર સાક્ષીપાઠ બતાવ્યો છે કે, “આ મિથ્યા છે, એમ જાણીને “મિચ્છા મિ દુક્કડમ્' આપવું” – એમાં, ‘મિસ્કા યં ત્તિ એ ઉદ્ધરણના ‘યંકાત, શબ્દથી, મારું દુષ્કત છે, તે અર્થનો પરામર્શ થતો હોવાના કારણે, (અને ઉદ્ધરણમાં વિયાળા =જાણીને, એમ કહેલું હોવાથી) ઉપયુક્તપણા વડે કરીને ઉક્ત પ્રયોગ મિચ્છા મિ દુક્કડમ્ એ પ્રકારનો પ્રયોગ, ઈષ્ટતું સાધન છે=થયેલા પાપના નાશરૂપ ઈષ્ટનું કારણ છે. એ જ વિધિના અર્થનું રહસ્ય છે='મિચ્છા મિ દુક્કડમ પ્રયોગને કહેનારા વિધિના અર્થનું રહસ્ય છે, એમ અવય છે. અહીં પ્રશ્ન થાય કે, થયેલા પાપના નાશ માટે ઉપયુક્તપણા વડે મિચ્છા મિ દુક્કડમ્'ને બદલે વિતર્થ મે સુરરિત' એ પ્રકારનો પ્રયોગ કરીએ તો પણ થયેલા પાપના નાશરૂપ ઈષ્ટની સિદ્ધિ થઈ શકે, તેમ માનીએ તો શું વાંધો ? તેથી કહે છે – For Personal & Private Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ મિથ્યાકાર સામાચારી / ગાથા: ૨૨ વાક્યર્થજ્ઞાનપૂર્વકત્વતા અભિધાનનું અક્ષરાર્થજ્ઞાનપૂર્વકત્વનું ઉપલક્ષણપણું હોવાથી ઉપયુક્તપણાવડે કરીને “ મિચ્છા મિ દુક્કડમ્ પ્રયોગ જ ઈષ્ટનું સાધન છે (અન્ય પ્રયોગ નહિ), એમ અવય છે. અહીં પ્રશ્ન થાય કે, વાક્યર્થજ્ઞાનપૂર્વકત્વના અભિધાનનું અક્ષરાર્થજ્ઞાનપૂર્વકત્વનું ઉપલક્ષણપણું છે, તેમ માનવાની શી જરૂર છે? તેથી કહે છે – અન્યથા=વાક્યાર્થજ્ઞાનપૂર્વકત્વના અભિધાનનું અક્ષરાર્થજ્ઞાનપૂર્વકત્વનું ઉપલક્ષણપણું સ્વીકારવામાં ન આવે તો, આગળમાં મિથ્થાકાર સામાચારીને કહેનારા પંચાશકના કથનના આગળના ભાગમાં, તેના અભિધાનનો='મિચ્છા મિ દુક્કડમ્ પ્રયોગના અક્ષરાર્થના કથનનો, અતિપ્રયોજનપણાનો પ્રસંગ પ્રાપ્ત થાય. અહીં પ્રશ્ન થાય કે, “ મિચ્છા મિ દુક્કડમ્' પ્રયોગના વાક્યાWજ્ઞાનને બતાવીને પંચાશકમાં આગળમાં અક્ષરાર્થનું જ્ઞાન ન બતાવ્યું હોત તો શું વાંધો આવત ? તેથી કહે છે – ઉક્ત રીતિથી જEવાક્યર્થનું જ્ઞાન અને અક્ષરાર્થનું જ્ઞાન બતાવ્યું છે તે રીતે જ “મિચ્છા મિ દુક્કડમ્' પ્રયોગનો ઉપયોગ પરિપૂર્ણ થાય છે, પરંતુ વાક્યર્થના જ્ઞાનમાત્રથી “ મિચ્છા મિ દુક્કડમ્'ના પ્રયોગમાં ઉપયોગ પરિપૂર્ણ થતો નથી. ‘તિ’ શબ્દ કથાની સમાપ્તિ માટે છે. મિચ્છા મિ દુક્કડમ્'ને છોડીને તે અર્થને કહેનારા અન્ય પ્રયોગથી પ્રાયઃ પાપ નાશ પામતું નથી, એ વસ્તુનો પૂર્વમાં ખુલાસો કર્યો, તેટલાથી પદાર્થ સિદ્ધ થાય છે. તેથી કહે છે - અતિચર્ચા વડે શું? અર્થાત્ આટલી ચર્ચાથી પદાર્થ સિદ્ધ થાય છે કે “મિચ્છા મિ દુક્કડમ્ પ્રયોગને છોડીને તદર્થને કહેનારા અન્ય શબ્દના પ્રયોગથી પ્રાયઃ પાપ નાશ પામતું નથી, તેથી વિશેષ ચર્ચાની જરૂર નથી. * ‘તવા' આ તત્ શબ્દનું તૃતીયા વિભક્તિનું રૂપ છે. ભાવાર્થ :પૂર્વમાં ગ્રંથકારે સ્થાપન કર્યું કે, “ મિચ્છા મિ દુક્કડમ્ પ્રયોગના જ્ઞાનથી જ આજ્ઞાઆરાધનનો યોગ થાય છે. તે વાતને યુક્તિથી બતાવતાં કહે છે – શાસ્ત્રમાં “મિચ્છા થં તિ વિયાણ મિચ્છુક્કડં ” અર્થાત્ “આ મારું પાપ મિથ્યા છે, એમ જાણીને “મિચ્છા મિ દુક્કડમ્' આપવું” એ કથન છે, તેમાં ‘પુત શબ્દ પોતાના દુષ્કતનો પરામર્શક છે. અને જીત શબ્દ પોતાના દુષ્કતનો પરામર્શક છે તેમ કહેવાથી, પોતાનાં થયેલાં દુષ્કત મિથ્યા છે એમ જાણીને “ મિચ્છા મિ દુક્કડમ્' આપે, તો તે મિથ્યાકાર સામાચારી બને, એવો અર્થ ઉદ્ધરણના કથનથી પ્રાપ્ત થાય છે. આનાથી એ પ્રાપ્ત થાય કે, ઉપયોગપૂર્વક “મિચ્છા મિ દુક્કડમ્ પ્રયોગ કરવામાં આવે તો, મિથ્યાકાર સામાચારી કરનાર વ્યક્તિને પોતાના પાપનો નાશ ઈષ્ટ છે, તે પાપના નાશનું કારણ “મિચ્છા મિ દુક્કડમ્' પ્રયોગ અવશ્ય બને છે, એ વિધિઅર્થનું સર્વસ્વ છે અર્થાત્ વિધિનું તાત્પર્ય છે, અને વિધિઅર્થનો ઉપયોગ “મિચ્છા મિ દુક્કડ' પ્રયોગ For Personal & Private Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ મિથ્યાકાર સામાચારી/ ગાથા: ૨૨ કરવાથી પૂર્ણ થાય છે, અન્ય પ્રયોગથી નહીં, એમ તે વ્યક્તિ જાણે છે. તેથી તે પ્રયોગ ન કરવો જોઈએ. અહીં કોઈને પ્રશ્ન થાય કે, “આ મારું પાપ મિથ્યા છે એમ જાણીને” “મિચ્છા મિ દુક્કડમ્' પ્રયોગ કરવાને બદલે તે અર્થને કહેનાર અન્ય પ્રયોગ કરવામાં આવે તો પણ પાપ પ્રત્યેની જુગુપ્સાને કારણે પાપનાશની પ્રાપ્તિ થવી જોઈએ, તો પછી “મિચ્છા મિ દુક્કડમ્ના પ્રયોગથી પાપ નાશ થાય છે, અન્ય પ્રયોગથી નહિ, તેમ કેમ કહી શકાય ? તેથી ગ્રંથકાર કહે છે કે, “આ મિથ્યા છે એમ જાણીને “મિચ્છા મિ દુક્કડમ્' પ્રયોગ કરવો” એ કથનમાં વાક્યર્થના જ્ઞાનપૂર્વકનું અભિધાન છે; કારણ કે, મારું પાપ મિથ્યા છે, એમ જાણીને “ મિચ્છા મિ દુક્કડમ્... દેવાનું છે, પરંતુ મારું પાપ મિથ્યા છે, એમ જાણ્યા વગર “મિચ્છા મિ દુક્કડમ્' આપવાનું નથી, અને વાક્યર્થજ્ઞાનપૂર્વક “મિચ્છા મિ દુક્કડમ્' આપવાનું કથન ઉપલક્ષણથી અક્ષરાર્થજ્ઞાનપૂર્વક આપવાનું જણાવે છે; કારણ કે, અક્ષરાર્થની આવશ્યકતા ન હોય તો પંચાશક ગ્રંથમાં “આ મિથ્યા છે એમ જાણીને “મિચ્છા મિ દુક્કડમ્ દેવું” એમ જે કહ્યું, ત્યાં “મિચ્છા મિ દુક્કડમ્' વાક્યના દરેક અક્ષરના અર્થ કહેવાનું કોઈ પ્રયોજન નથી, તેમ માનવાનો પ્રસંગ આવે. જો અક્ષરાર્થની કોઈ ઉપયોગિતા ન હોય તો તેનું કથન આગળ કરવું જોઈએ નહિ. પરંતુ “ મિચ્છા મિ દુક્કડમ્' વાક્યના દરેક અક્ષરનો અર્થ ‘પંચાશક' ગ્રંથમાં આગળ ગ્રંથકારે સ્વય કર્યો છે. તેથી નિર્જરા માટે જેમ “મિચ્છા મિ દુક્કડમ્' વાક્યના અર્થનું જ્ઞાન આવશ્યક છે, તેમ “મિચ્છા મિ દુક્કડમ્' વાક્યના દરેક અક્ષરના અર્થનું જ્ઞાન પણ આવશ્યક છે, અને જે વ્યક્તિ વાક્યર્થ અને અક્ષરાર્થ બન્નેના ઉપયોગપૂર્વક “મિચ્છા મિ દુક્કડમ્' આપે તો અવશ્ય તેના પાપનો નાશ થાય છે. હવે જો “મિચ્છા મિ દુક્કડમ્” ને બદલે વિતર્થ છે સુરાવરિત પ્રયોગ કરવામાં આવે અથવા ‘મિથ્યા છે સુકૃતમ્' પ્રયોગ કરવામાં આવે તો “મિચ્છા મિ દુક્કડમ્' પ્રયોગમાં બતાવેલા અક્ષરાર્થજ્ઞાનની ઉપસ્થિતિ તે અન્ય પ્રયોગથી થઈ શકે નહિ. તેથી પોતાના થયેલા પાપના નાશરૂ૫ ફળની પ્રાપ્તિ પ્રાયઃ અન્ય પ્રયોગ દ્વારા થાય નહિ. તેથી એ ફલિત થાય કે, “ત' શબ્દથી પોતાના દુષ્કતનો પરામર્શ કરીને “આ મારું દુષ્કૃત મિથ્યા છે” એમ ઉપયોગપૂર્વક “મિચ્છા મિ દુક્કડમ્' પ્રયોગ કરવાથી આજ્ઞા-આરાધન-યોગ થાય છે અને તે ઉપયોગમાં વાક્યર્થજ્ઞાન અને અક્ષરાર્થજ્ઞાન આવશ્યક છે. અહીં પ્રશ્ન થાય કે, ગ્રંથકારે આગળમાં “મિચ્છા મિ દુક્કડમ્' વાક્યના દરેક અક્ષરના અર્થ ન કર્યા હોત તો શું વાંધો આવત? તેથી કહે છે – “મિચ્છા મિ દુક્કડમુના વાક્યર્થજ્ઞાન અને અક્ષરાર્થજ્ઞાનપૂર્વક “મિચ્છા મિ દુક્કડમ્' કરવાથી પાપનાશને અનુકૂળ એવો ઉપયોગ પૂર્ણ થાય છે. જો અક્ષરાર્થજ્ઞાન ન હોય અને માત્ર વાક્યર્થજ્ઞાન હોય તો ઉપયોગ પૂર્ણ થતો નથી, અને અપૂર્ણ ઉપયોગ દ્વારા પાપ નાશ થઈ શકે નહિ. તેથી “મિચ્છા મિ દુક્કડમ્'ને છોડીને તે અર્થને For Personal & Private Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાકાર સામાચારી | ગાથા : ૨૨ ૧૧૭ કહેનારા અન્ય પ્રયોગથી પ્રાયઃ પાપ નાશ પામતું નથી. માટે અતિચર્ચાથી સર્યું અર્થાત્ આટલી ચર્ચાથી સિદ્ધ થાય છે કે, ‘મિચ્છા મિ દુક્કડમ્' એ પ્રકારના પ્રયોગથી ઉપયોગ પરિપૂર્ણ થાય છે, અન્ય પ્રયોગથી નહિ. ઉત્થાન : પૂર્વમાં સ્થાપન કર્યું કે, ‘મિચ્છા મિ દુક્કડમ્’ પ્રયોગથી આજ્ઞા-આરાધન-યોગ થાય છે. હવે ‘મિચ્છા મિ દુક્કડમ્’ પ્રયોગથી બીજું શું પ્રાપ્ત થાય છે તે બતાવે છે – ટીકા ઃ पुनस्तीव्र:- मिथ्याचाराध्यवसायापेक्षयाऽधिकतरः, संवेगः - भववैराग्यात्मा स्वसंवेदनसिद्धः समुज्जीवति, योगिनां हि ज्ञानं संवेगफलमेवेति ટીકાર્ય :- - વળી દિ=જે કારણથી યોગીઓનું જ્ઞાન સંવેગળવાળું જછે, એથી કરીને તીવ્ર=મિથ્યાચારના સેવનકાળમાં થયેલા અધ્યવસાયની અપેક્ષાએ અધિકતર, ભવવૈરાગ્યરૂપ સંવેગ ‘મિચ્છા મિ દુક્કડં’ના પ્રયોગથી સ્વસંવેદનસિદ્ધ ઉત્પન્ન થાય છે. ઉત્થાન : ટીકા ઃ ટીકાર્થ યોગીઓનું જ્ઞાન સંવેગફળવાળું જ છે, તેમાં સાક્ષી આપતાં કહે છે – यदाह परिणतजिनप्रवंचनतत्त्वः श्रीहरिभद्रसूरिः ‘સો તે અત્થનાળમિ' કૃતિ । : જે કારણથી જિનપ્રવચનમાં પરિણત તત્ત્વવાળા, શ્રી હરિભદ્રસૂરિ કહે છે - “આસંવેગ, તેના=‘મિચ્છા મિ દુક્કડમ્' પ્રયોગના, અર્થજ્ઞાનમાં થાય છે.” ‘કૃતિ’ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ માટે છે. ભાવાર્થ - ‘પુનસ્તીવ્રઃ થી ગત્થનામિ' કૃતિ । સુધીના કથનનો ભાવ આ પ્રમાણે છે ઃ યોગીઓ હંમેશાં અત્યંત મોક્ષના અર્થી હોય છે અને તેથી તેઓ જે કંઈ પણ પ્રવૃત્તિ કરે તેમાં જ્ઞાનનો ઉપયોગ સમ્યગ્ પ્રવર્તાવીને કરે છે. તેથી તેઓ ‘મિચ્છા મિ દુક્કડમ્’ પ્રયોગના અર્થને બરાબર ધારીને, તે અર્થ ૨. પશ્ચા૦ ૧૨-૧૧, ૫ તસ્યાર્થજ્ઞાને || For Personal & Private Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ મિથ્યાકાર સામાચારી / ગાથા: ૨૨ પ્રમાણે પોતાનો પરિણામ થાય તે રીતે, ઉપયોગપૂર્વક “મિચ્છા મિ દુક્કડમ્'નો પ્રયોગ કરે છે. અને જ્યારે સાધનામાં અનાભોગથી કે સહસાત્કારથી યોગીઓને સ્કૂલના થઈ હોય ત્યારે, પોતાની થયેલી સ્કૂલનાના નાશ માટે “મિચ્છા મિ દુક્કડમ્' પ્રયોગ કરે છે અને ઉપયોગપૂર્વકના “મિચ્છા મિ દુક્કડં” પ્રયોગથી તેઓને પોતાની સ્મલનાથી થયેલા અધ્યવસાય કરતાં બલવાન સંવેગનો પરિણામ સ્વઅનુભવસિદ્ધ ઉત્પન્ન થાય છે. આવો સંવેગનો પરિણામ સ્કૂલનાના કારણે થયેલા પાપનો તો અવશ્ય નાશ કરે પણ તેના પ્રકર્ષથી અન્ય પણ ઘણા પાપનો નાશ કરે છે. તેથી ‘મિચ્છા મિ દુક્કડમ્' એ પ્રયોગથી જેમ આજ્ઞા-આરાધન-યોગની પ્રાપ્તિ થાય છે, તેમ તીવ્ર સંવેગરૂપ ફળની પણ પ્રાપ્તિ થાય છે. ઉત્થાન :વળી પાપનાશ માટે અન્ય પ્રયોગ ન કરતાં “ મિચ્છા મિ દુક્કડમ્ જ પ્રયોગ કરવા પાછળનો વિશેષ આશય શું છે ? તે બતાવતાં કહે છે – ટીકાઃ अपुनःकरणसंगत:=“न पुनरकरणीयं करिष्यामि” इति निश्चयसमन्वितः, एष:-उक्तप्रयोगः, अतिविपुलतरनिर्जरार्थं तथाविधप्रयोगान्तरजन्यनिर्जरापेक्षया विशिष्टनिर्जरार्थं, भवति । उक्तं च - "सुद्धेणं भावेणं अपुणकरणसंगएण तिव्वेणं । एवं तक्कम्मखओ” इति ।।२२।। ટીકાર્ય : અપુતઃકરણસંગત “અકરણીય એવું પાપ ફરી હું કરીશ નહિ”- એ પ્રકારના નિર્ણયથી યુક્ત એવો આaઉક્ત પ્રયોગ="મિચ્છા મિ દુક્કડમ્ પ્રયોગ, અતિ વિપુલ નિર્જરા માટે તેવા પ્રકારના પ્રયોગાતરથી જવ્ય નિર્જરાની અપેક્ષાએ વિશિષ્ટ નિર્જરા માટે, થાય છે. અને તેમાં ‘ઉત્ત ’ થી સાક્ષી આપે છે - “ફરી નહિ કરવાના પરિણામથી યુક્ત એવા તીવ્ર શુદ્ધ ભાવ વડે કરીને આ રીતે='મિચ્છા મિ દુક્કડમ્' પ્રયોગ કરીએ એ રીતે, તે કર્મનો-પાપસેવનથી થયેલા કર્મનો, ક્ષય થાય છે.” તિ પંચાશકના ઉદ્ધરણ પછીનું ‘ત્તિ’ ઉદ્ધરણની સમાપ્તિમાં છે. રા. ભાવાર્થ: ફરી હું આ પાપ નહિ કરું” એવા નિર્ણયથી યુક્ત કોઈ વ્યક્તિ “મિચ્છા મિ દુક્કડમ્' વાક્યપ્રયોગ કરે તો અવશ્ય વિશિષ્ટ નિર્જરાની પ્રાપ્તિ થાય છે, પરંતુ “મિચ્છા મિ દુક્કડમ્' ને બદલે કોઈ અન્ય પ્રયોગ કરે તો તે પ્રયોગથી તેવી વિશિષ્ટ નિર્જરા થાય નહિ; તેથી નિશ્ચયનય “મિચ્છા મિ દુક્કડમ્' એ પ્રયોગને જ મિથ્યાકાર સામાચારીરૂપે સ્વીકારે છે, અન્ય પ્રયોગને નહિ. એ પ્રકારનો ખુલાસો જે પૂર્વ ગાથા-૨૧માં કરેલ તેની સાથે આ કથનનો સંબંધ છે.llરરા १. शुद्धेन भावेनापुनःकरणसंगतेन तीव्रेण । एवं तत्कर्मक्षयः । For Personal & Private Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાકાર સામાચારી | ગાથા : ૨૩ અવતરણિકા : नन्वेतादृशोपयोगं विनोक्तप्रयोगो निष्प्रयोजनः, तादृशोपयोगे तु प्रयोगान्तरमपि सम्यगेवेति को नामात्रैव पक्षपातः ? इत्याशङ्क्य विशेषमुपदर्शयन्नाह અવતરણિકાર્ય : પૂર્વ ગાથામાં સ્થાપન કર્યું કે, ‘મિચ્છા મિ દુક્કડમ્’ પ્રયોગથી જઆજ્ઞા-આરાધન-યોગ આદિની પ્રાપ્તિ થાય છે. ત્યાં શંકા કરતાં કહે છે કે, આવા ઉપયોગ વગરવાક્યાર્થ અને અક્ષરાર્થના વિશેષ ઉપયોગ વગર, ઉક્ત પ્રયોગ=‘મિચ્છા મિ દુક્કડમ્' પ્રયોગ, નિષ્પ્રયોજનરૂપ છે; અને તેવા ઉપયોગમાં વળી=મિચ્છા મિ દુક્કડમ્ પ્રયોગમાં અપેક્ષિત પરિણામવાળા ઉપયોગમાં વળી, પ્રયોગાન્તર પણ સમ્યગ્ જછે=‘મિચ્છા મિ દુક્કડમ્' વાક્યપ્રયોગના જઅર્થને કહેનારો એવો અન્ય પ્રયોગ પણ સમ્યગ્ છે. એથી કરીને આમાં જ=‘મિચ્છા મિ દુક્કડમ્' પ્રયોગમાં જ, શું પક્ષપાત છે ? અર્થાત્ નિશ્ચયનય ‘મિચ્છા મિ દુક્કડમ્' પ્રયોગને જ સામાચારી કહે છે, અન્ય પ્રયોગને નહિ, એ પ્રકારનો શું પક્ષપાત છે ? એ પ્રકારની આશંકા કરીને વિશેષને બતાવતાં ગ્રંથકાર કહે છે=અન્ય પ્રયોગ કરતાં ‘મિચ્છા મિ દુક્કડમ્’ પ્રયોગમાં શું વિશેષ છે, તેને બતાવતાં ગ્રંથકાર કહે છે * ‘પ્રયોત્તરપિ’ અહીં ‘પિ’ થી “મિચ્છા મિ દુક્કડં” એ શબ્દપ્રયોગનો સમુચ્ચય છે. ગાથા: છાયા : दक्षस्यैतत्प्रयोगे नियमादुल्लसति तादृशो भावः । अन्यप्रयोगे भजना तेनाऽत्यादर इह च ।। २३ ।। અન્વયાર્થ: = दक्खस्सेयपओगे णियमा उल्लसइ तारिसो भावो । अण्णओगे भयणा तेणं अच्चायरो इह य ।।२३।। ૧૧૯ નવસ=દક્ષને=‘મિચ્છા મિ દુક્કડં' પ્રયોગના પ્રત્યેક અક્ષરના અર્થના બોધમાં અને વાક્યાર્થતા બોધમાં વ્યુત્પન્નને, યવોને=આના પ્રયોગમાં=‘મિચ્છા મિ દુક્કડં’ના પ્રયોગમાં, નિયમા=નિશ્ચયથી તારો માવો=તેવા પ્રકારનો ભાવ ઉત્ત્તમરૂ ઉલ્લસિત થાય છે. અળવજ્ઞો)=અન્ય પ્રયોગમાં=‘મિચ્છા મિ દુક્કડં’ના બદલે તદર્થને કહેનાર અન્ય પ્રયોગમાં મયા=ભજના=વિકલ્પ છે. તે ં=તે કારણથી ૪ ય=અહીં જ= મિચ્છા મિ દુક્કડં પ્રયોગમાં જ (દક્ષને) અન્વાયરો=અતિ આદર છે. I॥૨૩॥ ગાથાર્થ ઃ દક્ષને ‘મિચ્છા મિ દુક્કડં'ના પ્રયોગમાં નિશ્ચયથી તેવા પ્રકારનો ભાવ ઉલ્લસિત થાય For Personal & Private Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ મિથ્યાકાર સામાચારી/ ગાથા : ૨૩ છે, અન્ય પ્રયોગમાં વિકલ્પ છે. તે કારણથી મિચ્છા મિ દુક્કડં પ્રયોગમાં જ દક્ષને અતિ આદર છે. * ગાથામાં ‘’ શબ્દ છે તે ‘' કાર અર્થમાં છે અને તેનો અર્થ ‘વિહાર' કરવાનો છે. //ર૩ ટીકા : दक्खस्से त्ति । दक्षस्य प्रत्येकसमुदायार्थव्युत्पन्नस्य, एतत्प्रयोगे नियमात्-निश्चयतः, उल्लसति= प्रतिसमयं वृद्धिमुपैति, तदैकाग्र्येण विषयान्तरसंचाराभावात्, तादृशः तत्तदर्थज्ञानजन्य भावः-संवेगः । अन्यप्रयोगे= एतत्प्रयोगातिरिक्तैतदर्थप्रयोगे, तु तादृशभावस्य भजना=विकल्पः, तथाविधगुरूपदेशादिकपारतन्त्र्यतदभावाभ्यां फलभावाभावयोः संभवात् । तेनेह='मिच्छा मि दुक्कडम्' इति प्राकृतशैलीशालिनि प्रयोगे, अत्यादर: गाढाग्रहो, दक्षस्येति शेषः । अदक्षः पुनरत्राधिकरोत्येव नेति का तदपेक्षा ? इति भावः ।।२३।। ટીકાર્થ: વહસ્તે ત્તિ’ | એ ગાથાનું પ્રતિક છે. દક્ષને “ મિચ્છા મિ દુક્કડં વાક્યપ્રયોગના પ્રત્યેક અક્ષરના અને સમુદાયના અર્થમાં વ્યુત્પન્નને, આના પ્રયોગમાં=' મિચ્છા મિ દુક્કડ'ના પ્રયોગમાં, નિયમથી નિશ્ચયથી તાદૃશ તેવા પ્રકારનાતે તે અર્થતા જ્ઞાનજન્ય અર્થાત્ “ મિચ્છા મિ દુક્કડ' પ્રયોગમાં વર્તતા પ્રત્યેક અક્ષરાદિના અર્થજ્ઞાનજન્ય, ભાવ=સંવેગ, ઉલ્લાસ પામે છે પ્રતિસમય વૃદ્ધિને પામે છે; કેમ કે તેમાં એકાગ્રતાને કારણે તે વાક્યપ્રયોગમાં એકાગ્રતાને કારણે, વિષયાંતરના સંચરણનો અભાવ છે. અન્ય પ્રયોગમાં=આ “ મિચ્છા મિ દુક્કડં'ના પ્રયોગથી અતિરિક્ત આના અર્થને કહેનારા અન્ય પ્રયોગમાં='મિચ્છા મિ દુક્કડંના અર્થને કહેનારા અન્ય પ્રયોગમાં, વળી તેવા પ્રકારના ભાવની=મિચ્છા મિ દુક્કડં પ્રયોગમાં વર્તતા પ્રત્યેક અક્ષરાદિના અર્થના જ્ઞાનજન્ય સંવેગની, ભજતા=વિકલ્પ છે; કેમ કે તેવા પ્રકારના ગુરુઉપદેશાદિના પારતંત્ર દ્વારા ફળનો સંભવ છે અને તેવા પ્રકારના ગુરુઉપદેશાદિતા પારતંત્રના અભાવથી ફળના અભાવનો સંભવ છે. તેથી કરીને, અહીં=' મિચ્છા મિ દુક્કડ' એ પ્રકારના પ્રાકૃત શૈલીવાળા પ્રયોગમાં, દક્ષને અતિ આદર છે=ગાઢ આગ્રહ છે. મૂળ ગાથામાં રૂદ પછી ‘રક્ષસ્થ’ પદ અધ્યાહાર છે. વળી અહીં=' મિચ્છા મિ દુક્કડના પ્રયોગમાં, અદક્ષ અધિકારી જ નથી. એથી કરીને તેની શું અપેક્ષા ? અદક્ષના “મિચ્છા મિ દુક્કડ પ્રયોગની શું અપેક્ષા ? એ પ્રમાણે ભાવ છે. ૨૩મા ભાવાર્થ:અહીં ‘રક્ષ' શબ્દથી જે જીવ “ મિચ્છા મિ દુક્કડમ્'ના પ્રત્યેક અક્ષરથી થતો બોધ અને આખા વાક્યના સમુદાયથી થતો બોધ ધરાવતો હોય અને ઉપયોગપૂર્વક તેનો પ્રયોગ કરીને તે શાબ્દબોધથી થતા ભાવોને કરવા માટે વ્યુત્પન્ન હોય તેને ગ્રહણ કરવો છે. આવો દક્ષ જીવ જ્યારે “મિચ્છા મિ દુક્કડમ્' એ પ્રકારનો પ્રયોગ કરે છે, ત્યારે તે ઉપયોગકાળના પ્રતિ For Personal & Private Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાકાર સામાચારી | ગાથા : ૨૩ ૧૨૧ સમયે તેના ભાવોની વૃદ્ધિ થાય છે; કેમ કે દક્ષ જીવ એકાગ્રતાપૂર્વક ભાવ નિષ્પન્ન થાય તે રીતે જ ‘મિચ્છા મિ દુક્કડમ્'નો પ્રયોગ કરે છે. તેથી અન્ય વિષયમાં માનસઉપયોગના સંચારનો અભાવ હોય છે અને બોલાતા અક્ષરોથી પેદા કરવાના પરિણામમાં તેનો ઉપયોગ વર્તે છે. તેથી તેવા પ્રકારના ‘મિચ્છા મિ દુક્કડમ્’ પ્રયોગથી થતા જ્ઞાનજન્ય સંવેગનો પરિણામ પ્રતિક્ષણ વૃદ્ધિ પામે છે. હવે જો તે દક્ષ જીવ “મિચ્છા મિ દુક્કડમ્”ને બદલે “મારું પાપ મિથ્યા થાઓ” એ અર્થને કહેનારો અન્ય પ્રયોગ કરે તો તેવો ભાવ વિકલ્પે થાય છે; કેમ કે તેવા પ્રકારના ગુરુઉપદેશ આદિથી ‘મિચ્છા મિ દુક્કડમ્' પ્રયોગમાં પ્રત્યેક અક્ષરાદિથી કેવો ભાવ કરવો જોઈએ તેવો તેને બોધ હોય, અને તે બોધને પરતંત્ર થઈને માનસ ઉપયોગપૂર્વક અન્ય પ્રયોગ કરે તો સંવેગની વૃદ્ધિરૂપ ફળ પ્રાપ્ત થાય છે; અને ‘મિચ્છા મિ દુક્કડં’ પ્રયોગના પ્રત્યેક અક્ષરાદિથી થયેલા અર્થનો જેવો બોધ છે, તેવા પ્રકારના ગુરુઉપદેશ આદિને પરતંત્ર તેનો માનસઉપયોગ ન હોય, પરંતુ ‘મિચ્છા મિ દુક્કડં' પ્રયોગને બદલે જે અન્ય પ્રયોગ કરે છે, તેના અર્થમાં ઉપયોગવાળો હોય, તો તેવા પ્રકારનો વિશેષ સંવેગ થતો નથી. તેથી કરીને દક્ષ જીવને પ્રાકૃત ભાષામાં વપરાતા ‘મિચ્છા મિ દુક્કડમ્' પ્રયોગમાં ગાઢ આગ્રહ છે. અને જે વળી દક્ષ નથી, તે પાપનાશ કરવા અર્થે ‘મિચ્છા મિ દુક્કડમ્’ પ્રયોગ કરવાનો અધિકારી જ નથી. તે ‘મિચ્છા મિ દુક્કડમ્' પ્રયોગ કરે કે અન્ય પ્રયોગ કરે તેમાં શું અપેક્ષા ? અર્થાત્ અનધિકારી વ્યક્તિ ગમે તે પ્રયોગ કરે, પણ ફળની પ્રાપ્તિ કરી શકે નહિ. ‘તાવિધનુરૂપવેશવિ’ અહીં‘તાવિધનુરૂપવેશવિ’ કહ્યું તેનો ભાવ એ છે કે, ગુરુ કેવા અધ્યવસાયપૂર્વક મિથ્યાકાર સામાચારી સેવવાની છે તે કોઈ દક્ષ વ્યક્તિને સમજાવે, અને દક્ષ વ્યક્તિને તેવો બોધ હોય અને તે બોધને પરતંત્ર થઈને અન્ય પ્રયોગ કરે તો પણ મિથ્યાકાર સામાચારીમાં અપેક્ષિત ભાવોને તે ઉલ્લસિત કરી શકે છે. ‘તાવિધનુરૂપવેશવિદ’ પદમાં ‘વિ’ પદથી તેવા પ્રકા૨ની સ્વાભાવિક માર્ગાનુસારી બુદ્ધિનું ગ્રહણ કરવાનું છે. તેથી કોઈ વ્યક્તિને ગુરુઉપદેશ આદિ પ્રાપ્ય ન હોય, પરંતુ પાપનાશ કરવા માટે કેવો અધ્યવસાય ક૨વો જોઈએ તેવી માર્ગાનુસારી બુદ્ધિ પ્રગટ થઈ હોય, અને તેને પરતંત્ર થઈને ‘મિચ્છા મિ દુક્કડમ્’ ને બદલે અન્ય પ્રયોગ કરે તો પણ પાપ નાશ થાય છે. આ સંબંધમાં ઉપદેશપદમાં દૃષ્ટાંત આવે છે, તે સંગત થાય છે. તે આ પ્રમાણે છે - કોઈક શ્રેષ્ઠીપુત્રને કોઈક તેવા પ્રકારના ચોરી કરનારા મિત્રોની સાથે સંબંધ થવાથી તે ચોરીમાં પ્રવૃત્ત થયો, અને ચોરી કર્યા પછી તેને “હું કેવો કુલવાન પુત્ર ! અને ક્યાં આ ચોરીનું મારું પાપ !”, એવો તીવ્ર પશ્ચાત્તાપ થાય છે અને તે તીવ્ર પશ્ચાત્તાપના પરિણામને કારણે તેનું કરેલું ચોરીનું પાપ નાશ પામે છે. ત્યારબાદ યોગાનુયોગ તે સર્વ ચોરો પકડાયા ત્યારે તેમાંથી કોઈ જ પોતે ચોરી કરી છે તેવું કબૂલ કરતા નથી, એટલે રાજાએ દિવ્ય કરવાનું કહ્યું. તે દિવ્યમાંથી બીજા ચોરો પસાર ન થઈ શક્યા, પરંતુ શ્રેષ્ઠીપુત્ર દિવ્યમાંથી પસાર થાય છે, તેથી તે નિર્દોષ છે તેમ સિદ્ધ થાય છે. આમ છતાં તે વિચારે છે કે, વાસ્તવિક રીતે તો મેં ચોરી કરી છે, તેથી હું શિક્ષાને પાત્ર છું. તેથી રાજાને કહે છે કે, “મેં ચોરી કરી છે, તેથી તે સર્વ ચોરોની જેમ મને પણ આપે સજા આપવી જોઈએ.” તેથી રાજાએ તેને પણ સર્વ ચોરોની જેમ ફાંસીની સજા આપવા કહ્યું. તેને For Personal & Private Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ મિથ્યાકાર સામાચારી | ગાથા : ૨૩ ફાંસી ઉપર ચડાવવા છતાં દેવતાએ તે ફાંસીને નિષ્ફળ બનાવી અને આકાશવાણી કરી કે, “આ શ્રેષ્ઠીપુત્રે કરેલું પાપ તેના પશ્ચાત્તાપથી નાશ પામી ગયું છે, માટે તે સજાપાત્ર નથી.” આ દૃષ્ટાંતમાં શ્રેષ્ઠીપુત્રને માર્ગાનુસારી બુદ્ધિથી થયેલા તીવ્ર પશ્ચાત્તાપથી ચોરીનું પાપ નાશ પામેલ છે. પરંતુ દક્ષ વ્યક્તિ પણ ‘મિચ્છા મિ દુક્કડમ્’ને બદલે તે અર્થને કહેનારા અન્ય પ્રયોગને કરે અને તે અક્ષરોને અવલંબીને પરિણામમાં સુદૃઢ યત્ન કરે, તો પણ ‘મિચ્છા મિ દુક્કડમ્' વાક્યમાંથી જે પ્રકારનો વિશેષ અર્થબોધ થાય છે, તેવો અર્થબોધ અન્ય પ્રયોગમાં નહિ હોવાથી પ્રાયઃ વિશેષ સંવેગ થતો નથી. માટે દક્ષ વ્યક્તિને ‘મિચ્છા મિ દુક્કડમ્’ પ્રયોગ કહેવાનો ગાઢ આગ્રહ હોય છે. આ આખું કથન નિશ્ચયનયને અભિમત સામાચારીનું છે અને નિશ્ચયનય ‘કાર્યને કરે તેવા કારણને કારણરૂપે સ્વીકારે છે, અન્ય કારણને નહિ.’ તેથી જે વ્યક્તિ દક્ષ હોય તેને સામાચારીના અધિકારી તરીકે સ્વીકારે છે. આવી દક્ષ વ્યક્તિ મિથ્યાકાર સામાચારીનું સેવન કરે ત્યારે તેનું થયેલું પાપ અવશ્ય નાશ પામે છે અને તેના આત્મામાં થયેલા પાપના સંસ્કારો પણ નાશ પામે છે. માટે તેના ઉપાયભૂત એવા ‘મિચ્છા મિ દુક્કડં’ એ પ્રકારના પ્રયોગને મિથ્યાકાર સામાચારી કહે છે. દક્ષ સિવાયના અન્ય જીવોને નિશ્ચયનય સામાચારીના અધિકારી તરીકે સ્વીકારતો નથી. આમ છતાં, જેને પાપ પ્રત્યે જુગુપ્સા થઈ છે તેવી વ્યક્તિ, જો પાપની નિંદા, ગહ કરીને પાપ નાશ કરવા અર્થે અદક્ષ અવસ્થામાં પણ પ્રયત્ન કરે, તો તેને વ્યવહારનય સામાચારીના અધિકારી તરીકે સ્વીકારે છે; કેમ કે વારંવાર દુષ્કૃતની ગર્હા, નિંદા કરીને અદક્ષ વ્યક્તિ પાપનો નાશ ન કરી શકે, તો પણ પાપને શિથિલ કરી શકે છે. II૨૩ અવતરણિકા : अथ यतः परमानन्दनिदानं विशिष्टसंवेगः समुल्लसति, कोऽयमुक्तप्रयोगस्याक्षरार्थः ? इत्याकाङ्क्षायामेतदर्थाभिधायकं निर्युक्तिगतमेव गाथाद्वयं लिखति અવતરણિકાર્ય = હવે જેનાથી=“મિચ્છા મિ દુક્કડમ્” પ્રયોગના અક્ષરાર્થના બોધથી, પરમાનંદનું કારણ વિશિષ્ટ સંવેગ ઉલ્લસિત થાય છે, ત્યાં કોઈ પ્રશ્ન કરે છે, આ ઉક્ત પ્રયોગનો અક્ષરાર્થ શું છે ? આ પ્રકારની શંકામાં, આ અર્થને કહેનાર=‘મિચ્છા મિ દુક્કડમ્' શબ્દપ્રયોગના પ્રત્યેક અક્ષરના અર્થને કહેનાર, નિર્યુક્તિગત જગાથાયને લખે છે - * ‘વિશિષ્ટસંવે’ કોઈ વ્યક્તિ ‘મિચ્છા મિ દુક્કડમ્'ને બદલે તે અર્થને કહેનાર અન્ય પ્રયોગ કરે તો સામાન્ય સંવેગ ઉત્પન્ન થાય છે, અને પ્રત્યેક અક્ષરના બોધપૂર્વક ‘મિચ્છા મિ દુક્કડમ્' પ્રયોગ કરે તો વિશિષ્ટ સંવેગ ઉત્પન્ન થાય છે. તે બતાવવા માટે મોક્ષનું કારણ એવો સંવેગ પેદા થાય છે એમ ન કહેતાં વિશિષ્ટ સંવેગ પેદા થાય છે, એમ કહેલ છે. ન For Personal & Private Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાકાર સામાચારી, ગાથા : ૨૪-૨૫ ૧૨૩ गाथा: मित्ति मिउमद्दवत्ते छ त्ति य दोसाण छायणे होइ । मि त्ति य मेराइठिओ दु त्ति दुर्गच्छामि अप्पाणं ।।२४ ।। क त्ति कडं मे पावं ड त्ति य डेवेमि तं उवसमेणं । एसो मिच्छादुक्कडपयक्खरत्थो समासेणं ।।२५।। छाया: मीति मृदुमार्दवत्वे छेति च दोषाणां स्थगने भवति । मीति च मेरायां स्थित दु इति जुगुप्स आत्मानम् ।।२४ ।। केति कृतं मे पापं डेति च डीये तमुपशमेन । एषो मिच्छादुक्कडपदाक्षरार्थः समासेन । ।२५।। गाथार्थ: 'मि' अक्षर 'मुटुमाई' मे मर्थभां छे. 'छ' मक्षर घोषोनु छान' मे गर्थमा छ. 'मि' मक्षर 'भयामा रहेत हु' मे मर्थभां छे. 'दु' मक्षर 'मात्मानी हुँ छ। छु' मे मर्थभां छे. 'क' मक्षर 'भारा व पाप रायुं' मे मर्थमां छे. 'ड' अक्षर तन='पापने 64शम द्वारा लंघन छु' में मर्थभां छे. सभासथी मा 'मिच्छादुक्कड' पहनो मक्षार्थ छ. ||२४-२५।। टी : मित्ति त्ति । क त्ति त्ति । 'मि त्ति' मि इत्येतदक्षरं मृदुमार्दवत्वे भवतीति योग: । भावप्रधाननिर्देशान्मृदुपदं मृदुत्वार्थम् । ततो मृदु च मार्दवं च मृदुमार्दवे कायनम्रताभावनम्रते, ते स्तोऽस्येति मत्वर्थीयोऽप्रत्ययः, तद्भावस्तत्त्वं तस्मिन्नित्येके । मृदुश्चासौ मादेवश्चेति कर्मधारयात्त्वप्रत्यय इत्यपरे । मृदु सुकुमारं मार्दवं यस्य तद्भावस्तत्त्वमित्यप्याहुः । सार्थ : 'मि त्ति' । था-२४ सने ‘क त्ति' । था-२५६i प्रति छ. 'मिछादुक्कड' न। 'मि' अक्षरनो मर्थ रdi छ - 'मि' में प्रारको सक्षर भू-माईवाना अर्थमा छ. भूण थामi 'होइ' में शानो संबंध छ, त बतावा माटे 21sthi भवतीति योगः' हेल છે. ભાવપ્રધાનનો નિર્દેશ હોવાથી “મૃદુ પદ એ મૃદુત્વના અર્થમાં છે. તેથી સમાસ આ પ્રમાણે પ્રાપ્ત For Personal & Private Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ મિથ્યાકાર સામાચારી / ગાથા : ૨૪-૨૫ થાય – મૃદુ અને માર્રવ તે મૃદુમાર્તવ, અને ભાવપ્રધાન નિર્દેશ હોવાથી મૃદુ નો અર્થ થયો કાયનમ્રતા, અને માર્રવ નો અર્થ થયો ભાવનમ્રતા. તે છે આને=કાયનમ્રતા અને ભાવનમ્રતા તે છે આવે, એ પ્રકારે ‘મતુ’ અર્થમાં ‘ૐ’ પ્રત્યય છે. અને ત્યાર પછી ‘મૃદુમાર્વવત્વે’ માં રહેલા ‘ત્વ’ શબ્દને યોજન કરતાં બતાવે છે, તેનો ભાવ=મૃદુમાર્ણવતા નો ભાવ. તે અર્થમાં=ઉપરમાં બતાવ્યું તે અર્થમાં, ‘મિ’ શબ્દ છે, એ પ્રમાણે એક આચાર્ય કહે છે. બીજા આચાર્ય ‘મૃદુમાર્વવત્વ' નો કર્મધારય સમાસ કરે છે. તે આ પ્રમાણે - ‘મૃદુ’ એવો આ ‘માર્રવ’ તે ‘મૃદુમાર્રવ’, અને તેમાં ‘ત્વ’ પ્રત્યય લગાડવાથી ‘મૃદુમાર્વવત્વ’ પ્રાપ્ત થાય. -- ‘મૃદુ’ એટલે સુકુમાર એવું ‘માર્રવ’ છે જેને, એ ‘મૃદુમાર્રવ’, અને તેનો ભાવ તે ‘મૃત્યુમાર્વવત્વ’ - ત્રીજા આચાર્ય આ રીતે પણ કહે છે. ભાવાર્થ - ‘મિચ્છાવુવડમ્’ - વાક્યપ્રયોગના પ્રથમ‘મિ’ શબ્દનો અર્થ કરે છે: ‘મિ’શબ્દ મૃદુમાર્દવના અર્થમાં છે અને તેનો સમાસ કઈ રીતે કરવો તે બતાવવા ત્રણ રીતે અહીં સમાસ કરેલ છેઃ (૧) પ્રથમ સમાસ આ રીતે છે - - મૃદુ અને માર્દવ એ બે શબ્દ ભાવ અર્થમાં ગ્રહણ ક૨વાના છે. માટે મૃદુ શબ્દથી ‘મૃદુત્વ’ અને માર્દવ શબ્દથી ‘માર્દવત્વ’ ગ્રહણ કરવાનું છે. ત્યાર પછી તે બેનો બહુવ્રીહિ સમાસ કરવાનો છે. તે આ રીતે પ્રાપ્ત થાય છેઃ મૃદુ અને માર્દવ તે મૃદુમાર્દવ, અને ભાવ અર્થમાં પ્રયોગ હોવાથી મૃદુનો અર્થ કાયનમ્રતા અને માર્દવનો અર્થ ભાવનમ્રતા, અને આ બંને છે જેને, એવી વ્યક્તિ ‘મૃદુમાર્દવ’ શબ્દથી પ્રાપ્ત થાય. આ બહુવ્રીહિ સમાસ ‘મતુ’ અર્થાય ‘અ’ પ્રત્યયથી થયો છે. તેથી એ પ્રાપ્ત થાય કે ‘મિચ્છા મિ દુક્કડમ્’ પ્રયોગ કરનાર જીવ કાયનમ્રતા અને ભાવનમ્રતાવાળો છે. ત્યાર પછી ‘મૃદુમાર્દવત્વ’માં રહેલા ‘ત્વ’ પ્રત્યયને યોજન કરતાં કહે છે કે, મૃદુમાર્દવત્વવાળી વ્યક્તિમાં રહેલો જે ભાવ તે ‘મૃદુમાર્દવત્વ’ છે, અને તેથી ‘મિચ્છા મિ દુક્કડમ્’ પ્રયોગ કરનાર વ્યક્તિ ‘મિ’ શબ્દ બોલતી વખતે મૃદુમાવત્વ અર્થમાં ઉપયોગ રાખે તો ‘મારે કાયનમ્રતા અને ભાવનમ્રતા’ કરવાની છે,’ તેવો અર્થબોધ થાય. અહીં વિશેષ એ છે કે, ‘મિચ્છા મિ દુક્કડમ્’ દેતી વખતે કાયાને નમ્ર બનાવીને પ્રયોગ કરવાનો છે અને ભાવને ગુણ તરફ વાળવારૂપ નમ્રતાના પરિણામવાળો બનાવવાનો છે. આ રીતે એક આચાર્યના મતે અર્થ કર્યો. (૨) હવે બીજી રીતે સમાસ ખોલતાં કહે છે - મૃદુ એવો આ માર્દવ=મૃદુમાર્દવ. એ પ્રમાણે કર્મધારય સમાસ કરીને ‘ત્વ’ પ્રત્યય લગાડવો એમ ‘મિ’ શબ્દનો અર્થ છે, એ પ્રમાણે બીજા આચાર્યો કહે છે. (૩) હવે ત્રીજી રીતે સમાસ ખોલતાં કહે છે - મૃદુ સુકુમાર એવું માર્દવ છે જેને એ મૃદુમાર્દવ, એનો ભાવ તે મૃદુમાર્દવત્વ. For Personal & Private Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાકાર સામાચારી/ ગાથા : ૨૪-૨૫ ૧૨૫ બીજા પ્રકારના સમાસથી એ અર્થ પ્રાપ્ત થાય કે, “મિચ્છા મિ દુક્કડમ્” પ્રયોગ કરતી વખતે મૃદુ એવી માર્દવતા કરવાની છે, અને ત્રીજા પ્રકારના સમાસથી સુકુમાર એવી માર્દવતા પ્રાપ્ત કરવાની છે, એ પ્રકારનો અર્થ ‘મિ' શબ્દથી પ્રાપ્ત થાય છે. અહીં વિશેષ એ છે કે, બીજા સમાસ પ્રમાણે મૃદુત્વથી વિશિષ્ટ માર્દવતાને અને ત્રીજા સમાસ પ્રમાણે સુકુમાર માર્દવતાને ગ્રહણ કરવાની છે. આ બન્ને અર્થ પ્રમાણે ગુણો તરફ નમાવવારૂપ અત્યંત માર્દવતા કરવાની છે, એ અર્થ સૂચિત થાય છે. ટીકા: छ त्ति छ इत्येतदक्षरं 'दोषाणां' असंयमलक्षणानां स्थगने-अपुनरासेवने भवति । मि त्ति य-मि इत्येतदक्षरं च मेरायां-चारित्रमर्यादायां स्थितोऽहमित्येतदर्थाभिधायकं भवति । दु त्ति-दु इत्येतदक्षरं जुगुप्से= निन्दामि, आत्मानं-दुष्कृतकर्मकारिणमित्येतदर्थकम् । कत्ति (क इत्येतदक्षरं) कृतं मया पापं नान्येनेत्यर्थकम् । ड त्ति-ड इत्येतदक्षरं डीये=लङ्घयामि तत्=पापं उपशमेन करणभूतेनेत्येतदर्थकम् । एषः= अनन्तरोक्तः, मिच्छादुक्कड' इति प्राकृतशैल्या गाथानुलोमेन च 'मिथ्या मे दुष्कृतमि'त्यत्र पदे ये वर्णास्तेषामर्थोऽभिधेयः समासेन-संक्षेपेण । ટીકાર્ય : મિચ્છાકુ' પ્રયોગમાં : “છ” એ પ્રકારનો આ અક્ષર “અસંયમ લક્ષણ દોષોના અપુનઃ આસેવનરૂપ સ્થગન' અર્થમાં છે, “મિ' એ પ્રકારનો આ અક્ષર “ચારિત્રની મર્યાદામાં રહેલો હું એ અર્થને કહેનાર છે, ‘તુ એ પ્રકારનો આ અક્ષર દુષ્કૃત કર્મ કરનાર એવા આત્માની હું નિંદા કરું છું, એ અર્થને કહેનાર છે, ‘' એ પ્રકારનો આ અક્ષર “મારા વડે પાપ કરાયું, અન્ય વડે નહિ,' એ અર્થને કહેનાર છે અને “ એ પ્રકારનો આ અક્ષર ‘કરણભૂત એવા ઉપશમ વડે તેને=પાપને, હું ઉલ્લંઘન કરું છું – એ અર્થને કહેનાર છે. “મિચ્છાકુ' એ પ્રકારનો, પ્રાકૃત શૈલીથી અને ગાથાના અનુલોમથી, મિચ્છા મિ તુવ૬ એ પદમાં જે વર્ષો છે, તેઓનો આ અર્થ અનત્તરમાં કહેવાયેલો અર્થ, સંક્ષેપથી અભિધેય છે. ભાવાર્થ પૂર્વમાં “મિચ્છા મિ દુક્કડમ્' વાક્યપ્રયોગના ‘મિ' અક્ષરનો અર્થ બતાવ્યો, હવે ‘આ’ અક્ષરનો અર્થ બતાવે છે – ‘' અક્ષર અસંયમ લક્ષણ દોષોને અટકાવવાના અર્થમાં છે, અને તે અટકાવવાની ક્રિયા ભૂતકાળમાં કરાયેલા અસંયમરૂપ દોષોમાં સંભવે નહિ. તેથી કરીને કહે છે કે, “દોષોને અટકાવવાની ક્રિયા ફરી નહિ સેવવાના પરિણામરૂપ' અહીં ગ્રહણ કરવાની છે. આશય એ છે કે, “ મિચ્છા મિ દુક્કડમ્' પ્રયોગ કરતી વખતે ફક્ત પાપનાશનો અધ્યવસાય હોય, છતાં પાપને અનુરૂપ સામગ્રી મળે તો ફરી એ પાપ સેવવાનો પરિણામ થાય તેવું ચિત્ત જો વિદ્યમાન હોય, તો “મિચ્છા મિ દુક્કડમુના પ્રયોગથી એ પાપ નાશ પામે નહિ. તેથી “મિચ્છા મિ દુક્કડમ્' પ્રયોગ કરતી વખતે “હવે પછી For Personal & Private Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ મિથ્યાકાર સામાચારી/ ગાથા: ૨૪-૨૫ મારે પાપ નથી કરવું,” તેવો તીવ્ર સંકલ્પ કરવા અર્થે “છ અક્ષરનો પ્રયોગ છે. હવે ત્રીજા ‘મિ' અક્ષરનો અર્થ કરે છે – “ચારિત્રની મર્યાદામાં રહેલો હું.” એનાથી એ પ્રાપ્ત થાય કે, “મિચ્છા મિ દુક્કડમ્' પ્રયોગકાળમાં ચારિત્રની મર્યાદારૂપ સંયમના પરિણામમાં ઉપયુક્ત થઈને મિચ્છા મિ દુક્કડમ્' પ્રયોગ કરવાનો છે. તેથી જે સાધુ ચારિત્રમાં સ્કૂલના થયા પછી ફરી ચારિત્રને અનુકૂળ સંવરનો પરિણામ કરીને “મિચ્છા મિ દુક્કડમ્' આપે તો તેનું પાપ નાશ પામી શકે. હવે ચોથા “દુ અક્ષરનો અર્થ કરે છે - “દુષ્કૃત કર્મને કરનાર એવા મારા આત્માની હું જુગુપ્સા કરું છું.” મિચ્છા મિ દુ’ આ ચાર અક્ષરોથી એક શાબ્દબોધ થાય છે. તે આ પ્રમાણે – મૃદુમાર્દવમાં રહેલો, પૂર્વમાં થયેલાં પાપને ફરી નહિ સેવવાના પરિણામવાળો, ચારિત્રની મર્યાદામાં રહેલો એવો હું, પૂર્વમાં કરાયેલા દુષ્કતને કરનાર એવા મારા આત્માની જુગુપ્સા કરું છું.” આ પ્રકારનો અધ્યવસાય કરવાથી પ્રમાદી એવા પોતાના આત્મા પ્રત્યે જુગુપ્સા થાય છે અને તેથી પ્રમાદના સંસ્કારો નાશ પામે છે. “મિચ્છા મિ દુક્કડમ્' વાક્યપ્રયોગના પાંચમા અક્ષર ‘વ’ નો અર્થ કરે છે – ‘વ’ અક્ષરનો અર્થ “મારા વડે પાપ કરાયેલું છે અન્ય વડે નહિ” એવો કરવાનો છે. અને આ એક અક્ષરથી એક શાબ્દબોધ થાય છે, તે આ પ્રમાણે – ભૂતકાળમાં પોતે પાપ કર્યું છે, તે પોતાના પાપને પાપરૂપે સ્વીકારવાનો અધ્યવસાય થાય તેવો બોધ ‘' અક્ષરથી થાય છે. અહીં વિશેષ એ છે કે, જીવ પોતે પાપ કરવાને અભિમુખ જે ભાવથી થયો તેને, જે ક્રમથી તે પાપ પોતે કર્યું તેને, પાપ કરતી વખતે જે જે પ્રકારના અધ્યવસાય તેને થયા તે સર્વને, સ્મૃતિમાં લાવીને યોગ્ય ગુરુ પાસે પોતાને નિવેદન કરવું છે, તેવા પ્રકારનો નિર્મળ કોટિનો અધ્યવસાય, ‘’ અક્ષરના શાબ્દબોધથી થયેલ પોતાના પાપસ્વીકૃતિના પરિણામથી, ‘' અક્ષરાર્થમાં ઉપયુક્તને થાય છે. મિચ્છા મિ દુક્કડમ્' વાક્યપ્રયોગના છઠ્ઠા અક્ષર ‘કુ' નો અર્થ કરે છે – “ઉપશમના પરિણામથી તે પાપનું ઉલ્લંઘન કરું છું.” આ પ્રકારે ‘કુ અક્ષરથી એક શાબ્દબોધ થાય છે, અને તે અર્થના બોધથી પાપના વિરુદ્ધ એવા ઉપશમના પરિણામમાં યત્નવાળો જીવ થાય છે, જેથી તે થયેલું પાપ અવશ્ય નાશ પામે છે. મૂળ ગાથા-૨૪માં અને ૨પના પૂર્વાર્ધમાં કહેલ “મિચ્છા મિ દુક્કડમ્' વાક્યપ્રયોગના પ્રત્યેક અક્ષરના અર્થ ટીકામાં બતાવ્યા. હવે ગાથા-૨૫ના ઉત્તરાર્ધમાં તેનું નિગમન કરેલ છે, તેને ટીકામાં સ્પષ્ટ કરે છે – “મિચ્છાવ' એ પ્રકારના પ્રાકૃત શૈલીના વચનથી અને ગાથાના અનુલોમથી=ગાથાના ક્રમથી, ‘મિચ્છા મિ દુક્કડં એ પ્રકારના પ્રયોગમાં જે વર્ષો છે, તે વર્ષોના અનન્તરમાં કહેલો આ અર્થ સંક્ષેપથી અભિધેય છે. આશય એ છે કે, “ મિચ્છા મિ દુક્કડમ્' એ પ્રકારના પ્રયોગમાં દરેક અક્ષરનો અર્થ વિસ્તારથી કરીએ તો ઘણો ગંભીર અર્થ છે; કેમ કે મૃદુમાર્દવતા કે દોષછાદનના ભાવો ખરેખર શું છે, તેનું વર્ણન કરવામાં આવે તો ઘણું બધું વક્તવ્ય થાય. તેથી ગ્રંથકાર કહે છે કે, અમે સંક્ષેપથી ઉપરમાં વર્ણન કર્યું એ અર્થ “ મિચ્છાદુક્કડ' શબ્દના પ્રત્યેક અક્ષરનો છે. For Personal & Private Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ મિથ્યાકાર સામાચારી/ ગાથા : ૨૪-૨૫ ઉત્થાન : આ રીતે બે ગાથાના અર્થનું વર્ણન કર્યા પછી “મિચ્છા મિ દુક્કડમ્” વાક્યપ્રયોગથી ચાર વાક્યો નિષ્પન્ન થાય છે અને તેનાથી ચાર પ્રકારના અર્થનો બોધ થાય છે. તે કઈ રીતે થાય છે, તે બતાવતાં કહે છે – ટીકા : अत्र चतुर्णामक्षराणां संभूयैकवाक्यतयाऽन्वयबोधजनकत्वम् द्वयोस्तु तात्पर्यवशात्स्वातन्त्र्येण મુશ્કેવાવસ્થાપિ પાર્થનેતિ યોધ્યમ્ સર૪ તારી ટીકાર્ય :અહીંયાં=“ મિચ્છા મિ દુક્કડમ્ પ્રયોગમાં, ચાર અક્ષરો સંમૂય=એકઠા થઈને, એકવાક્યપણા વડે ચારે અક્ષરોનું અવયબોધજનકપણું છે. વળી બે અક્ષરોનું તાત્પર્યતા વશથી સ્વતંત્રપણા વડે બોધજનકપણું છે. મુખ્ય વાક્યનું પણ='મિચ્છા મિ દુક્કડમ્ પ્રયોગનું પણ, પૃથફપણા વડે બોધજનકપણું છે, એ પ્રકારે જાણવું. ર૪-૨પા. * ‘મુથવીવીપ અહીં વિ' થી એ કહેવું છે કે, છ અક્ષરોનો શાબ્દબોધ તો થાય છે, મુખ્ય વાક્યનો પણ પૃથક્ શાબ્દબોધ થાય છે. ભાવાર્થ (I) “મિચ્છા મિ દુક્કડમ્' પ્રયોગમાં ૯ અક્ષરો છે. તેમાં પહેલા ચાર અક્ષરોઃમિ, છા, મિ અને દુ એકઠા થઈને એક વાક્ય બને છે. એથી તે ચાર અક્ષરોના અર્થોનો પરસ્પર સંબંધ જોડીને એક વાક્યનો શાબ્દબોધ થાય છે. તે આ રીતે – “મૃદુમાદેવતાના ભાવવાળો, દોષોના સ્થગનના ભાવવાળો, ચારિત્રની મર્યાદામાં રહેલો એવો હું, દુષ્કતને કરનાર એવા મારા આત્માની નિંદા કરું છું.” આ શાબ્દબોધથી, અર્થમાં ઉપયોગ રાખીને જીવ યત્ન કરે તો મૃદુ-માદવતાના પરિણામમાં યત્ન થાય, જેથી જીવ ગુણને અભિમુખ બને છે તથા દોષોના સ્થગનનો પરિણામ થાય ત્યારે ફરી પાપ કરવાનો બીજભૂત પરિણામ જે જીવમાં વિદ્યમાન હોય છે તે સ્થગિત થાય છે, “ચારિત્રની મર્યાદામાં રહેલો હું” એ પ્રકારનો ઉપયોગ આવે ત્યારે સંવરભાવમાં યત્ન ઉત્પન્ન થાય છે, અને આટલો યત્ન કર્યા પછી પૂર્વમાં દુષ્કૃત કરનાર એવા પોતાના આત્મા પ્રત્યે, નિંદા-જુગુપ્સાનો ભાવ પેદા થાય છે, જેથી પૂર્વમાં થયેલા દુષ્કતના સંસ્કારો નાશ પામે છે અથવા તો શિથિલ થાય છે. જો જુગુપ્સાનો ઉપયોગ તીવ્ર બને તો પાપ નાશ પામી જાય અને એટલો તીવ્ર ઉપયોગ ન હોય તો પણ દોષો પરત્વેની જુગુપ્સાથી દોષોના સંસ્કારો શિથિલ થાય છે. તે આ રીતે – સર્વવિરતિ ગ્રહણ કરેલ સાધુ અનાભોગાદિથી કોઈક સ્કૂલનાને પામેલો હોય ત્યારે મિચ્છા મિ દુક્કડ પ્રયોગ કરે છે, તે વખતે તેણે ફરી ચારિત્રની મર્યાદામાં આવવા માટે યત્ન કરવાનો છે; અને તે યત્ન એ છે કે, “હવે મારા દરેક મન-વચનકાયાના યોગો ભગવાનના વચનના સ્મરણ નીચે સુદઢ પ્રવર્તાવવા છે.” એમ દઢ સંકલ્પ કરી તેના બળથી For Personal & Private Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ | મિથ્યાકાર સામાચારી / ગાથા : ૨૪-૨૫ સાધુ તલ્લણ મન-વચન અને કાયાને સંવૃત બનાવે, કે જેથી તેનો ઉપયોગ હવે પછી ભગવાનના વચનનું સ્મરણ કર્યા વિના મન-વચન-કાયાના યોગોમાં પ્રવર્તે નહિ. તેથી પ્રથમના ચાર અક્ષરોથી થતો શાબ્દબોધ જીવને મૃદુમાર્દવતાના ભાવવાળો, સેવાયેલા દુષ્કૃતના Dગનના પરિણામ સહિત, ચારિત્રની મર્યાદામાં આવવાના અધ્યવસાયવાળો થઈને પાપની જુગુપ્સા કરવા માટે યત્ન કરાવે છે. (II) “મિચ્છા મિ દુક્કડમ્ના પાંચમાં અક્ષર ‘’ થી “મારા વડે પાપ કરાયું છે,” એ પ્રકારનો પાપના સ્વીકારનો સ્વતંત્ર શાબ્દબોધ થાય છે, અને છઠ્ઠા અક્ષર ‘કુ' થી “ઉપશમના પરિણામ દ્વારા હું પાપનું ઉલ્લંઘન કરું છું,” એવા પ્રકારનો સ્વતંત્ર શાબ્દબોધ થાય છે. અહીં છેલ્લા બે અક્ષરોમાં એક એક અક્ષરના તાત્પર્યના વશથી સ્વતંત્ર શાબ્દબોધ થાય છે. તેનો આશય એ છે કે, જેમ કોઈ ઘટ’ બોલે તો કોઈ ચોક્કસ બોધ થતો નથી અર્થાત્ ઘટ લાવવો છે કે લઈ જવો છે કે શું કરવું છે, એવો કોઈ બોધ માત્ર ઘટ પદ સાંભળતાં થતો નથી. પરંતુ ઘટન્ નય એમ કહે તો ત્યાં કહેનાર વ્યક્તિના તાત્પર્યનો બોધ થાય છે કે આ વ્યક્તિ મને ઘટ લાવવા કહે છે. અથવા તો ‘ઘટન્ તિ' તેમ કહે તો પણ કહેનાર વ્યક્તિ ઘટ છે” એમ કહેવા માંગે છે, એવો તાત્પર્યનો બોધ થાય; પરંતુ માત્ર “ઘટ’ કહે તો શું ઘટ છે ? કે નથી ? એવી ત્યાં કંઈક આશંકા રહે છે. તેથી કહેનાર વ્યક્તિ શું કહેવા માંગે છે, તે તાત્પર્યનો કોઈ બોધ થતો નથી. માત્ર ઘટરૂપ અર્થનો વાચક આ ‘ઘટ’ શબ્દ છે, એટલો જ બોધ થાય છે. તેથી એ પ્રાપ્ત થાય છે, જો કહેનાર વ્યક્તિના તાત્પર્યનો બોધ થતો હોય તેવો વચનપ્રયોગ હોય તો શાબ્દબોધ થાય છે, અને જો કહેનાર વ્યક્તિના તાત્પર્યનો બોધ ન થતો હોય તેવો વચનપ્રયોગ હોય તો શાબ્દબોધ થતો નથી. તે રીતે પ્રસ્તુતમાં ‘' અક્ષર ‘કૃતમ્' અર્થમાં ગ્રહણ કરવાનો છે, જે તાત્પર્યનો બોધ થાય તેવો વચનપ્રયોગ છે, તેથી “મારા વડે પાપ કરાયું છે' એવો શાબ્દબોધ થાય છે; અને ‘' અક્ષર ” અર્થમાં ગ્રહણ કરવાનો છે, તે પણ તાત્પર્યનો બોધ થાય તેવો વચનપ્રયોગ છે, તેથી હું તે પાપનું ઉપશમના પરિણામ દ્વારા ઉલ્લંઘન કરું છું,' એવો શાબ્દબોધ થાય છે. આ રીતે બંને અક્ષરોથી બે સ્વતંત્ર શાબ્દબોધ થાય છે. (III) વળી “ મિચ્છા મિ દુક્કડ' એ આખા શબ્દપ્રયોગથી પૃથગુ રૂપે “મારું પાપ મિથ્યા થાઓ” એ પ્રકારનો એક શાબ્દબોધ થાય છે. (I) આ રીતે : પ્રથમ ચાર અક્ષરથી એક શાબ્દબોધ ૧ (II) છેલ્લા બે અક્ષરથી પૃથગુ બે શાબ્દબોધ અને (III) “મિચ્છા મિ દુક્કડ'રૂપ મુખ્ય વાક્યનો એક શાબ્દબોધ ૧ ચાર શાબ્દબોધ થાય છે. આનાથી એ ફલિત થાય કે, (૧) પ્રસ્તુતમાં કોઈ વ્યક્તિ “ મિચ્છા મિ દુક્કડ' વાક્યપ્રયોગના દરેક અક્ષરના અર્થમાં ઉપયોગ રાખીને ચારે પ્રકારના શાબ્દબોધ કરવામાં ઉપયોગવાળો હોય તો તેને “મિચ્છા મિ દુક્કડ” વાક્યપ્રયોગના તાત્પર્યનો બોધ થાય છે. For Personal & Private Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાકાર સામાચારી/ ગાથા : ૨૪-૨૫ ૧૨૯ (૨) જો “મિચ્છા મિ દુક્કડ' વાક્યપ્રયોગના દરેક અક્ષરના અર્થમાં ઉપયોગ ન રાખે અને “મિચ્છા મિ દુક્કડ' એ પ્રકારના માત્ર વાક્યપ્રયોગના અર્થમાં ઉપયોગ રાખે તો “મારું પાપ મિથ્યા થાઓ” એટલો શાબ્દબોધ થાય છે. (૩) જો ‘મિચ્છા મિ દુક્કડ' વાક્યપ્રયોગના અર્થમાં પણ ઉપયોગ ન હોય તો માત્ર “મિચ્છા મિ દુક્કડ' એટલો વાક્યપ્રયોગ માત્ર થાય છે, પરંતુ કોઈ શાબ્દબોધ થતો નથી. અહીં “ મિચ્છા મિ દુક્કડ' પ્રયોગમાં આ રીતે પ્રથમ ચાર અક્ષરનો અન્વય કરીને શાબ્દબોધ કરવામાં આવે તો એકવાક્યતાથી શાબ્દબોધ થાય છે, પરંતુ તેમાંથી ફક્ત “મિ' અક્ષર લઈને મૃદુમાર્દવતા કરીએ તો કોઈ તાત્પર્ય ગ્રહણ થાય નહિ. તેથી ચાર અક્ષરનો ભેગો અન્વય કરીને એક શાબ્દબોધ કરવો પડે છે અને તે શાબ્દબોધ કરવાથી જીવ માર્દવ-આર્જવના પરિણામવાળો થાય છે, ફરી પાપ નહિ સેવવાના પરિણામવાળો થાય છે, ચારિત્રની મર્યાદા રૂપ સંવરના પરિણામવાળો થાય છે અને તપૂર્વક પાપની જુગુપ્સાના પરિણામવાળો થાય છે, અને જો આ પરિણામ પ્રકર્ષવાળો હોય તો તત્કાળ એ પાપ નાશ પામે; અને તેને અતિશય કરવા માટે ‘વ’ અને ‘” થી બે શાબ્દબોધ કરવામાં આવે છે અર્થાત્ આ પાંચમા અને છઠ્ઠી અક્ષરથી આગળમાં અર્થ કર્યો તેવું તાત્પર્ય ગ્રહણ થતું હોવાથી બંને અક્ષરનો ઉપર મુજબ સ્વતંત્ર શાબ્દબોધ થાય છે. તેથી જો “મિચ્છા મિ દુક્કડ” પ્રયોગ કરનાર જીવ અર્થ અને પરિણામમાં યત્ન કરતો હોય તો, અહીં સાક્ષાત્ ગુરુ પાસે પાપ સ્વીકારવાની કોઈ ક્રિયા નથી તો પણ, કોઈક જીવ ગુરુ પાસે સાક્ષાત્ પોતાનાં પાપોનો સ્વીકાર કરતો હોય તે વખતે જેવો નિર્મળ અધ્યવસાય તેનો હોય, તેવો નિર્મળ અધ્યવસાય વ્યુત્પન્ન જીવને “મિચ્છા મિ દુક્કડના ‘ક’ અક્ષરના શાબ્દબોધથી થાય છે; કેમ કે પાપ કરાયું છે એ પ્રકારના ગુરુ પાસે સ્વીકારના અર્થને બતાવનાર ‘ત' અર્થમાં ‘' નો પ્રયોગ છે. અને ‘રુ અક્ષરથી થતા શાબ્દબોધમાં ઉપયોગ હોય તો પાપથી વિરુદ્ધ એવા ઉપશમભાવમાં યત્ન કરીને તે પાપના પરિણામનું ઉલ્લંઘન કરી શકે છે, અને “મિચ્છા મિ દુક્કડ' રૂપ મૂળ વાક્યથી “મારું પાપ મિથ્યા છે” એ પ્રકારનો અધ્યવસાય થવાથી પાપ પ્રત્યે ધૃણાનો ભાવ વિશેષરૂપે થાય છે. આ રીતે ચાર શાબ્દબોધને જાણીને ઉપયોગપૂર્વક “મિચ્છા મિ દુક્કડ' પ્રયોગ કરવામાં આવે તો ચારેય વાક્યોથી અપેક્ષિત પરિણામો જીવને અવશ્ય થાય છે, જેથી થયેલું પાપ અવશ્ય નાશ પામે છે. આમ, “મિચ્છા મિ દુક્કડમ્” પ્રયોગ કરનારને – ૧. મૃદુમાર્દવ પરિણામ કેવી રીતે કરવો તેનું જ્ઞાન આવશ્યક છે, ૨. દોષોનું ફરી નહિ સેવવારૂપે સ્થગન કઈ રીતે કરવું તેનો બોધ આવશ્યક છે, ૩. ચારિત્રની મર્યાદામાં કેવી રીતે રહેવું તેનો બોધ આવશ્યક છે, ૪. કરાયેલાં પાપોના પ્રત્યે નિંદાનો પરિણામ કેવી રીતે કરવો તેનો બોધ આવશ્યક છે, ૫. કરાયેલાં પાપોનો યોગ્ય ગુરુ પાસે સ્વીકાર કેવી રીતે કરવો તેનો બોધ આવશ્યક છે અને ૯. ઉપશમમાં કઈ રીતે યત્ન કરીને પાપનું ઉલ્લંઘન થઈ શકે તેનો બોધ આવશ્યક છે. એટલું જ નહીં, પરંતુ શાબ્દબોધ કર્યા પછી “મિચ્છા મિ દુક્કડ” એ પ્રયોગકાળે પરિણામને અનુકૂળ ધૃતિ પણ આવશ્યક છે, જેથી થયેલું પાપ અવશ્ય નાશ પામે છે.ર૪રપા For Personal & Private Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦. મિથ્યાકાર સામાચારી/ ગાથા: ૨૬ અવતરણિકા - ननु पदवाक्ययोरर्थवत्ता दृष्टा, न तु पदैकदेशस्यापि, तत्कथमयमर्थविभाग: ? इत्याशङ्कां निरसितुमाह - અવતારણિકાર્ય - પદ અને વાક્યની અર્થવતા દેખાયેલી છે, પરંતુ પદના એક દેશની પણ અર્થવતા જોવાઈ નથી, તે કારણથી કેવી રીતે આ પ્રકારનો અર્થવિભાગ મિચ્છા મિ દુક્કડમૂના દરેક અક્ષરને આશ્રયીને અર્થ કર્યો તે પ્રકારનો અર્થવિભાગ, સંગત થાય ? એ પ્રકારની આશંકાને નિરાકરણ કરવા માટે કહે છે - ભાવાર્થ : ‘ટ’ પદ અને ‘ઘટમ્ શાનય' એ પ્રકારનું વાક્ય કોઈક અર્થનો બોધ કરાવે છે. તેથી ‘ટ’ પદ સ્વનિરૂપિત વાચકતા સંબંધથી અર્થવાળું છે આશય એ છે કે, સ્વ એટલે ઘટ પદથી વાચ્ય એવો ઘટરૂ૫ અર્થ, તેનાથી નિરૂપિત એવી વાચકતા ઘટ પદમાં છે. તેથી સ્વનિરૂપિત વાચકતા સંબંધથી ઘટરૂપ અર્થ ઘટપદમાં રહેલો છે. એથી ઘટ અર્થવાળું ઘટપદ છે, માટે ઘટાદમાં અર્થવત્તા છે. તે નિયમ પ્રમાણે ‘ઘટન્ ગાના' એ વાક્યમાં પણ સ્વનિરૂપિત વાચકતા સંબંધથી અર્થવત્તા છે, પરંતુ ઘટપદના એક દેશરૂપ “ઘ' અક્ષરમાં અર્થવત્તા નથી; કેમ કે “ઘ' અક્ષરથી કોઈ અર્થની ઉપસ્થિતિ થતી નથી. તેથી મિચ્છા મિ દુક્કડમ્' પ્રયોગમાં દરેક અક્ષરથી અર્થની ઉપસ્થિતિ કરીને જે અર્થવિભાગ પૂર્વ ગાથામાં બતાવ્યો તે કઈ રીતે સંગત થાય ? એ પ્રકારની આશંકાને નિરાકરણ કરવા માટે ગ્રંથકાર કહે છે – ગાથા : ण य संकेयाहीणो अत्थो इट्ठो ण वण्णमित्तस्स । दिवो य णिरपवायं मनणा ताणा य मन्तो त्ति ।।२६।। છાયા : न च संकेताधीनोऽर्थ इष्टो न वर्णमात्रस्य । दृष्टश्च निरपवादं मननात् त्राणाच्च मन्त्र इति ।।२६ ।। અન્વયાર્થ : વધvમત્ત =અને અક્ષરમાત્રનો સંવાદળો સંકેત કરનારના અભિપ્રાયને આધીન સત્યોઅર્થ જ =ઈષ્ટ નથી એમ નહીં=ઈષ્ટ છે, નિરપવાથં ચ અને નિરપવાદ નિબંધ, વિટ્ટોદષ્ટ છેઅનુભૂત છે. ક્યાં જોવાયેલો છે ? તે બતાવે છે મનના તાTI =મનનથી અને ત્રાણથી=જ્ઞાનથી અને પાલનથી મન્તો ત્તિ મંત્ર છે, એ પ્રકારે (જોવાયેલો છે). ૨૬ For Personal & Private Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાકાર સામાચારી / ગાથાઃ ૨૬ ગાથાર્થ - અને અક્ષરમાગનો, સંકેત કરનારના અભિપ્રાયને આધીન અર્થ ઈષ્ટ નથી એમ નહીં, ઈષ્ટ છે અને નિરપવાદ દષ્ટ છે, મનન અને ત્રાણથી મંત્ર છે, એ પ્રકારે જોવાયેલો છે. ll૨૬l ટીકા : ___णयत्ति । न च वर्णमात्रस्य-अक्षरमात्रस्य पदैकदेशस्येति यावत्, संकेताधीन: संकेतयित्रभिप्रायाधीनोऽर्थो नेष्ट:-नाभिप्रेतः, अस्मात्पदादयमर्थो बोद्धव्य इत्यभिप्रायवदस्मादक्षरादयमर्थो बोद्धव्य इत्यभिप्रायस्य दण्डानिवार्यत्वात् । न केवलमिष्ट एव, निरपवाद-निर्बाधं, दृष्टश्च-अनुभूतश्च, मननात्-ज्ञानात्, त्राणात्= पालनाच्च मन्त्र इति । यथा हि मन्त्रपदं मन्त्रवाचकं, तदक्षरद्वयं चोक्तार्थद्वयवाचकम्, तथा प्रकृतेऽपि प्रत्येकसमुदायार्थोभयभेदो नासंभवीति भावः । ટીકાર્ય : પત્તિ ..... veનિવાર્યત્વાન્ | ‘ ત્ત’ | એ ગાથાનું પ્રતિક છે. પદના એક દેશરૂપ અક્ષરમાત્રનો સંકેતાધી=સંકેત કરનારના અભિપ્રાયને આધીન, અર્થ ઈષ્ટ નથી એમ નહિ=ઈષ્ટ છે. એમાં યુક્તિ બતાવે છે – આ પદથી આ અર્થ જાણવો જોઈએ એ અભિપ્રાયની જેમ આ અક્ષરથી આ અર્થ જાણવો, એ પ્રકારના અભિપ્રાયનું દંડથી નિવારણ કરી શકાય તેમ નથી. ઉત્થાન : આ રીતે શબ્દના દરેક અક્ષરના અર્થો સંકેતુ આધીન થઈ શકે તે બતાવ્યું. હવે તે મંત્રના પ્રયોગમાં અનુભૂત પણ છે, તે બતાવે છે – ટીકાર્ય : ન વન .... મન્દ્ર તિ / પદના અક્ષરમાત્રનો અર્થ કેવળ ઈષ્ટ નથી, અને નિરપવાદઃનિબંધ, જોવાયેલો છેઃઅનુભવાયેલો છે. અને તે અનુભવ બતાવે છે – મનનથી=જ્ઞાનથી, અને ત્રાણથી=પાલનથી, મંત્ર, એ પ્રકારે મંત્ર શબ્દમાં દરેક અક્ષરનો અર્થ જોવાયેલો છે. ઉત્થાન : તે મંત્રમાં પ્રત્યેક અક્ષરનો અર્થ જોવાયેલો છે, એ સ્પષ્ટ કરતાં કહે છે – For Personal & Private Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ ટીકાર્ય : यथा हि ભાવઃ ।જે પ્રમાણે મંત્રપદ ‘મંત્ર’નો વાચક છે, અને તેના બે અક્ષર ઉક્ત અર્થદ્વયના વાચક છે અર્થાત્ ‘મંત્ર'નો ‘મ' અક્ષર મનનનો વાચક છે અને ‘ત્ર’ અક્ષર ત્રાણનો વાચક છે, તે પ્રમાણે પ્રકૃતમાં પણ=‘મિચ્છા મિ દુક્કડમ્'માં પણ, પ્રત્યેક અને સમુદાયના અર્થરૂપ ઉભયભેદ અસંભવિત નથી, એ પ્રકારનો ભાવ છે=‘મિચ્છા મિ દુક્કડમ્’ના પ્રત્યેક અક્ષરમાં અર્થ અને આખા વાક્યનો અર્થ એ રૂપ ઉભય અર્થો અસંભવિત નથી એ પ્રકારનું તાત્પર્ય છે. ..... મિથ્યાકાર સામાચારી / ગાથા : ૨૬ ભાવાર્થ : यत्ति । न च वर्णमात्रस्य ના સંમવીતિ માવઃ । સુધીના કથનનો ભાવ આ પ્રમાણે છે : અવતરણિકામાં શંકા કરી કે પદ અને વાક્યના અર્થો થાય છે, પરંતુ દરેક પદના પ્રત્યેક અક્ષરનો અર્થ કેવી રીતે થઈ શકે ? અને તેથી ‘મિચ્છા મિ દુક્કડમ્' પ્રયોગમાં પ્રત્યેક અક્ષરનો અર્થ કરીને અને આખા વાક્યનો અર્થ કરીને જે ચાર પ્રકારનો શાબ્દબોધ કર્યો, તે સંગત થાય નહિ. તેના સમાધાનરૂપે ગ્રંથકાર કહે છે કે, કોઈ વ્યક્તિ પદના દરેક અક્ષરમાં સંકેત કરે કે આ અક્ષરથી આ અર્થબોધ કરવો છે, તો પ્રત્યેક અક્ષરથી પણ બોધ થઈ શકે છે. જેમ આ પદથી આ અર્થનો બોધ કરવો, એમ અભિપ્રાય થઈ શકે છે, તેમ વાક્યના દરેક અક્ષરને ગ્રહણ કરીને તે તે અક્ષરથી તે તે અર્થબોધ કરવાનો કોઈ સંકેત કરે તો તે પ્રમાણે પણ બોધ થઈ શકે છે. માટે આ પ્રકારના કોઈના અભિપ્રાયને કોઈ દંડો લઈને નિષેધ કરે કે આ પ્રકા૨નો સંકેત ક૨વો નહિ, તો તે થઈ શકે નહિ; કેમ કે સંકેત કરવો એ સંકેત કરનારની ઈચ્છાને આધીન છે. વળી, આ સંકેત જેમ સંકેત કરનાર વ્યક્તિ પોતાની ઈચ્છા પ્રમાણે કરી શકે છે, તેમ લોકમાં પ્રસિદ્ધ પણ છે. અને તે બતાવે છે : જેમ ‘મંત્ર’ શબ્દ છે, તેમાં બે અક્ષરો છેઃ (૧)‘પ્’ અક્ષર એ મનનનો વાચક છે અને (૨) ‘ત્ર’ અક્ષર એ ત્રાણનો વાચક છે અને આખો ‘મંત્ર’ શબ્દ ‘મંત્ર’ પદાર્થમાં રૂઢ છે. આશય એ છે કે, જે વ્યક્તિએ કોઈ મંત્ર સાધેલો હોય તે વ્યક્તિ તે મંત્ર બોલે તો તે વખતે મંત્રાક્ષરોમાં તેનું મનન ચાલતું હોય છે, જે જ્ઞાનાત્મક પરિણામ છે; અને તે મંત્રથી જે કાર્ય થાય તેમ હોય તે કાર્યની સિદ્ધિ થાય છે, તે પાલનરૂપ છે. જેમ ઝેર ઉતારવાનો મંત્ર જેણે સિદ્ધ કર્યો હોય અને તે મંત્રનું મનન કરે ત્યારે ઝેરથી તેનું રક્ષણ થાય છે. તેથી ‘મંત્ર’ શબ્દના દરેક અક્ષરનો ભાવ મંત્રમાં રહેલો છે અને આખો ‘મંત્ર’ શબ્દ વ્યક્તિએ સાધેલ મંત્રનો વાચક છે. અહીં વિશેષ એ છે કે, કોઈ વ્યક્તિને દેવતાએ વચન આપેલું હોય કે, “તું મારું જ્યારે સ્મરણ કરીશ ત્યારે હું તને સહાય કરીશ,” તે વખતે તે દેવતાનું મનનું કરે કે સ્મરણ કરે તો તે દેવતા આવીને તેને સહાય પણ કરે છે અર્થાત્ રક્ષણ પણ કરે છે, છતાં તે દેવતાને મંત્ર કહેવાતો નથી, પરંતુ સાધના કરીને સિદ્ધ કરેલા મંત્ર શબ્દમાં મંત્ર રૂઢ હોય છે. તેથી સહાય કરનાર દેવતામાં મનન કરવાથી ત્રાણ શક્તિ હોવા છતાં મંત્ર For Personal & Private Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાકાર સામાચારી/ ગાથા : ૨૬ ૧૩૩ શબ્દનો પ્રયોગ થતો નથી. જે રીતે મંત્રપદ સિદ્ધ કરેલા મંત્રનો વાચક છે અને તેના બે અક્ષરો સ્વતંત્ર અર્થના વાચક છે, તેમ મિચ્છા મિ દુક્કડમ્'માં પણ આખા વાક્યનો અર્થ અને દરેક અક્ષરનો અર્થ અસંભવિત નથી. માટે પૂર્વમાં ગ્રંથકારે જે “મિચ્છા મિ દુક્કડમ્'ના ચાર પ્રકારના શાબ્દબોધ બતાવ્યા, તે સંગત છે. ટીકા : __ ननु पङ्कजादिपदवन्मन्त्रादिपदानामस्तु योगरूढिभ्यामुभयार्थबोधकत्वम्, प्रकृते तु नैवमिति चेत् ? ननु तथापि मांस इति पदात् ""प्रेत्य मां स भक्षयिता यस्याऽहं मांसमद्मि” इति अस्यार्थस्य कथमुपस्थितिः ? न ह्यत्र योगरूढिः, योगार्थावच्छिन्नरूढ्यर्थाभावात् । स्मार्त्तनिरुक्तवशात्तथाबोधोऽपीति चेद् ? आर्षनिरुक्तवशादस्माकमप्युक्तबोधो नानुपपन्न इति दिक् । ટીકાર્ય : નનું' થી પૂર્વપક્ષી શંકા કરે છે કે, પંકજ આદિ પદની જેમ મંત્રાદિ પદોને વળી યોગ વ્યુત્પત્તિ, અને રૂઢિ દ્વારા ઉભય અર્થમાં બોધકપણું પ્રત્યેક અક્ષરના અર્થનું બોધકપણું અને આખા શબ્દનું બોધકપણું થાય, પરંતુ પ્રકૃતમાં એમ નથી=મિચ્છા મિ દુક્કડમ્ પ્રયોગમાં યોગ અને રૂઢિ નહિ હોવાને કારણે ઉભય અર્થમાં બોધકપણું નથી. તેને ગ્રંથકાર કહે છે કે, જો તું આમ કહે છે તો પણ માંસ એ પ્રકારના પદથી “જેનું માંસ હું ખાઉં છું, તે મને પરલોકમાં ભક્ષણ કરનારો થશે," એ પ્રકારના આ અર્થતી કેવી રીતે ઉપસ્થિતિ થશે? અર્થાત્ જો “મિચ્છા મિ દુક્કડમ્માં યોગ અને રૂઢિ નહિ હોવાને કારણે ઉભયાર્થબોધકપણું નથી, તો ‘માંસમાં પણ ઉભયાર્થબોધની ઉપસ્થિતિ થઈ શકે નહિ; કેમ કે અહીં માંસ શબ્દથી થતા ઉભયાર્થના બોધમાં યોગ અને રૂઢિ નથી. તેમાં યુક્તિ બતાવે છે – યોગાર્થ અવચ્છિન્ન રૂઢિ અર્થનો અભાવ છે-માંસ શબ્દથી થતા ઉભયાર્થબોધમાં યોગાર્થ અવચ્છિન્ન રૂઢિ અર્થનો અભાવ છે. તેના જવાબરૂપે પૂર્વપક્ષી કહે છે કે, સ્માર્તનિરુક્તતા વશથી તે પ્રકારે પણ બોધ છે સ્મૃતિમાં કહેલી વ્યુત્પત્તિના વશથી માંસના પ્રત્યેક અક્ષરનો અને માંસ' શબ્દનો બોધ પણ છે, તો ગ્રંથકાર કહે છે કે, આર્ષનિરુક્તના વાશથી=આર્ષપુરુષ એવા ભદ્રબાહુસ્વામીજીના ગ્રંથમાં બતાવેલ વ્યુત્પત્તિના વશથી, અમને પણ ઉક્ત બોધ=“ મિચ્છા મિ દુક્કડમ્'ના પ્રત્યેક અક્ષરનો અને સમુદાયનો બોધ, અનુપપન્ન નથી=અઘટમાન નથી, એ પ્રકારે દિશાસૂચન છે. * પંનારિ’ અને ‘મંત્રારિ' અહીં ‘સદ્ધિ થી શ્રાવક કે બ્રાહ્મણ પદનું ગ્રહણ કરવું. * તથાવોપોડ”િ અહીં કવિ' થી એ કહેવું છે કે, સ્માર્તનિરુક્ત ન હોય તો બોધ ન થાય, પણ સ્માર્તનિરૂક્તના વશથી બોધ પણ થાય છે. • मां स भक्षयिताऽमुत्र यस्य मांसमिहाम्यहम् । एतन्मांसस्य मांसत्वं प्रवदन्ति मनीषिणः (मनुस्मृति) For Personal & Private Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાકાર સામાચારી | ગાથા : ૨૬ પૂર્વમાં ગ્રંથકારે સ્થાપન કર્યું કે, મંત્રમાં જેમ દરેક અક્ષરથી શાબ્દબોધ થાય છે અને આખા મંત્રપદથી પણ શાબ્દબોધ થાય છે, તે રીતે ‘મિચ્છા મિ દુક્કડમ્'માં પણ પ્રત્યેક અક્ષરને આશ્રયીને અને આખા વાક્યને આશ્રયીને શાબ્દબોધ થઈ શકે. ત્યાં ‘નનુ’ થી પૂર્વપક્ષી શંકા કરે છે કે, ‘પંકજ’ પદમાં યોગ અને રૂઢિ બંને છે. તે આ પ્રમાણે - ૧૩૪ ભાવાર્થ : ‘પંક’ શબ્દ કાદવનો વાચક છે અને ‘જ’ શબ્દ જન્મનો વાચક છે. તેથી યોગથી–વ્યુત્પત્તિથી, ‘કાદવમાં જે પેદા થયેલ હોય તે પંકજ કહેવાય' અને તે પ્રમાણે અર્થ કરીએ તો કાદવમાં પેદા થયેલ સર્વ પદાર્થો પંકજ શબ્દથી વાચ્ય બને. આમ છતાં ત્યાં રૂઢિ પણ છે, જે કાદવમાં પેદા થયેલા કમળ માત્રને પંકજ શબ્દથી વાચ્ય કરે છે. તેથી યોગ અને રૂઢિ દ્વારા પંકજથી ‘પંક' અને ‘જ’ એ ત્રણ અક્ષરોના બે અર્થનો બોધ અને પંકજરૂપ આખા શબ્દના અર્થનો બોધ થાય છે. (૧) ‘મંત્ર’ શબ્દ સાધના કરીને સિદ્ધ કરાતા મંત્રનો વાચક છે. (૨) ‘મંત્ર’ શબ્દના બે અક્ષરો વ્યુત્પત્તિથી મનન અને ત્રાણના વાચક છે. માટે ‘પંકજ’ આદિની જેમ ‘મંત્ર’ શબ્દમાં બે અર્થનો બોધ થઈ શકે, અને મિચ્છા મિ દુક્કડમ્ માં યોગ અને રૂઢિનો સંભવ નહિ હોવાથી પ્રત્યેક અક્ષરનો અને આખા વાક્યનો સ્વતંત્ર બોધ થઈ શકે નહિ, પરંતુ ‘મિચ્છા’, ‘મિ’ અને ‘દુક્કડમ્’ એ ત્રણ પદો દ્વારા બનેલા એક વાક્યનો બોધ થઈ શકે. આ પ્રકારની પૂર્વપક્ષીની શંકાને સામે રાખીને ગ્રંથકાર કહે છે ‘પંકજ’ની જેમ ‘મંત્રાદિ’ પદમાં યોગ અને રૂઢિ દ્વારા ઉભય અર્થનો બોધ થઈ શકે છે, તેમ યોગ અને રૂઢિ દ્વારા ‘મિચ્છા મિ દુક્કડમ્’ પ્રયોગમાં ઉભય અર્થનો બોધ ન થઈ શકે તો પણ તારા મતમાં ‘માંસ’ શબ્દથી ઉભય અર્થનો બોધ કઈ રીતે થઈ શકે ? કેમ કે ત્યાં પણ યોગ અને રૂઢિ બંનેની સંગતિ નથી. તેથી માંસ શબ્દથી માંસરૂપ પદાર્થની ઉપસ્થિતિ થઈ શકે, પણ “જેનું માંસ હું ખાઉં છું તે પરલોકમાં મારું ભક્ષણ ક૨ના૨ થશે” એવો અર્થબોધ થઈ શકશે નહિ, અને માંસ શબ્દના બે અર્થો મનુસ્મૃતિના વચનથી થઈ શકે છે. તેથી પૂર્વપક્ષી કહે કે, ‘માંસ’ શબ્દમાં યોગ અને રૂઢિ દ્વારા ઉભય અર્થબોધ નહિ થઈ શકવા છતાં ‘માંસ’ શબ્દથી માંસ પદાર્થનો બોધ થઈ શકે છે, અને મનુસ્મૃતિમાં કરાયેલા વ્યુત્પત્તિના વશથી ‘માં’ અને ‘સ’ બે અક્ષરના બે સ્વતંત્ર અર્થનો પણ બોધ થઈ શકે છે. તેથી ‘માંસ' શબ્દથી જેમ માંસ પદાર્થની ઉપસ્થિતિ થાય છે, તેમ માંસ ખાવાનું ફળ પોતાને જન્માંતરમાં એ મળશે કે, જેનું માંસ પોતે ખાય છે તે વ્યક્તિ જન્માંતરમાં પોતાનું માંસ ખાશે, તેની ઉપસ્થિતિ પણ થાય છે. તેથી ગ્રંથકાર કહે છે કે, જેમ મનુસ્મૃતિમાં બતાવેલ વ્યુત્પત્તિના વશથી ‘માંસ’ શબ્દના અર્થનો બોધ થઈ શકે છે, તેમ આર્ષ પુરુષના વચનમાં બતાવેલ વ્યુત્પત્તિના વશથી ‘મિચ્છા મિ દુક્કડમ્' વાક્યપ્રયોગથી પણ ગાથા-૨૫માં બતાવેલ બોધ થઈ શકે. For Personal & Private Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫ મિથ્યાકાર સામાચારી / ગાથા: ૨૬ અહીં વિશેષ એ છે કે, મનુસ્મૃતિમાં “માંસ' અત્યંત હેય છે એ બતાવવા માટે માંસ ખાવાનું ફળ શું પ્રાપ્ત થાય, એ બતાવવા અર્થે ‘માંસ' શબ્દના બે અક્ષરોને ગ્રહણ કરીને કહ્યું કે, માં મને, રક્ત, માંસ મને તે જન્માંતરમાં ભક્ષણ કરશે જેનું માંસ હું ખાઉં છું. તે રીતે ભદ્રબાહુસ્વામીએ, થયેલાં પાપોના નાશ માટે કયા ભાવો જરૂરી છે કે જેથી તે ભાવોમાં યત્ન કરાય તો પાપોનો નાશ થાય, તે બોધ કરાવવા અર્થે “મિચ્છા મિ દુક્કડમ્' શબ્દને ગ્રહણ કર્યો, અને તે અર્થને કહેનાર ‘મિથ્યા મે તુકૃતમ્' ઈત્યાદિ અન્ય પ્રયોગોનો નિષેધ કરીને, “મિચ્છા મિ દુક્કડમ્' શબ્દપ્રયોગના પ્રત્યેક અક્ષરથી તે તે ભાવોને અભિવ્યક્ત કર્યા, જેથી તે દરેક અક્ષરને અવલંબીને જો કોઈ જીવ ઉપયોગવાળો બને તો “મિચ્છા મિ દુક્કડમ્'ના પ્રત્યેક અક્ષરનો અર્થ ગ્રહણ કરતાં ત્રણ શાબ્દબોધ થઈ શકે, અને આખા વાક્યથી એક શાબ્દબોધ થઈ શકે; અને જો કોઈ જીવ તે પ્રકારના શાબ્દબોધમાં ઉપયુક્ત થઈને તે શાબ્દબોધને અનુરૂપ ભાવમાં યત્ન કરી શકે તો “મિચ્છા મિ દુક્કડમ્' પ્રયોગકાળમાં પાપ અવશ્ય નાશ પામે. એ પ્રકારના આશયને સામે રાખીને પૂ. ભદ્રબાહુસ્વામી વિશિષ્ટ વ્યુત્પત્તિ દ્વારા “ મિચ્છા મિ દુક્કડમ્' શબ્દના દરેક અક્ષરથી શાબ્દબોધ કરાવે છે, જે અસંગત નથી. ટીકા : स्यादेतत्-पदज्ञानस्यैव शाब्दबोधं प्रति हेतुत्वात् कथमपदादर्थोपस्थिति: ? इति चेत् ? न, एकवर्णस्यापि पदस्य दर्शनेन 'वर्णसमुदाय: पदम्' इति नियमाभावात् । 'शक्तिमत् पदम्' इत्यभ्युपगमे तु न क्षतिः, अभिप्रायविशेषरूपाया अर्थान्तररूपाया वा तस्या वर्णमात्रेऽप्यनपायात् । ટીકાર્ય : ચાવેતત્ .... નિનામાવાન્ ! પૂર્વપક્ષીના મતે આ થાય - પદજ્ઞાન જ શાબ્દબોધ પ્રત્યે હેતુ હોવાના કારણે “મિચ્છા મિ દુક્કડમ્' શબ્દપ્રયોગના પ્રત્યેક અક્ષર અપદ હોવાથી કેવી રીતે દરેક અક્ષરથી અર્થની ઉપસ્થિતિ થઈ શકે ? એ પ્રમાણે પૂર્વપક્ષી કહે તો ગ્રંથકાર કહે છે એમ ન કહેવું; કેમ કે એક વર્ણવાળા પદનું દર્શન હોવાને કારણે વર્ણનો સમુદાય પદ છે, એ પ્રકારના નિયમનો અભાવ છે. * ‘વસ્થાપિ' અહીં ‘પિ થી સમુદાયનો સમુચ્ચય કરવો. ઉત્થાન : અહીં શંકા થાય કે, એક વર્ણ પદ હોવા છતાં “મિચ્છા મિ દુક્કડમ્ માં વપરાયેલા વર્ષો પદરૂપ નથી, પરંતુ પદના અવયવરૂપ અક્ષરો છે. એથી “મિચ્છા મિ દુક્કડમ્” શબ્દપ્રયોગના પ્રત્યેક અક્ષરને પદરૂપે સ્વીકારી શકાય નહિ અને તેથી તેનાથી શાબ્દબોધ થઈ શકે નહીં. આ પ્રકારની શંકાના નિવારણ માટે કહે છે – For Personal & Private Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ ટીકાર્થ ઃ शक्तिमत् ન ક્ષતિઃ, શક્તિવાળું પદ છે, એ પ્રમાણે સ્વીકારમાં વળી ક્ષતિ તથી=મિચ્છા મિ દુક્કડમ્ શબ્દપ્રયોગના પ્રત્યેક અક્ષર તે તે અર્થબોધ કરાવવાની શક્તિવાળા હોવાથી દરેક અક્ષરને પદરૂપે સ્વીકારવામાં ક્ષતિ નથી. ***** મિથ્યાકાર સામાચારી / ગાથા : ૨૬ ઉત્થાન : અહીં પ્રશ્ન થાય કે ‘મિચ્છા મિ દુક્કડમ્’ શબ્દપ્રયોગના પ્રત્યેક અક્ષરમાં શક્તિ છે, તે વાત પ્રસિદ્ધ નથી. તેથી દરેક અક્ષ૨માં અર્થબોધ કરાવવાની શક્તિ છે, તેમ કઈ રીતે સ્વીકારી શકાય ? તેથી કહે છે – ટીકાર્થ अभिप्राय નપાયાત્, અભિપ્રાય વિશેષરૂપ અથવા અર્થાન્તરરૂપ એવી તેણીનો-શક્તિનો, વર્ણમાત્રમાં પણ=‘મિચ્છા મિ દુક્કડમ્' શબ્દપ્રયોગના પ્રત્યેક વર્ણમાત્રમાં પણ, અનપાય છે=પ્રત્યેક વર્ણમાત્રમાં પણ તેવા પ્રકારની શક્તિનો અભાવ નથી. * ‘વર્ણમાત્રેડપ્થનવાયાત્’ અહીં ‘પિ’ થી સમુદાયનો સમુચ્ચય છે. ભાવાર્થ : ગ્રંથકાર પૂર્વપક્ષીને કહે છે : તારા મતે આ પ્રમાણે થઈ શકે કે, શાબ્દબોધ પ્રત્યે પદજ્ઞાન જ હેતુ છે, તેથી ‘મિચ્છા મિ દુક્કડમ્' વાક્યપ્રયોગમાં વર્તતા પ્રત્યેક અક્ષરથી અર્થની ઉપસ્થિતિ થઈ શકે નહિ; કેમ કે મિચ્છા મિ દુક્કડમૂના પ્રત્યેક અક્ષર પદ નથી, પરંતુ પદના અવયવ છે. આશય એ છે કે, ‘મિચ્છા મિ દુક્કડમ્’માં ‘મિચ્છા’, ‘મિ’ અને ‘દુક્કડમ્’ એ ત્રણ પદો છે અને જે વ્યક્તિને આ ત્રણે પદોનું જ્ઞાન હોય તેને ‘મિચ્છા મિ દુક્કડમ્’ પ્રયોગથી “મારું પાપ મિથ્યા થાઓ,” એ પ્રકારનો શાબ્દબોધ થાય છે. પરંતુ આ ત્રણે પદોના જે અક્ષરો છે, તે પદો નથી. તેથી અપદરૂપ એવા અક્ષરોથી અર્થની ઉપસ્થિતિ થઈ શકે નહિ. આ પ્રકારના પૂર્વપક્ષીના મતને સામે રાખીને ગ્રંથકાર કહે છે કે, તારે એમ ન કહેવું; કેમ કે એક વર્ણરૂપ પણ પદ દેખાય છે. માટે ‘વર્ણનો સમુદાય તે પદ’ એવા નિયમનો અભાવ છે. ગ્રંથકારનો આશય એ છે કે, બે-ત્રણ અક્ષરોનો સમુદાય હોય એ જ પદ કહેવાય એવો નિયમ નથી, પરંતુ એક વર્ણ પણ પદરૂપ હોય છે. જેમ ‘ખ’ એ પ્રકારનો એક વર્ણ પણ ‘આકાશ’રૂપ અર્થનો બોધ કરાવે છે. તેથી ‘મિચ્છા મિ દુક્કડમ્' શબ્દપ્રયોગમાં વર્તતા દરેક અક્ષર પદરૂપ છે. માટે તે અક્ષરોથી અર્થની ઉપસ્થિતિ થઈ શકે છે. અહીં પૂર્વપક્ષી કહે: ‘ખ’ એ પ્રકારનો એક અક્ષર શબ્દરૂપે પ્રસિદ્ધ છે, તેથી એક અક્ષ૨વાળું પદ અમે પણ સ્વીકારીએ છીએ, તોપણ ‘મિચ્છા મિ દુક્કડમ્'માં વર્તતા પ્રત્યેક અક્ષર પદરૂપ પ્રસિદ્ધ નથી, પરંતુ ‘મિચ્છા’ ‘મિ’ અને ‘દુક્કડમ્’ એ ત્રણ પદો પ્રસિદ્ધ છે. માટે ‘મિચ્છા મિ દુક્કડમ્'ના પ્રત્યેક અક્ષરને પદ કહી For Personal & Private Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૩૭ મિથ્યાકાર સામાચારી / ગાથા: ૨૬ શકાય નહિ. તેથી તેના પ્રત્યેક અક્ષરથી અર્થની ઉપસ્થિતિ થઈ શકે નહિ. તેને ગ્રંથકાર કહે છે : શક્તિવાળું હોય તે પદ છે એમ સ્વીકારીએ તો “મિચ્છા મિ દુક્કડમ્'ના દરેક અક્ષરનો પદ તરીકે સ્વીકાર કરી શકાય તેમ છે. આશય એ છે કે, “મિચ્છા મિ દુક્કડમ્' પ્રયોગમાં વર્તતા દરેક અક્ષરમાં તે તે પ્રકારનો અર્થબોધ કરાવવાની શક્તિ છે. તેથી “મિચ્છા મિ દુક્કડમ્' પ્રયોગના દરેક અક્ષર શક્તિવાળા છે, માટે તેને પદ સ્વીકારવામાં કોઈ દોષ નથી.તેથી ‘મિચ્છા મિ દુક્કડમ્' પ્રયોગથી ચાર પ્રકારના શાબ્દબોધ પૂર્વમાં કહ્યા તે સંગત છે. • અહીં પ્રશ્ન થાય કે, “મિચ્છા મિ દુક્કડમ્' પ્રયોગમાં પ્રત્યેક અક્ષરમાં શક્તિ છે, તેમાં પ્રમાણ શું? તેથી કહે છે – અભિપ્રાયવિશેષરૂપ અથવા અર્થાન્તરરૂપ–વાચક શબ્દ કે અક્ષર કરતાં અર્થાન્તરરૂપ અર્થાત્ સ્વતંત્ર શક્તિરૂપ, એવી શક્તિનું વર્ણમાત્રમાં પણ સદ્ભાવ છે=અસ્તિત્વ છે. આશય એ છે કે, આ પદથી આ અર્થબોધ કરવો જોઈએ, એ પ્રકારનો તે તે પદોમાં ઈશ્વરનો સંકેત છે, એ પ્રકારની તૈયાયિકની માન્યતા છે. તેથી જેમ ઈશ્વરના સંકેતરૂપ અભિપ્રાયવિશેષને કારણે તે તે ઘટાદિ પદોથી તે તે ઘટાદિ અર્થોનો બોધ થાય છે, તે રીતે “મિચ્છા મિ દુક્કડમ્' શબ્દપ્રયોગના પ્રત્યેક અક્ષરમાં આર્ષપુરુષનો સંકેત છે કે આ અક્ષરથી આ અર્થનો બોધ કરવો, અને આ અભિપ્રાયવિશેષરૂપ શક્તિ “મિચ્છા મિ દુક્કડમ્' શબ્દપ્રયોગના પ્રત્યેક અક્ષરમાં રહેલી છે. તેથી મિચ્છા મિ દુક્કડમ્ પ્રયોગથી ચાર પ્રકારનો શાબ્દબોધ થઈ શકે છે. આ રીતે તૈયાયિકની માન્યતાને સ્વીકારનાર નયદૃષ્ટિથી સમાધાન કરીને હવે શક્તિને સ્વતંત્ર પદાર્થ માનનાર અન્ય દર્શનની નયદૃષ્ટિને સામે રાખીને કહે છે : અથવા તો દરેક અક્ષરમાં તે અક્ષરની સ્વતંત્ર એવી શક્તિ રહેલી છે, જે શક્તિ અભિપ્રાયથી પેદા થયેલી નથી પરંતુ દરેક અક્ષરમાં તે અક્ષરોથી અર્થાન્તરરૂપ શક્તિ છે, તેથી તે શક્તિને કારણે તે પ્રકારનો શાબ્દબોધ થાય છે. તેમ પ્રસ્તુતમાં “મિચ્છા મિ દુક્કડમ્' શબ્દપ્રયોગના પ્રત્યેક અક્ષરમાં તે તે પ્રકારની સ્વતંત્ર શક્તિ રહેલી છે, જેના કારણે “મિચ્છા મિ દુક્કડમ્' શબ્દપ્રયોગના દરેક અક્ષરથી અર્થબોધ થાય છે; આમ છતાં જે વ્યક્તિને તે અક્ષરોમાં રહેલી શક્તિનું જ્ઞાન ન હોય તેને અર્થબોધ થતો નથી, તેથી ઉપદેશ દ્વારા તે શક્તિનું જ્ઞાન કરાવવામાં આવે છે. જેમ, “ઘટ’ પદમાં ઘટરૂ૫ અર્થનો બોધ કરાવવાની શક્તિ છે, તો પણ જેને તે શક્તિનું જ્ઞાન ન હોય તેને “ઘટ’ પદથી ઘટરૂપ અર્થની ઉપસ્થિતિ થાય નહિ, અને જેને ઉપદેશાદિ દ્વારા ઘટ પદમાં રહેલી શક્તિનો બોધ થાય છે, તેને ઘટ પદથી ઘટ અર્થનો બોધ થાય છે; તેમ પ્રસ્તુતમાં મિચ્છા મિ દુક્કડ શબ્દપ્રયોગના પ્રત્યેક અક્ષરમાં શક્તિ છે અને આર્ષના વચનથી તે શક્તિનો બોધ થાય છે અને તેથી તેના દરેક અક્ષર દ્વારા તે અક્ષરમાં રહેલી શક્તિના બોધવાળા જીવને અર્થબોધ પણ થાય છે. અહીં અભિપ્રાયવિશેષરૂપ કે અર્થાતરરૂપ શક્તિવાળું પદ સ્વીકાર્યું તેનો આશય આ પ્રમાણે છે – શક્તિ બે પ્રકારની છે: For Personal & Private Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ મિથ્યાકાર સામાચારી | ગાથા ૨૬ (૧) અભિપ્રાયવિશેષરૂપ શક્તિ : “મપ્રાથવિશેષરૂપા” “આ પદથી આ બોધ કરવો” તે પ્રકારનો કોઈ વ્યક્તિનો અભિપ્રાયવિશેષ તે તે શબ્દવિષયક હોય, તે અભિપ્રાયવિશેષરૂપ શક્તિ છે. (૨) અર્થાતરરૂપ શક્તિ : અર્થાન્તરરૂપ” દરેક શબ્દમાં ચોક્કસ અર્થનો બોધ કરાવવાની શક્તિ છે, જે તે શબ્દથી સ્વતંત્ર છે, અને જે શબ્દમાં જે શક્તિ રહેલી છે તે શબ્દથી તે અર્થનો બોધ થાય તેવું તે શક્તિનું સામર્થ્ય છે, તે અર્થાતરરૂપ શક્તિ છે. તે રીતે “ મિચ્છા મિ દુક્કડમ” એ પ્રયોગના દરેક અક્ષરમાં પણ દરેક અક્ષરની સ્વતંત્ર શક્તિ છે, તે પણ અર્થાતરરૂપ શક્તિ છે. ટીકા : अथ प्रत्येकमक्षराणामर्थवत्त्वे प्रत्येकं स्याद्युत्पत्तिप्रसङ्गः, धातुविभक्तिवाक्यवर्जार्थवत्त्वेन तस्य नामत्वादिति चेत् ? न, तत्रार्थवत्पदस्य योगार्थवत्परत्वादिति, अधिकमस्मत्कृताऽध्यात्ममतपरीक्षायामवसेयम् ।।२६।। ટીકાર્ય : ‘ાથ' થી શંકા કરે છે કે, “મિચ્છા મિ દુક્કડમ્' શબ્દપ્રયોગના પ્રત્યેક અક્ષરનો અર્થ હોતે છતે પ્રત્યેક અક્ષરને સંસ્કૃતમાં નામને લગાડવામાં આવેલી વિભક્તિઓરૂપ ચઢિ પ્રત્યયોની=પ્રથમા આદિ વિભક્તિઓના “સિ' આદિ પ્રત્યયોની, ઉત્પત્તિનો=પ્રાપ્તિનો, પ્રસંગ આવશે; કેમ કે ધાતુ, વિભક્તિ અને વાક્યોને છોડીને જે અર્થવાળા હોય તેનું નામ પડ્યું છે. આ પ્રકારે પૂર્વપક્ષી કહે તો ગ્રંથકાર કહે છે આમ ન કહેવું; કેમ કે ત્યાં=નામમાં, અર્થવત્ પદનું યોગાર્થવર્ધરપણું વ્યુત્પત્તિ અર્થવાળાપણું, છે. “તિ’ શબ્દ શ્લોકની સમાપ્તિ અર્થે છે અને આ વિષયમાં અધિક ગ્રંથકાર વડે કરાયેલ ‘અધ્યાત્મમતપરીક્ષાથી' જાણવું. I૨૬I ભાવાર્થ : પૂર્વમાં સ્થાપન કર્યું કે, “મિચ્છા મિ દુક્કડમ્” વાક્યપ્રયોગના પ્રત્યેક અક્ષરમાં શક્તિ છે, માટે શક્તિવાળું પદ સ્વીકારીને દરેક અક્ષરને લઈને વાક્યના ચાર પ્રકારના શાબ્દબોધ થઈ શકે છે. ત્યાં કોઈ ‘ાથ થી શંકા કરે કે, “મિચ્છા મિ દુક્કડમ્' શબ્દપ્રયોગના પ્રત્યેક અક્ષર જો અર્થને બતાવતા હોય તો પ્રત્યેક અક્ષરને સંસ્કૃતના નિયમ પ્રમાણે વિભક્તિનો પ્રત્યય લાગવો જોઈએ, તો તે અક્ષરથી શાબ્દબોધ થઈ શકે. જેમ પટઉનય’ એ પ્રયોગમાં ‘ઘટ’ શબ્દથી દ્વિતીયા વિભક્તિ લાગીને શાબ્દબોધ થાય છે. પરંતુ ઘટ પદને કોઈ વિભક્તિ લગાડ્યા વિના ઘટ માની એ પ્રકારનો પ્રયોગ કરવામાં આવે તો તેનાથી શાબ્દબોધ થાય નહિ. તેમ “મિચ્છા મિ દુક્કડમ્માં પ્રથમ ચાર અક્ષર ગ્રહણ કરીને એક શાબ્દબોધ ત્યારે થઈ શકે કે દરેક અક્ષરને વિભક્તિનો કોઈ પ્રત્યય લાગેલો હોય. આ રીતે ‘૩થ’ થી શંકા કરે છે અને તેમાં યુક્તિ આપે છે: જે ધાતુથી, વિભક્તિથી અને વાક્યથી જુદું હોય અને અર્થવાળું હોય તે હંમેશાં નામ હોય છે અને નામને સંસ્કૃતનાં ‘સિ’ આદિ પ્રત્યય લાગે છે. તે રીતે “ મિચ્છા મિ દુક્કડમ્માં મિ, છા આદિ શબ્દો ધાતુ નથી, વિભક્તિ નથી અને વાક્યો પણ નથી, આમ છતાં તમો તેને અર્થવાળા કહો છો. જો તમે તેને અર્થવાળા કહો For Personal & Private Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૩૯ મિથ્યાકાર સામાચારી / ગાથા : ૨૭ તો તે અક્ષરોને નામરૂપે સ્વીકારવા પડે અને નામરૂપે સ્વીકારો તો શાબ્દબોધ કરવા માટે વિભક્તિના પ્રત્યયો લગાડીને વાક્ય બનાવવું પડે. તેથી “મિચ્છા મિ દુક્કડમુના ચાર અક્ષરોથી એક શાબ્દબોધ સ્વીકારવા માટે મિ, છા, મિ ત્રણ અક્ષરોને કોઈક વિભક્તિનો પ્રત્યય લગાડવો પડે, અને ચોથા “દુને ધાતુરૂપે સ્વીકારીએ તો એક શાબ્દબોધ થઈ શકે. પરંતુ તમારા “મિચ્છા મિ દુક્કડમ્” પ્રયોગમાં દરેક અક્ષરને વિભક્તિના પ્રત્યયો નથી, માટે તે અક્ષરોથી શાબ્દબોધ થઈ શકે નહિ. આ પ્રકારનો પૂર્વપક્ષીનો આશય છે. તેને ગ્રંથકાર કહે છે કે આમ ન કહેવું. તેમાં મુક્તિ આપે છે -- અર્થને બતાવનારાં એવાં નામો હંમેશાં વ્યુત્પત્તિ અર્થવાળાં હોય છે. જેમ, ‘ટ’ શબ્દ છે, તે ઘટશ્વેષ્ટાયા” એ પ્રકારની વ્યુત્પત્તિથી ‘ઘટ’ શબ્દ બન્યો, અને એવા વ્યુત્પત્તિ અર્થવાળાં નામોને “સિ” આદિ પ્રત્યયો લાગે છે. જ્યારે અમારા “મિચ્છા મિ દુક્કડમ્' પ્રયોગમાં વ્યુત્પત્તિ અર્થવાળા અક્ષરો નથી, પરંતુ વિશેષ આશયથી ભદ્રબાહુસ્વામીએ તે તે અક્ષરોમાં સંકેત કર્યો છે, તેથી “મિચ્છા મિ દુક્કડમ્ પ્રયોગના દરેક અક્ષરમાં શક્તિ છે. આમ છતાં દરેક અક્ષર વ્યુત્પત્તિ અર્થવાળા નથી, તેથી યોગાર્થવાળા નથી અને જે યોગાર્થ હોય તેને ‘લિ' આદિ પ્રત્યય લાગે. પરંતુ ભદ્રબાહુસ્વામીજીએ વિશેષ આશયથી “મિચ્છા મિ દુક્કડું' પ્રયોગના પ્રત્યેક અક્ષરમાં સંકેત કર્યો છે, માટે “મિચ્છા મિ દુક્કડ' પ્રયોગના દરેક અક્ષરને વિભક્તિના પ્રત્યય લાગતા નથી, છતાં પૂર્વમાં બતાવેલ ચારેય શાબ્દબોધ થઈ શકે છે. રિફા અવતરણિકા: अथ यदुक्तमपुनःकरणसङ्गतस्यास्य फलहेतुत्वमिति तद् व्यतिरेकतो द्रढयितुमाह - અવતરણિયાર્થ:અપુનઃકરણસંગત એવા આનું=' મિચ્છા મિ દુક્કડં પ્રયોગનું, ફળહેતુપણું પાપનાશરૂપ ફળનું હેતુપણું, જે ગાથા-૨૨માં કહેવાયું છે, તેને વ્યતિરેકથી દઢ કરવા માટે કહે છે – અર્થાત્ જો તે પરિણામ ફરી પાપ નહિ કરવાના પરિણામથી યુક્ત ન હોય તો તે “મિચ્છા મિ દુક્કડમ્'નો પ્રયોગ પાપનાશરૂપ ફળનો હેતુ થતો નથી, પણ અનર્થનો હેતુ થાય છે. તેનાથી એ ફલિત થાય છે, નિર્જરાના અર્થીએ ફરી નહિ કરવાના પરિણામપૂર્વક મિચ્છા મિ દુક્કડમ્ આપવું જોઈએ. તે બતાવે છે – ગાથા : आभोगा पुणकरणे नूणं मिच्छुक्कडे भवे मिच्छा। मायानियडी य तओ मिच्छत्तं पि य जओ भणियं ।।२७।। છાયા : आभोगात् पुनःकरणे नूनं मिथ्यादुष्कृतं भवेन्मिथ्या । मायानिकृतिश्च ततो मिथ्यात्वमपि च यतो भणितम् ।।२७।। For Personal & Private Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ અન્વયાર્થ -- નામોત્=ઉપયોગથી પુનરì=ફરી પાપ કરવામાં નૂનં=નક્કી મિચ્છુš=મિચ્છા મિ દુક્કડંનો પ્રયોગ મિચ્છા મવે=મિથ્યા થાય=મૃષાવાદ થાય તો ય=અને તેનાથી=મિથ્યાદુષ્કૃતનું દાન આપવાથી માયાનિવૃત્તિ=માયારૂપ જ (કપટરૂપ જ) નિકૃતિ છે=પરવંચત છે મિત્ત પિ ય=અને મિથ્યાત્વ પણ છે. નો ળિયું=જે કારણથી કહેવાયું છે=ઉપદેશમાળા આદિ ગ્રંથમાં કહેવાયું છે. ।।૨૭।। ગાથાર્થઃ મિથ્યાકાર સામાચારી / ગાથા : ૨૭ ઉપયોગથી ફરી પાપ કરવામાં નક્કી મિચ્છા મિ દુક્કડંનો પ્રયોગ મિથ્યા થાય અને તે મિથ્યાદુષ્કૃતનું દાન આપવાથી માયારૂપ જ પરવંચન છે અને મિથ્યાત્વ પણ છે; જે કારણથી કહેવાયું છે. II૨૭]] ટીકા ઃ ગામોત્તિ । મોતુ=પયોત્, પુનઃરને=મિથ્યાવુતવાનાનન્તાં પાપાચરણે, નૂનં=નિશ્વિત, मिच्छुक्कडं इति प्राकृतशैलीवशान्मिथ्यादुष्कृतं ( भवेत् मिथ्या) मृषावादो व्यलीकभाषणम्, “न पुनः करिष्यामि ” इति प्रतिज्ञाय तदतिक्रमात् । ટીકાર્યઃ ‘ગામો ત્તિ’। એ ગાથાનું પ્રતિક છે. આભોગથી=ઉપયોગથી, ફરી કરવામાં=મિથ્યાદુષ્કૃતદાન પછી ફરી પાપઆચરણમાં,મિચ્છુનું= મિથ્યાદુષ્કૃતપ્રયોગ, નૂનં=નક્કી, મૃષાવાદ=જૂઠું બોલવારૂપ, મવેત્=થાય; કેમ કે “ફરી પાપ કરીશ નહીં” એ પ્રકારની પ્રતિજ્ઞા કરીને તેનો=પ્રતિજ્ઞાનો, અતિક્રમ છે. નોંધ :- પ્રાકૃતશૈલીના વશથી ‘મિચ્છા યુવš’ નું ‘મિચ્છુવડ’ કર્યું છે. ભાવાર્થ: આ સાધુની મિચ્છાકાર સામાચારી છે અને સાધુ અનાભોગાદિથી સંયમમાં સ્ખલના પામે ત્યારે મિથ્યાદુષ્કૃતદાન આપે છે. પરંતુ મિથ્યાદુષ્કૃતદાન આપ્યા પછી ફરી તે પાપ ઉપયોગથી સેવે અર્થાત્ “આ પાપ મારા સંયમના પરિણામથી વિરુદ્ધ છે” તેમ જાણવા છતાં પાપ પ્રત્યેના બલવાન આકર્ષણને કારણે ફરી તે પાપ સેવે, તો તેણે જે મિથ્યાદુષ્કૃત આપ્યું છે તે મૃષાભાષણરૂપ છે; કેમ કે ‘મિચ્છા મિ દુક્કડં’ પ્રયોગથી “ફરી તે પાપ હું કરીશ નહીં” એ પ્રતિજ્ઞા કરવામાં આવેલ છે. આમ છતાં, આ મારી પ્રતિજ્ઞાથી વિરુદ્ધ છે એમ જાણીને પણ ફરી તે પાપ સેવે તો મિથ્યાદુષ્કૃત વખતે કરાયેલ પ્રતિજ્ઞાનો અતિક્રમ થાય છે, તેથી ‘મિચ્છા મિ દુક્કડં’નો પ્રયોગ મૃષાવાદરૂપ બને છે. જેમ કોઈ જીવ ઉપવાસનું પ્રત્યાખ્યાન ગ્રહણ કરે અને પછી ભૂખ લાગતાં જમવા બેસી જાય તો એ પ્રાપ્ત થાય કે, તેણે જે પ્રત્યાખ્યાન ગ્રહણ કર્યું છે, તે મૃષાવાદ રૂપ છે. તેમ પ્રસ્તુતમાં અનાદિ For Personal & Private Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧ મિથ્યાકાર સામાચારી / ગાથા ૨૭ સંસ્કારને કારણે સાધુથી કોઈ દોષ સેવાઈ ગયો અને જો તેને પશ્ચાત્તાપ થાય તો ફરી નહીં કરવાના પરિણામપૂર્વક તે “મિચ્છા મિ દુક્કડ' આપે છે, જે ફરી પાપ નહીં કરવાની પ્રતિજ્ઞારૂપ છે. આમ છતાં ફરી ઉપયોગપૂર્વક કરે તો તેની પ્રતિજ્ઞા મૃષાવાદરૂપ બને છે. જે જીવ મિચ્છા મિ દુક્કડ' આપ્યા પછી આ પાપ છે એમ જાણીને તે ફરી પાપ કરે છે, તે જીવે જ્યારે “મિચ્છા મિ દુક્કડ' આપેલું ત્યારે ફરી પાપ નહીં કરવાનો પરિણામ કર્યો ન હતો, ફક્ત પ્રતિજ્ઞા કરેલી હતી. તેથી તેની તે પ્રતિજ્ઞા મૃષાવાદરૂપ બને છે. તે આ રીતે – જેમ કોઈ સાધુ અવશ્યકાર્ય માટે “આવસહી' પ્રયોગ કરીને વસતિથી બહાર જાય ત્યારે હું અવશ્ય કાર્ય માટે જાઉં છું તેવી પ્રતિજ્ઞા કરે છે, અને તે અવશ્યકાર્ય નિર્જરાને અનુકૂળ હોય તે હોઈ શકે, અન્ય નહીં; અને તે કાર્ય સમિતિગુપ્તિની મર્યાદાપૂર્વક કરવામાં આવે તો નિર્જરાને અનુકૂળ થાય, અન્યથા નહિ. આવું જેને જ્ઞાન છે તે સાધુ “આવસ્યહી પ્રયોગ કરીને ઈર્યાસમિતિપૂર્વક તે કાર્ય અર્થે જતા હોય, આમ છતાં પ્રમાદથી કોઈક સમિતિમાં અલના થઈ જાય તો તેની આલોચનાકાળમાં ઉપસ્થિતિ કરીને મિચ્છા મિ દુક્કડું આપે છે. હવે ફરી બીજી વાર “આવસ્યહી” પ્રયોગ કરીને તે સાધુ જતા હોય ત્યારે પણ, સમિતિ માટે અત્યંત યતના રાખતા હોય તો પણ, ફરી ફરી સ્કૂલનાઓ થાય તો તે સ્કૂલનાઓ અનાભોગ અને સહસાકરથી થાય છે, અને વારંવાર તે સ્કૂલનાની નિંદા કરી કરીને તે સાધુ સ્કૂલનાની અલ્પતા કરે છે. તેથી તે સાધુની સ્કૂલના ક્રમસર ઓછી ઓછી થાય છે. તેથી પૂર્વ જેવું દુષ્કતનું સેવન ફરી તેનું નથી, પરંતુ અનાભોગ અને સહસાત્કારથી સેવન છે, માટે તેને મૃષાવાદ નથી. હવે તે સાધુ “આવસ્યહી બોલ્યા પછી તે કાર્ય કરવા જતાં સમિતિની કોઈ મર્યાદાની ઉપસ્થિતિ રાખે નહીં, અને ઉપાશ્રયમાં આવ્યા પછી પોતે સેવેલ અસમિતિઓની ઉપસ્થિતિ કરીને નિંદા કરે, અને ફરી બીજી વાર પણ “આવસ્યહી' કરીને અસમિતિની ઉપેક્ષા કરીને ગમન કરે, તો તેવા સાધુને મૃષાવાદની પ્રાપ્તિ થાય; કેમ કે તે સાધુએ “આવસહી' પ્રયોગથી જે પ્રતિજ્ઞા કરેલ તે પ્રતિજ્ઞાની મર્યાદાને પાળવા માટે કોઈ યત્ન કરેલ નથી, અને પૂર્વમાં જે સ્કૂલનાનું “મિચ્છા મિ દુક્કડ” આપ્યું, તે અસમિતિરૂપ સ્કૂલનાઓ ફરી તે રીતે સેવે છે. તેથી તેની તે અસમિતિની આચરણા બતાવે છે કે, પૂર્વમાં તેણે આપેલ “મિચ્છા મિ દુક્કડ” મૃષાવાદરૂપ છે. વળી જે સાધુ આવસહી' પ્રયોગ કરીને કોઈ કાર્ય માટે બહાર જાય છે, અને માત્ર તે કાર્ય કરવા પૂરતો તેનો ઉપયોગ છે પરંતુ તે કાર્યને અનુરૂપ સમિતિનો કોઈ બોધ નથી, તેને તો પોતે શેની પ્રતિજ્ઞા કરી છે તેનું પણ જ્ઞાન નથી, માત્ર “આવસ્યહી' પ્રયોગ મારે કરવો જોઈએ એટલું જ્ઞાન છે; અને તે કાર્ય કર્યા પછી તે કાર્યની આલોચના કરે છે તે પણ શબ્દમાત્રથી આલોચના કરે છે, પરંતુ પોતાના કરાયેલા કાર્યમાં શું અસમિતિરૂપ સ્કૂલના થઈ છે તેની પણ તેને ઉપસ્થિતિ નથી, અને “મિચ્છા મિ દુક્કડ' પ્રયોગ કરે છે ત્યારે પણ પોતે શેનું “મિચ્છા મિ દુક્કડ' આપે છે તેની પણ ઉપસ્થિતિ નથી, વળી પોતે ફરી પાપ નહિ કરવાની પ્રતિજ્ઞા કરે છે તેની પણ ઉપસ્થિતિ નથી, માત્ર “મિચ્છા મિ દુક્કડ' આપે છે ને ફરી ફરી તે પાપ સેવે છે. તેથી જેમ કોઈ બાળક ઉપવાસનું પ્રત્યાખ્યાન ગ્રહણ કરે અને મારે આજે ખાવાનું નથી એવું તેને કોઈ જ્ઞાન નથી, For Personal & Private Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ મિથ્યાકાર સામાચારી / ગાથા : ૨૭ પણ માત્ર મારે આજે ઉપવાસનું પ્રત્યાખ્યાન છે તેમાં તેને સંતોષ છે, અને ભૂખ લાગે ત્યારે આરામથી ખાઈ પણ લે છે, તે બાળકના પ્રત્યાખ્યાન જેવું તે સાધુનું મિથ્યાદુષ્કૃતનું દાન છે. ઉત્થાન : ‘મિચ્છા મિ દુક્કડં’ આપ્યા પછી ઉપયોગપૂર્વક ફરી તે પાપના સેવનમાં જેમ મૃષાવાદ છે તેમ માયા પણ છે, તે બતાવવા અર્થે કહે છે ટીકા ઃ तथा पुनरासेव्य क्षुल्लककुलालज्ञातेन मिथ्यादुष्कृतदाने ततो- मिथ्यादुष्कृतदानात्, मायैव = कपटमेव, निकृतिः=परवञ्चनम्, स हि दुष्टान्तरात्मा निश्चयतश्चेतसाऽनिवृत्त एव गुर्वादिरञ्जनार्थं मिथ्यादुष्कृतं प्रयच्छतीति । ટીકાર્થ ઃ તે પ્રકારે ફરી આસેવન કરીને-પૂર્વમાં જે પ્રકારે પાપ કર્યું હોય તે પ્રકારે ફરી પાપનું સેવન કરીને, ક્ષુલ્લક સાધુ અને કુંભારના દૃષ્ટાંતથી મિથ્યાદુષ્કૃતનું દાન અપાયે છતે, તેનાથી= મિથ્યાદુષ્કૃતદાનથી, માયા જ=કપટ જ, નિકૃતિ=પરવંચન, અર્થાત્ માયારૂપ જ પરવંચત છે. તેમાં યુક્તિ બતાવે છે - ખરેખર દુષ્ટ અન્તરાત્મા એવો તે=સાધુ, નિશ્ચયથી ચિત્ત દ્વારા પાપથી અનિવૃત્ત જ ગુરુ આદિના રંજન માટે=ખુશ કરવા માટે, મિથ્યાદુષ્કૃત આપે છે. એથી કરીને તે મિથ્યાદુષ્કૃતનું દાન માયા છે. ‘પ્રયચ્છતીતિ’ પ્રયતિ પછીનું ‘તિ’ હેતુ અર્થમાં છે. * ‘નુર્વાવિરગ્નનાર્થ’ અહીં ઉપલક્ષણથી પોતાના કરાયેલા પાપના અનર્થમાંથી બચવામાત્રના આશયથી પણ ‘મિચ્છા મિ દુક્કડં’ આપતા હોય તેનો સંગ્રહ છે, અને ‘વિ’ થી લોકરંજનનું ગ્રહણ કરવું. ભાવાર્થ: કુંભારના ઘડા ફોડનાર ક્ષુલ્લક સાધુના પ્રસિદ્ધ દૃષ્ટાંતથી, ચારિત્રની સ્ખલનાનું ‘મિચ્છા મિ દુક્કડં’ આપ્યા પછી ફરી પૂર્વની જેમ તે કૃત્ય સેવતો હોય તો તે માયારૂપ પરવંચન છે. આશય એ છે કે જે સાધુથી ક્વચિત્ પાપસેવન થઈ ગયું તો પણ પાછળથી તેને પશ્ચાત્તાપ થાય, અને તેના કારણે હૈયાના પરિણામથી ‘મિચ્છા મિ દુક્કડં’ આપે, તો ‘મિચ્છા મિ દુક્કડં’ના પ્રયોગકાળમાં તે પાપ પ્રત્યે જુગુપ્સા હોય છે, અને ફરી તે પાપ નહીં કરવાનો અધ્યવસાય પણ મિચ્છા મિ દુક્કડં પ્રયોગકાળમાં હોય છે, અને આથી આવો સાધુ પ્રાયઃ તત્કાળ તે પાપ સેવે નહીં. આમ છતાં ફરી તેવા નિમિત્તને પામીને ફરી તે પ્રકારના પાપની મનોવૃત્તિ જાગૃત થાય તો પણ તે પરિણતિ પૂર્વ કરતાં કંઈક મ્લાનિવાળી હોય છે; કેમ કે ‘મિચ્છા મિ દુક્કડં’ આપતી વખતે અંતરના પરિણામથી તે પાપ પ્રત્યે નિવર્તનનો તેનો અધ્યવસાય હતો, અને આથી તેવો સાધુ તે પાપને જાગૃત કરે તેવાં નિમિત્તોથી દૂર રહેવા પણ અવશ્ય યત્ન કરે છે. જેમ ચંડરુદ્રાચાર્ય પોતાની પ્રચંડ પ્રકૃતિને કારણે કુપિત થતા હતા, આમ છતાં પોતાની તે પ્રકૃતિને જાણીને તેવાં નિમિત્તોથી દૂર For Personal & Private Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૪૩ મિથ્યાકાર સામાચારી / ગાથા : ૨૭ રહેવા પણ પ્રયત્ન કરતા હતા. તો પણ જ્યારે ત્યાંથી પસાર થતા નવપરિણીત મિત્રની મશ્કરી કરતા જુવાનિયાઓ જ્યારે ચંડરુદ્રાચાર્યની પાસે આવીને કહે છે કે, “આ દીક્ષા લેવા આવ્યો છે”, ત્યારે તે નિમિત્તને પામીને ફરી તેમની પ્રકૃતિ ચંડ બને છે ગુસ્સાવાળી બને છે. આમ છતાં પોતાની આવી પ્રકૃતિને જાણીને હિંમેશાં તેઓ આવાં નિમિત્તોથી દૂર રહેવા પ્રયત્ન કરતા હતા, તેથી તેઓનો પુનઃ પુનઃ કુપિત થવાનો પરિણામ પૂર્વની જેમ પુનઃ આસેવનરૂપ નથી; પરંતુ જેમ કુંભારના ઘડાને ફોડીને ક્ષુલ્લક સાધુ “મિચ્છા મિ દુક્કડું” આપીને ફરી તે પ્રકારે ઘડાને ફોડે છે, તેમ જે સાધુ મિચ્છા મિ દુક્કડ' આપે છે અને ત્યાર પછી તેવા દોષના નિમિત્તોથી દૂર રહેવા પણ પ્રયત્ન કરતા નથી, તે સાધુનું મિચ્છા મિ દુક્કડં તે પ્રકારના પુનઃ આસેવનરૂપ છે; અને તેથી તેનું મિચ્છા મિ દુક્કડે બીજાને ઠગવા માટે માયારૂપ છે; કેમ કે ગુરુ આદિના રંજન માટે તે મિથ્યાદુષ્કત આપે છે, પરંતુ અંત:પરિણામમાં પાપથી બચવાનો કોઈ અધ્યવસાયમાત્ર પણ થયો નથી. માટે ફરી તેવાં પાપનાં નિમિત્તોથી દૂર રહેવા પણ તે યત્ન કરતો નથી. ઉત્થાન : અહીં પ્રશ્ન થાય કે, જે સાધુ પાપના ફળના નાશ અર્થે “મિચ્છા મિ દુક્કડ' આપે છે, આમ છતાં અનાદિ ભવના અભ્યાસને કારણે તેની પાપસેવનની વૃત્તિ પણ ગઈ નથી, તેથી ફરી તે પાપ સેવે પણ છે, તોપણ જે સાધુ પાપ સેવ્યા પછી “મિચ્છા મિ દુક્કડ' ન આપે તેને ભલે કોઈ ફળ ન મળે, પરંતુ જે સાધુ મિચ્છા મિ દુક્કડું આપે છે, તે સાધુને “ મિચ્છામિ દુક્કડ' આપવાનું ફળ મળવું જોઈએ. તેને બદલે તે મિથ્યાદુષ્કતદાન આપે છે તે માયા છે, તેમ શા માટે કહેલ છે ? તેથી કહે છે – ટીકા : ___ न हि ज्ञात्वा प्रतीपाचरणे निःशूकतया प्रतिबद्धः संवेगः समुत्थातुमुत्सहते ? न च तं विना तद्दानं પ્ર ત્યુનું પર્વ ર તત્ર ટુર્નિવારી માયા / ૩ - (ાવ. નિ. ૬૮૬) १"जं दुक्कडं ति मिच्छा तं चेव निसेवए पुणो पावं । पच्चक्खमुसावाई मायानियडीपसंगो य ।।' इति । ટીકાર્ય :જાણીને પ્રતીપ આચરણમાં=પ્રતીપ પ્રતિ પગલે તરત, તે પાપ આચરવામાં (' મિચ્છા મિ દુક્કડં કાળમાં જ) નિઃશૂકપણાથી નિર્બસપણાથી પ્રતિબદ્ધ થયેલો એવો સંવેગતો પરિણામ ઊઠવા માટે ઉત્સાહિત થતો નથી=ઊઠતો નથી, અને તેના વગર તે દાન મિથ્યાદુક્તદાન, ફળવાળું થતું નથી, એ પ્રકારે શાસ્ત્રમાં કહેવાયું છે. પૂર્વ ર તત્ર અને એ રીતે ત્યાં=સંવેગ વગર મિથ્યાદુષ્કત આપવામાં, માયા દુર્નિવાર છે-માયા નિવારી શકાતી નથી. “મિચ્છા મિ દુક્કડં આપ્યા પછી ફરી તે પ્રકારે પાપસેવામાં માયાદોષ છે, તે બતાવવા માટે : १. यदुष्कृतमिति मिथ्या तमेव निसेवते पुनः पापम् । प्रत्यक्षमृषावादी मायानिकृतिप्रसङ्गश्च ।। For Personal & Private Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ મિથ્યાકાર સામાચારી, ગાથા : ૨૭ ઘ' થી આવશ્યકતિર્થંક્તિ શ્લોક-૬૮૫ ની સાક્ષી આપે છે. અને કહેવાયું છે – (આ.નિ. ૬૮૫) આવશ્યકતિર્થંક્તિના સાક્ષીપાઠનો અત્યાર્થ અને ગાથાર્થ આ પ્રમાણે છે: અન્વયાર્થ: નં=જે પાપરૂપ કંઈક અનુષ્ઠાન કુવ૬ તિ=દુષ્કૃત છે એ પ્રમાણે (જાણીને) મિચ્છા='મિચ્છા મિ દુક્કડ અપાયું તે ચેવ પાર્વ=તે જ પાપને (નો-જે) પુળો નિસેવા-ફરી સેવે છે (સો-તે) પૂર્વ મુસવિડુિં પ્રત્યક્ષ મૃષાવાદી છે (તસ) માયા નિયદિપો ચ=અને (તેને) માયાવિકૃતિનો પ્રસંગ છે. li૬૮પા ગાથાર્થ - જે પાપરૂપ કંઈક અનુષ્ઠાન દુકૃત છે એ પ્રમાણે જાણીને મિચ્છા મિ દુક્કડં અપાયું, તેજપાપને જે ફરી સેવે છે, તે પ્રત્યક્ષ મૃષાવાદી છે અને તેને માયાનિકૃતિનો પ્રસંગ છે. IIઉપા‘તિ આવશ્યકનિર્યુક્તિના ઉદ્ધરણની સમાપ્તિમાં છે. નોંધ:- આવશ્યકનિર્યુક્તિના સાક્ષીપાઠના શ્લોકમાં તે વેવ પાર્વ’ પછી ‘નો'=‘’ અધ્યાહાર છે. ‘નિસેવા પુણો’ પછી ‘સોકસ' અધ્યાહાર છે. ‘હુક્કડં તિ’ પછી ‘વિજ્ઞા' જાણીને શબ્દ અધ્યાહાર છે. ‘પથ્થવવમુરાવા’ પછી ‘તસ'=70 શબ્દ અધ્યાહાર છે. ભાવાર્થ : જે સાધુ સ્કૂલના પામ્યા પછી “મિચ્છા મિ દુક્કડું આપે છે, અને મિચ્છા મિ દુક્કડ આપ્યા પછી, આ પાપ છે એવું જાણીને તરત તે પાપને તે ભાવે સેવતો હોય, તો “મિચ્છા મિ દુક્કડ' આપવાના કાળમાં પણ પાપ નહીં સેવવાનો તેને પરિણામ નથી, પરંતુ પાપ સેવવાનો પરિણામ છે. જેમ ક્ષુલ્લક સાધુને કુંભારના ઘડા ફોડવાનો પરિણામ હતો, આમ છતાં જ્યારે કુંભાર પૂછે છે કે, “અરે, આ ઘડા તમે કેમ ફોડો છો ?” તો તરત કહે છે, “ મિચ્છા મિ દુક્કડ” અને પાછા ફરી તરત તે ઘડા ફોડે છે. આમ, જે સાધુ “મિચ્છા મિ દુક્કડ' આપે છે, અને તે પાપના નિમિત્તોથી દૂર રહેવા પણ પ્રયત્ન કરતા નથી, તેવા સાધુને પાપનું ફળ જોઈતું નથી, તોપણ પાપ નહીં સેવવાનો અધ્યવસાય મિથ્યાદુકૃતકાળમાં પણ તેના ચિત્તમાં નથી. તેથી મિથ્યાદુકૃતકાળમાં તેના હૈયામાં નિઃશૂકતા અર્થાત્ નિર્ધ્વસતા છે, અને તે નિઃશૂકતાથી સંવેગનો પરિણામ પ્રતિબદ્ધ થઈ જાય છે. તેથી પાપના ફળના નાશનો આશય હોવા છતાં સંવેગનો પરિણામ નહીં હોવાના કારણે તે મિથ્યાદુષ્કતદાન પાપના નાશરૂપ ફળને પેદા કરી શકતું નથી. ફક્ત જેમ ક્ષુલ્લક સાધુએ કુંભારના ચિત્તને રંજન કરવા માટે “મિચ્છા મિ દુક્કડ' આપ્યું, તેમ આ સાધુ પણ ગુરુ આદિના રંજન માટે “મિચ્છા મિ દુક્કડ” આપે છે; અને આ પ્રકારનો મિથ્યાદુષ્કત પ્રયોગ એ સાધુ કરતા હોય ત્યારે ત્યાં માયા અવશ્ય છે; કેમ કે, જે વખતે તે “મિચ્છા મિ દુક્કડ' પ્રયોગ કરે છે, તે વખતે પણ “આ પાપ મારે સેવવું નથી” For Personal & Private Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫ મિથ્યાકાર સામાચારી / ગાથા : ૨૭ તેવો અધ્યવસાય તેને થતો નથી. તેથી ફરી પાપ સેવવાનો અધ્યવસાય તેને છે, આમ છતાં ‘મિચ્છા મિ દુક્કડં’ પ્રયોગ દ્વારા હું ફરી પાપ નહીં સેવીશ, તેવી પ્રતિજ્ઞા કરે છે. તેથી જેવી પ્રતિજ્ઞા કરે છે, તેવો અધ્યવસાય નહીં હોવાથી તે વચનપ્રયોગ માયારૂપ છે, અને આ વાતની પુષ્ટિ માટે આવશ્યકનિર્યુક્તિ ગ્રંથ ગાથા-૬૮૫નો સાક્ષીપાઠ આપેલ છે. ટીકાઃ एवं च तस्य रुचिविपर्यासान्मिथ्यात्वमपि भवति । अपि समुच्चये, चः पुनरर्थे । स्वोक्तेऽर्थे श्रुतकेवलिसम्मतिमाह-यतो भणितमिति यतः यस्मात् कारणात्, भणितं उपदिष्टमुपदेशमालादौ ।। २७ ।। ટીકાર્ય : અને આ રીતે=એક વાર ‘મિચ્છા મિ દુક્કડં’ આપ્યા પછી ફરી પૂર્વની જેમ પાપ કરે છે એ રીતે, તેને=‘મિચ્છા મિ દુક્કડં' આપીને ફરી પાપસેવન કરનારને, રુચિનો વિપર્યાસ હોવાથી મિથ્યાત્વ પણ થાય છે. મૂળ ગાથાનો ‘વિ’=‘પિ’ શબ્દ સમુચ્ચયમાં છે અર્થાત્ મિથ્યાત્વર્ગાપ=મિથ્યાત્વ પણ છે, એમાં રહેલો ‘’િ શબ્દ માયાનિકૃતિનો પણ સમુચ્ચય કરે છે. મૂળ ગાથાનો ‘વ’=‘T’ શબ્દ પુનઃ અર્થમાં છે અર્થાત્ માયાતિકૃતિ તો છે જ, વળી મિથ્યાત્વ પણ છે. સ્વઉક્ત અર્થમાં=‘મિચ્છા મિ દુક્કડં' આપ્યા પછી ફરી પાપ કરવામાં મિથ્યાત્વ પણ છે તે રૂપ સ્વઉક્ત અર્થમાં, શ્રુતકેવળીની સંમતિને કહે છે : જે કારણથી કહેવાયું છે=જે કારણથી ઉપદેશમાલાદિમાં કહેવાયું છે ઃ ।।૨૭।। ભાવાર્થ: ‘મિચ્છા મિ દુક્કડં’ આપ્યા પછી ફરી પાપ સેવવામાં જેમ મૃષાભાષણ છે અને માયા છે, તે રીતે મિથ્યાત્વની પણ પ્રાપ્તિ છે; કેમ કે તે રીતે ‘મિચ્છા મિ દુક્કડં’ પ્રયોગ કરનારને રુચિનો વિપર્યાસ છે. આશય એ છે કે જે સાધુ પાપ સેવીને માત્ર ‘મિચ્છા મિ દુક્કડં'નો પ્રયોગ કરે છે અને ફરી તે રીતે તે પાપ સેવે છે, તેને દુષ્કૃત પ્રત્યે સેવનની રુચિ પણ છે, માટે મિથ્યાત્વની પણ પ્રાપ્તિ છે. અહીં વિશેષ એ છે કે, મિથ્યાત્વની પ્રાપ્તિમાં ગાથા-૨૭માં ‘નો ળિય’ કહીને ગાથા-૨૮માં ‘નો નહવાય ન ર્ફ′ એ સાક્ષીપાઠ આપે છે, તે નિશ્ચયનયનું વચન છે. તેથી એ પ્રાપ્ત થાય કે, જે સાધુ પ્રતિજ્ઞાના અતિક્રમથી પ્રવૃત્તિ કરે તે મિથ્યાદષ્ટિ છે, અને આથી સંયમ ગ્રહણ કર્યા પછી સંયમથી વિપરીત આચરણા કરનાર સંવિગ્નપાક્ષિકને પણ આ નિશ્ચયનય મિથ્યાદ્દષ્ટિ કહે છે. તે રીતે પ્રસ્તુતમાં ‘મિચ્છા મિ દુક્કડં' દેતી વખતે જે સાધુ ‘મિચ્છા મિ દુક્કડં' પ્રયોગથી ફરી પાપ નહીં કરવાની પ્રતિજ્ઞા કરે અને ત્યાર પછી પ્રતિજ્ઞાથી વિપરીત આચરણા કરે, તો નિશ્ચયનયથી મિથ્યાદ્દષ્ટિ છે; અને તે પ્રમાણે તો નિશ્ચયનયથી ચંડરુદ્રાચાર્ય પણ For Personal & Private Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ મિથ્યાકાર સામાચારી/ ગાથા : ૨૮ મિથ્યાષ્ટિ છે; કેમ કે પોતાના ગુસ્સાનું “મિચ્છા મિ દુક્કડ' દીધા પછી પણ, ફરી કુપિત થાય છે. પરંતુ વ્યવહારનયથી જે સાધુ “મિચ્છા મિ દુક્કડ' આપ્યા પછી તે પાપથી બચવા માટેનો યત્ન કરે છે, તે સાધુમાં રુચિનો વિપર્યાસ નથી, અને આથી ફરી તે પાપ પ્રવૃત્તિ કરે તો પણ તે પાપ અભિનિવેશથી કરતા નથી; કેમ કે સમ્યજ્ઞાનનું કાર્ય પશ્ચાત્તાપાદિ છે. જેમ ચંડરુદ્રાચાર્યની ગુસ્સાની પ્રકૃતિ અભિનિવેશ વગરની હતી, તેથી ચંડરુદ્રાચાર્યમાં મિથ્યાત્વ નથી, આમ છતાં ‘નો મળ થી બતાવેલ કથન પ્રમાણે નિશ્ચયનયને સામે રાખીને અહીં મિથ્યાત્વ પણ છે, તેમ કહેલ છે. ગરબા અવતરણિકા - भणितमेवाह - અવતરણિકાર્ય : પૂર્વ ગાથામાં કહ્યું કે, ઉપદેશમાલાદિમાં કહેવાયું છે, તે કહેવાયેલાને જ કહે છે – ગાથા - जो जहवायं न कुणइ मिच्छट्टिी तओ हु को अन्नो । वड्ढेइ य मिच्छत्तं परस्स संकं जणेमाणो ।।२८ ।। છાયા : यो यथावादं न करोति मिथ्यादृष्टिस्ततः खलु कोऽन्यः । वर्धयति च मिथ्यात्वं परस्य शङ्कां जनयन् ।।२८।। અન્વયાર્થ: - નો જે નંદવાયં યથાવાદ જે પ્રમાણે બોલે છે તે પ્રમાણે, ન ખરૂ કરતો નથી, તો તેનાથી મત્રો જો મિચ્છદ્દેિ અવ્ય કોણ મિથ્યાદૃષ્ટિ હોય ?=બીજો કોઈ મિથ્યાદૃષ્ટિ નથી, પણ તે જ મિથ્યાદૃષ્ટિ છે પરસ્ત અને પરતે સંર્વ નોમાનો શંકા ઉત્પન્ન કરતો મિચ્છદં મિથ્યાત્વને વડું વધારે છે. ૨૮ ગાથાર્થ : જે યથાવાદ કરતો નથી તેનાથી અન્ય કોણ મિથ્યાદષ્ટિ હોય? અને પરને શંકા ઉત્પન્ન કરતો મિથ્યાત્વને વધારે છે. ll૨૮iા * “દુ' મૂળ ગાથામાં દુ' વાક્યાલંકારમાં છે. ટીકા : जो जह त्ति । यः प्राणी यथावादं प्रतिज्ञानतिक्रमेण न करोति-न विधत्ते संयताचारमिति शेषः । मिथ्यादृष्टि: विपर्यस्तरुचिः, अतएव मिथ्याज्ञानी च, ततः तस्मादयथावादकारिणः हुः वाक्यालङ्कारे, कोऽन्यः For Personal & Private Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાકાર સામાચારી / ગાથા : ૨૮ ૧૪૭ कोऽपरो, न कोऽपीत्यर्थः, स एव मिथ्यादृष्टिर्यथावादाननुष्ठायित्वेन तज्ज्ञानदर्शनयोः सतोरपि वैफल्येनाऽसत्त्वात् । न केवलं स्वयमेवासौ मिथ्यादृष्टिः किन्तु वर्धयति च=वृद्धिं नयति च, मिथ्यात्वं विपर्यासं, परस्य आत्मनोऽन्यस्य, शङ्कां=सन्देहं - “किमयमेवानुचितं करोति उत आप्तोपदेश एवायम् ? इत्येवं रूपां" जनयन्-विदधानः । इयं हि शङ्का तत्र तथाविधमायावशादनाचारित्वनिश्चयमनास्कन्दन्ती तदाचारे आप्तोपदिष्टत्वनिश्चयमादायैव पर्यवस्यतीति कथं न ततः परस्य विपर्यासः ? इदं च निश्चयनयमतम् । व्यवहारतस्त्वभिनिवेशेन यथावादाननुष्ठानेऽश्रद्धया सम्यक्त्वपरिक्षयान्मिथ्यात्वम्, अनभिनिवेशात्त्वनाभोगादिना प्रतिषिद्धाचरणे જ્ઞાનવાર્યપશ્ચાત્તાપશુપનઝ્માત્ર તમાવઃ | તલુ¢ પડ્યાશ (૧૧/૪૭-૪૮). "एवं च अहिणिवेसा चरणविघाए न णाणमाईआ । तप्पडिसिद्धसेवणमोहासद्दहणभावेहिं ।।' २“अणभिणिवेसाउ पुण ऽ विवज्जया हांति तब्विघाए वि । तक्कज्जुवलंभाओ पच्छायावाइभावेणं' इति ।।२८ ।। ટીકાર્ય : નો નદત્ત' | એ ગાથાનું પ્રતિક છે. જે પ્રાણી પ્રતિજ્ઞાના અતિક્રમથી યથાવાદને કરતો નથી=સંયમનો આચાર સેવતો નથી, (2) મિથ્યાષ્ટિ વિપર્યસ્ત રુચિવાળો, છે અને આથી કરીને જમિથ્યાજ્ઞાની છે. તેનાથી=અયથાવાદકારીથી, રોડ =કોણ બીજો, મિથ્યાદષ્ટિ છે ? અર્થાત્ વોકપિ કોઈ પણ અન્ય નથી, એ પ્રમાણે અર્થ છે. (પરંતુ, તે જ મિથ્યાદષ્ટિ છે; કેમ કે યથાવાદનું અનુષ્ઠાથીપણું હોવાથી પ્રતિજ્ઞા પ્રમાણે આચરણ નહિ કરનાર હોવાથી, વિદ્યમાન પણ તેના=અયથાવાદીતા, જ્ઞાન-દર્શનનું વિફલપણું હોવાને કારણે અસત્પણું છે. અને ફક્ત સ્વયં જ આ મિથ્યાદષ્ટિ નથી, પરંતુ પરને પોતાનાથી અન્યને, શું આ જ= આ વ્યક્તિ જ અનુચિત કરે છે? કે આપ્ત ઉપદેશ જ આ છે ?=જે આ વ્યક્તિ કરે છે એ જ આપ્ત ઉપદેશ છે? એવા પ્રકારની શંકાને સંદેહને, જન્માવતો મિથ્યાત્વ=વિપર્યાસને, વધારે છે વૃદ્ધિ કરે છે. ખરેખર આ શંકા ત્યાં અયથાવાદીની આચરણામાં, તેવા પ્રકારની માયાના વશથી પોતે જે વિપરીત આચરણા કરે છે તે વિપરીત આચરણા છે તેવો બોધ સામેની વ્યક્તિને ન થાય તેવા પ્રકારની માયાના વશથી, (વિપરીત આચરણા કરનાર સાધુના આચારમાં) અનાચારિત્વના નિશ્ચયને નહીં પ્રાપ્ત કરતી “આ સાધુ પોતે જ અનાચાર કરી રહ્યા છે, આતોપદેશ એવો નથી” એવા નિશ્ચય નહિ પ્રાપ્ત કરતી, એવી શંકા, તેના આચારમાં વિપરીત આચરણ કરનાર સાધુના આચારમાં, આપ્ત ઉપદિષ્ટત્વનો નિર્ણય ગ્રહણ કરીને જ પર્યવસાન પામે છે જે આ કરે છે, તે પ્રમાણે આપ્ત ઉપદેશ છે, એમ પરને નિર્ણય થાય છે. જેથી કરીને તેનાથી=વિપરીત આચરણાથી, પર=અન્ય વ્યક્તિને, વિપર્યાસ કેમ ન થાય ? અર્થાત્ વિપર્યય થાય જ આ નિશ્ચયનયનો મત છે. વળી વ્યવહારનયથી १. एवं चाभिनिवेशाच्चरणविघाते न ज्ञानादयः । तत्प्रषिद्धासेवनमोहाश्रद्धानभावैः ।। २. अनभिनिवेशात्पुनरविपर्ययाद् भवन्ति तद्विघातेऽपि । तत्कार्योपलंभात पश्चात्तापादिभावेन ।। For Personal & Private Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ મિથ્યાકાર સામાચારી, ગાથા : ૨૮ અભિનિવેશ વડે યથાવાદ અનુષ્ઠાન હોતે છતે અશ્રદ્ધા થવાને કારણે સમ્યક્ત પરીક્ષયથી મિથ્યાત્વ છે. વળી અનભિનિવેશને કારણે અનાભોગાદિ વડે પ્રતિષિદ્ધ આચરણામાં જ્ઞાનના કાર્યરૂપ પશ્ચાત્તાપાદિતી પ્રાપ્તિ હોવાથી તેનો જ્ઞાનનો, અભાવ નથી. આ વાતના સમર્થન માટે પંચાશક-૧૧ શ્લોક-૪૭-૪૮ની સાક્ષી આપતાં કહે છે – તદુત્ત' તે=વ્યવહારનયના મતે અભિનિવેશના કારણે વિપરીત આચરણામાં મિથ્યાત્વ છે અને અભિનિવેશથી વિપરીત આચરણામાં મિથ્યાત્વ નથી, એમ જે પૂર્વમાં કહ્યું કે, પંચાશક ગ્રંથમાં કહેવાયું છે પંચાશક-૧૧ ગાથા-૪૭-૪૮નો અર્થ આ પ્રમાણે છે : “અને એ રીતે=નિશ્ચયનયના મતે ચારિત્રના ઘાતમાં જેમ જ્ઞાનાદિ નથી હોતાં એ રીતે, અભિનિવેશથી અનંતાનુબંધીના ઉદયથી જન્ય ભગવાનના વચનથી વિરુદ્ધ આચરણામાં રુચિરૂપ અભિનિવેશથી, તેના પ્રતિષિદ્ધનું સેવન, મોહ અજ્ઞાન, અને અશ્રદ્ધાના ભાવ વડે ચરણના વિઘાતમાં, જ્ઞાનાદિ નથી. અનભિનિવેશથી વળી અવિપર્યાસને કારણે=બોધવા અવિપર્યાસને કારણે, તેના વિઘાતમાં પણ=ચારિત્રના વિઘાતમાં પણ, પશ્ચાત્તાપાદિભાવરૂપ તેના કાર્યનો ઉપલંભ હોવાથી જ્ઞાનાદિના કાર્યની પ્રાપ્તિ હોવાથી, હોય છેજ્ઞાનાદિ હોય છે. * ‘દુ' વાક્યાલંકારમાં છે અને ‘નવું;' પછી ‘સંતાવારમ્' એ શબ્દ મૂળ ગાથામાં અધ્યાહાર છે. રૂતિ’ પંચાશકના ઉદ્ધરણ પછીનું ‘ત્તિ’ ઉદ્ધરણની સમાપ્તિમાં છે. ૨૮ ‘મનામોટિના અહીં તિ' થી સહસાત્કારનું ગ્રહણ કરવું. * ‘gશ્વાત્તાપઢિ” અહીં ‘ગારિ” થી પ્રતિષિદ્ધ આચરણના નિવર્તનની યતના ગ્રહણ કરવી. ભાવાર્થ : પૂર્વની ગાથામાં સ્થાપન કર્યું કે, “મિચ્છા મિ દુક્કડ દાન આપ્યા પછી આભોગપૂર્વક ફરી તે પાપ કરે તો મિથ્યાત્વ પણ છે. તે કથનમાં સાક્ષીરૂપે પ્રસ્તુત ગાથા છે અને આ પ્રસ્તુત ગાથા નિશ્ચયનયની છે. ત્યાં વિચારકને પ્રશ્ન થાય કે નિશ્ચયનય તો સમ્યગ્દષ્ટિને પણ જો તેના જ્ઞાનને અનુરૂપ અપ્રમત્તભાવથી ચારિત્રમાં યત્ન ન કરે તો મિથ્યાષ્ટિ કહે છે અને સાતિચારવાળા સાધુને પણ આ નય મિથ્યાદૃષ્ટિ કહે છે, તે નિશ્ચયનયની દૃષ્ટિના મિથ્યાત્વને ગ્રહણ કરીને, અહીં મિથ્યાદૃષ્ટિ કહેવાનું શું પ્રયોજન છે? પરંતુ આ પ્રકારનું કથન કરવામાં ગ્રંથકારનો આશય એ છે કે, “મિચ્છા મિ દુક્કડ' આપતી વખતે હવે ફરી મારે પાપ કરવું નથી, એવો દઢ સંકલ્પ આવશ્યક છે. પણ જો દઢ સંકલ્પ ન કરવામાં આવે તો મિથ્યાત્વની પ્રાપ્તિની પૂરી સંભાવના છે, અને તેવા સ્થાનમાં નિશ્ચયનયની દૃષ્ટિ વિશેષથી ઉપકારક છે; કેમ કે પ્રતિજ્ઞા કર્યા પછી તે પ્રમાણે આચરણ ન કરવામાં આવે તો મિથ્યાત્વ છે, તેવી બુદ્ધિ થવાથી “મિચ્છા મિ દુક્કડ” દેનાર વ્યક્તિને તે નિશ્ચયનયના અવલંબનથી ફરી મારે પાપ નથી કરવું, તેવો દઢ અધ્યવસાય ઊઠે છે. જેમ સાધુ સંયમ ગ્રહણ કરતી વખતે વ્યવહારનયનું અવલંબન લે છે, તેથી વ્યવહારનયથી ઉચિત For Personal & Private Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાકાર સામાચારી/ ગાથા : ૨૮ ૧૪૯ વિધિપૂર્વક સંયમ ગ્રહણ કરે છે, પરંતુ સંયમ ગ્રહણ કર્યા પછી જો માત્ર ક્રિયામાં સંતોષ રાખે તો ભાવથી સંયમ આવે નહીં. તેથી સંયમ ગ્રહણ કર્યા પછી મુનિઓ નિશ્ચયનયનું અવલંબન લેનારા હોય છે, અને તે વાતને બતાવવા અર્થે શ્રુતકેવલી ભદ્રબાહુસ્વામીજી મહારાજે કહ્યું છે કે – “परमरहस्समिसीणं समत्तगणिपिडगझरियसाराणं । પરિણામ પમા, નિચ્છર્યમવર્તવમાWIN !” “નિશ્ચયનું આલંબન લેનારા, સંપૂર્ણ આગમોનો ભણ્યો છે સાર જેણે એવા ઋષિઓને, પરમ રહસ્યભૂત પરિણામિક ભાવ પ્રમાણ છે.” મોક્ષરૂપ ફળની નિષ્પત્તિમાં ભાવ પ્રમાણ છે, માટે જો ભાવમાં યત્ન ન થાય અને માત્ર ક્રિયામાં યત્ન થશે તો મોક્ષરૂ૫ ફળની પ્રાપ્તિ થશે નહિ. આથી મહાત્માઓ નિશ્ચયનયનું અવલંબન લઈને ક્રિયાઓમાં દઢ યત્ન કરે છે. તે રીતે પ્રસ્તુતમાં નિશ્ચયનયનું અવલંબન લઈને “ મિચ્છા મિ દુક્કડં દેનારા વિચાર કરે કે, જો મિચ્છા મિ દુક્કડ' આપ્યા પછી હું તે પાપ કરીશ, તો મને મિથ્યાત્વની પ્રાપ્તિ થશે, માટે ફરી મારાથી પાપ ન થાય તેવો યત્ન મારે કરવો જોઈએ. એ પ્રકારનો બોધ કરાવવા અર્થે “નો મળિયકહીને સાક્ષીરૂપે નિશ્ચયનયના વચનને અહીં ગ્રહણ કરેલ છે. અને તે વચનનું તાત્પર્ય બતાવ્યા પછી ટીકામાં સ્વયં ગ્રંથકારે ખુલાસો કર્યો કે, આ વચન નિશ્ચયનયનું છે અને નિશ્ચયનયનું અવલંબન લેનાર મુનિઓ “મિચ્છા મિ દુક્કડ' આપતી વખતે ફરી પાપ નહીં કરવાનો સંકલ્પ કરે છે અને “મિચ્છા મિ દુક્કડ' આપે છે; અને આવા પણ સાધુઓ જ્યારે અનભિનિવેશથી અનાભોગાદિ દ્વારા પ્રતિષિદ્ધનું આચરણ કરે છે ત્યારે, જો તેઓમાં પશ્ચાત્તાપાદિની પ્રાપ્તિ હોય તો તેઓમાં સમ્યજ્ઞાન અને સમ્યગુ રુચિ છે, માટે વ્યવહારનયથી મિથ્યાત્વ નથી, આમ છતાં “મિચ્છા મિ દુક્કડ' દેતી વખતે તો પરિણામને મુખ્ય કરીને “ મિચ્છા મિ દુક્કડ' દેવું આવશ્યક છે. અને જો તેમ ન કરવામાં આવે અને વ્યવહારનયનું આલંબન લઈ વિચારવામાં આવે કે, જો હું પશ્ચાત્તાપાદિપૂર્વક ફરી પાપ કરીશ તો મને મિથ્યાત્વની પ્રાપ્તિ થશે નહિ, તો “મિચ્છા મિ દુક્કડ'ના પ્રયોગકાળમાં ફરી પાપ નહિ કરવાનો અધ્યવસાય ઊઠી નહીં શકે, અને સંભવ છે કે વિપરીત કરવાની રુચિ પણ ત્યાં જીવંત રહી શકે. માટે તેવા સમયે ફરી પાપ નહીં કરવાનો અધ્યવસાય સ્થિર કરવા અર્થે પણ નિશ્ચયનયનું અવલંબન આવશ્યક છે. Il૨૮iા. અવતરણિકા: अथोक्तदोषाऽकलङ्कितमेकान्तहितावहमुत्सर्ग व्यतिरेकप्रदर्शनमुखेन विधिशुद्धमपवादं च दर्शयन्नाह - અવતરણિકાર્ય : હવે કહેવાયેલા દોષોથી=ગાથા-૨૭માં કહેલા “મિચ્છા મિ દુક્કડુંના દાન પછી આભોગથી પાપના આચરણમાં (૧) મૃષાવાદ, (૨) માયારૂપ પરવંચન અને (૩) મિથ્યાત્વ, એ ત્રણ દોષોથી અકલંકિત અને એકાંત હિતાવહ એવા ઉત્સર્ગને, અને વ્યતિરેકના પ્રદર્શનમુખે અર્થાત્ અભાવમુખે For Personal & Private Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ મિથ્યાકાર સામાચારી / ગાથા ૨૯ વિધિશુદ્ધ અપવાદનેaઉક્ત દોષોથી અકલંકિત અને એકાંતે હિતાવહ એવા વિધિશુદ્ધ અપવાદને, દેખાડતાં કહે છે – * વ્યતિરેકર્શનકુવેન' અહીં સ્વરૂપાળું તૃતીયા વિભક્તિ છે. ભાવાર્થ : મિથ્યાકાર સામાચારી પાપથી પાછા ફરવાની ક્રિયા છે, તેથી તે પ્રતિક્રમણરૂપ છે, અને ઉત્સર્ગથી તે પ્રતિક્રમણ શું છે? અને વિધિશુદ્ધ અપવાદથી પ્રતિક્રમણ શું છે ?તે વાત પ્રસ્તુત ગાથામાં બતાવે છે; અને તે ઉત્સર્ગ અને વિધિશુદ્ધ અપવાદપૂર્વગાથા-૨૭માં બતાવેલા સર્વદોષોથી રહિત છે અને એકાંતે આત્માના કલ્યાણનું કારણ છે; એ બતાવીને એ કહેવું છે કે, ઉત્સર્ગથી શક્ય હોય તો આરાધકે પાપના અકરણમાં યત્ન કરવો જોઈએ, આમ છતાં કોઈક કારણથી પાપ થઈ ગયું હોય તોપણ તે પાપની શુદ્ધિ વિધિશુદ્ધ અપવાદથી કરવી જોઈએ, જેથી થયેલું પાપ અવશ્ય નાશ પામે; અને અપવાદમાં વિધિશુદ્ધનો ખુલાસો ટીકાથી જાણવો.અને આ અપવાદમૂળ શ્લોકમાં વ્યતિરેકરૂપે દર્શાવ્યો છે અને ટીકામાં વ્યતિરેક કથનથી અર્થથી પ્રાપ્ત વિધિશુદ્ધ અપવાદનું પણ કથન કરેલ છે. ગાથા : तम्हा अकरणयच्चिय कहियं नु तए पए पडिक्कमणं । नो पुण उवेच्चकरणे असइकरणे य पडिक्कमणं ।।२९।। છાયા : तस्मादकरणतैव कथितं नु त्वया पदे प्रतिक्रमणम् । न पुनरुपेत्यकरणेऽसकृत्करणे च प्रतिक्रमणम् ।।२९ ।। મિચ્છરો સમસ્તો પીરા. - મિથ્યાકાર સામાચારી સમાપ્ત થઈ. * અન્વયાર્થ: તદા તે કારણથી ગાથા-૨૭માં કહેવાયેલા દોષના ભયથી,1=નિશ્ચયનયના પર્યાલોચનરૂપ વિતર્ક થાય છે કે પv=ઉત્સર્ગપદમાં તp=તારા વડે=ભગવાન વડે, રષ્યિ અકરણ જદમાં વયં પ્રતિક્રમણ કહેવાયું છે, પુv=વળી વેવ્યરને=જાણીને કરવામાં સફરને અને વારંવાર કરવામાં મi નો પ્રતિક્રમણ કહેવાયું નથી. ર૯ ગાથાર્થ - ગાથા-૨૭માં કહેવાયેલા દોષના ભયથી નિશ્ચયનયના પર્યાલોચનરૂપ વિતર્ક થાય છે કે ઉત્સર્ગપદમાં ભગવાન વડે પાપનું અકરણ જ પ્રતિક્રમણ કહેવાયું છે, વળી જાણીને કરવામાં અને વારંવાર કરવામાં પ્રતિક્રમણ કહેવાયું નથી. ર૯ll For Personal & Private Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧પ૧ મિથ્યાકાર સામાચારી/ ગાથા : ૨૯ નોંધ :- ગાથાનો પૂર્વાર્ધ અકલંકિત અને એકાંતે હિતાવહ એવા ઉત્સર્ગમાર્ગને બતાવે છે અને ગાથાનો ઉત્તરાર્ધ અભાવમુખે વિધિશુદ્ધ અપવાદને બતાવે છે. ટીકા - तम्ह त्ति । तस्मात् उक्तदोषभयात् अकरणमेवाकरणता सैव नु इति वितर्के, वितर्कश्च निश्चयनयपर्यालोचनरूपः तए इति त्वया पदे-उत्सर्गपदे प्रतिक्रमणं कथितम् । पए त्ति पढमं सुतरामिति चूर्णिकारः, पापं कृत्वा प्रतिक्रमणापेक्षया तदकरणस्यैव न्याय्यत्वात्, “प्रक्षालनाद्धि पङ्कस्य दूरादस्पर्शनं वरम् ।” इति ચાયત્ / લત વાદ નિરિ : - (ાવ. નિ. ૬૮૩) ___“जइ य पडिक्कमियव्वं अवस्स काउण पावयं कम्मं । तं चेव ण कायव्वं तो होइ पए पडिक्कंतो ।।' इति ટીકાર્ય : ‘ત ત્તિ’ | એ ગાથાનું પ્રતિક છે. તે કારણથી=ઉક્ત દોષના ભયથીeગાથા-૨૭માં બતાવેલ મિચ્છા મિ દુક્કડના દાવ પછી આભોગથી ફરીથી પાપના આચરણમાં મૃષાવાદ, માયા અને મિથ્યાત્વની પ્રાપ્તિ થાય, એ ત્રણ દોષોના ભયથી, નિશ્ચયનયતા પર્યાલોચનરૂપ વિતર્ક થાય છે કે તારા વડે= ભગવાન વડે, પદમાંsઉત્સર્ગપદમાં, અકરણ રૂપાપનું અકરણ જ અકરણતા, તે જ પ્રતિક્રમણ કહેવાયું છે. મૂળ ગાથામાં “પણ શબ્દ છે તે ઉત્સર્ગ અને અપવાદ એ રૂપ બે પદોમાંથી પ્રથમમાં સુતરાય્ છે,” એ પ્રકારે ચૂણિકાર કહે છે; કેમ કે પાપ કરીને પ્રતિક્રમણ કરવાની અપેક્ષાએ તેના અકરણનું જ=પાપના અકરણનું જ વ્યાયપણું છે. તેમાં યુક્તિ આપે છે કે, “કાદવના પ્રક્ષાલન કરતાં તેનું દૂરથી અસ્પર્શત શ્રેષ્ઠ છે,” એ પ્રકારનો વ્યાય છે. આથી જ=પદ શબ્દથી ઉત્સર્ગપદ ગ્રહણ કરવું છે. આથી જ નિર્યુક્તિકાર આવશ્યકલિથુક્તિ શ્લોક૬૮૩માં કહે છે – આવશ્યકતિયુક્તિ શ્લોક-૬૮૩નો અન્યથાર્થ અને ગાથાર્થ નીચે મુજબ છે – અન્વયાર્થ: નરૂ ય અને જો પવયં ખંપાપકર્મ IST=કરીને વસ=અવશ્ય પરિવમયળંગપ્રતિક્રાંત થવું જોઈએ=મિચ્છા મિ દુક્કડું આપવું જોઈએ, તો તે વેવ=તે જ પાપકર્મ વાયવ્યં=ન કરવું જોઈએ, તો તેથી=પાપ ન કરવાથી પv=ઉત્સર્ગ પદે પવિતો=પ્રતિક્રાંત થાય છે. lig૮૩ ગાથાર્થ : અને જો પાપકર્મ કરીને અવશ્ય મિચ્છા મિ દુક્કડં આપવું જોઈએ, તો તે જ પાપકર્મ ન કરવું જોઈએ, પાપ ન કરવાથી ઉત્સર્ગપદે પ્રતિક્રાંત થાય છે. II૬૮૩ १. यद्यपि प्रतिकान्तव्यमवश्यं कृत्वा पापकं कर्म । तच्चैव न कर्त्तव्यं ततो भवति पदे प्रतिक्रान्तः । For Personal & Private Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ ઉપર મિથ્યાકાર સામાચારી/ ગાથા : ૨૯ તિ આ.નિ. ની ગાથા પછીનું તિ' ઉદ્ધરણની સમાપ્તિમાં છે. નોંધ:- ગાથામાં અકરણતા છે તે જ અકરણ છે=ાકરણ અર્થમાં છે, અને ગાથામાં “ગુ' શબ્દ વિતર્કમાં છે, અને વિતર્ક પ્રતિક્રમણ વિષે નિશ્ચયનયના પર્યાલોચનરૂપ છે. * “પ્રક્ષાનનાદ્ધિ' એ ન્યાયમાં રહેલો હિ' શબ્દ ‘સ્મા' અર્થમાં છે અને આ શ્લોક અષ્ટક પ્રકરણમાંથી ઉદ્ધત છે, તેના પૂર્વના કથન સાથે જોડાયેલ છે. ‘ન ’ આ.નિ. ના ઉદ્ધરણમાં ‘ન’ પછી ‘વ’==' નું પૂર્વના શ્લોક સાથે જોડાણ છે. ભાવાર્થ : ઉક્ત દોષોના ભયને કારણે નિશ્ચયનયના પર્યાલોચનરૂપ વિતર્ક ઊઠે છે, તે આ રીતે – ગાથા-૨૭માં કહેલ કે પાપ કર્યા પછી ફરી આભોગથી પાપ થાય તો: (૧) મૃષાવાદ (૨) માયા અને (૩) મિથ્યાત્વની પ્રાપ્તિ છે. આ પ્રકારનું કથન સાંભળીને કોઈને ભય પેદા થાય છે, તો ખરેખર પરમાર્થથી મારે શું કરવું જોઈએ ? અર્થાત્ નિશ્ચયનયની દૃષ્ટિથી મારે શું કરવું જોઈએ કે જેથી મને અનર્થ ન પ્રાપ્ત થાય ? એ પ્રકારના પર્યાલોચનથી વિચારીએ તો ઉત્સર્ગપદથી ભગવાન વડે પાપનું અકરણ જ પ્રતિક્રમણ કહેવાયું છે. અહીં વિશેષ એ છે કે, જેમ કોઈ ખરાબ દુર્ગધવાળા પદાર્થમાં હાથ નાંખી પછીથી હાથ ધોવામાં આવે, છતાં જો તે પદાર્થની થોડી પણ દુર્ગધ હાથમાં રહી જાય તો તેનાથી અનર્થ પેદા થાય, તેવું કોઈને જ્ઞાન થાય, તો તેને “પરમાર્થથી મારે શું કરવું જોઈએ ?” એવો વિતર્ક ઊઠે, તો નિર્ણય થાય કે ખરેખર તો મારે તે પદાર્થમાં હાથ જ ન નાંખવો જોઈએ; કેમ કે હાથ બગાડીને ધોવા તે કરતાં તો હાથ ન બગાડવા તે જ શ્રેષ્ઠ છે. તે દૃષ્ટિને સામે રાખીને ઉત્સર્ગથી પાપ નહીં કરવાને જ પ્રતિક્રમણ કહેલ છે; અને કદાચ કોઈક ભૂલથી તે પદાર્થમાં હાથ નંખાઈ ગયો હોય તો હાથ તે રીતે સાફ કરવા જોઈએ કે જેથી તેની સહેજ પણ અસર ન રહે. તેમ પાપ નહીં કરવાના દૃઢ સંકલ્પવાળા મુનિથી પણ કોઈક નિમિત્તને પામીને પાપ થઈ ગયું તો ફરી પાપ ન થાય તેવા દઢ પ્રયત્નપૂર્વક મિચ્છા મિ દુક્કડ આપવું જોઈએ, કે જેથી ચિત્તમાં તે પાપના અલ્પ પણ સંસ્કારો રહી ન જાય કે જેથી તે પાપની અસરની સંભાવના રહે. તે વિધિશુદ્ધ અપવાદથી પ્રતિક્રમણ છે. ટીકામાં ‘પદ' શબ્દથી પ્રથમ ઉત્સર્ગપદ સુતરાય્ છે, એમ ચૂર્ણિકાર કહે છે, કેમ કે પાપ કરીને પાપથી પાછા ફરવા કરતાં પાપ ન જ કરવું એ જ ન્યાપ્ય છે. આનાથી એ પ્રાપ્ત થાય કે, પાપ કરીને પાપને ધોવું તે તો ન્યાય છે જ, પરંતુ પાપ ન કરવું તે વધારે ઉચિત છે. તેથી ‘પદ' શબ્દથી અપવાદપદ પણ ગ્રહણ કરી શકાય, પરંતુ તેના કરતાં ‘પદ” શબ્દથી પ્રથમ એવું ઉત્સર્ગપદ ગ્રહણ કરવું તે સુતરામ્ ઉચિત છે. આશય એ છે કે ‘પદ' શબ્દ ઉત્સર્ગપદ અને અપવાદપદ એ બંનેનો વાચક છે. છતાં પદ શબ્દથી પ્રથમ એવું ઉત્સર્ગપદ ગ્રહણ કરવું તે જ વધારે યુક્ત છે; કેમ કે કાદવમાં હાથ નાખ્યા પછી પાણીથી હાથને ધોવા તેના કરતાં કાદવમાં હાથ ન નાખવા તે જ શ્રેષ્ઠ છે. તેમ “પાપ કરીને પાપની શુદ્ધિ કરવી” અને “પાપ ન For Personal & Private Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૫૩ મિથ્યાકાર સામાચારી/ ગાથા: ૨૯ કરવું” તે બંનેમાં “પાપ ન કરવું” તે સુતરા... શ્રેષ્ઠ છે. તેથી પ્રસ્તુતમાં ‘પદ’ શબ્દથી ઉત્સર્ગપદ ગ્રહણ કરેલ છે. અહીં પદ શબ્દ સ્થાનવાચી છે. તેથી એ પ્રાપ્ત થાય કે પ્રતિક્રમણનું જે સ્થાન હોય તે પદ કહેવાય અને પ્રતિક્રમણનાં સ્થાન બે છેઃ (૧) પાપ સર્વથા ન કરવું, અને (૨) કદાચ કોઈક રીતે પાપ થઈ ગયું તો તેનું શોધન કરવું. આ બે સ્થાનોમાં શ્રેષ્ઠ સ્થાન પ્રથમ છે અર્થાતુ પાપ સર્વથા ન કરવું તે શ્રેષ્ઠ છે, અને પાપ કરીને શોધન કરવું તે શ્રેષ્ઠ હોવા છતાં પ્રથમ જેવું શ્રેષ્ઠ નથી. આથી પદનો અર્થ પ્રથમ એવું ઉત્સર્ગપદ સુતરામુ છે, એમ ચૂર્ણિકારે કહ્યું છે અને “પદ' શબ્દથી ઉત્સર્ગપદ જ ગ્રહણ કરવું ઉચિત છે, તેની પુષ્ટિ કરવા માટે આવશ્યકનિર્યુક્તિકારની સાક્ષી પણ આપેલ છે. અહીં સામાન્યથી પ્રશ્ન થાય કે, પ્રતિક્રમણનો અર્થ ‘પાપથી પાછા ફરવું' તેવો થાય છે, પણ જેણે પાપ કર્યું નથી, તે પાપથી પાછો ફર્યો છે તેમ કઈ રીતે કહી શકાય ? અને ઉત્સર્ગપદથી પાપ નહીં કરનાર પાછો ફરતો નથી, તો પ્રતિક્રમણ કેમ કહેવાય ? તેનું સમાધાન એ છે કે, જીવ જ્યારે સંયમ ગ્રહણ કરે છે ત્યારે પૂર્વના પાપના ભાવોથી પાછો તો ફરે છે, અને પાછો ફર્યા પછી તે ફરી પાપ ન કરે તો તે પાછો ફરેલો જ છે; અને ક્વચિત્ પાપથી પાછા ફર્યા પછી પણ સંયમજીવનમાં ફરી પાપ થઈ જાય તો મિથ્યાદુષ્કત આપીને અપવાદથી પાછો ફરે છે. તેથી પ્રતિક્રમણ શબ્દનો અર્થ ઉત્સર્ગમાં અને અપવાદમાં પણ સંગત છે, અને આથી સંયમ ગ્રહણ કર્યા પછી સાધુ પાપથી પાછા ફરેલા હોય છે. અને જેઓ નિરતિચાર ચારિત્ર પણ પાળે છે, તેઓ પાપથી પાછા ફરવાની ક્રિયાને પ્રતિક્રમણની ક્રિયાથી ઉત્તરોત્તર અતિશય કરીને પાપના અકરણનિયમની નિષ્ઠાની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી સંયમયોગમાં દૃઢ યત્ન કરે છે, જે પાપથી પાછા ફરવાની ક્રિયાને અતિશય કરવાની ક્રિયાસ્વરૂપ છે, અને જ્યારે જીવ વીતરાગ બને છે ત્યારે સદા માટે પાપથી પાછો ફરેલો બને છે. ઉત્થાન : - અહીં મિથ્યાકાર સામાચારીનું વર્ણન ચાલે છે ત્યાં ઉત્સર્ગથી અને વિધિશુદ્ધ અપવાદથી પ્રતિક્રમણ શું છે, તે પ્રસ્તુત ગાથામાં બતાવ્યું. ત્યાં શંકા થાય કે, પ્રતિક્રમણની વાત નથી, મિથ્યાદુષ્કતની વાત ચાલે છે, ત્યાં પ્રતિક્રમણનું કથન કેમ કર્યું ? અર્થાત્ આકાંક્ષિત મિથ્યાકાર સામાચારી છે, પ્રતિક્રમણ અનાકાંક્ષિત છે, તો તેનું પ્રતિપાદન કેમ કર્યું ? તેનો ખુલાસો કરતાં કહે છે - ટીકા : प्रतिक्रमणपदार्थो मिथ्यादुष्कृतप्रयोगस्तेन नानाकाङ्किताभिधानम् । उक्तं च चूर्णिकृता – “मिच्छादुक्कडप्प મિયથૈ” ત્તિ ! લોકો For Personal & Private Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧પ૪ મિથ્યાકાર સામાચારી/ ગાથા : ૨૯ ટીકાર્ય : પ્રતિક્રમણ પદાર્થ મિથ્યાદુકૃતપ્રયોગ છે, તે કારણથી–મિથ્યાદુષ્કતપ્રયોગ પ્રતિક્રમણ છે તે કારણથી, અનાકાંક્ષિત અભિધાન નથી=પ્રતિક્રમણરૂપે આકાંક્ષારહિત એવા પ્રતિક્રમણનું અભિધાન નથી. આ વાતના સમર્થનમાં ચૂણિકારની સાક્ષી બતાવતાં કહે છે – અને ચૂણિકાર વડે કહેવાયું છે, મિચ્છા મિ દુક્કડ” પ્રયોગથી પ્રતિક્રમણ કરવું જોઈએ.' તિ ચૂણિકારના ઉદ્ધરણની સમાપ્તિમાં છે. ભાવાર્થ - પ્રતિક્રમણપદનો અર્થ મિશ્રાદુકૃતપ્રયોગ છે અને તે મિથ્યાકાર સામાચારીના વર્ણનમાં, ઉત્સર્ગપદથી પ્રતિક્રમણ શું છે, અને વિધિશુદ્ધ અપવાદથી પ્રતિક્રમણ શું છે, તે કથન, નહીં આકાંક્ષા કરાયેલા કથનરૂપ નથી, પરંતુ મિથ્યાદુક્તપદથી પ્રતિક્રમણપદ આકાંક્ષિત છે; કેમ કે ચૂર્ણિકાર વડે પણ કહેવાયું છે કે, મિથ્યાદુષ્કતપ્રયોગથી પ્રતિક્રમણ કરવું જોઈએ. તેથી મિથ્યાદુષ્કતપ્રયોગ પ્રતિક્રમણ અર્થને બતાવે છે. ઉત્થાન : પૂર્વમાં સ્થાપન કર્યું કે, પાપનું ન કરવું તે જ ઉત્સર્ગપદથી પ્રતિક્રમણ છે. ત્યાં કોઈની શંકા બતાવીને નિરાકરણ કરતાં કહે છે – ટીકા :.. स्यादेतत्-प्रतिक्रमणं विना तत्प्रत्ययगुणाभावादकरणापेक्षया कृत्वा प्रतिक्रमणं सम्यगिति ! मैवम्, एतेषां गुणानां प्राक्कृतदुष्कृतक्षयमात्रकरत्वेनोक्तन्यायावतारात्, फलान्तरार्जनस्य विहितत्वेनाकरणेऽप्यनपायाच्च । आह चूर्णिकारः - ‘स्यान्मतिरेवम्-पडिक्कमणवत्तिया गुणा ण हवंति त्ति । भन्नति-जदि तं चेव ण करेइ पए पडिक्कंतो' इति । ટીકાર્થ: વેતન્ .... ચાયાવતાર, આ પ્રમાણે થાય આગળમાં કહેવાય છે તે પ્રમાણે થાય ઃ પ્રતિક્રમણ વિના પ્રતિક્રમણ નિમિત્તથી થતા ગુણોનો અભાવ હોવાથી, પાપના અકરણની અપેક્ષાએ કરી=પાપને કરીને, પ્રતિક્રમણ સમ્ય થાય. રૂતિ’ શબ્દ શંકાની સમાપ્તિમાં છે. તેને ગ્રંથકાર કહે છે - આ પ્રમાણે ન કહેવું પાપ કરીને પ્રતિક્રમણ કરવું એ સમ્યગુ છે એમ ન કહેવું; કેમ કે પ્રતિક્રમણથી થતા આ ગુણોનું પ્રતિક્રમણની ક્રિયા કરવાથી પાપનો સ્વીકાર, પાપ પ્રત્યે જુગુપ્સા અને ભગવાનની આજ્ઞાનું પાલન કરવા કૃત જે ગુણ થાય છે તે ગુણોતું, પૂર્વમાં કરાયેલા For Personal & Private Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧પપ મિથ્યાકાર સામાચારી/ ગાથા : ૨૯ દુષ્કૃતના ક્ષયમાત્રને કરવાપણું છે. તેથી ઉક્ત વ્યાયનો અવતાર છે ‘પ્રક્ષાનાદ્ધિ પંચે.’ એ પ્રકારના ત્યાયનો અવતાર છેઃપ્રાપ્તિ છે. ઉત્થાન : અહીં પ્રશ્ન થાય કે, પ્રતિક્રમણથી થતા ગુણો જેમ પૂર્વના કરાયેલા પાપનો નાશ કરે છે, તેમ ત્રીજા ઔષધના દૃષ્ટાંતથી સંયમની પુષ્ટિ પણ કરે છે, અને તેથી તેની પ્રાપ્તિ અર્થે સમ્યગુ પ્રતિક્રમણ કરવું હોય તો પાપ કરીને પ્રતિક્રમણ કરવું જોઈએ, જેથી પ્રતિક્રમણ સમ્યગુ બને. તેથી કહે છે – ટીકાર્ય : હનાન્તરા .... પવિતો તિ અને પ્રતિક્રમણનું વિહિતપણું હોવાના કારણે પાપના અકરણમાં પણ (વિહિત એવા પ્રતિક્રમણરૂપ અનુષ્ઠાનના સેવનથી) ફલાંતરઅર્જતનું થયેલા પાપથી અન્ય એવી નિર્જરારૂપ ફળની પ્રાપ્તિનું, અપાયપણું છે. ચૂર્ણિકાર કહે છે – “આ પ્રમાણે મતિ થાય આ પ્રમાણે શંકા થાય – પ્રતિક્રમણ સંબંધી ગુણો નહીં થાય-પાપ કરીને પ્રતિક્રમણ કરવાથી પ્રતિક્રમણનો અર્થ સંગત થવાના કારણે પ્રતિક્રમણ સંબંધી ગુણો થાય, પરંતુ પાપ કર્યા વગર પ્રતિક્રમણ કરવામાં આવે તો પ્રતિક્રમણ સંબંધી ગુણો નહીં થાય. ઉત્તર અપાય છે – “જો તેને જ પાપને જ, ન કરે તો ઉત્સર્ગપદથી પ્રતિક્રાંત છે.” (તેથી પ્રતિક્રમણના ગુણો તેને થવાના જ). ‘ત્તિ ચૂણિકારના ઉદ્ધરણમાં ‘ત્તિ શબ્દ શંકાની સમાપ્તિમાં છે. ત્તિ ચૂણિકારના ઉદ્ધરણ પછીનો ‘રૂતિ’ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિમાં છે. ભાવાર્થ“ચતત્ ... પવિતો” રૂત્તિ | સુધીના કથનનો ભાવ આ પ્રમાણે છે - પૂર્વમાં સ્થાપન કર્યું કે પાપ કરીને પ્રતિક્રમણ કરવું તેના કરતાં પાપ જ ન કરવું તે ઉત્સર્ગપદથી પ્રતિક્રમણ છે. ત્યાં “ચાવેત” થી કોઈ શંકા કરે છે અને કહે છે – પ્રતિક્રમણ શબ્દનો અર્થ પાપથી પાછા ફરવું તેવો થાય છે, તેથી પાપ કર્યા પછી પાપથી પાછા ફરવામાં આવે તો પ્રતિક્રમણ શબ્દનો અર્થ સંગત થાય છે; અને પાપ કર્યા વગર પ્રતિક્રમણ કરવામાં આવે તો તે શબ્દ બોલવાની ક્રિયારૂપ થઈ શકે, પરંતુ પાપથી પાછા ફરવાની ક્રિયારૂપ બને નહિ, માટે સમ્ય પ્રતિક્રમણ કરવા અર્થે પાપ કરીને પ્રતિક્રમણ કરવું જોઈએ; અને પાપ પણ ન કરે અને પ્રતિક્રમણ પણ ન કરે તો પ્રતિક્રમણની ક્રિયા વગર પ્રતિક્રમણની ક્રિયા કરવાથી થતા ગુણો પ્રાપ્ત થાય નહિ. માટે શંકાકાર For Personal & Private Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ મિથ્યાકાર સામાચારી / ગાથા : ૨૯ પ્રતિક્રમણ શબ્દની વ્યુત્પત્તિ અર્થને ગ્રહણ કરીને પોતાનો આશય જણાવતાં કહે છે કે, જીવે પ્રથમ પાપ કરવું જોઈએ અને પછી પ્રતિક્રમણ કરવું જોઈએ, તેથી સમ્યગુ પ્રતિક્રમણ થાય અને તે સમ્યગૂ પ્રતિક્રમણથી પાપ પણ નાશ થાય અને પ્રતિક્રમણ કરવાના ગુણોની પણ પ્રાપ્તિ થાય. તેને ગ્રંથકારશ્રી કહે છે કે – આ પ્રમાણે ન કહેવું, વાસ્તવિક રીતે પ્રતિક્રમણ કરવાથી થતા ગુણો પૂર્વમાં કરાયેલા દુષ્કતમાત્રના જ ક્ષયને કરનારા છે. આશય એ છે કે, જીવ પાપ કરે અને ઉપયોગપૂર્વક પ્રતિક્રમણની ક્રિયા કરે તો તેનામાં માર્દવાદિ ગુણો પ્રગટ થાય છે અને તે ગુણો પ્રતિક્રમણ કરતાં પૂર્વે કરાયેલા પાપમાત્રને જ નાશ કરે છે. તેથી કાદવમાં હાથ નાખ્યા પછી સ્વચ્છ કરવા જેવી તે ચેષ્ટા છે. તેથી કાદવમાં હાથ નાખીને ધોવા જેમ ઈષ્ટ નથી, પરંતુ કાદવમાં હાથ ન નાખવો ઉચિત છે, તેમ પ્રથમ પાપ કરીને પછી તેને ધોવા માટે પ્રતિક્રમણ કરવું તે ઉચિત નથી, પરંતુ પાપ ન કરવું તે ઉચિત છે. અહીં પૂર્વપક્ષી કહે કે, પ્રતિક્રમણથી જેમ પાપ નાશ થાય છે, તેમ ભગવાનની આજ્ઞાનું પાલન કરવાથી નિરાની પણ પ્રાપ્તિ થાય છે. તેથી નિર્જરા અર્થે પ્રતિક્રમણ કરવું આવશ્યક છે, અને તે પ્રતિક્રમણ સમ્યગુ તો જ બને કે જો પાપ કરીને પછી પ્રતિક્રમણ કરવામાં આવે. માટે પ્રથમ પાપ કરીને પછી પ્રતિક્રમણ કરવું જોઈએ કે જેથી થયેલું પાપ પણ નાશ પામી જાય અને નિર્જરારૂપ ફળની પ્રાપ્તિ પણ થાય. તેને ગ્રંથકારશ્રી કહે છે, કોઈ વ્યક્તિ કાદવમાં હાથ ન નાખે અને સ્વચ્છ રહે તો તેને હાથ ધોવાની જરૂર નથી. તેમ કોઈ વ્યક્તિએ પાપ ન કર્યું હોય તો પાપની શુદ્ધિ માટે પ્રતિક્રમણ આવશ્યક થતું નથી. પરંતુ ભગવાને પ્રથમ અને ચરમ તીર્થંકરના સાધુઓને અપ્રમાદભાવની વૃદ્ધિ અર્થે પણ પ્રતિક્રમણ કરવાનું વિધાન કરેલ છે, અને તેથી ભગવાનનું વિધાન હોવાના કારણે કોઈ વ્યક્તિએ પાપ ન કર્યું હોય તે છતાં પ્રતિક્રમણ કરે તો ભગવાનની આજ્ઞાનું પાલન કરવાથી નિર્જરારૂપ ફળની પ્રાપ્તિ થાય છે. તેથી પાપનાશથી અન્ય એવું નિર્જરાનું ફળ પ્રાપ્ત કરવા માટે પાપ કરીને પ્રતિક્રમણ કરવું જોઈએ તેમ કહેવાની જરૂર નથી, પરંતુ પાપ કર્યા વિના પણ પ્રતિક્રમણ કરવાથી તે ફળ મળી શકે તેમ છે, માટે ઉત્સર્ગથી પાપ કર્યા વગર સાધુઓએ પ્રતિક્રમણમાં યત્ન કરવો જોઈએ; કેમ કે પ્રતિક્રમણ વિહિત છે શાસ્ત્રમાં વર્તમાનના સાધુઓને પ્રતિક્રમણ કરવાનું વિધાન કરેલ છે. અહીં વિશેષ એ છે કે, પાપથી પાછા ફરવું તેનો અર્થ એ નથી કે, પાપ કરવું અને પછી પાપથી પાછા ફરવું. પરંતુ સાધુ દીક્ષા ગ્રહણ કરે છે ત્યારે પ્રતિજ્ઞા કરે છે કે, “હવે પછી હું પાપ કરીશ નહીં” અને તે પ્રતિજ્ઞા અનુસાર અપ્રમાદભાવ કરતા હોય તો દીક્ષા ગ્રહણ કરતી વખતે પણ સાધુ પાપથી પાછા ફરેલા છે, છતાં પાપથી નિવર્તનની પોતાની ક્રિયાને અતિશયિત કરવા અર્થે વૃદ્ધિ પામતો અપ્રમાદભાવ આવશ્યક છે, અને તે અપ્રમાદભાવની વૃદ્ધિ અર્થે પાપ નહીં સેવનાર સાધુને પણ ભગવાને પ્રતિક્રમણ કરવાની વિધિ કહેલી છે, જેથી તે પ્રતિક્રમણની ક્રિયાથી પાપ પ્રત્યેનો જુગુપ્સાભાવ અતિશયિત થાય છે અને દીક્ષા ગ્રહણ કરતી વખતે જે પાપથી પાછા ફરવાની ક્રિયા થયેલ છે, તે રૂપ પાપમુકરણનો નિયમ ધીરે-ધીરે પ્રકર્ષને પામે છે. અને જો For Personal & Private Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૫૭ મિથ્યાકાર સામાચારી / ગાથા: ૨૯ પ્રકર્ષને પામીને નિષ્ઠાને પામે તો આ સંસારમાં જીવ ક્યારેય ફરી પાપ ન કરે તેવી ભૂમિકા જીવમાં પ્રગટ થાય; અને જો પાપઅકરણનો નિયમ નિષ્ઠાને પામેલો ન હોય તો, અત્યારે સાધુ પાપ ન કરતા હોય તો પણ તથાવિધ નિમિત્તને પામીને પાપ થવાની સંભાવના રહે છે; અને કદાચ આ ભવમાં પ્રતિજ્ઞામાં દૃઢ યત્ન હોય તો પાપ ન પણ થાય તો પણ જન્માંતરમાં ફરી તે પાપ પ્રગટ થવાનો સંભવ રહે છે. તેથી પાપકરણના નિયમનો પ્રકર્ષ કરવા અર્થે પાપમાત્ર પ્રત્યે જુગુપ્સા ઉત્પન્ન થાય તે માટે પાપ નહીં કરનારા સાધુને પણ પ્રતિક્રમણ કરવાનું ભગવાને કહેલ છે. પૂર્વમાં ‘ચાવેતત્ .... મનપાયાધ્વ' સુધી જે કથન કર્યું, તેની સાક્ષી બતાવવા માટે ચૂર્ણિકાર કહે છે - ચૂર્ણિકારે પ્રથમ શંકા કરી કે, પાપ કર્યા વગર પાપનું પ્રતિક્રમણ થઈ શકે નહિ, તેથી પ્રતિક્રમણ સંબંધી ગુણોની પ્રાપ્તિ અર્થે પ્રથમ પાપ કરવું જોઈએ અને પછી પ્રતિક્રમણ કરવું જોઈએ કે જેથી પ્રતિક્રમણના ગુણો થાય. તેને ઉત્તર આપતાં ચૂર્ણિકાર કહે છે કે, પાપ કરીને પ્રતિક્રમણ કરવું તેના બદલે તેને જ ન કરે= પાપને જ ન કરે, તો તે ઉત્કૃષ્ટ પદથી પ્રતિક્રમણ છે. આ ચૂર્ણિકારના કથનથી એ ફલિત થાય છે, જે જીવ પાપ કરતો નથી, તે ઉત્સર્ગથી પાપથી પ્રતિક્રાંત જ છે, માટે પાપના નાશ અર્થે તેને પ્રતિક્રમણ કરવાનું રહેતું નથી. તો પણ ભગવાનની આજ્ઞા પ્રતિક્રમણ કરવાની છે, તેથી વિહિત અનુષ્ઠાનના સેવનથી થતી નિર્જરા માટે પ્રતિક્રમણ કરવાનું છે, અને જે જીવ પાપ કરે છે, તે જીવને થયેલા પાપની શુદ્ધિ અર્થે પણ પ્રતિક્રમણ કરવાનું છે. ઉત્થાન - ગાથાના પૂર્વાર્ધનું કથન પૂરું કરીને ગાથાના ઉત્તરાર્ધમાં વ્યતિરેક મુખથી વિધિશુદ્ધ અપવાદ બતાવેલ છે, તેને ટીકામાં સ્પષ્ટ કરે છે – ટીકાઃ उपत्यकरणे सकृदपि ज्ञात्वा करणे, असकृत्-पौनःपुन्येन करणे च, प्रतिक्रमणं न भवति । एवं च यथावत्प्रयतमानस्यैवानाभोगात्पुनरासेवने पापान्तराचरणे च पुनः पुनः प्रतिक्रमणमपवादतोऽपि व्यवस्थितं, न ह्यनाभोगादुपत्यकरणं, व्याघातात्, नाप्यसकृत्करणं, तत्रानाभोगस्याऽप्रयोजकत्वात्, अभिनिवेशादेवासकृत्करणसंभवात्, अनाभोगस्य तु कादाचित्कत्वात् । तदिदमभिप्रेत्योक्तमावश्यकवृत्तौ - “संयमयोगविषयायां च प्रवृत्तौ वितथासेवने मिथ्यादुष्कृतं दोषापनयायालम्, न तूपेत्यकरणगोचरायां नाप्यसकृत्करणगोचरायाम्” इति ।।२९ ।। ટીકાર્ચ - ઉપેયકરણમાં એકવાર પણ જાણીને કરવામાં, અને અસકૃત્ત્વવારંવાર, કરવામાં, પ્રતિક્રમણ થતું નથી. અને આ રીતે એકવાર પણ જાણીને પાપ કરવામાં કે વારંવાર પાપ કરવામાં પ્રતિક્રમણ થતું નથી એ રીતે, યથાવત્ પ્રયતમાનને જ=જે પ્રમાણે પ્રતિજ્ઞા કરી છે તે જ પ્રમાણે પ્રયત્ન કરતા For Personal & Private Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ મિથ્યાકાર સામાચારી / ગાથાઃ ૨૯ એવા સાધુને જ, અનાભોગથી પુનઃ સેવનમાં અને અનાભોગથી પાપાંતરના આચરણમાં, ફરી ફરી પ્રતિક્રમણ અપવાદથી પણ વ્યવસ્થિત છે; જે કારણથી અનાભોગથી ઉપત્યકરણ નથી; કેમ કે વ્યાઘાત છે=જાણીને કરવું અને અનાભોગ એ બંનેનો પરસ્પર વ્યાઘાત છે; અને અસકૃત્કરણ પણ નથી; કેમ કે ત્યાં=અસકૃત્કરણમાં, અનાભોગનું અપ્રયોજકપણું છે; કેમ કે અભિનિવેશથી જ અસકૃત્કરણનો સંભવ છે, પરંતુ અનાભોગનું કાદાચિત્કપણું છે. તે=જે પૂર્વમાં પોતે કહ્યું તે, આને=બુદ્ધિમાં રહેલાને, અભિપ્રેત કરીને લક્ષ્ય કરીને, આવશ્યકનિર્યુક્તિ શ્લોક-૬૮૧ની ટીકામાં કહેવાયું છે – “અને સંયમયોગવિષયક પ્રવૃત્તિમાં વિતથ આસેવન કર્યો છતે મિથ્યાદુષ્કતદાન દોષ દૂર કરવા માટે સમર્થ છે, પરંતુ ઉપેત્યકરણના વિષયમાં નહીં અને અસત્કરણના વિષયમાં પણ નહીં.” “તિ આવશ્યક નિર્યુક્તિના ઉદ્ધરણની સમાપ્તિમાં છે. ૨૯ » ‘ન દિ અનામો ” અહીં ‘રિ સ્માત્ અર્થમાં છે. સપ’ અહીં ‘' થી અનેક વારનો સમુચ્ચય કરવો. * ‘સપનાવતોડજિ' સંયમયોગમાં યથાવત્ પ્રયતમાનને ઉત્સર્ગથી તો પ્રતિક્રમણ છે જ, પરંતુ સંયમયોગમાં યથાવત્ પ્રયતમાનને અનાભોગથી પુનઃ આસેવન કરવામાં અને ફરી પાપાંતર આચરણમાં અપવાદથી પણ પ્રતિક્રમણ વ્યવસ્થિત છે, તે પ્રકારે વિ' થી સમુચ્ચય છે. ભાવાર્થ પ્રતિક્રમણ તે મિશ્રાદુષ્કતદાનના પ્રયોગરૂપ ક્રિયા છે અને તે ક્રિયાથી પાપનાશ થાય છે. પરંતુ જાણીને કરાયેલા પાપનો નાશ પ્રતિક્રમણથી થતો નથી અને ફરી ફરી પાપ કરનાર જીવ મિથ્યાદુષ્કતદાન આપે તો પણ પ્રતિક્રમણ થતું નથી. આનાથી પણ ફલિત થાય કે, કોઈ સાધુ યથાવત્ સંયમયોગમાં પ્રયત્નવાળા હોય તેવા સાધુને અનાભોગથી પૂર્વમાં સેવાયેલ પાપનું ફરી આસેવન થઈ જાય, અથવા તો પૂર્વમાં જે પાપ સેવ્યું છે તેનાથી અન્ય પાપનું સેવન થઈ જાય, તો ફરી ફરી પ્રતિક્રમણ અપવાદથી પણ વ્યવસ્થિત છે. અન્યથા ઉત્સર્ગથી તો પ્રતિક્રમણ નથી, પરંતુ અપવાદથી પણ નથી. અહીં પ્રશ્ન થાય કે, ઉપેયકરણમાં કેમ પાપનાશ ન થાય? તેથી કહે છે – અનાભોગથી ઉપેયકરણ હોય નહિ; કેમ કે અનાભોગનો અર્થ અજાણતાં,એવો થાય અને ઉપેયકરણનો અર્થ જાણીને, એવો થાય છે. તેથી અનાભોગ અને ઉપેત્યકરણ શબ્દોના અર્થનો પરસ્પર વ્યાઘાત છે.જ્યારે શાસ્ત્રકારો તો અનાભોગથી કરાયેલા પાપનું પ્રતિક્રમણ થાય છે, તેમ કહે છે. તેથી ઉપેયકરણમાં પ્રતિક્રમણ થઈ શકે નહીં. અહીં કોઈને પ્રશ્ન થાય કે, ભલે ઉપેયકરણથી પાપ ન કર્યું હોય, આમ છતાં અનાભોગથી અસત્કરણ હોય તો શું વાંધો ? તેથી કહે છે – જે પાપ વારંવાર કરાતું હોય તેમાં અનાભોગ પ્રયોજક નથી. For Personal & Private Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૫૯ મિથ્યાકાર સામાચારી / ગાથા: ૨૯ આશય એ છે કે, જે સાધુ ફરી ફરી તે ને તે જ પાપ કરે છે અને પાપ કરતી વખતે પણ “આ પાપ મારી કરેલી પ્રતિજ્ઞાનું વિરોધી છે,” તેવી ઉપસ્થિતિ પણ કરતા નથી અને પછીથી મિથ્યાદુષ્કત આપે છે, તે સાધુઓને પાપ કરતી વખતે “આ મારી પ્રતિજ્ઞાથી વિરુદ્ધ છે” તેવી ઉપસ્થિતિ નથી, તેથી અનાભોગ છે, તોપણ તેઓ જે વારંવાર વિપરીત આચરણા કરે છે, ત્યાં અનાભોગ વિપરીત પ્રવૃત્તિનો પ્રયોજક નથી, પરંતુ અભિનિવેશ જ ફરી ફરી તે પાપપ્રવૃત્તિ કરવામાં પ્રયોજક છે; કેમ કે જે પાપ અનાભોગથી થતું હોય ત્યાં ક્યારેક વિપરીત પ્રવૃત્તિ થાય, વારંવાર નહિ. આશય એ છે કે, જેઓને “આ પાપ છે માટે મારે કરવું નથી” તેવો અધ્યવસાય છે અને તેથી તે પાપસેવન ન થાય તેના માટે પ્રયત્ન કરે છે, તેવા જીવો અનાભોગથી ક્યારેક વિપરીત આચરણા કરે તેવું બની શકે; પરંતુ જ્યારે જ્યારે તેવા સંયોગ ઉપસ્થિત થાય ત્યારે ત્યારે તેવી તેવી સંયમયોગથી વિપરીત આચરણાઓ જે સાધુઓ કરે છે, અને ત્યારે પણ પોતે ગ્રહણ કરેલ વ્રતની મર્યાદાઓને સ્મરણ કરવામાત્રનો પણ પ્રયત્ન કરતા નથી, તેવા સાધુઓ તો જે જે પાપ ફરી ફરી સેવે છે, તે અભિનિવેશથી જ સેવે છે; અર્થાત્ તેમનું પાપ સેવવા પ્રત્યેનું બદ્ધ માનસ છે તે તેમને પાપ કરાવે છે. માટે તેવા સાધુઓની વિપરીત આચરણામાં પોતાના વ્રતની મર્યાદાના અસ્મરણરૂપ જે અનાભોગ છે, તે પ્રયોજક નથી, પરંતુ વિપરીત આચરણા પ્રત્યે જે બદ્ધ માનસ છે, તે તેમની વિપરીત આચરણા પ્રત્યે પ્રવર્તક છે; અને તેવા સાધુઓ પ્રતિક્રમણની ક્રિયા કરે અને “મિચ્છા મિ દુક્કડ' આપે તો પણ તે મિથ્યાદુષ્કતદાનથી પ્રતિક્રમણ થતું નથી. અહીં વિશેષ એ છે કે, કોઈક સાધુએ જાણીને વિપરીત આચરણા કરી હોય અથવા તો પોતાના વ્રતના સ્મરણની ઉપેક્ષા કરીને ફરી ફરી પાપ સેવ્યું હોય, તેવા સાધુ મિથ્યાદુષ્કત આપીને તે પાપની શુદ્ધિ કરી શકે નહિ; પરંતુ જાણીને તેમણે તે પાપ કર્યું હોય, આમ છતાં પાછળથી તે પાપ પ્રત્યે પશ્ચાત્તાપ થાય, તો તે કરેલા પાપની શુદ્ધિ અર્થે ગુરુ પાસે પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરે તો તેના પાપની શુદ્ધિ થઈ શકે, અન્યથા નહીં. અને તે રીતે વિચારીએ તો, અઈમુત્તા મુનિ જ્યારે પોતાના પાત્રને સરોવરના જલમાં તરાવે છે, ત્યારે તે ક્રિયા પોતાની કરેલી પ્રતિજ્ઞાથી વિરુદ્ધ ક્રિયા છે, એમ જાણીને કરે છે. તેથી તેમની ઉપેયકરણરૂપ તે ક્રિયા છે, તેથી તેની શુદ્ધિ પણ પ્રતિક્રમણથી થઈ શકે નહીં. આમ છતાં પાપ કર્યા પછી અત્યંત વિશુદ્ધમાન અધ્યવસાયવાળા એવા તેઓ માત્ર ઈરિયાવહિયા કરવાની સાથે પાપના પ્રતિપક્ષભાવના પ્રકર્ષવાળા થવાથી કેવળજ્ઞાનને પામ્યા. તેથી એ નિયમ પ્રાપ્ત થાય છે, સામાન્ય રીતે ઉપયકરણથી થયેલા પાપની શુદ્ધિ પ્રતિક્રમણથી ન થાય, આમ છતાં આલોચનાકાળમાં ભાવોનો પ્રકર્ષ થાય તો થયેલું પાપ તો નાશ પામે જ, પરંતુ સર્વ કર્મોનો પણ નાશ થઈ શકે અને આથી જૈનશાસનની કોઈપણ ક્રિયા અત્યંત અપ્રમાદભાવથી થાય તો સર્વ પાપોનો નાશ પણ કરી શકે છે. તે રીતે જે સાધુઓએ તેવું પાપ કર્યું હોય કે જેની શુદ્ધિ ચરમ પ્રાયશ્ચિત્તથી થઈ શકે તેમ હોય, તેવું પણ પાપ પ્રતિપક્ષ ભાવનાના પ્રકર્ષથી આલોચનાકાળમાં નાશ પામી શકે છે, અને આથી અતિશયજ્ઞાનીઓ આવા ચરમ પ્રાયશ્ચિત્તની પ્રાપ્તિવાળા મુનિઓની જો આલોચનાકાળમાં શુદ્ધિ દેખાય તો ઈરિયાવહિયામાત્ર પણ પ્રાયશ્ચિત્ત આપે છે. For Personal & Private Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦. મિથ્યાકાર સામાચારી/ ગાથા : ૨૯ વળી, ચંડરુદ્રાચાર્ય વારંવાર નિમિત્તને પામીને ગુસ્સે થતા હતા, છતાં તેઓ સંયમમાં યથાવત્ યતમાન હતા. સંયમ, ક્ષમાદિ દશ પ્રકારના યતિધર્મરૂપ છે, તેથી જ્યારે જ્યારે નિમિત્તને પામીને ક્રોધ થઈ જાય ત્યારે થયેલા ક્રોધનું સમ્યગુ આલોચન કરીને ક્ષમાદિ ભાવોમાં યત્ન થાય તે રીતે યત્ન કરનારા પણ હતા અને પોતાની ચંડ પ્રકૃતિને જાણીને તેવાં નિમિત્તોથી દૂર રહેવા પણ પ્રયત્ન કરતા હતા. તેથી તેઓને ક્રોધ કરવારૂપ પ્રતિસેવના પુનઃ પુનઃ રૂપ હોવા છતાં પ્રત્યેક નિમિત્ત પામીને હોતી નથી, પરંતુ અનાભોગથી ક્યારેક હોય છે. જ્યારે જે સાધુઓને “પોતાની તે વિપરીત પ્રવૃત્તિ ઉચિત નથી, માટે મારે તેનાથી બચવું છે” તેવો યત્ન નથી, અને વારંવાર તે વિરુદ્ધ સેવન કરે છે, ત્યારે વિપરીત પ્રવૃત્તિમાં કોઈ વિચારણા ન હોય તો તે વિપરીત પ્રવૃત્તિ કરવામાં આ મારી આચરણાથી વિરુદ્ધ છે તેનો ઉપયોગ ન હોવાથી અનાભોગ છે, તોપણ તે વિપરીત આચરણા પ્રત્યે અનાભોગ પ્રયોજક નથી; કેમ કે જેને સંયમયોગમાં યથાવત્ પ્રયત્ન કરવાનો અધ્યવસાય છે તેવા સાધુ, પોતાની વિપરીત આચરણાનું મિથ્યાદુકૃત આપીને ફરી તેવી વિપરીત આચરણ ન થાય તેવો યત્ન કરતા હોય, આમ છતાં અનાદિ ભવઅભ્યસ્ત પ્રમાદને કારણે નિમિત્તને પામીને ક્યારેક ક્યારેક સ્કૂલના થતી હોય તો તે સ્થાનમાં અનાભોગ પ્રયોજક છે. અને આથી ગ્રંથકારે કહ્યું કે, અનાભોગ ક્યારેક હોય, પરંતુ દરેક નિમિત્તે વિપરીત પ્રવૃત્તિ હોય તો અભિનિવેશથી હોય છે. જેમ ચંડરુદ્રાચાર્ય અનેક વખત વિપરીત સેવન પણ કરે છે, તો પણ વારંવાર સેવન કરતા નથી, પરંતુ અનાભોગથી ક્યારેક કુપિત થાય છે. માટે તેમનું વિપરીતસેવન મિથ્યાદુષ્કતદાનથી નિવર્તન પામી શકે છે. સામાન્ય રીતે વિચારીએ તો વિપરીત આચરણા જેમ અનાભોગથી થાય છે, તેમ સહસાત્કારથી પણ થાય છે. આમ છતાં અહીં અનાભોગ અને સહસાત્કાર બંને ગ્રહણ કર્યા નથી, પરંતુ યથાવત્ સંયમમાં યત્ન કરનારને અનાભોગથી ફરી પાપ થાય તો અપવાદથી પ્રતિક્રમણ વ્યવસ્થિત છે તેમ કહ્યું છે. તેથી વિચારકને શંકા થાય કે, સહસાત્કારથી પાપ થાય તેની શુદ્ધિ મિથ્યાદુષ્કતદાનથી થઈ શકે નહીં. અને જો સહસાત્કારથી થયેલા પાપની શુદ્ધિ મિથ્યાદુષ્કતદાનથી ન થાય તેમ સ્વીકારીએ તો, ચંડરુદ્રાચાર્ય નિમિત્તને પામીને સહસાત્કારથી કુપિત થતા હતા તો તેની શુદ્ધિ પણ મિથ્યાદુષ્કતદાનથી થઈ શકે નહીં તેમ માનવું પડે. પરંતુ ગ્રંથકારે અહીં ઉપેત્યકરણમાં આભોગપૂર્વક વિપરીત આચરણા ગ્રહણ કરી અને અભિનિવેશથી વારંવાર કરણમાં પ્રતિક્રમણ નથી તેમ કહ્યું. તેથી ઉપેયકરણ અને અભિનિવેશ તે બે સ્થાનને છોડીને જે પ્રવૃત્તિ થાય છે તે સર્વનો અનાભોગમાં સંગ્રહ થાય છે, માટે સહસાત્કાર પણ અનાભોગમાં અંતર્ભાવ પામે છે. જ્યારે પચ્ચખાણમાં જે અન્નત્થણાભોગેણે સહસાગારેણં” – એ બે આગારને ભિન્ન કહ્યા છે, ત્યાં વિવક્ષાભેદથી અનાભોગ અને સહસાત્કારને જુદા પાડેલ છે. ।। इति न्यायविशारदविरचिते सामाचारीप्रकरणे मिथ्याकारः समाप्तोऽर्थतः।।२।। આપ્રકારે બીજીમિચ્છાકાર સામાચારીગાથા-૨૧થીગાથા-૨૯ સુધી વર્ણન કરી, એપ્રકારે, ન્યાયવિશારદ વિરચિત‘સામાચારી પ્રકરણમાં મિથ્યાકાર સામાચારી અર્થથી સમાપ્ત થઈ. ITI * મિથ્યાકાર સામાચારી સમાપ્ત - For Personal & Private Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ तथाारसाभायारीगाथा: 30 ૧૧ तथाकार सामाचारी इयाणिं तहकारो भन्नइ - હવે તથાકાર સામાચારી કહેવાય છે – अवतरशिs: इदानीं मिथ्याकारनिरूपणानन्तरं तथाकारो भण्यते - અવતરણિકાર્ય : હવે=મિથ્થાકાર સામાચારીના નિરૂપણ પછી, તથાકાર સામાચારી કહેવાય છે – गाथा : सच्चत्तपच्चयटुं जं अट्ठे किर गुरुवइट्ठम्मि । रुइपुव्वं अभिहाणं लक्खिज्जइ सो तहक्कारो ।।३०।। छाया: सत्यत्वप्रत्ययार्थं यदर्थे किल गुरूपदिष्टे । रुचिपूर्वमभिधानं लक्ष्यते स तथाकारः ।।३०।। मन्वयार्थ : गुरुवइट्ठम्मि=36 अढे-मर्थमां सच्चत्तपच्चयटुं सत्यत्व प्रत्यय माटे जंठे रुइपुव्वं- यिपूर्व श्रद्धापूर्व अभिहाणं तथा' में प्राथन सो= तहक्कारो तथा लक्खिज्जइ=एय छे. ॥30॥ गाथार्थ : ગુરુઉપદિષ્ટ અર્થમાં સત્યત્વના પ્રત્યય માટે જે શ્રદ્ધાપૂર્વક “તથા’ એ પ્રકારનું કથન, તે तथाSP reuय छे. ||3011 टी : सच्चत्त त्ति । यत्किल गुरूपदिष्टेऽर्थे रुचिपूर्व-श्रद्धापूर्वं, सत्यत्वप्रत्ययार्थम्, अवैतथ्यप्रतिपादकमभिधानं स तथाकारो लक्ष्यते-लक्ष्यीक्रियते । तेन तथार्थकप्रयोगान्तरे नाऽव्याप्तिः, न वा स्वभणिते वक्ष्यमाणलक्षणाऽगुरुभणिते वा 'तथेति' प्रयोगेऽतिव्याप्तिः, न वा रुच्यपूर्वे तत्र सा इत्यादि द्रष्टव्यम् । टीमार्थ : 'सच्चत्त त्ति' । मे गाया प्रति छे. For Personal & Private Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ તથાકાર સામાચારી | ગાથા : ૩૦ ખરેખર ગુરુઉપદિષ્ટ અર્થમાં જે રુચિપૂર્વક શ્રદ્ધાપૂર્વક, સત્યત્વના પ્રત્યય માટે અવતથ્ય પ્રતિપાદક એવું તથા' એ પ્રકારનું અભિધાત=ગુરુ કહે છે તે સત્ય છે, યથાર્થ છે, એ જણાવવા માટે તથા એ પ્રકારનો પ્રયોગ, તે તથાકાર તથાકાર સામાચારી, લક્ષ્ય કરાય છે અર્થાત્ તથાકાર સામાચારીનું લક્ષ્ય સ્વીકારાય છે. તેના કારણે તથાકાર સામાચારીનું આવું લક્ષ્ય હોવાના કારણે, ‘તથા અર્થક પ્રયોગાંતરમાં (લક્ષણની) અવ્યાપ્તિ નથી=આવી ઉપર્યુક્ત લક્ષણવાળી પ્રવૃત્તિમાં ‘તથા'ના બદલે અન્ય પ્રયોગ કરવામાં આવે તો પણ લક્ષણ ઘટી શકે છે, અથવા સ્વભણિતમાં=પોતે કહેલ તથા પ્રયોગમાં, લક્ષણ જતું નથી અર્થાત્ પૂર્વે પોતે જે કથન કરેલું હોય તે પદાર્થ તેમ જ છે, તે બતાવવા માટે તથા' શબ્દપ્રયોગ કરવામાં આવે તો તથાકાર સામાચારીનું લક્ષણ જતું નથી, અથવા હવે જેનું લક્ષણ કહેવાનું છે તેવા અગુરુ વડે કહેવાયેલ અર્થમાં, તથા એ પ્રકારનો પ્રયોગ કરાય તે સ્થાનમાં અતિવ્યાપ્તિ નથી લક્ષણ ત્યાં જતું નથી અથવા પૂર્વે તત્ર રુચિ અપૂર્વક એવા તેમાં=રુચિ વગરના તથાકાર પ્રયોગમાં, સા= અતિવ્યાપ્તિ, નથી અર્થાત્ ગુરુના વચનમાં પણ રુચિ અપૂર્વક=રુચિ વિના=શ્રદ્ધા વિના, બોલાયેલ ‘તથા'નો પ્રયોગ સામાચારી નથી. તેથી ત્યાં સામાચારીના લક્ષણની અતિવ્યાપ્તિ નથી ઈત્યાદિ જાણવું. * “ ” અહીં ‘’ થી આવા પ્રકારનાં બીજાં પણ સ્થાનોમાં અતિવ્યાપ્તિ દોષ નથી, તેનો સંગ્રહ કરવો. ભાવાર્થ : તથાકાર સામાચારીનું સ્વરૂપ બતાવે છે – સુગુરુ જ્યારે શિષ્યને શાસ્ત્રીય પદાર્થોનો યથાર્થ બોધ થાય તે રીતે કહેતા હોય અને ગુરુના વચનનો પરમાર્થ શિષ્ય અવધારણ કરે, ત્યારે ગુરુનું કહેલ વચન સત્ય છે, તેવા પ્રત્યય માટે રુચિપૂર્વક “તથા” એ પ્રમાણે પ્રયોગ કરે તે “તથાકાર સામાચારી' છે. આનાથી એ પ્રાપ્ત થાય કે, શુશ્રુષા આદિ ગુણોથી યુક્ત એવો શિષ્ય જ્યારે સુગુરુ પાસે ભગવાનના વચનને સાંભળવા બેઠેલો હોય અને સુગુરુ પાસેથી તત્ત્વનો યથાર્થ બોધ કરીને પોતાનામાં તત્ત્વાભિનિવેશ કરવા માટે “આ વચન સત્ય છે” એવી પ્રતીતિ પ્રગટ કરવા માટે “તથા' શબ્દપ્રયોગ કરે છે, તે ‘તથાકાર સામાચારી” છે. આવું લક્ષણ કરવાથી નીચેનાં સ્થાનોમાં લક્ષણની અવ્યાપ્તિ કે અતિવ્યાપ્તિ આવતી નથી - (૧) ‘તથા” શબ્દના બદલે ‘તથા” ના અર્થને કહેનારા બીજા પ્રયોગ પણ જો કહેવામાં આવે તો પણ તે ‘તથાકાર સામાચારી બને છે; કેમ કે મિચ્છાકાર સામાચારીમાં જેમ “ મિચ્છા મિ દુક્કડ' પ્રયોગના બદલે તદર્થક અન્ય પ્રયોગ કરવાથી મિચ્છાકાર સામાચારીનો તેવો બોધ થતો નથી, તેવું પ્રસ્તુતમાં નથી. તેથી તથાકાર સામાચારીમાં તદર્થક અન્ય પ્રયોગ કરીને પણ તથાકાર સામાચારીનું પાલન થઈ શકે છે. તેથી રુચિપૂર્વક આ વચન સત્ય છે, તેવી પ્રતીતિ કરાવનાર કોઈપણ વચનપ્રયોગ કરે તો તે તથાકાર સામાચારી છે અર્થાત્ તે પ્રયોગમાં ‘તથાકાર સામાચારી'ના લક્ષણની અવ્યાપ્તિ નથી. For Personal & Private Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૬૩ તથાકાર સામાચારી / ગાથા : ૩૦. (૨) હવે કોઈ સાધુએ પૂર્વે શાસ્ત્રના પદાર્થો કોઈને કહ્યા હોય અને તે જ વચનોને પ્રગટ કરનાર અન્ય શાસ્ત્રવચનો મળે ત્યારે કહે કે, “પૂર્વે જે મેં કહ્યું હતું તે તેમ જ છે” - તેવા સમયે જે “તથા પ્રયોગ કરાય છે, તે રુચિપૂર્વક સત્યત્વનું પ્રતિપાદન કરવા અર્થે છે, તોપણ ગુરુ ઉપદિષ્ટ અર્થમાં તે ‘તથા” પ્રયોગ નથી, પરંતુ પૂર્વે પોતાનાથી કહેવાયેલા પદાર્થમાં ‘તથા” નો પ્રયોગ છે, તેથી તથાકાર સામાચારી નથી. અહીં સામાચારીના લક્ષણમાં “ગુરુ ઉપદિષ્ટ અર્થમાં” એવું વિશેષણ મૂકેલ હોવાથી, સ્વભણિત અર્થમાં તથાનો પ્રયોગ કરાય તો પણ તથાકાર સામાચારીનું લક્ષણ ત્યાં જતું નથી અર્થાત્ લક્ષણની અતિવ્યાપ્તિ નથી. (૩) વળી કોઈ આગળમાં કહેવાશે તેવા અગુરુકુગુરુ, જ્યારે અર્થોને કહેતા હોય ત્યારે, તેમના વચનમાં રુચિપૂર્વક “તથા' પ્રયોગ કરે તો પણ ત્યાં તથાકાર સામાચારીનું લક્ષણ જતું નથી, અર્થાત્ લક્ષણની અતિવ્યાપ્તિ નથી; કેમ કે લક્ષણમાં સુપરિન્ટેડથૈ' વિશેષણ તરીકે કહેલ છે, પણ ‘ગુરૂવિષ્ટડÊ' વિશેષણ તરીકે કહેલ નથી. (૪) વળી કોઈ વ્યક્તિ ગુરુ ઉપદિષ્ટ અર્થમાં રુચિ વગર ‘તથા નો પ્રયોગ કરે, ત્યાં પણ તથાકાર સામાચારીનું લક્ષણ જતું નથી અર્થાત્ લક્ષણની અતિવ્યાપ્તિ નથી, કેમ કે તથાકાર સામાચારીના લક્ષણમાં વિપૂર્વ વિશેષણ હોવાથી ગુરુઉપદિષ્ટ અર્થમાં રુચિ વિનાનો ‘તથા” પ્રયોગ તથાકાર સામાચારી નથી. ટીકામાં ‘ત્યતિ' શબ્દના દિપદથી એ ગ્રહણ કરવું છે કે કોઈ સાધક, સુગુરુ પાસે શાસ્ત્ર ભણતો હોય અને ગુરુના વચનમાં રુચિપૂર્વક તથા’ નો પ્રયોગ કરતો હોય, પરંતુ ગુરુના કથનનું તાત્પર્ય પોતે સ્પષ્ટ સમજ્યો નથી, આમ છતાં ગુરુ જે કહે છે તે તેમ જ છે એવા આશયપૂર્વક ‘તથા નો પ્રયોગ કરે ત્યાં પણ તથાકાર સામાચારીનું લક્ષણ જતું નથી; કેમ કે ગુરુના વચનના તાત્પર્યનો નિર્ણય કરી તેમ જ છે' એ પ્રકારની રુચિને અતિશય કરવા અર્થે તથાકાર સામાચારી' છે, અને અનિર્ણાત પદાર્થમાં તે તેમ જ છે' તેમ રુચિપૂર્વક બોલવા છતાં બોધ વગરના સ્થાનમાં ‘તથા' નો પ્રયોગ હોવાથી તે તથાકાર સામાચારી બને નહીં. अत्र 'यदा प्रसिद्धमनूद्य तदाऽप्रसिद्धविधानं लक्ष्यलक्षणयोरुद्देश्यविधेयभावस्य कामचाराद् द्रष्टव्यम् । व्यवस्थितं चेदं स्याद्वादरत्नाकरे । ટીકાર્ય : અહીં તથાકાર સામાચારીના લક્ષણમાં, ‘ય’ શબ્દથી પ્રસિદ્ધને ઉદ્દેશીને તત્ શબ્દથી અપ્રસિદ્ધનું વિધાન જાણવું. અહીં પ્રશ્ન થાય કે, આવો અર્થ કરીશું તો તથાકાર સામાચારીનું લક્ષણ યત્ શબ્દથી ઉલ્લેખ કરેલ હોવાથી, લક્ષણ પ્રસિદ્ધ છે અને તથાકાર અપ્રસિદ્ધ છે, તેમ માનવું પડે. તેથી કહે છે - લક્ષ્ય અને લક્ષણમાં ઉદ્દેશ-વિધેયભાવનું કામચારપણું હોવાથી વૈકલ્પિક હોવાથી, પ્રસ્તુતમાં જેમ યત્ શબ્દથી લક્ષણનો ઉલ્લેખ કર્યો, તેમ જે વ્યક્તિને તથાકાર સામાચારી પ્રસિદ્ધ હોય અને ૬. ‘ય’ ત્યનેન શન | ૬. ‘ત’ રૂત્યુનેન શર્લૅન | For Personal & Private Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ તથાકાર સામાચારી / ગાથા : ૩૦ તથાકાર સામાચારીનું લક્ષણ અપ્રસિદ્ધ હોય તેને, ‘યત્’ શબ્દથી તથાકાર સામાચારીનો ઉલ્લેખ કરીને તત્ શબ્દથી તથાકાર સામાચારીનું લક્ષણ બતાવવું જોઈએ. તેથી તે પ્રમાણે ઉદ્દેશ્ય-વિધેયભાવ ફેરવી શકાય છે, એ પ્રકારનું તાત્પર્ય છે. ‘વ્યસ્થિત ચેવ’ અને આ=લક્ષ્ય અને લક્ષણમાં ઉદ્દેશ્ય-વિધેયભાવ કામચાર છે એ, સ્યાદ્વાદ રત્નાકરમાં વ્યવસ્થિત છે અર્થાત્ લક્ષ્ય અને લક્ષણમાં ઉદ્દેશ્ય-વિધેયભાવ કામચાર હોવાથી=‘હ્રામનયા પતિ’ અર્થાત્ ઈચ્છા જે પ્રમાણે થાય તે પ્રમાણે વૈકલ્પિક હોવાથી, જે વખતે જેનું પ્રયોજન હોય તે પ્રમાણે પ્રસિદ્ધને ઉદ્દેશીને અપ્રસિદ્ધનું વિધાન કરવું જોઈએ, એ વાત સ્યાદ્વાદ રત્નાકરમાં કહેલ છે. ભાવાર્થ: જ્યારે પ્રસિદ્ધને ઉદ્દેશીને અપ્રસિદ્ધનું વિધાન કરાય છે, ત્યાં લક્ષ્ય અને લક્ષણમાં ઉદ્દેશ્ય-વિધેયભાવ કામચાર છે, તેમ કહ્યું તેનો આશય આ પ્રમાણે છે કોઈક સાધુ સાધુસામાચારી પાળતા હોય તો તે ગુરુઉપદિષ્ટ અર્થમાં રુચિપૂર્વક ‘તથા’ એ પ્રકારનો પ્રયોગ કરતા પણ હોય, પરંતુ તે સાધુને આવા પ્રકારનો ‘તથા’ એ પ્રકારનો પ્રયોગ તે તથાકાર સામાચારી છે, તેવું જ્ઞાન ન પણ હોય, પરંતુ તે સાધુ જ્યારે ગુરુ પાસે દવિધ સામાચારી ભણવા બેસે, ત્યારે ગુરુ તેને કહે કે, “ગુરુઉપદિષ્ટ અર્થમાં આ પ્રકારે રુચિપૂર્વક ‘તથા’ એ પ્રમાણે વચનપ્રયોગ તે તથાકાર સામાચારી છે,” તેથી તે સાધુને આશ્રયીને તથાકાર સામાચારી પ્રસિદ્ધ હતી, પરંતુ તથાકાર સામાચારીનું લક્ષણ પ્રસિદ્ધ ન હતું, તેથી આવું વિધાન કરવાથી તેને જ્ઞાન થાય કે, આપણે ગુરુનો ઉપદેશ સાંભળીને જે ‘તથા’ એ પ્રકારનો પ્રયોગ કરીએ છીએ, તે તથાકાર સામાચારીનું લક્ષણ છે. હવે કોઈ સાધુને દર્શાવધ સામાચારી છે તેમાં એક તથાકાર સામાચારી છે અને તેનું લક્ષણ આ છે એવું જ્ઞાન હોય, પરંતુ તથાકાર સામાચારી શું છે, તેવી જિજ્ઞાસા તેને થાય ત્યારે, ‘યત્' શબ્દથી તથાકાર સામાચારીના લક્ષણનો ઉલ્લેખ કરીને ‘તત્’ શબ્દ દ્વારા તથાકાર સામાચારી બતાવવામાં આવે છે, ત્યારે તે સાધુને બોધ થાય છે કે તથાકાર સામાચારી આવા સ્વરૂપવાળી છે. તેથી તેવા સાધુને આશ્રયીને તથાકાર સામાચારીનું લક્ષણ પ્રસિદ્ધ કહેવાય અને તથાકાર સામાચારી અપ્રસિદ્ધ કહેવાય. તેથી પ્રસિદ્ધનો ઉદ્દેશ કરીને અપ્રસિદ્ધનું વિધાન ક૨વામાં આવે છે. સ્યાદ્વાદ્ રત્નાકરમાં પ્રસિદ્ધ કે, લક્ષ્ય અને લક્ષણમાં ઉદ્દેશ્ય-વિધેયભાવ કામચાર–વૈકલ્પિક, હોવાથી, જે વખતે જેનું પ્રયોજન હોય તે પ્રમાણે પ્રસિદ્ધને ઉદ્દેશીને અપ્રસિદ્ધનું વિધાન કરવું જોઈએ. ટીકા ઃ तदिदमाशया (तदिदमाशयमभिप्रेत्य) चूर्णिकृतोक्तम् - “तहत्ति पओगो णाम जं एवमेतं अवितहमेयं जहेयं तु वह इच्चेस्स अट्ठस्स संपच्चयद्वं सविसए तहत्ति सद्दं पउंजंति" ।। ३० ।। નોંધ :- ‘વિવનાશયા’ ના સ્થાને ‘વિનાશયમિત્રેત્વ' હોય તેવું ભાસે છે, તેથી તે પ્રમાણે અર્થ કરેલ છે. For Personal & Private Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ તથાકાર સામાચારી / ગાથા : ૩૧ ટીકાર્ય ઃ તે=પૂર્વમાં વર્ણન કર્યું તે, આ=સ્વબુદ્ધિમાં ઉપસ્થિત, આશયને આશ્રયીને ચૂર્ણિકાર વડે કહેવાયું – ‘તથા’ એ પ્રકારનો પ્રયોગ એટલે : “આ પ્રમાણે આ છે, અવિતથ આ છે, જે પ્રકારે આ તમે કહો છો એ પ્રકારના આ અર્થના સંપ્રત્યય માટે સ્વવિષયમાં=તથાકાર સામાચારીના વિષયભૂત ગુરુઉપદિષ્ટ અર્થમાં, જે ‘તથા’ એ પ્રમાણે શબ્દનો પ્રયોગ કરાય છે.” ।।૩૦।। અવતરણિકા : अथैतद्विषयमेवाह - અવતરણિકાર્ય - હવે આવા=તથાકારના, વિષયને જ કહે છે ભાવાર્થ: છાયા: તથાકાર સામાચારીનો વિષય કોણ છે, તે બતાવવા માટે કહે છે આશય એ છે કે, ‘તથા’ એ પ્રકારે પ્રયોગ તો ઘણા સ્થાને થાય છે, પણ કેવા સાધુની વાચનાદિમાં તથાકાર પ્રયોગ કરવો જોઈએ તે બતાવે છે – ગાથા: — અન્વયાર્થ: कल्पाकल्पे स्थितस्योपयोगे सर्वगुणवतो यतेः । वाचनादौ भवेदविकल्पेन तथाकारः ।।३१।। – कप्पाकप्पंमि ठियस्सुवओगे सव्वगुणवओ जइणो । वायणमाइम्मि हवे अविगप्पेणं तहक्कारो ।। ३१ ।। ૧૫ જીવોને=ઉપયોગ હોતે છતે બાળમિ ટિયમ્સ=કલ્પાકલ્પમાં સ્થિત=રહેલા, સવ્વ મુળવો=સર્વ ગુણવાળા એવા નફો=યતિની=સાધુની વયળમાÍમ્મ=વાચનાદિમાં વિપ્પાં તદવારો વે=અવિકલ્પથી તથાકાર કરવો જોઈએ. ।।૩૧।। ગાથાર્થ : ઉપયોગ હોતે છતે કલ્પાકલ્પમાં સ્થિત, સર્વ ગુણવાળા યતિની વાચનાદિમાં અવિકલ્પથી તથાકાર કરવો જોઈએ. ।।૩૧।। ટીકા – બાળમિત્તિ । પો=વિધિરાવાર નૃત્યર્થઃ, સત્ત્વશ્વ=વિધિઃ, અથવા પોનિનવિર For Personal & Private Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ તથાકાર સામાચારી / ગાથા: ૩૧ कल्पिकादिः, अकल्पश्चरकपरिव्राजकादिः, अथवा कल्प्यं ग्राह्यमकल्प्यमितरत्, ततः समाहारद्वन्द्वादेकवचनं, તત્ર સ્થિત-જ્ઞાતિદ્રદચસ્થતિ થાવ, પર્તન જ્ઞાનસંપદુti, “પ્પાપે પરિક્રિય' (કવિ. નિ. ૬૮૮) इति च व्याख्यातम्, तथा सर्वगुणवतः मूलोत्तरगुणवतः, यते: साधोः, अनेन संपूर्णचारित्रसंपत्तिरुक्ता, 'ठाणेसु पंचसु ठियस्स संजमतवड्ढगस्स' इति च व्याख्यातम्, उपयोगे-आभोगे, सति एतादृशगुणोऽप्यनुपयोगादतथाभाषेतेत्युपयोगग्रहणम् । अयं च नियुक्तिगाथागत 'तु' शब्दार्थः । उक्तं च चूर्णिकृता-'तुसद्दा एसो वि जइ उवउत्तो आयणा य उवधारितं' इति । पञ्चाशकवृत्तौ तु 'तु' शब्द एवकारार्थ इति व्याख्यातम् तत्रापीदमुपलक्षणाद्द्रष्टव्यम् । तस्य वाचना-सूत्रदानलक्षणा, तस्यां, मकारोऽत्राऽलाक्षणिक: आदिशब्दाच्चक्रवालसामाचारीप्रतिबद्धे सामान्योपदेशेऽर्थव्याख्यानविधौ प्रतिपृच्छोत्तरकालं गुरुभणिते च अविकल्पेन-निश्चयेन, तथाकारो भवेदावश्यक इति शेषः । નોંધ:- પ્રાકૃતમાં ગાથામાં છપ્પાઝપ્પ શબ્દ છે. તેનું સંસ્કૃત વન્ય’ અને ‘છત્પ' પણ થઈ શકે અને ‘અભ્ય' અને વિષ્ણ' પણ થઈ શકે. તેથી પ્રાકૃતના આ પૂછપ્પ શબ્દના બંને અર્થોને ગ્રહણ કરીને ત્રણ વિકલ્પો પાડે છે. ત્યાં છપ્પIM શબ્દના બે અર્થ કર્યા, તેથી ત્રણ વિકલ્પો થયા. ટીકા : પૂMિમિત્તિ’ | એ ગાથાનું પ્રતિક છે. પ્રથમ ગાથાના વMM શબ્દનો અર્થ કરતાં કહે છે - (૧) કલ્પ=વિધિ આચાર, એ પ્રમાણે અર્થ છે, અને અકલ્પ=અવિધિ, અથવા (૨) કલ્પ=જિતકલ્પ, સ્થવિરકલ્પ આદિ, અકલ્પ=ચરક-પરિવ્રાજકાદિ, અથવા (૩) કથ્વગ્રાહ, અકથ્થકગ્રાહથી ઈતર=અગ્રાહ્ય. ત્યાર પછી સમાહાર દ્વન્દ સમાસથી એકવચન થતાં “પ્પાર્ધામ' શબ્દ થયો. ત્યાં રહેલાની=કલ્પાકલ્પમાં રહેલાની કલ્પાકલ્પનું રહસ્ય જાણેલાની, વાચતાદિમાં અવિકલ્પ તથા’ શબ્દપ્રયોગ કરવો, એમ અવય છે. આવા વડે= કલ્પાકલ્પમાં સ્થિત' એ કથન વડે, જ્ઞાનસંપત્તિ કહેવાઈ અને આવશ્યક નિર્યુક્તિની ગાથા નં. ૬૮૮ના “કલ્પાકલ્પમાં પરિતિષ્ઠિતની" એટલા અંશનું વ્યાખ્યાન કરાયું. હવે ગાથાના “સર્વાવો’ શબ્દનો અર્થ કરે છે – તથા સર્વગુણવાળા=મૂળગુણ અને ઉત્તરગુણવાળા, યતિની સાધુની, વાચનાદિમાં અવિકલ્પ ‘તથા' શબ્દપ્રયોગ કરવો, એમ અવય છે. આવા વડે= સર્વગુણવતઃ' એ કથન વડે, સંપૂર્ણ ચારિત્રસંપત્તિ કહેવાઈ અને આવશ્યક નિર્યુક્તિની ગાથા નં. ૬૮૮નાં પાંચ સ્થાનમાં સ્થિતને=પાંચ મહાવ્રતોરૂપ મૂળગુણમાં १. कल्पाकल्पे परिनिष्ठितस्य, स्थानेषु पञ्चसु स्थितस्य संयमतपआढ्यकस्य । For Personal & Private Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૬૭ તથાકાર સામાચારી/ ગાથા : ૩૧ સ્થિતને, સંયમ-તપથી આત્યની=સંયમતપરૂપ ઉત્તરગુણોથી યુક્તની" એટલા અંશનું વ્યાખ્યાન કરાયું. હવે ગાથાના ‘ડવોને’ શબ્દનો અર્થ કરે છે – ઉપયોગ આભોગ હોતે છતે=શ્રુતનો ઉપયોગ હોતે છતે, કલ્પાકલ્પમાં સ્થિત, સર્વગુણવાળા યતિની વાચતાદિમાં અવિકલ્પથી તથા’ શબ્દપ્રયોગ કરવો, એ પ્રમાણે અવય છે. આવા ગુણવાળા પણ=કલ્પાકલ્પમાં સ્થિત અને મૂલોત્તરગુણવાળા પણ, અનુપયોગના કારણે અતથા બોલે, એથી કરીને ગાથામાં ‘ઉપયોગ' ગ્રહણ છે, અને આaઉપયોગ, નિર્યુક્તિની ગાથામાં રહેલ તુ' શબ્દનો અર્થ છે. અને ચૂર્ણિકાર વડે પણ કહેવાયું – “તુ' શબ્દથી આ પણ બોલનાર ગુરુ પણ, જો ઉપયુક્ત હોય અને આત્મા વડે=શ્રોતા વડે, “આ બોલનાર ઉપયુક્ત છે,' એમ અવધારણ કરેલ હોય તો તેને અવિકલ્પથી ‘તથા’ શબ્દપ્રયોગ કરવો.” “ત્તિ' શબ્દ ચૂણિકારના ઉદ્ધરણની સમાપ્તિમાં છે. વળી પંચાશક વૃત્તિમાં ‘તુ' શબ્દ એવકાર અર્થમાં છે, એ પ્રમાણે વ્યાખ્યાન કરાયું, ત્યાં પણ=પંચાલક વૃત્તિમાં પણ, આ ઉપયોગ શબ્દ, ઉપલક્ષણથી જાણવો=પંચાશકની વૃત્તિમાં ઉપયોગ શબ્દ લખ્યો નથી, પણ ‘Mખે રિપિટ્ટિયમ્સ ટાસુ વહુ ટિચસ્પ સંમતવદ્ધસ' આટલા કથન દ્વારા ઉપલક્ષણથી ઉપયોગનું પણ શ્લોકના અર્થમાં ગ્રહણ કરવું. તેની ઉપયોગ હોતે છતે કલ્પાકલ્પમાં સ્થિત મૂળઉત્તરગુણવાળા યતિની, સૂત્રદાનલક્ષણ વાચનામાં અને આદિ શબ્દથી ચક્રવાલ-સામાચારી-પ્રતિબદ્ધ સામાન્ય ઉપદેશમાં, અને અર્થવ્યાખ્યાનવિધિમાં=પ્રતિપૃચ્છાતા ઉત્તરકાલે ગુરુભણિત(કહેલા)માં, અવિકલ્પથીનિશ્ચયથી, તથાકાર આવશ્યક થાય ભજનારૂપ વિકલ્પ વગર સર્વત્ર તથા’ એ પ્રકારનો શબ્દપ્રયોગ આવશ્યક થાય. અહીં ગાથામાં ‘આવશ્યક એ પ્રમાણે અધ્યાહાર છે અને વાયનાભિ' માં “નકાર અલાક્ષણિક છે. * ‘ઘરપરિવ્રા નરિ’ અહીં ‘સર’ થી અન્યદર્શનવાળા સંન્યાસીઓનું ગ્રહણ કરવું. * ‘ણતશાપોડરિ' કલ્પાકલ્પમાં સ્થિત ન હોય અને મૂળઉત્તરગુણવાળા ન હોય તો તો મૃષાવાદ બોલે, તેનો ‘વ’ થી સમુચ્ચય છે. * ‘તત્રાવીમુપત્નક્ષUT' અહીં ‘ગરિ' થી એ કહેવું છે કે, ચૂર્ણિકારના વચનમાં તો ‘તુ' શબ્દ ઉપયોગ અર્થમાં છે, પરંતુ પંચાશકની વૃત્તિમાં ‘તુ' શબ્દ ઉપયોગ અર્થમાં નથી, ત્યાં પણ ઉપલક્ષણથી લેવાનો છે, તેનું ગ્રહણ છે. ભાવાર્થ: ટીકામાં કલ્પાકલ્પના નીચે મુજબ ત્રણ અર્થ કર્યા – (૧) કલ્પનો પ્રથમ અર્થ કર્યો વિધિ એટલે આચાર અર્થાતુ પોતાના પાંચ મહાવ્રતોના આચારવિષયક For Personal & Private Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ તથાકાર સામાચારી / ગાથા: ૩૧ ઉત્સર્ગથી કયા સંયોગોમાં ક્યા આચારો સેવવા અને અપવાદથી કયા આચારો સેવવા, તેના વિષયમાં, દરેક વ્રતના જેટલા ભાંગાઓ છે તેના જ્ઞાનપૂર્વક આચરણીય વિકલ્પોને જાણતો હોય; અને અકલ્પનો અર્થ કર્યો : ઉત્સર્ગથી જે આચરણીય છે તે કયા સંયોગોમાં અનાચરણીય છે, અને જે અપવાદથી આચરણીય છે તેને ક્યારે નહિ આચરવામાં લાભ છે, ઈત્યાદિ જાણતો હોય. (૨) બીજા અર્થ પ્રમાણે: કલ્પથી જિનકલ્પિક વિર-કલ્પિકાદિનું સ્વરૂપ સમ્યગુ જાણતો હોય તેનું ગ્રહણ કરેલ છે. અહીં “આદિ' પદથી યથાલંદિક અને પરિહારવિશુદ્ધિનું ગ્રહણ કરવું. અહીં યદ્યપિ ક્રમ પ્રમાણે જિનકલ્પિક પછી યથાલદિક અને પરિહારવિશુદ્ધિની પ્રાપ્તિ છે, છતાં જિનકલ્પિક પછી સ્થવિરકલ્પિકનું ગ્રહણ કર્યું અને યથાસંદિક અને પરિહારવિશુદ્ધિનું આદિથી ગ્રહણ કર્યું, તેનું કારણ એ છે કે, જિનકલ્પ અને વિરકલ્પ એ બંને પ્રસિદ્ધ પ્રધાન આચાર છે, તે જણાવવા માટે તે બંનેનું સાક્ષાત્ શબ્દથી ગ્રહણ કર્યું અને યથાલંદિક અને પરિહારવિશુદ્ધિનું આદિથી ગ્રહણ કર્યું, અને અકલ્પ શબ્દથી ચરકપરિવ્રાજકાદિનું ગ્રહણ કરેલ છે. ગુરુને સ્વપરના આચારના જ્ઞાનનું પ્રયોજન એ છે કે, ચરકપરિવ્રાજકાદિના આચાર કરતાં પોતાના આચારોની કઈ દૃષ્ટિએ મહત્તા છે, તે જાણવા માટે તેમના આચારોનું સમ્યગુ જ્ઞાન પણ આવશ્યક છે. તેથી પૂછપે નો અર્થ આ રીતે પણ કરેલ છે. આનાથી એ ફલિત થાય કે, જિનકલ્પ અને સ્થવિરકલ્પનો યથાર્થ બોધ હોય તેવા ગીતાર્થ સાધુઓને, જિનકલ્પ અને સ્થવિરકલ્પ નિર્લેપદશાનું યથાર્થ કારણ કઈ ભૂમિકામાં અને કઈ રીતે બને છે, તેનો યથાર્થ બોધ હોય છે; અને ચરકપરિવ્રાજ કાદિના આચારો આપણા આચારો કરતાં પરાયા (પારકા) છે, માટે અકલ્પ છે, એટલું જ માત્ર તે જાણતો નથી, પરંતુ જેમ જિનકલ્પ-સ્થવિરકલ્પ નિર્લેપદશાનું કારણ બને છે તેમ ચરકપરિવ્રાજકાદિના આચારો નિર્લેપદશાનું કારણ કેમ બની શકતા નથી, તે પણ તે જાણી શકે છે. તેથી આ સ્વદર્શનના આચારો છે અને આ પરદર્શનના આચારો છે, એટલો માત્ર બોધ હોતો નથી, પરંતુ સ્વદર્શનના આચારો એકાંત સાનુબંધ છે અને પરદર્શનના આચારો તેવા વિવેકવાળા નહીં હોવાથી એકાંત સાનુબંધ નથી, તેનો પરમાર્થ પણ ગીતાર્થ જાણે છે; અને આથી વિરકલ્પ અને જિનકલ્પને ઉચિત સ્થાને યોજન કરીને મોક્ષનું કારણ બને તે રીતે જોઈ શકે છે, અને તે રીતે આચરણા કરીને હિત પણ સાધી શકે છે. પરંતુ જે સાધુને તેવો બોધ નથી, તે જિનકલ્પ અને સ્થવિરકલ્પના પરમાર્થને જાણતા નથી, તેથી તે આચારોને પાળવા છતાં પણ તે આચારો કઈ રીતે સર્વકલ્યાણનું કારણ છે, તે ઉચિત રીતે જોડી શકતા નથી, માટે તેમનો બોધ પારમાર્થિક બોધ નથી. (૩) ત્રીજા અર્થ પ્રમાણે કથ્ય અને અકથ્યને ગ્રહણ કરેલ છે અર્થાત્ સાધુને કયા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવમાં કેવો આહાર, કેવી વસતિ આદિ ગ્રાહ્ય છે અને કઈ અગ્રાહ્ય છે, તેનું જેને જ્ઞાન હોય તેવા જ્ઞાતા ગ્રહણ કરેલ છે. અથવા’ : ટીકામાં અથવા શબ્દ દ્વારા ત્રણ વિકલ્પોનો નિર્દેશ કરવાથી વાંચનારને એમ લાગે કે, આ ઉપર્યુક્ત ત્રણમાંથી કોઈ એકનો જ્ઞાતા તે જ ગીતાર્થ છે, પરંતુ - પ્રથમ અર્થ પ્રમાણે આચારનું ગ્રહણ કર્યું, બીજા For Personal & Private Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ તથાકાર સામાચારી/ ગાથા: ૩૧ ૧૬૯ અર્થ પ્રમાણે આચારવાનનું ગ્રહણ કર્યું અને ત્રીજા અર્થ પ્રમાણે આચારના વિષયનું ગ્રહણ કર્યું, આથી કોઈ એકનું પણ જ્ઞાન અન્ય બેની અપેક્ષા રાખે છે. તેથી કલ્યાકલ્પથી ગમે તે એક ગ્રહણ કરીએ તો પણ તદ્અંતર્નિહિતપણા વડે અન્ય બેનું જ્ઞાન પણ અવશ્ય જોઈએ. આથી આ ત્રણનો જ્ઞાતા ગીતાર્થ છે એ ફલિત થાય છે. આનાથી એ પ્રાપ્ત થાય છે, જે સાધુને જૈન સાધુના વિધિ-નિષેધરૂપ આચારોનો યથાર્થ બોધ હોય, અને જૈન સાધુને કઈ ભિક્ષા, વસ્ત્ર-પાત્રાદિ કથ્ય છે અને કઈ વસ્તુ અકથ્ય છે, તેનો પણ ઉત્સર્ગ-અપવાદ-સાપેક્ષ યથાર્થ બોધ હોય; અને જિનકલ્પ, સ્થવિરકલ્પ અને ચરકપરિવ્રાજકના આચારોમાં કઈ રીતે ભેદ છે કે જેના કારણે સ્થવિરકલ્પના આચારો સાક્ષાત્ મોક્ષના કારણ છે અને ચરકપરિવ્રાજ કાદિના આચારો તેવા નથી, તે જાણે છે, તે સાધુ સાધ્વાચારની દરેક ક્રિયાઓ અને કચ્યાકલ્પને પણ તે રીતે યથાસ્થાને જોડે છે અર્થાત્ કઈ રીતે સેવન કરવાથી તે સંયમના પ્રકર્ષનું કારણ બને છે અને કઈ રીતે સેવન કરવાથી તે સંયમના અપકર્ષનું કારણ બને છે, તે યથાસ્થાને જોડી શકે છે. અને આ રીતે દરેક સાધ્વાચારની પ્રવૃત્તિઓ કઈ રીતે નિર્જરા દ્વારા મોક્ષનું કારણ છે, તે જાણતા હોવાથી ભગવાનના વચનના પરમાર્થને જાણનાર ગીતાર્થ છે, એ ફલિત થાય છે. ‘ત્પત્વેિ નિષ્ઠિતી’ આ કથન દ્વારા સાધુ ગીતાર્થ છે, તેમ બતાવ્યું. ત્યાર પછી ‘સર્વગુણવતઃ' એમ કહીને સાધુ મૂળઉત્તરગુણથી પરિપૂર્ણ હોય તેમ કહ્યું. તેના દ્વારા આવશ્યકનિર્યુક્તિમાં બતાવાયેલ “પાંચ મહાવ્રતરૂપ સ્થાનમાં રહેલા અને તપ-સંયમમાં વર્તતા” એ કથનનું વ્યાખ્યાન કરાયું. આનાથી એ પ્રાપ્ત થાય કે, જે સાધુ ગીતાર્થ છે અને સંયમમાં અત્યંત અપ્રમાદવાળા છે, તેવા સાધુના વચનમાં અવિકલ્પથી ‘તથા' શબ્દનો પ્રયોગ કરવાનો છે, અન્યના વચનમાં નહિ. વળી, આવા ગીતાર્થ અને અપ્રમાદી સાધુ પણ ક્યારેક વાચનામાં મૃતના સંદર્ભના પ્રતિસંધાનપૂર્વક કથન ન કરતા હોય તો તેમના વચનમાં પણ અવિકલ્પથી ‘તથા’ શબ્દનો પ્રયોગ કરવાનો નથી. પરંતુ જે સાધુ જે કંઈ વચન બોલે છે, તેમાં શ્રતનું આધારસ્થાન આપીને તેના બળથી શિષ્યને તેના અર્થનો બોધ કરાવતા હોય, ત્યારે તે શિષ્ય જાણી શકે કે આ ગુરુ શ્રુતમાં ઉપયુક્ત થઈને મને આ અર્થ બતાવે છે, માટે નક્કી તેમનું આ વચન સર્વજ્ઞના વચન અનુસાર છે; ત્યારે તેમની સૂત્રદાન-લક્ષણ-વાચનામાં, ચક્રવાલ-સામાચારી-પ્રતિબદ્ધ સામાન્ય ઉપદેશમાં, અર્થ-વ્યાખ્યાન-વિધિમાં અને પ્રતિપૃચ્છાના ઉત્તરકાલે ગુરુભણિત કથનમાં શિષ્ય અવિકલ્પથી–નિશ્ચયથી, ‘તથા’ શબ્દનો પ્રયોગ કરવો જોઈએ. તે બતાવવા માટે ઉપયોગપૂર્વક બોલતા હોય ત્યારે અવિકલ્પથી તથાકાર કરવો એમ કહેલ છે. ટીકા - तदुक्तम् - 'वायणपडिसुणणाए उवएसे सुत्तअत्थकहणाए । अवितहमेयं ति तहा पडिसुणणाए तहक्कारो ।। इति । अत्र ‘तहा पडिसुणणाए' इत्यत्र प्रतिश्रवणा 'अमुकं कुरु' इति गुर्वाज्ञाग्रहणं चूर्णो दृश्यते । १. वाचनाप्रतिश्रवणायामुपदेशे सूत्रार्थकथानायाम् । अवितथमेतदिति तथा प्रतिश्रवणायां तथाकार ।। For Personal & Private Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ તથાકાર સામાચારી/ ગાથા : ૩૧ ટીકાર્ય : તે=પૂર્વમાં કહ્યું કે, સૂત્રદાન-લક્ષણ-વાચનામાં, ચક્રવાલ-સામાચારી-પ્રતિબદ્ધ સામાન્ચે ઉપદેશમાં, અર્થ-વ્યાખ્યાન-વિધિમાં અને પ્રતિપૃચ્છા-ઉત્તરભાવી ગુરુભણિત કથામાં અર્થાત્ ગુરુ વડે કહેવાયેલા કથનમાં, અવિકલ્પ ‘તથા’ શબ્દપ્રયોગ કરવો તે, કહેવાયું છે. તેને બતાવતાં સાક્ષીપાઠ આપે છે, તેનો અર્થ આ પ્રમાણે છે – “વાચનાની પ્રતિશ્રવણામાં, ઉપદેશમાં (ચક્રવાલ-સામાચારી-પ્રતિબદ્ધ સામાન્ય ઉપદેશમાં). સૂત્રાર્થકથનમાં (અર્થ-વ્યાખ્યાન-વિધિમાં) તથા પ્રતિશ્રવણામાં–તે પ્રકારની પ્રતિશ્રવણામાં=પ્રતિપુચ્છાના ઉત્તરભાવિ ગુરુએ કહેલ અર્થમાં, “અવિતથ આ છે” એ પ્રમાણે “તથા' શબ્દપ્રયોગ કરવો (આવશ્યક છે).” “રૂતિ’ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિમાં છે. ઉપર્યુક્ત આવશ્યકનિર્યુક્તિ શ્લોક-૬૮૯ ઉપર આ પ્રમાણે ચૂણિ દેખાય છે, જે ગ્રંથકાર સત્ર થી બતાવે છે. અહીં આવશ્યકનિયુક્તિમાં “તદા પરિક્રુપાણTU' એ પ્રકારનું જે પદ છે તેમાં, પ્રતિશ્રવણા ‘અમુક કર એ પ્રમાણે ગુરુઆજ્ઞાનું ગ્રહણ ચૂણિમાં દેખાય છે. ભાવાર્થ : આ ચૂર્ણિના કથનથી એ અર્થ જણાય છે કે, ગુરુ શિષ્યને કોઈક વિધિ સમજાવતા હોય ત્યારે શબ્દોથી શિષ્ય તેનો અર્થ સમજી શકતો ન હોય ત્યારે ગુરુ તેને તે ક્રિયા સ્વયં કરી બતાવે છે અને શિષ્યને કહે છે કે, “હું જેમ કરું છું તેમ તું આ કર.” તે વખતે તે શિષ્ય ગુરુઆજ્ઞાનું ગ્રહણ કરે છે, તેને અહીં પ્રતિશ્રવણાથી ગ્રહણ કરવાનું છે. તેથી પ્રસ્તુત શ્લોકનો એ અર્થ પ્રાપ્ત થાય કે, “વાચનાની પ્રતિશ્રવણામાં, ઉપદેશમાં, સૂત્રાર્થના કથનમાં અને પ્રતિશ્રવણામાં=“અમુક તું કર”=મુહપત્તિ પ્રતિલેખનાની ક્રિયા આ રીતે “હું જેમ કરું છું તેમ તું કર.” તે પ્રકારની ગુરુઆજ્ઞાના ગ્રહણરૂપ પ્રતિશ્રવણામાં, “આ અવિતથ છે” – એ પ્રમાણેનો ‘તથા’ શબ્દનો પ્રયોગ તે તથાકાર સામાચારી છે.” આ પ્રકારનો પ્રસ્તુત શ્લોકનો અર્થ ચૂર્ણિના કથનથી પ્રાપ્ત થાય. ઉત્થાન : વળી ચૂર્ણિમાં જ અન્ય આચાર્યો શું કહે છે, તે બતાવતાં કહે છે – ટીકા : अयं चेच्छाकारसामाचारीविषय इत्याशङ्य तथा' शब्दं 'एतद्' इत्यत्र योजयित्वा तदुत्तरप्रतिश्रवणापदमुपदेशादिपदसंबंधशालीत्यन्ये व्याचक्षत इति तत्रैवोक्तम् । ટીકાર્ય : અને આ “અમુક કર" એ પ્રકારની ગુરુઆજ્ઞાનું ગ્રહણ એ, ઈચ્છાકાર સામાચારીનો વિષય છે, એ પ્રકારની આશંકા કરીને “તથા’ શબ્દને ‘’ એ પ્રકારના શબ્દ સાથે યોજન કરીને ઉપર્યુક્ત આવશ્યક નિર્યુક્તિની ગાથા નં. ૬૮૯માં “રિસુIVIIT' પૂર્વેના તથા' શબ્દને “વિતા' માં રહેલા For Personal & Private Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૭૧ તથાકાર સામાચારી | ગાથા: ૩૧ ત’ શબ્દની સાથે યોજન કરીને, તેના ઉત્તરમાંeતથા શબ્દના ઉત્તરમાં, રહેલા પ્રતિશ્રવણાપદને ઉપદેશાદિપદ સંબંધવાળું છે, એ પ્રમાણે અન્ય કહે છે. એ પ્રમાણે ત્યાં જ=ચૂણિમાં જ કહેવાયેલું છે. ભાવાર્થ : આ પ્રકારના ચૂર્ણિના કથનથી એ અર્થ પ્રાપ્ત થાય કે, પૂર્વમાં ‘ત પડયુITU' નો અર્થ કર્યો કે, અમુક કર” એ પ્રકારનું ગુરુઆજ્ઞાનું ગ્રહણ પ્રતિશ્રવણાના પદથી થાય છે. તે કથનને અન્ય આચાર્યો કહે છે કે, “અમુક કર” તે ઈચ્છાકાર સામાચારીનો વિષય છે, પણ તથાકાર સામાચારીનો વિષય નથી, અને તેમ સ્વીકારીએ તો ડિસુOTIS' શબ્દનું ક્યાં યોજન કરવું ? તેનું સમાધાન કરતાં તેઓ કહે છે કે, પ્રથમ અર્થ પ્રમાણે ‘તથા” શબ્દ “અને'ના અર્થમાં હતો, તેને હવે ગ્રહણ કરવાનો નથી, પરંતુ તથા'નો અન્વય “ઉત’ ની સાથે કરવાનો છે, અને ‘uડસુપાણID' નો અન્વય ઉપદેશની સાથે અને ‘સુન્નત્થUTU' સાથે કરવાનો છે. અને તે રીતે વિચારીએ તો શ્લોકનો અર્થ એ પ્રાપ્ત થાય કે, “વાચના પ્રતિશ્રવણામાં અને ઉપદેશ પ્રતિશ્રવણામાં અને સૂત્રાર્થકથન પ્રતિશ્રવણામાં “આ તે પ્રકારે અવિતથ છે' - એ તથાકાર છે” અને આ કથનમાં ‘વ’ કાર અધ્યાહાર છે. તેથી વાચના પ્રતિશ્રવણા, ઉપદેશ પ્રતિશ્રવણા અને સૂત્રાર્થકથન પ્રતિશ્રવણાનો સમુચ્ચય ‘ચકારથી થાય છે, અને પ્રતિશ્રવણા શબ્દનું યોજન ઉપદેશની સાથે અને સૂત્રાર્થકથનની સાથે થાય છે. પ્રથમ અર્થમાં તદા પડસુIIT માં તથા’ શબ્દનો અર્થ ‘’ કાર કર્યો, અને ડિસુપાWIT' નો અર્થ કર્યો કે “અમુક કર” એ પ્રકારની ગુરુઆજ્ઞા તે પ્રતિશ્રવણા છે, અને તેને તથાકાર સામાચારીનો વિષય ચૂર્ણિકારે સ્વીકાર્યો. ત્યાં બીજા આચાર્યો તેને કહે છે કે, આ ઈચ્છાકાર સામાચારીનો વિષય છે, તે આ પ્રમાણે – - જ્યારે ગુરુ કોઈક વિધિ શીખવે ત્યારે જો શિષ્ય તે વિધિ શબ્દોથી ગ્રહણ ન કરી શકે ત્યારે ગુરુ તેને કહે કે, “હું કરું છું તે પ્રમાણે અમુક કૃત્ય તું કર જેથી તને તેનો બોધ થશે”, તેવા સમયે શિષ્ય તથા એ પ્રમાણે કહીને ગુરુએ બતાવેલ તે કૃત્ય કરે, તે સ્થાનમાં ચૂર્ણિકાર તથાકાર સામાચારી કહે છે. પરંતુ આ કથન તો અન્યના મત પ્રમાણે ઈચ્છાકાર સામાચારીનો વિષય બને છે; કેમ કે, ગુરુ “અમુક કર” એ પ્રમાણેની આજ્ઞા કરે ત્યારે શિષ્ય “હું ઈચ્છાપૂર્વક તે કરું છું” તેમ કહે, તેથી ત્યાં તથાકાર સામાચારી કહી શકાય નહિ. તેથી તેઓ પ્રતિશ્રવણાને ઉપદેશપદ સાથે અને સૂત્રાર્થકથન સાથે જોડીને “અમુક કર” એ પ્રકારના પ્રયોગને ઈચ્છાકાર સામાચારીનો વિષય છે, પણ તથાકાર સામાચારીનો વિષય નથી એમ કહીને તથાકાર સામાચારીને કહેનારી આવશ્યકનિયુક્તિની ગાથાનો અર્થ કરતાં ‘ઘડિયુID' નો અર્થ ‘અમુક કર’ એમ કરી શકાય નહીં, એ પ્રમાણે કહે છે. ઉત્થાન : આ રીતે ચૂર્ણિના બે અર્થો બતાવ્યા. પછી પોતે તદુ' થી પૂર્વે તથાકારના વિષયભૂત સૂત્રદાનલક્ષણ વાચનાદિ ચાર વસ્તુ બતાવેલ, ત્યાં પ્રતિપૃચ્છાના ઉત્તરકાલે ગુરુભણિત કથનમાં તથાકાર થાય એમ કહેલ, એ For Personal & Private Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ તથાકાર સામાચારી / ગાથા : ૩૧ કથન ચૂર્ણિ પ્રમાણે પ્રાપ્ત થતું નથી. તેથી ‘તજો’ થી ત્રીજા આચાર્યો તે અર્થને બતાવનારા છે, તે બતાવતાં કહે છે – ટીકા : तदन्ये पुनर्यथोक्तमेवार्थं व्याचक्षत इत्यपि तत्रैव । ટીકાર્ય : તેનાથી અન્ય =બીજા આચાર્યોથી અન્ય, એવા ત્રીજા આચાર્યો, વળી યથો અર્થને જ કહે છે=પ્રસ્તુત ગાથાના ઉદ્ધરણ પૂર્વે ગ્રંથકારે કહેલું કે પ્રતિપૃચ્છાના ઉત્તરકાલમાં ગુરુભણિત કથનમાં તથા’ શબ્દપ્રયોગ થાય તે ઉક્ત અર્થતે જ કહે છે, એ પ્રમાણે પણ ત્યાં જ ચૂણિમાં જ છે. “પિ' અહીં પિ' થી બીજા આચાર્યના મતનો સમુચ્ચય છે. ભાવાર્થ ચૂર્ણિમાં ત્રીજા આચાર્યો ‘તદ પડતુID' નો અર્થ કરતાં ‘તથા’ને ‘રકાર અર્થમાં કરે છે, અને “ડસુIT' નો અર્થ ‘પ્રતિપુચ્છાના ઉત્તરકાલભાવિ ગુરુભણિત કથન' એમ કરે છે. તેથી ગ્રંથકારે ઉદ્ધરણની પૂર્વે તથાકાર સામાચારીના ચાર વિષયો બતાવ્યા, ત્યાં ચોથા વિષય તરીકે “પ્રતિપૃચ્છાના ઉત્તરકાલમાં ગુરુભણિત કથન' આ ત્રીજા આચાર્યના મતને સામે રાખીને કહેલ છે. અને ત્યાં ગ્રંથકારે ‘વાયા' એ મૂળ ગાથાનો જે શબ્દ છે ત્યાં વાચનાનો સૂત્રદાન-લક્ષણા-વાચના એ અર્થ કર્યો. પછી “આદિ' થી (૧) ચક્રવાલ સામાચારી પ્રતિબદ્ધ સામાન્ય ઉપદેશમાં (૨) અર્થવ્યાખ્યાનવિધિમાં (૩) પ્રતિપુચ્છા-ઉત્તરકાલ-ભણિત ગુરુના કથનમાં – એ ત્રણ વસ્તુ કહી, ત્યાં ત્રીજું જે “પ્રતિપૃચ્છા-ઉત્તરકાલ-ભણિત ગુરુના કથનમાં કહ્યું, તે યથોક્ત અર્થથી અહીં ગ્રહણ કરવાનું છે, અન્ય નહિ. હવે તદુë - વાયા ..... થી વાત રૂપ તત્રવ | સુધીના કથનનો વિશેષાર્થ : આવશ્યક નિર્યુક્તિ ગાથા-૯૮૯ ઉપર ચૂર્ણિ છે અને તે ચૂર્ણિમાં “અમુક કર” એ પ્રકારની ગુરુઆજ્ઞાને પ્રતિશ્રવણા પદથી ગ્રહણ કરેલ છે. તે અર્થને બતાવનાર ચૂર્ણિનો પાઠ આ પ્રમાણે છે – “तहा पडिसुणणाए त्ति' पडिसुणणाए जहा जं सो कारवेति जहा असुयं करेहि तं पडिसुणिउण तहत्ति काउणं तहेव कीरइत्ति' ચૂર્ણિના આ પાઠનો અર્થ નીચે મુજબ છે – ચૂર્ણિમાં આવશ્યકનિયુક્તિ ગાથાનો ‘ત€ પડસુITIC' શબ્દ લઈને પ્રતિક તરીકે ગ્રહણ કર્યો અને તેનો અર્થ કરતાં કહે છે કે, ઘડિયુIMITE=કોઈપણ પ્રતિશ્રવણાની ક્રિયા ચાલતી હોય તેમાંનહીં=જે પ્રમાણે ગં=જે કાર્યને સો=આચાર્ય વારવેતિઃકરાવે છે,નહીં=જે રીતે ૩યં=(ક્રિયા કરતી વખતે આચાર્ય કશું બોલતા નથી, તેથી અશ્રુતપૂર્વકની For Personal & Private Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ તથાકાર સામાચારી / ગાથા : ૩૧ ૧૭૩ તે ક્રિયા છે માટે) અશ્રુત એવી તે ક્રિયાને (આચાર્ય) રેહિ=કરે. તં પઙિયુળિ=તેને સાંભળીને (“તું કર” એમ કહી જે ક્રિયાને બતાવી, તેનો શ્રુતજ્ઞાનથી બોધ કરીને) તત્તિ વ્યાપĪ=તત્તિ કરીને તહેવ ઝીરફત્તિતે જ રીતે કરે છે. ચૂર્ણિના પાઠનો ભાવાર્થ ,, જ્યારે કોઈ શિષ્યને શાસ્ત્ર દ્વારા કોઈક ક્રિયાની વિધિ ગુરુ સમજાવતા હોય ત્યારે, તેમના વચનથી તે ક્રિયાનો યથાર્થ બોધ શિષ્યને ન થતો હોય તો, ગુરુ તેને બોધ કરાવવા માટે કહે કે, “તું અમુક ક્રિયા કર, જે પ્રમાણે હું કરું છું”–“તું મુહપત્તિ પડિલેહણાદિ ક્રિયા હું જે પ્રમાણે કરું છું તેમ કર,” એમ કહીને શબ્દોના ઉચ્ચારણ વગર તે ક્રિયા સાક્ષાત્ કરીને સ્વયં બતાવે છે. ત્યારે ગુરુની ક્રિયાથી સાક્ષાત્ પ્રવૃત્તિ જોઈને, શિષ્ય પૂર્વમાં ગુરુએ વર્ણન કર્યું ત્યારે જે શબ્દો સાંભળ્યા હતા, તે શબ્દોનો યથાર્થ બોધ શિષ્યને થયો તે ક્રિયા શબ્દોથી સમજાવી ત્યારે જેવો બોધ નહોતો થયો, પરંતુ ગુરુએ કરીને બતાવેલી ક્રિયા કરવાથી તે શબ્દોનો યથાર્થ બોધ થતાં, ‘તદ્ઘત્તિ’ એ પ્રકારનો પ્રયોગ કરે છે અને સ્વયં તે પ્રમાણે ક્રિયા કરે છે. તેથી ક્રિયાવિષયક યથાર્થ બોધપૂર્વકનો ‘તદ્ઘત્તિ’ શબ્દપ્રયોગ હોવાથી ચૂર્ણિકાર તેને તથાકાર સામાચારી કહે છે. આ પ્રકારનો અર્થ પ્રસ્તુત ગાથાનો જણાય છે, તત્ત્વ બહુશ્રુતો વિચારે. અને આ રીતે ‘તદ્ઘત્તિ’ કહીને તે પ્રમાણે જ શિષ્ય તે ક્રિયા કરે છે, તેથી એ પ્રાપ્ત થાય કે, યથાર્થ બોધ કર્યા પછી જે ક્રિયા જે રીતે ક૨વાની છે તે રીતે તે કરે છે, અને તે ક્રિયા કરતાં પૂર્વે તે ‘તથા’ એ પ્રકારનો જે પ્રયોગ કરે છે, તે તથાકાર સામાચારી છે; અને આને ચૂર્ણિમાં બતાવેલ અન્ય આચાર્યો ઈચ્છાકાર સામાચારી કહે છે. અને તેનું કારણ તેઓ કહે છે કે, ગુરુ જ્યારે કહે છે કે, “તું અમુક કર” અને તે કહ્યા પછી તેની ઉચિત વિધિ બતાવે છે, તેનો બોધ કરીને “હું ઈચ્છાપૂર્વક આ કરું છું” તેવા પ્રકારના આશયવાળી આ સાધ્વાચારની ક્રિયા છે, તેથી તે ઈચ્છાકારનો વિષય છે પણ તથાકાર સામાચારીનો નથી. માટે આવશ્યકનિર્યુક્તિ ગાથા-૬૮૯માં ‘તહાઽડમુળાÇ' શબ્દ છે તેનો અર્થ ‘અમુક કર’ તેમ થાય નહીં, પરંતુ તેનો અર્થ ઉપરમાં બતાવ્યો તેમ બીજી રીતે તે આચાર્યો કરે છે. ટીકા ઃ पञ्चाशके पुनरत्र चतुर्थपादस्यादौ 'अविगप्पेणं' इति परावृत्त्या लिखितमिति द्रष्टव्यम् ।।३१ ।। ટીકાર્યઃ : પંચાશક ગ્રંથમાં ૧૨મા પંચાશકની ૧૫મી ગાથામાં વળી, અહીં=આવશ્યક નિર્યુક્તિની ૬૮૯મી ગાથા ‘વાયા દિમુળનાÇ' છે તે ગાથા જ સ્વયં ગ્રંથકારે પ્રસ્તુત ગ્રંથમાં નિબદ્ધ કરી છે એમાં, ચતુર્થ પદની આદિમાં=‘હિમુળાણુ તહેવારો' એ ચતુર્થ પાદમાં ‘હિમુળળા’ના સ્થાને ‘વિપેળ’=અવિકલ્પથી અર્થાત્ ભજના વગર, એ પ્રમાણે પરાવર્તન કરીને લખેલ છે=આવશ્યક નિર્યુક્તિની ગાથા-૬ ૮૯ના કથનમાં પરાવર્તન કરીને લખેલ છે, એ પ્રમાણે જાણવું. ।।૩૧।। For Personal & Private Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ તથાકાર સામાચારી / ગાથા : ૩૨ ભાવાર્થ : પંચાશકમાં ‘પદકુTIT' ના સ્થાને ‘વાવે' શબ્દ મૂક્યો, તેથી ગાથાનો અર્થ નીચે પ્રમાણે થાય. ત્યાં વાગ્યે પૂર્વે જે ‘તથા છે, તેનું યોજન ‘ઉવણે પછી કરવાનું છે. તેથી “વાચનાના પ્રતિશ્રવણમાં, ઉપદેશમાં તથા સૂત્રાર્થકથનમાં ‘આ અવિતથ છે' - એ પ્રમાણે અવિકલ્પથી ‘તથા' એ શબ્દપ્રયોગ કરવો જોઈએ” આ પ્રમાણે ગાથાનો અર્થ થાય.II3II અવતરણિકા - नन्वेतादृशे वक्तरि क्रियतां नियमेन तथाकारोऽन्यत्र तु कथम् ? इत्याशङ्कायामाह - અવતરણિકાર્ચ - આવા પ્રકારના વક્તામાં ગીતાર્થ, મૂળ-ઉત્તરગુણયુક્ત અને ઉપયુક્ત એવા વક્તામાં, નિયમથી તથાકાર કરાય. અન્યત્ર=જે આવા ગીતાર્થ, મૂળ-ઉત્તરગુણયુક્ત અને ઉપયુક્ત વક્તા નથી તેમાં, વળી કેવી રીતે તથાકાર કરાય ? એ પ્રકારની આશંકામાં કહે છે – ગાથા : इयरम्मि विगप्पेणं सो य विगप्पो ववढिओ एसो । संविग्गे गीयम्मि य तहेव अण्णत्थ जुत्तिखमे ।।३२ ।। છાયા : इतरस्मिन् विकल्पेन स च विकल्पो व्यवस्थित एषः । संविग्ने गीते च तथैवान्यत्र युक्तिक्षमे ।।३२ ।। અન્વયાર્થ : સુરભિ બીજામાં વિલાપેv=વિકલ્પથી તથાકાર કરવો, તો ય અને તે વિષ્પો વશિ=વિકલ્પ વ્યવસ્થિત છે. (તે વિકલ્પની વ્યવસ્થા બતાવે છે -) તો ય અને આeતથાકાર સંવિ સ્મિક સંગ્નિપાક્ષિક એવા ગીતાર્થમાં તહેવ=તે પ્રમાણે જ જે પ્રમાણે સંવિગ્નગીતાર્થમાં કહ્યો તે પ્રમાણે જ કરવો, ૩uત્ય અન્યત્ર=સંવિગ્સપાક્ષિક ગીતાર્થથી અન્યત્ર, નૃત્તિવમે યુક્તિક્ષમ પદાર્થમાં તથાકાર કરવો. li૩૨ ગાથાર્થ : - બીજામાં વિકલ્પથી તથાકાર કરવો, અને તે વિકલ્પ વ્યવસ્થિત છે. તે વિકલ્પની વ્યવસ્થા બતાવે છે – અને આ તથાકાર જે પ્રમાણે સંવિગ્નગીતાર્થમાં કહ્યો તે પ્રમાણે જ સંવિઝપાક્ષિક એવા ગીતાર્થમાં કરવો, સંવિઝપાક્ષિક ગીતાર્થથી અન્યન, યુક્તિક્ષમ પદાર્થમાં તથાકાર કરવો. ll૩રશા For Personal & Private Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ તથાકાર સામાચારી/ ગાથા : ૩૨ ૧૭૫ टी : इयरम्मित्ति । इतरस्मिन्-उक्तलक्षणादन्यत्र, विकल्पेन तथाकार: कर्त्तव्यः । एकविशेषविधिनिषेधयोस्तदितरविशेषविधिनिषेधफलकत्वादुक्तलक्षणेऽविकल्पेन तथाकारविधावन्यत्र विशिष्टनिषेधलाभात्तत्रापि तथाकारस्य स्वविषयप्राप्ततया विशेषणभावमादायैव तत्पर्यवसानादन्यत्र विकल्पो लभ्यत इति द्रष्टव्यम् । तदिदमभिप्रेत्योक्तं चूर्णिकृता="अण्णस्स पुण विभासाए” इति । एवं च गीतार्थसाधुव्यतिरिक्त सर्वस्मिन्नवाविशेषण तथाकाराऽतथाकारौ प्राप्नुत इत्याशङ्कायामाह-स च विकल्पो व्यवस्थित इति । तथा च चूर्णी विभाषापदं व्यवस्थितविकल्पार्थं ज्ञेयमिति भावः । व्यवस्थामेवाह-एषः-तथाकारः, संविग्ने पदैकदेशे पदसमुदायोपचारात् "सुद्धं सुसाहुधम्मं कहेइ” (उप. माला-५१५) इत्यादिलक्षणलक्षिते संविग्नपाक्षिके, ज्ञात्वोत्सूत्रभाषणप्रतिपन्थिपरिणामविशेषशालिनि वा, उक्तन्यायादेव च गीते-गीतार्थे च तथैव-निश्चयेनैव । अयं चापवाद इत्येके, फलितविध्यन्तरमेवेत्यन्ये । अन्यत्र=असंविग्नगीतार्थे संविग्नागीतार्थेऽसंविग्नागीतार्थे च वक्तरि सतीति शेषः युक्तिक्षमे= युक्तिसहेऽर्थे तथाकार इत्यनुषङ्गः । तथा चाह जिनप्रवचनपारदृश्वा हरिभद्रसूरिः - (पंचाशक-१२-१६) __इयरम्मि विगप्पेणं जं जुत्तिखमं तहिं ण सेसंमि । संविग्गपक्खिए वा गीए सव्वत्थ इयरेण ।।३२ ।। टीमार्थ : इतरस्मिन् ..... व्यवस्थित इति । 'इयरम्मित्ति' । मे था प्रति छे. બીજાને વિષે= ઉક્ત લક્ષણવાળાથી અન્યત્ર સંવિગ્નગીતાર્થ મૂળઉત્તરગુણવાળા અને ઉપયુક્તથી અન્યત્ર, વિકલ્પથી=ભજતાથી, તથાકાર કરવો જોઈએ. એકમાં કોઈ એક વસ્તુ કે વ્યક્તિમાં, વિશેષ વિધિ-નિષેધનું, તેનાથી ઈતરમાં વિશેષ વિધિ-નિષેધફલકપણું હોવાથી ઉક્ત લક્ષણવાળામાંe સંગ્નિગીતાર્યાદિ લક્ષણવાળામાં, અવિકલ્પથી તથાકારની વિધિ થયે છતે, અન્યત્ર=સંવિગ્નગીતાર્થ સિવાયમાં, વિશિષ્ટ નિષેધ પ્રાપ્ત થવાથી કોઈક વિશેષણથી, વિશિષ્ટ એવા નિષેધનો લાભ થવાથી, (સામાન્યનો નિષેધ પ્રાપ્ત થતો નથી) ત્યાં પણ સંવિગ્નગીતાર્થથી ભિન્નમાં પણ, તથાકારના સ્વવિષયનું પ્રાપ્તપણું હોવાથી સંવિગ્નગીતાર્થના અભાવે સંવિગ્નપાક્ષિક કે પાસત્યાદિ પાસે વાચના ગ્રહણ કરવામાં આવે ત્યારે તથાકારના વિષયનું પ્રાપ્તપણું હોવાથી, વિશેષણભાવને ગ્રહણ કરીને જ તથાકારના વિશેષણરૂપ એવા વિકલ્પને ગ્રહણ કરીને જ, તેનું તથાકારતું, પર્યવસાનપણું હોવાથી, અન્યત્ર= સંવિગ્નગીતાર્થથી અન્યત્ર, વિકલ્પ પ્રાપ્ત થાય છે, એ પ્રમાણે જાણવું. १. 'सुद्धं सुसाहुधम्मं कहेइ निंदइ य निययमायारं । सुतवस्सियाणं पुरओ होइ य सव्वोमरायणीओ ।। २. इतरस्मिन् विकल्पेन यद्युक्तिक्षमं तत्र न शेषे । संविग्नपाक्षिके वा गीते सर्वत्रेतरेण ।। For Personal & Private Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ તથાકાર સામાચારી / ગાથા : ૩૨ તે=પૂર્વમાં કહ્યું કે અન્યત્ર તથાકાર વિકલ્પે છે તે, આને=સ્વબુદ્ધિમાં ઉપસ્થિત છે એને, આશ્રયીને ચૂર્ણિકાર વડે કહેવાયું – “અન્યને=સંવિગ્નગીતાર્થથી અન્યને તથાકાર, વળી વિભાષાથી=વિકલ્પથી, થાય છે=ક્યારેક તથાકાર કરાય અને ક્યારેક ન પણ કરાય, તે રૂપ વિભાષાથી તથાકાર કરવો” “રૂતિ’ ચૂર્ણિકારના ઉદ્ધરણની સમાપ્તિમાં છે. અને આ રીતે=સંવિગ્નગીતાર્થથી અન્યમાં ભજતા પ્રાપ્ત થાય છે એ રીતે, ગીતાર્થ સાધુથી વ્યતિરિક્ત સર્વમાં=સંવિગ્નપાક્ષિક અસંવિગ્ન અને સંવિગ્નગીતાર્થમાં, અવિશેષપણાથી=સમાનપણાથી, તથાકાર-અતથાકાર પ્રાપ્ત થશે=કોઈક સ્થાનને આશ્રયીને તથાકાર અને કોઈક સ્થાનને આશ્રયીને અતથાકારની પ્રાપ્તિ થશે. એ પ્રકારની આશંકામાં કહે છે=આવા પ્રકારની આશંકાના નિરાકરણરૂપે ગ્રંથકાર કહે છે - અને તે વિકલ્પ વ્યવસ્થિત છે=બધામાં અવિશેષ તથાકાર-અતથાકારની પ્રાપ્તિ તો અવ્યવસ્થિત વિકલ્પમાં સંભવે પરંતુ ઉપર્યુક્ત કથનથી પ્રાપ્ત વિકલ્પ અંગેની ચોક્કસ વ્યવસ્થા છે. ‘કૃતિ’ શંકાના નિરાકરણની સમાપ્તિ અર્થક છે. * ‘વિશિષ્ટનિવેધનામાત્તત્રાપિ' અહીં ‘પિ' થી સંવિગ્નગીતાર્થનો સમુચ્ચય'કરવો. ૧૭૬ ઉત્થાન : ટીકાર્ય પૂર્વમાં કહ્યું કે, તે વિકલ્પ વ્યવસ્થિત છે. તેનાથી ફલિતને કહે છે – : तथा च કૃત્યનુષા । અને તે રીતે=વિકલ્પ વ્યવસ્થિત છે તે રીતે, ચૂર્ણિમાં વિભાષા પદ વ્યવસ્થિત વિકલ્પ માટે જાણવુંતે વિભાષાથી અવ્યવસ્થિત વિકલ્પ ગ્રહણ કરવાનો નથી, પરંતુ વ્યવસ્થિત વિકલ્પને ગ્રહણ કરવાનો છે એમ જાણવું, એ પ્રકારે ભાવ છે. વ્યવસ્થાને જ કહે છે - આ=તથાકાર, ઉપદેશમાળા ગ્રંથ શ્લો. ૫૧૫માં “શુદ્ધ સુસાધુના ધર્મને કહે છે” ઈત્યાદિ લક્ષણથી લક્ષિત સંવિગ્નપાક્ષિક ગીતાર્થમાં અથવા જાણીને=ઉત્સૂત્ર ભાષણના કટુ વિપાકને જાણીને, ઉત્સૂત્ર ભાષણના પ્રતિપંથી=વિરોધી, પરિણામવિશેષવાળા એવા સિદ્ધપુત્રાદિમાં=તયેવ= તથા જ=નિશ્ચયથી જ=સંવિગ્નગીતાર્થમાં જેમ નિશ્ચયથી કરવાનો છે, તે પ્રમાણે જ નિશ્ચયથી કરવાનો છે. અહીં ગાથામાં ‘વિશે’ શબ્દ છે, તેનો અર્થ ‘સંવિગ્નપાક્ષિક’ કેમ કર્યો ? તેથી કહે છે - મૂળ સંવિગ્નપાક્ષિકરૂપ પદના એકદેશરૂપ સંવિગ્નમાં પદસમુદાયનો ઉપચાર છે. ઉક્ત ન્યાયથી જેમ ‘સંવિગ્ન’ પદમાં ‘સંવિગ્નપાક્ષિક’ રૂપ પદસમુદાયનો ઉપચાર કર્યો, એ રૂપ ઉક્ત ન્યાયથી જ, ગીત શબ્દનો અર્થ ગીતાર્થ કરવાનો છે. ‘યં .... કૃત્યનુષઃ ।’ અને આ=સંવિગ્નપાક્ષિકમાં ‘અવિકલ્પથી તથાકાર' કરવો એ, અપવાદ For Personal & Private Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૭૭ તથાકાર સામાચારી / ગાથા : ૩૨ છે, એમ કેટલાક આચાર્ય કહે છે; ફલિત વિધ્યતર જ છે એ પ્રમાણે અવ્ય કહે છે. અન્યત્ર=અસંવિગ્નગીતાર્થ સંગ્નિઅગીતાર્થ અને અસંવિગ્નઅગીતાર્થ વક્તા હોતે છતે યુક્તિક્ષમમાં યુક્તિને સહન કરે તેવામાંe યુક્તિયુક્ત પદાર્થમાં, તથાકાર કરવો જોઈએ. અહીં ગાથામાં વરિ સતિ’ એ શબ્દ અધ્યાહાર છે અને મૂળ ગાથાના ત્રણ સ્થાનમાં ‘તથાકાર એ પ્રમાણેનો શબ્દ ગાથા નં. ૩૧માંથી અનુષંગ છે અનુવૃત્તિ છે. ઉત્થાન : સંપૂર્ણ ગાથા-૩૨માં જે વાત કરી, તેમાં પૂ. હરિભદ્રસૂરીશ્વરજી મહારાજની સાક્ષી આપતાં કહે છે - ટીકાર્ય : તથા વાદ .... સુરેન આરૂરી તે પ્રકારે જે પ્રકારે પ્રસ્તુત ગાથામાં તથાકાર કરવાનાં સ્થાનો બતાવ્યાં તે પ્રકારે, જિનવચેતના પારને જોનારા હરિભદ્રસૂરિ પંચાશક-૧૨ શ્લોક-૧૬માં કહે છે – “ઈતરમાં સંવિગ્નગીતાર્થથી અત્યમાં, વિકલ્પથી તથાકાર કરવો. વિકલ્પથી તથાકાર સ્પષ્ટ કરે છે. જે યુક્તિક્ષમ છે તેમાં તથાકાર કરવો, શેષમાં નહિ, અથવા ઈતરથી=અપવાદથી સંગ્નિપાક્ષિકએવાગીતાર્થઉપદેશક હોતે છતે સર્વત્ર યુક્તિક્ષમ અને યુક્તિઅક્ષમ વચનમાં તથાકાર કરવો.” પંચાશક-૧૨, ગાથા-૧૬ના ઉત્તરાર્ધમાં ‘તરેT’ શબ્દ છે તેમાંથી રૂતરે અને “ર” ને છૂટું પાડીને બીજી રીતે અર્થ કર્યો કે રૂતરે ગીતાર્થથી ઈતર અગીતાર્થમાં સર્વત્ર તેના વડે કહેવાતી યુક્તિક્ષમ કે અયુક્તિક્ષમ વસ્તુમાં ન= નૈવ તથાકાર ન જ કરવો." li૩૨ાા ભાવાર્થ: કલ્યાકલ્પને જાણનારા, મૂળઉત્તરગુણવાળા અને ઉપયોગવાળા સાધુમાં અર્થાત્ ઉપયોગવાળા ગીતાર્થ સાધુમાં અવિકલ્પથી તથાકાર કરવો જોઈએ, એમ ગાથા-૩૧માં બતાવ્યું. તેનાથી ઈતરમાંeગીતાર્થથી ઈતર સાધુમાં, વિકલ્પથી તથાકાર કરવો જોઈએ. તે વાતમાં યુક્તિ બતાવે છે કે, કોઈ એકમાં જ્યારે વિશેષ વિધિ કરવામાં આવે ત્યારે, જેમાં વિધિ કરી છે તેનાથી ઈતરમાં વિશેષ નિષેધ પ્રાપ્ત થાય છે. જેમ પ્રસ્તુતમાં ઉપદેશને આપનાર સંવિગ્નગીતાર્થમાં વિધિ કરી કે, “અવિકલ્પ તથાકાર કરવો.” અર્થાતુ માત્ર તથાકાર કરવો તેમ ન કહ્યું, પણ અવિકલ્પરૂપ વિશેષણથી વિશિષ્ટ તથાકાર કરવો, એ પ્રમાણે વિધિ કહી. આથી તેનાથી ઈતર એવા અન્ય સાધુઓમાં વિશેષ નિષેધની પ્રાપ્તિ થઈ અર્થાત્ જે ગીતાર્થ અને સંવિગ્ન નથી તેવા સાધુઓમાં તથાકારનો સર્વથા નિષેધ પ્રાપ્ત થયો નહિ, પરંતુ અવિકલ્પરૂપ વિશેષણથી વિશિષ્ટ તથાકારનો નિષેધ પ્રાપ્ત થયો; કેમ કે સુસાધુમાં અવિકલ્પથી તથાકારની વિધિ કહી છે, તેથી સુસાધુથી અન્યમાં અવિકલ્પથી તથાકારનો નિષેધ પ્રાપ્ત થાય છે, પરંતુ તથાકારમાત્રનો નિષેધ પ્રાપ્ત થતો નથી; અને કારણ ઉપસ્થિત થયે છતે સંવિગ્નગીતાર્થ સિવાયના અન્યની પાસે પણ અધ્યયન કરવાનું આવે ત્યારે તેવા સ્થાનમાં પણ તથાકાર કરવાનો વિષય પ્રાપ્ત થાય છે. તેથી ત્યાં વિશેષણભાવ ગ્રહણ કરીને તથાકાર પર્યવસાન પામે For Personal & Private Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ તથાકાર સામાચારી / ગાથા : ૩૨ છે અર્થાત્ ‘વિકલ્પથી તથાકાર કરવો’ એ પ્રકારના તથાકારના વિશેષણભાવને ગ્રહણ કરીને ત્યાં તથાકાર પર્યવસાન પામે છે. તેથી સંવિગ્નગીતાર્થ સિવાયના અન્ય સ્થાનમાં તથાકારનો વિકલ્પ પ્રાપ્ત થાય છે. આ ઉપર્યુક્ત યુક્તિથી એટલું સિદ્ધ થયું કે, સંવિગ્નગીતાર્થમાં અવિકલ્પથી તથાકાર કરવો અને તેનાથી અન્ય સાધુઓમાં અવિકલ્પથી તથાકારનો નિષેધ પ્રાપ્ત થયો. છતાં ત્યાં અર્થથી વિકલ્પ દ્વારા તથાકાર કર્તવ્ય છે, એવો અર્થ પ્રાપ્ત થાય છે; અને આથી ચૂર્ણિકારે પણ કહ્યું કે, “અન્યમાં વિભાષા છે”=સુસાધુથી ઈતરમાં તથાકાર કરવાના વિષયમાં ભજના છે. અહીં વિશેષ એ છે કે, જેમ એકમાં વિશેષ વિધિ ઈતરમાં વિશેષ નિષેધને બતાવે છે, તેમ એકમાં વિશેષ નિષેધ કરવામાં આવે તો ઈતરમાં વિશેષ વિધિ પ્રાપ્ત થાય છે. જેમ કે કર્માદાનવિશિષ્ટ વ્યાપારનો શ્રાવકને નિષેધ છે, તેથી કર્માદાનરૂપ વિશેષણથી રહિત એવો વ્યાપાર શ્રાવક કરી શકે તે પ્રકારની વિશેષ વિધિ પ્રાપ્ત થાય છે. “ર્વ ’ પૂર્વના કથનથી એ પ્રાપ્ત થયું કે, સંવિગ્નગીતાર્થ સાધુથી અન્યમાં વિકલ્પથી તથાકાર કરવો. તેનાથી તો એ અર્થ પ્રાપ્ત થાય કે, ગીતાર્થ સાધુથી અન્ય સર્વમાં અવિશેષથી તથાકાર અને અતથાકાર કરવો જોઈએ અર્થાત્ કોઈક સ્થાનમાં તથાકાર અને કોઈક સ્થાનમાં અતથાકાર કરવો જોઈએ. પરંતુ એવું નથી આવો અર્થ નથી. તે બતાવવા માટે જ ગ્રંથકાર કહે છે કે, ગીતાર્થથી અન્યમાં જે વિકલ્પથી તથાકાર કરવાનો છે, તે તથાકાર પણ વ્યવસ્થિત છે અર્થાત્ ચોક્કસ વ્યવસ્થાથી નિયંત્રિત છે અને તે વ્યવસ્થાને બતાવે છે કે, સંવિગ્નપાક્ષિક સાધુમાં પણ તે તથાકાર અવિકલ્પથી કરવાનો છે, અને સંવિગ્નપાક્ષિક સિવાય અન્યમાં જે યુક્તિયુક્ત પદાર્થ પ્રરૂપે છે ત્યાં તથાકાર કરવાનો છે, અને યુક્તિરહિત પ્રરૂપણા છે ત્યાં અતથાકાર કરવાનો છે. આશય એ છે કે, સંવિગ્નગીતાર્થ સાધુમાં અવિકલ્પથી તથાકાર છે, એ સિવાયમાં વિકલ્પથી તથાકાર છે અને તે વિકલ્પ પણ ચોક્કસ વ્યવસ્થાથી છે અને તે ચોક્કસ વ્યવસ્થા એ છે કે, સંવિગ્ન સિવાયના પાસે જ્યારે અભ્યાસ કરવાનો હોય ત્યારે સંવિગ્નપાક્ષિકમાં અવિકલ્પ અને ઈતરમાં વિકલ્પ તથાકાર કરવો, એ પ્રમાણે વ્યવસ્થા છે. તેથી સંવિગ્નપાક્ષિકથી ઈતરમાં જ્યાં જ્યાં યુક્તિયુક્ત પદાર્થ દેખાય ત્યાં ત્યાં તથાકાર કરવો અને જ્યાં યુક્તિયુક્ત પદાર્થ ન દેખાય ત્યાં તથાકાર ન કરવો, એ પ્રકારની મર્યાદા છે. અહીં સામાન્યથી વિચારતાં એમ જણાય કે, જેમ સંવિગ્નગીતાર્થમાં અવિકલ્પથી તથાકાર કરવાનો છે, તેમ સંવિગ્નપાક્ષિકમાં પણ અવિકલ્પથી તથાકાર કરવાનો હોય તો ગ્રંથકારે એમ જ કહેવું જોઈએ કે, સંવિગ્નગીતાર્થમાં અને સંવિગ્નપાક્ષિકમાં અવિકલ્પથી તથાકાર કરવાનો છે અને તે સિવાયમાં વિકલ્પથી તથાકાર કરવાનો છે. પરંતુ તેમ ન કહેતાં સંવિગ્નગીતાર્થમાં અવિકલ્પથી તથાકાર બતાવ્યો, અન્યત્ર વિકલ્પથી તથાકાર કહ્યો અને ત્યાર પછી તે વિકલ્પની પણ ચોક્કસ વ્યવસ્થા બતાવી કે સંવિગ્નપાક્ષિકમાં અવિકલ્પ તથાકાર કહ્યો અને અન્યમાં વિકલ્પથી તથાકાર બતાવ્યો, તો આ રીતે વિભાગ કરવાનું પ્રયોજન શું ? તેનો આશય એ છે કે, સાધુએ સંવિગ્નગીતાર્થ પાસે શાસ્ત્રાભ્યાસ કરવો જોઈએ, અન્ય પાસે નહીં, અને ત્યાં અવિકલ્પથી તથાકાર કરવાનો છે, એ બતાવવું છે. આમ છતાં કોઈ કારણે સંવિગ્નગીતાર્થ ન મળે For Personal & Private Use Only Page #198 -------------------------------------------------------------------------- ________________ તથાકાર સામાચારી/ ગાથા : ૩૨ તો સંવિગ્નપાક્ષિક કે અસંવિગ્ન સાધુ પાસે પણ ભણવાનો પ્રસંગ આવે તો ત્યારે તથાકાર કરવા અંગે શું વિકલ્પ છે ? તે બતાવવા માટે કહ્યું કે, ત્યાં વિભાષા છે=ભુજના છે. અને તે વિભાષામાં પણ વિશેષતા બતાવી કે જેમ સંવિગ્નગીતાર્થ સુસાધુના ધર્મને યથાર્થ પ્રરૂપે છે, તેમ સંવિગ્નપાક્ષિક પણ સુસાધુના ધર્મને યથાર્થ કહે છે. તેથી સંવિગ્નપાક્ષિકમાં પણ અવિકલ્પથી તથાકાર કરવો અને અન્યમાં વિકલ્પથી કરવો, એ પ્રકારે વિભાષા છે. ‘યં વાપવારૂચેઝ, તિવિધ્યન્તરવેચે” એમ જે કહ્યું, તેનો આશય એ છે કે, સાધુઓએ સંવિગ્નગીતાર્થને છોડીને સંવિગ્નપાક્ષિક પાસે ભણવું એ અપવાદ છે, એમ કેટલાક આચાર્યો કહે છે. અને તેમના મત પ્રમાણે એ અર્થ પ્રાપ્ત થાય છે, ઉત્સર્ગથી તો સંવિગ્નગીતાર્થ પાસે ભણવાનું છે, પરંતુ તેવાની અપ્રાપ્તિમાં અપવાદથી સંવિગ્નપાક્ષિક પાસે ભણવાનું છે. જ્યારે બીજા કહે છે કે, સાધુઓએ સંવિગ્નગીતાર્થ સુસાધુ પાસે ભણવું જોઈએ એ પ્રકારનું જે વિધિવાક્ય છે, તે વિધિવાક્યથી ફલિત થયેલ આ વિધ્યન્તર છે. આનાથી એ કહેવું છે કે, સાધુઓને સુસાધુ પાસે અભ્યાસ કરવાની વિધિ શાસ્ત્રમાં કહેલ છે. એ વિધિવાક્યથી નવીન વિધિ ફલિત થાય છે કે, જ્યારે તેવા સંયોગ ન હોય તો જેમ સુસાધુ ભગવાનના વચનને યથાર્થ કહે છે, તેમ સંવિગ્નપાક્ષિક પણ ભગવાનના વચનને યથાર્થ કહે છે, તેથી તેની પાસે પણ અભ્યાસ કરવો તે પણ ફલિત થયેલી વિધિઅંતર છે=બીજી વિધિ છે. સંવિગ્નગીતાર્થ અને સંવિગ્નપાક્ષિક સિવાય અન્યમાં યુક્તિક્ષમ પાર્થમાં તથાકાર કરવો અને યુક્તિરહિતમાં અતથાકાર કરવો, એમ કહ્યું ત્યાં અન્યથી ત્રણ વ્યક્તિ જણાવ્યા છે. (૧) અસંવિગ્નગીતાર્થ :- જેઓ શાસ્ત્રના અર્થો સારી રીતે ભણેલા છે, છતાં સંવેગ નહિ હોવાના કારણે પોતાની હીનતા ન દેખાય તે માટે શાસ્ત્રથી વિરુદ્ધ પ્રરૂપણા કરે તેવા છે, તે અસંવિગ્નગીતાર્થ છે. આવા અસંવિગ્નગીતાર્થ પાસે પણ કારણે ભણવાની વિધિ છે. (૨) સંવિગ્નાગીતાર્થ :- કેટલાક સાધુઓ સંસારથી ભય પામેલા છે અને તેથી ભગવાનના વચનાનુસાર પ્રરૂપણા કરવાના અભિલાષવાળા છે, આમ છતાં શાસ્ત્રોના પરમાર્થને યથાસ્થાને જોડી શકે તેવી બુદ્ધિ સંપન્ન થઈ નથી, તેથી અગીતાર્થ છે. આવા સાધુઓ પાપભીરુ હોવાથી ઉત્સુત્ર ભાષણ કરે નહિ, પરંતુ અગીતાર્થ હોવાથી ભગવાનના વચનનો વિપરીત બોધ પણ તેમને હોય છે, અને તેથી તેમની પ્રરૂપણા ભગવાનના વચનથી વિપરીત પણ સંભવે. માટે કારણે તેવા સાધુ પાસે પણ ભણવાનું આવે ત્યારે યુક્તિક્ષમ પદાર્થમાં તથાકાર થઈ શકે, પણ સર્વત્ર ન કરી શકાય. (૩) અસંવિગ્નઅગીતાર્થ :- વળી કેટલાક સાધુઓ અસંવિગ્ન પણ હોય અને અગીતાર્થ પણ હોય. આથી અસંવેગને કારણે પણ તેઓ ભગવાનના વચનથી વિપરીત બોલે અને અગીતાર્થ હોવાના કારણે પણ શાસ્ત્રોના અર્થો ખોટા કરે તેમ છે. આમ છતાં તેઓ કેટલાંક શાસ્ત્રો ભણેલા છે, અને અન્ય ઉપાય નહિ હોવાથી તેવા સાધુ પાસે પણ કારણે ભણવાનું થાય તો યુક્તિક્ષમમાં તથાકાર કરવાનો વિધિ છે. અહીં જિજ્ઞાસા થાય કે, સંવિગ્ન અને સંવિગ્નપાક્ષિક વચ્ચે શું ભેદ છે ? તેનું તાત્પર્ય આ પ્રમાણે છે – For Personal & Private Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ તથાકાર સામાચારી/ ગાથા: ૩૨ સંવિગ્ન એટલે સંવેગવાળા=મોક્ષમાર્ગના અભિલાષવાળા અને મોક્ષમાર્ગના અભિલાષવાળા હંમેશાં મોક્ષના ઉપાયમાં પ્રવૃત્તિ કરતા હોય, અન્યમાં નહિ. તેવા સુસાધુઓને અહીં સંવિગ્નથી ગ્રહણ કરવા છે. અને જેઓ મોક્ષના અભિલાષી છે, આમ છતાં શાતાદિના અર્થી હોવાથી પ્રમાદને પરવશ થઈને મોક્ષમાર્ગની ક્રિયા સમ્યફ કરતા નથી, તેઓને સંવિગ્ન નથી પણ સંવિગ્નપાક્ષિક છે એમ કહેલ છે; કેમ કે મોક્ષના અભિલાષરૂપ સંવેગનું કાર્ય સંયમમાં સુદઢ યત્નરૂપ સંવેગનું કાર્ય, ત્યાં નથી, તે અપેક્ષાએ તેઓ સંવિગ્ન નથી, અને સંવિગ્ન સાધુ પ્રત્યેનો બદ્ધ રાગ છે, તેથી સંવિગ્ન સાધુઓનો પક્ષ કરનારા છે, તે અપેક્ષાએ તેઓને સંવિગ્નપાક્ષિક કહેવાય છે. | ‘તથા વાદ' જિનવચનના પારને જોનારા પૂ. હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ પંચાશક-૧૨, શ્લો. ૧૬માં તે પ્રકારે કહે છે, જે પ્રકારે પ્રસ્તુત ગાથામાં કથન છે. તેમાં પૂ. હરિભદ્રસૂરીશ્વરજી મહારાજે પંચાશકની પ્રસ્તુત ગાથાથી પૂર્વની ગાથામાં બતાવ્યું છે કે, સંવિગ્નગીતાર્થ સાધુમાં અવિકલ્પથી તથાકાર કરવો. એ બતાવ્યા પછી આ પ્રસ્તુત ગાથામાં કહ્યું કે, સંવિગ્નગીતાર્થથી ઈતરમાં વિકલ્પથી તથાકાર કરવો. તેમ કહીને આગળ બતાવ્યું કે, જે યુક્તિક્ષમ છે ત્યાં તથાકાર કરવો અને શેષમાં ન કરવો. આ રીતે કહેવાથી એ અર્થ પ્રાપ્ત થાય કે, સંવિગ્નગીતાર્થ સિવાય બધામાં જે યુક્તિક્ષમ હોય ત્યાં તથાકાર કરવો અને અન્યત્ર ન કરવો; પરંતુ તેથી સંવિગ્નપાક્ષિકમાં અવિકલ્પથી તથાકાર કરવાનો છે, એ અર્થ પ્રાપ્ત ન થાય. તેથી તે વાતને જણાવવા અર્થે આ પ્રસ્તુત શ્લોકના ઉત્તરાર્ધમાં “વા કારથી વિકલ્પાંતર બતાવતાં કહે છે કે, સંવિગ્નપાક્ષિક એવા ગીતાર્થ પાસે અપવાદથી ભણવાનું આવે ત્યારે સર્વત્રયુક્તિક્ષમ કે યુક્તિ અક્ષમ સર્વ પદાર્થોમાં તથાકાર કરવો, પરંતુ તેમાં વિકલ્પ કરવાનો નથી. તેથી આ પંચાશક-૧૨, શ્લો. '૧૯નું ઉદ્ધરણ ગ્લો. ૩રની ટીકાના અંતિમ ભાગ માત્રમાં સાક્ષી નથી, પરંતુ શ્લો. ૩રના કહેલ દરેક પદાર્થમાં સાક્ષીરૂપ છે.ll૩રા અવતરણિકા: अथ संपूर्णचारित्रस्यापि साधोरक्षीणरागादिमत्त्वेन संविग्नपाक्षिकस्य चाऽसक्रियत्वेन कथं न तयोवितथोपदेशसंभव इत्यारेकामपचिकीर्षुराह - અવતરણિકાર્ય : હવે સંપૂર્ણ ચારિત્રવાળા પણ સાધુને રાગાદિ ક્ષીણ નહિ થયેલા હોવાના કારણે, અને સંવિગ્સપાક્ષિકને અસન્ક્રિયાપણું હોવાને કારણે, તે બંનેને સંપૂર્ણ ચારિત્રવાળાને અને સંવિગ્સપાક્ષિકને, વિતથ ઉપદેશનો સંભવ કેમ નથી ? એ પ્રકારની શંકાને દૂર કરવાની ઈચ્છાવાળા ગ્રંથકાર કહે છે – * સંપૂર્વાવરિત્ર ' અહીં ‘સર’ થી એ કહેવું છે કે, સંપૂર્ણ ચારિત્ર વિનાનાને તો વિતથ ઉપદેશનો સંભવ છે, પરંતુ સંપૂર્ણ ચારિત્રવાળાને પણ વિતથ ઉપદેશનો સંભવ છે. * “Hધોરક્ષનરીતિમત્તે અહીં ગારિ’ થી દ્વેષનું ગ્રહણ કરવું. For Personal & Private Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ તથાકાર સામાચારી | ગાથા : ૩૩ ભાવાર્થ: સંવિગ્નગીતાર્થને પણ રાગાદિ ક્ષીણ થયા નથી, તેમ સંવિગ્નપાક્ષિકને પણ રાગાદિ ક્ષીણ થયા નથી. તેથી તે બંનેને રાગાદિ ક્ષય નહીં થવાને કારણે વિતથ ઉપદેશ સંભવ છે એમ કહી શકાય. આમ છતાં સંવિગ્નપાક્ષિકને અસત્ક્રિયા છે, માટે વિતથ ઉપદેશ છે એમ સ્વતંત્ર કહ્યું. તેનું કારણ કોઈ જો એમ કહે કે, સંપૂર્ણ ચારિત્રવાળા રાગાદિવાળા હોવા છતાં ચારિત્રના પરિણામને કારણે તેઓ ઉચિત પ્રવૃત્તિ કરનારા છે, તેથી તેઓ અસયિા કરતા નથી, તેથી અસન્ક્રિયારૂપ વિતથ ઉપદેશ ન આપે. પરંતુ સંવિગ્નપાક્ષિકને વિપરીત પ્રવૃત્તિ છે, તેથી વિતથ ઉપદેશ પણ આપે. માટે સંવિગ્નગીતાર્થને રાગાદિને કારણે વિપરીત ઉપદેશ સંભવે અને સંવિગ્નપાક્ષિકને તો રાગાદિને કારણે તેમ જ અસત્આક્રિયાને કારણે પણ વિપરીત ઉપદેશ સંભવે. આ પ્રકારની કોઈને શંકા થાય તેના નિરાકરણ કરવાની ઈચ્છાવાળા ગ્રંથકાર કહે છે ગાથા: ना जाणइ च्चिय संवेगेणं तहेव य कहेइ । तो तदुभयगुणजुत्ते अतहक्कारो अभिणिवेसा ।। ३३ ।। છાયા : ज्ञानेन जानात्येव संवेगेन तथैव च कथयति । तस्मात्तदुभयगुणयुक्तेऽतथाकारोऽभिनिवेशात् ।।३३।। અન્વયાર્થ: ૧૮ નાગેળ=જ્ઞાનથી બાળરૂ યિ=જાણે જ છે ચ=અને સંવે ભેળ=સંવેગથી તહેવ=તે પ્રમાણે જ દે કહે છે, તો—તેથી તનુમય ગુળનુત્તે=તે ઉભયગુણયુક્તમાં=જ્ઞાન અને સંવેગ એ બંને ગુણયુક્તમાં ગતદવારો= અતથાકાર ગળિવેત્તા=અભિનિવેશથી છે. II૩૩।। ગાથાર્થ : જ્ઞાનથી જાણે જ છે અને સંવેગથી તે પ્રમાણે જ કહે છે, તેથી જ્ઞાન અને સંવેગ એ બંને ગુણયુક્તમાં, અતથાકાર અભિનિવેશથી છે. II33II ટીકાઃ नाणेण त्ति । ज्ञानेन-कल्पाकल्पाद्यभिधायकागमेन, जानात्येव = ज्ञाननिष्ठाभाग्भवत्येव, एवं च तस्याऽज्ञान-निमित्तकमृषावादो न भवतीत्युक्तं भवति । अनेनैव च सामर्थ्यादुपयोगादनुपयोगनिमित्तकमपि मृषाभाषणं तत्प्रत्याख्यातम् । तथा संवेगेन - भवभीरुतापरिणामेन, तथैव च यथावस्थितमेव च, कथयति = भाषते । एतेन जानतोऽप्यभिनिवेशनिमित्तको मृषावादो निरस्तः । तत् तस्मात्कारणात्, तदुभयगुणयुक्ते- ज्ञानसंवेगोभयगुणशालिनि विषयेऽतथाकारः अभिनिवेशात् = असद्ग्रहात्, नान्यथेत्यवधारणम् । न ह्यज्ञानाऽसंवेगव्यतिरेकेण For Personal & Private Use Only Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ તથાકાર સામાચારી / ગાથા : ૩૩ वितथोपदेशः संभवति, रागद्वेषयोस्तद्विशेष एव हेतुत्वात् । न च जानतोऽपि तथाभूतेऽतथाकारोऽसद्ग्रह विनेति भावः । अत्र तथेदमित्यप्रयोगे तु विध्युक्तार्थानाराधनात् फलाऽयोग इत्यनुक्तमपि सामर्थ्याद् द्रष्टव्यम् । न चैवमपि मिथ्यात्वमेवेति वाच्यम्, प्रमादेनाऽकरणे तदभावाद्, अभिनिवेशेनाऽकरणे पुनरिष्टापत्तिरेव । તવિવાદ - (વંશવ ૧૨/૦૭) 'संविग्गोणुवएसं ण देइ दुब्भासियं कडुविवागं । जाणतो तंमि तहा अतहक्कारो हु (उ)मिच्छत्तं ।। इति ।।३३।। ટીકાર્ય : નાળા ત્તિ' ! એ ગાથાનું પ્રતિક છે. જ્ઞાન વડે કલ્પાકલ્પાદિને કહેનારા એવા આગમ વડે, જાણે જ છે=જ્ઞાનતિષ્ઠાભાગૂ થાય જ છે=જ્ઞાનના પરમાર્થને જાણનારો થાય જ છે, અને આ રીતે જ્ઞાન વડે કરીને જ્ઞાનના પરમાર્થને જાણે છે એમ કહ્યું એ રીતે, તેને જ્ઞાનીને, અજ્ઞાત નિમિત્તક મૃષાવાદ થતો નથી, એ પ્રમાણે કહેવાયેલું થાય છે. અને આના દ્વારા જ-જ્ઞાન વડે કરીને જ્ઞાનીને અજ્ઞાન નિમિત્તક મૃષાવાદ થતો નથી એ કથન દ્વારા જ, સામર્થ્યથી ઉપયોગને કારણે અનુપયોગ નિમિત્તક પણ જે મૃષાભાષણ છે, તેનું પ્રત્યાખ્યાન કરાયું તે મૃષાભાષણ પણ તેવા જ્ઞાનીને થતું નથી તેનું કથન કરાયું અને સંવેગથી ભવભીરુતા પરિણામરૂપ સંવેગ વડે કરીને, તે પ્રમાણે જ=જે પ્રમાણે અવસ્થિત જ છે તે પ્રમાણે જ કહે છે. આના દ્વારાસંવેગના કારણે તે પ્રમાણે જ કહે છે એ કથન દ્વારા, જાણનારનો પણ શાસ્ત્રના પરમાર્થને જાણનારનો પણ, અભિનિવેશ નિમિત્તક થતો મૃષાવાદ નિરસ્ત કરાયો. તે કારણથી જ્ઞાનથી જાણે છે અને સંવેગથી યથાર્થ કથન કરે છે તે કારણથી, તદુભય ગુણયુક્ત હોતે છતે જ્ઞાન અને સંવેગ ઉભય ગુણયુક્ત હોતે છતે, વિષયમાં તેના વાચનાદિ વિષયમાં, ‘અતથાકાર'= તથા’ શબ્દપ્રયોગ ન કરવો તે, અભિનિવેશથી છે અસગ્રહથી છે અન્યથા નથી, એ પ્રમાણે અવધારણ છે નિશ્ચિત છે; જે કારણથી અજ્ઞાન અને અસંવેગ વિના વિતથ ઉપદેશ સંભવતો નથી. અહીં કોઈ શંકા થાય કે રાગ-દ્વેષથી પણ વિતથ ઉપદેશ સંભવે છે, તો અજ્ઞાન અને અસંવેગ વિના વિતથ ઉપદેશ સંભવતો નથી, એમ કેમ કહ્યું? તેના સમાધાનરૂપે કહે છે કે, તદ્ વિશેષ હોતે છતે જ અજ્ઞાન અને અસંવેગવિશેષ હોતે છતે જ, રાગ-દ્વેષનું વિતથ ઉપદેશ પ્રતિ હેતુપણું છે. અને જાણનારનો પણ=આ સાધુ ગીતાર્થ છે અને સંવેગવાળા છે માટે મૃષાવાદ ન જ કરે એ પ્રમાણે જાણનારતો પણ, તથાભૂતમાં=સંવિગ્નગીતાર્થ સાધુમાં, “અતથાકાર=‘તથા’ શબ્દપ્રયોગ ન કરવો તે, અસઘ્રહ વિના નથી થતો, એ પ્રમાણે ભાવ છે. અહીં=આવી વ્યક્તિની વાચતામાં, १. संविग्नोऽनुपदेशं न ददाति दुर्भाषितं कटुविपाकम् । जानान् तस्मिन् तथाऽतथाकारः तु मिथ्यात्वम् ।। For Personal & Private Use Only Page #202 -------------------------------------------------------------------------- ________________ તથાકાર સામાચારી / ગાથા : ૩૩ ૧૮૩ ‘તથ= તે પ્રમાણે આ છે'=જે પ્રમાણે સંવિગ્નગીતાર્થ કહે છે તે પ્રમાણે આ છે, એ પ્રમાણેના અપ્રયોગમાં વિધિ ઉક્ત અર્થની અનારાધના હોવાથી વાચના ગ્રહણ કરતી વખતે તથાકાર કરવો એ રૂ૫ વિધિમાં કહેવાયેલા અર્થનું અનારાધન હોવાથી, ફળનો અયોગ છે=પૂર્ણવિધિપાલનજન્ય નિર્જરારૂપ ફળનો અયોગ છે. એ અનુક્ત પણ મૂળ ગાથામાં અનુક્ત પણ, સામર્થ્યથી અર્થાપતિથી, જાણવું. અને આ રીતે પણ પૂર્વમાં કહ્યું કે, સંવિગ્નગીતાર્થના ઉપદેશમાં અભિનિવેશ વગર અતથાકાર નથી એ રીતે પણ, મિથ્યાત્વ જ છે એમ ન કહેવું; કેમ કે પ્રમાદથી અકરણમાં તેનો અભાવ છે=પ્રમાદથી ‘તથા’ શબ્દનો પ્રયોગ ન કરવામાં મિથ્યાત્વનો અભાવ છે, અને અભિનિવેશથી અકરણમાં=અભિનિવેશથી ‘તથા' શબ્દના અપ્રયોગમાં, ફરી ઈષ્ટાપતિ જ છે=મિથ્યાત્વની પ્રાપ્તિરૂપ ઈષ્ટાપતિ જ છે. તે-પૂર્વમાં કહ્યું કે, સંવિગ્નગીતાર્થમાં અભિનિવેશથી તથાકારના અકરણમાં મિથ્યાત્વ છે તે, આને કહે છે – કટુ વિપાકને જાણતા એવા સંવિગ્ન, દુર્ભાષિત અનુપદેશને આપે નહીં. તેમાં=સંગ્નિ અને સંવિગ્નપાક્ષિકમાં, તથા તે પ્રકારે નિર્વિકલ્પ, અતથાકાર અર્થાત્ વિકલ્પ વગર ‘તથા’ શબ્દપ્રયોગ ન કરવો એ, મિથ્યાત્વ જ છે.” પંચાશકના ઉદ્ધરણમાં ‘' શબ્દ ‘વ’ કાર અર્થમાં છે અને મિચ્છન્ને પછી તેનું યોજન છે. તિ’ પંચાશકતા ઉદ્ધરણની સમાપ્તિમાં છે. ૩૩ * ‘q fમદાયક' અહીં ‘રિ’ થી કધ્ય-અકથ્યનું ગ્રહણ છે. * ‘મનુયોનિમિત્તમપિ' અહીં ‘થી ઉપયોગ નિમિત્તક મૃષાભાષણનો સમુચ્ચય કરવો. * ‘તેન નાનતોડજિ’ અહીં ‘પ' થી નહીં જાણતાનો સમુચ્ચય છે. *‘ન વ નાનતોડપિ' અહીં ‘’ થી એ કહેવું છે કે, ન જાણતાનો તો તેવા પ્રકારમાં અતથાકાર થાય, પરંતુ જાણતાનો પણ તેવા પ્રકારમાં અતથાકાર અસગ્ગહ વિના ન થાય. * ‘નુત્તમપિ' અહીં ‘’ થી ઉક્તનો સમુચ્ચય કરવો. * ‘Uવમપિ' અહીં ‘’ થી એ કહેવું છે કે ‘તથા કાર કરે એ રીતે તો મિથ્યાત્વ નથી પણ ‘તથા કાર ન કરે એ રીતે પણ મિથ્યાત્વ જ છે એમ ન કહેવું. ભાવાર્થ - સંવિગ્ન એવા ગીતાર્થ સાધુ અને સંવિગ્નપાક્ષિક એવા ગીતાર્થ સાધુ, કલ્પકલ્પાદિને કહેનારા આગમ દ્વારા યથાર્થ જ્ઞાનના જાણનારા છે=ઐદંપર્યના જાણનારા છે, તેથી તેઓને અજ્ઞાન નથી, માટે તેમનાથી અજ્ઞાન નિમિત્તક મૃષાવાદ થઈ શકે નહિ; આમ છતાં, ક્યારેક શાસ્ત્રનો ઉપયોગ ન હોય તો અનુપયોગ નિમિત્તક મૃષાવાદ થઈ શકે. તેના નિવારણ માટે કહે છે કે, ઉપદેશ આપતી વખતે શાસ્ત્રમાં ઉપયોગ વર્તતો હોય તો અનુપયોગ નિમિત્તક પણ તેમને મૃષાવાદ થતો નથી, એ પ્રમાણે સામર્થ્યથી ગ્રહણ કરવું. વળી સંવિગ્ન સાધુમાં સંવેગ હોવાના કારણે ભવભીરુતા વર્તે છે અને સંવિગ્નપાક્ષિકમાં પણ ભવભીરુતા વર્તે છે, તેથી તેઓ For Personal & Private Use Only Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ તથાકાર સામાચારી/ ગાથા : ૩૩ શાસ્ત્રના પદાર્થો જે રીતે વ્યવસ્થિત છે તે રીતે કહે છે, પરંતુ વિપરીત કહેતા નથી. માટે તેઓના કથનમાં અતથાકાર કરવો તે અભિનિવેશથી હોઈ શકે, પરંતુ જેને અભિનિવેશ ન હોય તે તથાકાર કરે. આશય એ છે કે આ સંવિગ્નગીતાર્થ સાધુ કે સંવિગ્નપાક્ષિક સાધુ ભગવાનના વચનાનુસાર કહે છે એવું જેને જ્ઞાન હોય, અને તેમની વાચના સાંભળતો હોય ત્યારે આરાધક સાધુ અવશ્ય તથાકાર કરે; કેમ કે વિવેકી સાધુ જાણે છે કે, અજ્ઞાન અને અસંવેગ વિના વિપરીત ઉપદેશ થઈ શકતો નથી અને આ સાધુમાં અજ્ઞાન પણ નથી અને અસંવેગ પણ નથી, માટે યથાર્થ ઉપદેશ છે. તેથી તેમનો ઉપદેશ સાંભળતાં તથાકાર ન કરવામાં આવે તો અસદ્ગતની પ્રાપ્તિ થાય અને આથી સાંભળનારને મિથ્યાત્વની પ્રાપ્તિ થાય. પરંતુ જેને અભિનિવેશ છે તેઓ તથાકાર કરતા નથી. અહીં કહ્યું કે, સંવેગને કારણે જ્ઞાનવાળા સાધુ યથાવસ્થિત કહે છે. તેના દ્વારા સાધુને જ્ઞાન હોવા છતાં અભિનિવેશ નિમિત્તક મૃષાવાદ કરે, એ પ્રકારની સંભાવના છે, તે કથનનો નિરાસ થયો; કેમ કે જે સાધુમાં સંવેગ ન હોય તે સાધુ દ્વારા જાણવા છતાં અભિનિવેશથી મૃષાવાદ થઈ શકે. અહીં મૂળ ગાથામાં કહ્યું કે, ઉભયગુણયુક્તમાં અતથાકાર અભિનિવેશથી થાય છે. ત્યાં સામર્થ્યથી આ પણ જાણવું અને તે બતાવે છે કે, કોઈક સાધુને અભિનિવેશ ન હોય તો પણ જો પ્રમાદને કારણે શાસ્ત્ર ભણતી વખતે પદાર્થનો બોધ થયા પછી તથાકાર ન કરે તો, શાસ્ત્રમાં જે શાસ્ત્રાભ્યાસ વિષયક વિધિ કહેલ છે તેના એક અંગરૂપ તથાકાર નહીં કરવાના કારણે શાસ્ત્ર ભણવાના ફળરૂપ જે વિશેષ નિર્જરા હતી, તેના ફળનો અયોગ થાય તે ફળ તેને પ્રાપ્ત થતું નથી. આશય એ છે કે કેટલાક સાધુઓ અસરગ્રહવાળા હોય છે અને તેથી “આપણે કોઈના વચનમાં તથાકાર કરવો નહિ, માત્ર સાંભળવું એવો આગ્રહ હોય છે. વળી તેવા અસદ્ગહવાળા સાધુઓ જાણતા પણ હોય કે આ વાચનાદાતા સાધુ આવા જ્ઞાનવાળા પણ છે અને સંવેગવાળા પણ છે છતાં વાચનામાં તથાકાર કરતા નથી તેઓને મિથ્યાત્વનો ઉદય છે. અને જે સાધુઓ “આપણે કોઈની પણ વાચનામાં તથાકાર નથી કરવો” એવા અસદ્ગહવાળા નથી, પરંતુ શાસ્ત્રાભ્યાસ કરતી વખતે માત્ર અર્થમાં ઉપયોગ રાખવાનો યત્ન કરે. છે, વળી આ ઉપદેશક શુદ્ધ પ્રરૂપણા કરનાર છે તેમ જાણવા છતાં પણ જેવો બોધમાં ઉપયોગ રાખે છે તેવો ‘તથા’નો પ્રયોગ કરવામાં ઉપયોગ રાખતા નથી, તેવાનો તે પ્રકારનો ઉપયોગ શાસ્ત્ર ભણવાની ક્રિયાના ‘તથા’ એ પ્રકારના પ્રયોગરૂપ એક અંગથી ત્રુટિત હોવાથી, જે પ્રકારે વિશેષ નિર્જરા પ્રાપ્ત થવી જોઈએ તે પ્રકારે તેમને વિશેષ નિર્જરા પ્રાપ્ત થતી નથી, પરંતુ ‘તથા' શબ્દનો પ્રયોગ નહિ કરવાના કારણે તેઓને મિથ્યાત્વની પ્રાપ્તિ નથી..૩૩ અવતરણિકા - ननु कोऽयं विभाग: ? यत्संविग्नगीतार्थस्य युक्तिक्षमेऽयुक्तिक्षमे वा तथाकारः कार्यः, इतरस्य तु युक्तिक्षम एव, यतो गीतार्थसंविग्नोऽपि जिनप्रवचनमेव भाषिष्यते, तच्च सकलं युक्तिक्षममेवेत्येकैव For Personal & Private Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ તથાકાર સામાચારી / ગાથા : ૩૪ गतिरास्तामित्याशङ्क्य समाधत्ते - અવતરણિકાર્ય : ‘નનુ’ થી શંકા કરે છે કે, કયો આ વિભાગ છે ? જે કારણથી સંવિગ્નગીતાર્થના યુક્તિક્ષમ અને અયુક્તિક્ષમમાં તથાકાર કરવો જોઈએ ? અને વળી ઈતરના યુક્તિક્ષમમાં જ તથાકાર કરવો ? આ વિભાગ બરાબર નથી. તેમાં યુક્તિ બતાવે છે કે, જે કારણથી ગીતાર્થસંવિગ્ન પણ જિનપ્રવચનને જ બોલશે, અને તે સકલ=ગીતાર્થસંવિગ્ન જે જિનપ્રવચન બોલે છે તે સકલ, યુક્તિક્ષમ જ છે, એથી કરીને એક જ ગતિ હો=જે યુક્તિક્ષમ છે ત્યાં જ તથાકાર કરવો, એ એક જ ગતિ હો. એ પ્રકારની આશંકા કરીને સમાધાન કરે છે - * ‘ગીતાર્થવિજ્ઞોઽવિ’ અહીં ‘વિ’ થી અસંવિગ્નગીતાર્થ, સંવિગ્નઅગીતાર્થ અને અસંવિગ્નઅગીતાર્થ તે ત્રણના કથનમાં જ્યાં તમે તથાકાર કરો છો, તે પણ જિનપ્રવચન કહે છે, તેનો સમુચ્ચય કરવો. ભાવાર્થ: ‘નનુ’ એ શબ્દ પ્રત્યવસ્થાનમાં છે અર્થાત્ પૂર્વમાં જે વિભાગ બતાવ્યો તે સંગત નથી અને તે કઈ રીતે સંગત નથી, તે બતાવતાં કહે છે કે, કયો આ વિભાગ છે ? જે કારણથી સંવિગ્નગીતાર્થમાં યુક્તિક્ષમ અને અયુક્તિક્ષમ પદાર્થમાં તથાકાર કરવો જોઈએ અને ઈતરના યુક્તિક્ષમમાં જ તથાકાર કરવો જોઈએ ? અર્થાત્ આ પ્રકારનો વિભાગ સંગત નથી. તેમાં હેતુ આપે છે : જે કારણથી ગીતાર્થસંવિગ્ન પણ જિનપ્રવચન બોલે છે અને તે બધું યુક્તિક્ષમ છે, તેથી કરીને તથાકારના વિષયમાં એક જ ગતિ હો અર્થાત્ જ્યાં જ્યાં યુક્તિસંગતિ હોય ત્યાં ત્યાં તથાકાર કરવો, એ પ્રકારનો એક જ માર્ગ હો. એ પ્રકારની આશંકા કરીને સમાધાન કરે છે. ૧૮૫ આશય એ છે કે અસંવિગ્નાદિ પણ જે ભગવાનનું વચન કહે છે, ત્યાં તથાકાર કરવાનો છે; અને સંવિગ્ન અને ગીતાર્થ પણ જે કહે છે તે ભગવાનનું વચન કહે છે અને સંવિગ્ન અને ગીતાર્થ હોવાને કારણે તેનું સર્વ વચન યુક્તિક્ષમ હોય છે. તેથી એમ કહેવામાં આવે કે જે જે યુક્તિક્ષમ પદાર્થ છે, તે તે પદાર્થના સ્થાનમાં અવિકલ્પથી તથાકાર કરવો અને તેમ કહેવાથી સંવિગ્નગીતાર્થના બધા વચનમાં પણ તથાકાર થશે. અગીતાર્થ જેટલું ભગવાનનું વચન યથાર્થ કહે છે ત્યાં તથાકાર થશે, અન્યત્ર નહિ. માટે સંવિગ્નગીતાર્થના યુક્તિક્ષમ અને અયુક્તિક્ષમમાં સર્વત્ર તથાકાર કરવો જોઈએ તેમ કહેવું ઉચિત નથી. આ પ્રકારની શંકા કરીને સમાધાન કરે છે – 511211 : सव्वंजिवणं जुत्तिखमं तेण को विसेसोऽयं । भन्नइ आणागेज्झे पडुच्च अत्थे विसेसोऽयं । । ३४।। For Personal & Private Use Only Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ छाया : ननु सर्वं जिनवचनं युक्तिक्षमं तेन को विशेषोऽयम् । भण्यते आज्ञाग्राह्यान् प्रतीत्यार्थान् विशेषोऽयम् ।। ३४ ।। અન્વયાર્થ -- - તથાકાર સામાચારી 'ननु’=प्रत्यवस्थानमां छे. सव्वं जिणवयणं = सर्व निनवयन जुत्तिखमं युक्तिक्षम छे, तेण ते अगथी कोऽयं विसेसो=[=ोऽनो (संविग्नगीतार्थनो ) युक्तिक्षम जने अयुक्तिक्षममां तथाङार ईश्वो खने अन्यतो (असंविग्नाहिनो) युक्तिक्षममां न तथाअर वो खा, ज्यो विशेष छे ? = विभाग छे ? भन्नइ= सेना नवाज३ये हे छे. आणागेज्झे अत्थे पडुच्च = आशाग्राह्य अर्थने खाश्रयीने अयं विसेसो = आ विशेष छेखा विभाग छे. ॥३४॥ गाथा : ३४ गाथार्थ : 'ननु' प्रत्यवस्थानमां छे. सर्व विनवयन युक्तिक्षम छे ते अरएाथी खेऽना (સંવિગ્નગીતાર્થના) યુક્તિક્ષમ અને અયુક્તિક્ષમમાં તથાકાર કરવો અને અન્યના (અસંવિગ્નાદિના) યુક્તિક્ષમમાં જ તથાકાર કરવો, આ ક્યો વિશેષ છે ? એના જવાબરૂપે કહે છે माज्ञाग्राह्य अर्थने आश्रयीने मा विशेष छे= विभाग छे. ॥३४॥ टीडा : = ति । ननु इति प्रत्यवस्थाने सर्वं अशेषं, जिनवचनं युक्तिक्षमं तर्कसहं, तेन हेतुनाऽयं = यदेकस्य युक्तिक्षमाऽयुक्तिक्षमयोस्तथाकारः अन्यस्य तु युक्तिक्षम एवेति, विशेष:- विभागः, क: ? न कोऽपीत्यर्थः । एवं प्रत्यवस्थाने कृते समाधानमाह - भण्यते - अत्रोत्तरं दीयते - आज्ञाग्राह्यान् अर्थान् प्रतीत्य - आश्रित्यायं विशेष: यदयुक्तिक्षमेऽपि तथाकार इति । द्वये खलु प्रवचनेऽर्था: - युक्तिग्राह्या आज्ञाग्राह्याश्च । तत्र युक्तिग्राह्या युक्तिपूर्वमेव निरूपणीया आज्ञाग्राह्याश्चान्यथैव । अन्यथा व्याचक्षाणस्यार्थकथनाशातना । उक्तं च - ( पंचवस्तु- ९९४) 'आणागेज्झो अत्थो आणाए चेव सो कहेयव्वो । दिट्ठति उ ( दिट्ठेति य) दिट्टंता कहणविहि विराहणा इहरा ।। इति । उपलक्षणं चेदं युक्तिक्षमेऽपि युक्त्यनवतारदशायां विशेषावकाशात् । तदयं परमार्थ:-शब्दप्रामाण्यं निश्चित्यैव तत्र तथाकारः कार्यः । तन्निश्चयश्च क्वचिदाप्तोक्तत्वलिङ्गेन क्वचिच्च युक्त्यन्तरेणेति ।। ३४ ।। टीडार्थ : तथाकार इति । 'नणु त्ति' । जे गाथानुं प्रति छे. 'ननु' शब्द प्रत्यवस्थानमां छे अर्थात् पूर्वपक्षी ग्रंथारना पूर्वे ऽरायेल अथननो विरोध डरतां हे छे १. आज्ञाग्राह्योऽर्थ आज्ञया चैव स कथयितव्यः । दान्तिको दृष्टान्ताद् कथनविधिः विराधनेतरथा ।। For Personal & Private Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ તથાકાર સામાચારી / ગાથા : ૩૪ ૧૮૭ સર્વ=અશેષ, જિનવચન યુક્તિક્ષમ છે=તર્ક સહ અર્થાત્ તર્કબદ્ધ છે, તે હેતુથી આ=જે એકના યુક્તિક્ષમ અને અયુક્તિક્ષમમાં તથાકાર કરવો અને અન્યના યુક્તિક્ષમમાં જ તથાકાર કરવો એ, વિશેષ= વિભાગ, કયો છે ? કોઈ નથી=ઉચિત નથી, એ પ્રમાણે અર્થ છે. આ પ્રમાણે પૂર્વપક્ષી દ્વારા પ્રત્યવસ્થાન (વિરોધ) કરાયે છતે ગ્રંથકાર ગાથામાં સમાધાનને કહે છે. કહેવાય છે=અહીં ઉત્તર અપાય છે – આજ્ઞાગ્રાહ્ય અર્થને પ્રીત્ય=આશ્રયીને, આ વિશેષ અર્થાત્ કારણથી (ગીતાર્થના) અયુક્તિક્ષમમાં પણ તથાકાર કરવો એ વિશેષ છે. ‘કૃતિ’ શબ્દ તદ્ અર્થમાં છે. તેથી ‘યં વિશેષઃ’ એ અર્થ પ્રાપ્ત થાય છે. * ‘અયં’ ટીકામાં‘અયં’ શબ્દ છે, તેનો જ અર્થવવેસ્ય . વેતિ સુધી કહેલ છે. ત્યાં‘રૂતિ’ શબ્દફ્તર્ અર્થમાં છે. * ‘ઞયુત્તિક્ષમેઽપિ’ અહીં ‘પિ’ થી યુક્તિક્ષમનો સમુચ્ચય કરવો. ઉત્થાન : અહીં પ્રશ્ન થાય કે, આજ્ઞાગ્રાહ્યને આશ્રયીને આ વિશેષ છે એમ પૂર્વે કહ્યું તો વિચારકને થાય કે, શું પ્રવચનના પદાર્થો યુક્તિગ્રાહ્ય નથી ? તેથી કહે છે – ટીકાર્ય : द्वये खलु विशेषावकाशात् । ખરેખર પ્રવચનમાં બે અર્થો છે : યુક્તિગ્રાહ્ય અને આજ્ઞાગ્રાહ્ય. ત્યાં=પ્રવચનના અર્થમાં, યુક્તિગ્રાહ્ય યુક્તિપૂર્વક જનિરૂપણ કરવા જોઈએ અને આજ્ઞાગ્રાહ્ય અન્યથા જ=યુક્તિથી અન્યથા જ= આજ્ઞાથી જ, નિરૂપણ કરવા જોઈએ. અન્યથા કહેનારને=યુક્તિગ્રાહ્યને આજ્ઞાથી અને આજ્ઞાગ્રાહ્યને યુક્તિથી કહેનારને, અર્થકથનની આશાતના છે. તેમાં ‘ૐ ઘ’ થી પંચવસ્તુ ગ્રંથના ૯૯૪મા શ્લોકની સાક્ષી આપે છે = “આ આજ્ઞાગ્રાહ્ય અર્થ=આગમનો અર્થ, આજ્ઞાથી જ કહેવો જોઈએ, દાર્ણાન્તિક અર્થ દૃષ્ટાંતથી કહેવો જોઈએ. (આ) કથનવિધિ છે, ઈતરથા વિરાધના છે—વિપરીત કહે તો વિરાધના છે.” ‘રૂતિ’ પંચવસ્તુના ઉદ્ધરણની સમાપ્તિમાં છે. ‘ઉપનક્ષમાં ઘેવું’ અને આ આજ્ઞાગ્રાહ્ય અર્થો આજ્ઞાથી કહેવા જોઈએ એ, ઉપલક્ષણ છે=યુક્તિક્ષમ પદાર્થમાં ક્યારેક આજ્ઞાથી કથન કરવું તેનું ઉપલક્ષણ છે; કેમ કે યુક્તિક્ષમ પદાર્થમાં પણ યુક્તિની અનવતારદશામાં વિશેષનો અવકાશ છે=યુક્તિક્ષમ પદાર્થને પણ તે વખતે આજ્ઞાગ્રાહ્ય બતાવવો તે રૂપ વિશેષનો અવકાશ છે. નોંધ :- પંચવસ્તુના અહીં આપેલ ઉદ્ધરણમાં ‘વિદ્યુતિ ૩’ ના સ્થાને પંચવસ્તુ ગ્રંથ પ્રમાણે ‘વિદંતિય’ શબ્દ છે. તેનો અર્થ ટીકામાં દાáન્તિક કરેલ છે. તેથી તે પ્રમાણે અમે અર્થ કરેલ છે. For Personal & Private Use Only Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ તથાકાર સામાચારી/ ગાથા : ૩૪ * ‘ક્ષિડરિ' અહીં ‘વ’ થી અયુક્તિક્ષમનો સમુચ્ચય કરે છે. ઉત્થાન : હવે ગાથાના ઉત્તરાર્ધથી કહેલા સમાધાનનો સાર કહે છે : ટીકાર્થ: તવયં પરમાર્થ ..... શર્ય / તે કારણથી પૂર્વમાં આજ્ઞાગ્રાહ્ય અર્થોને આજ્ઞાથી કહેવા અને યુક્તિગ્રાહ્ય અર્થોને યુક્તિથી કહેવા અને યુક્તિગ્રાહ્ય પદાર્થમાં પણ યુક્તિની અવતારદશામાં આજ્ઞાનો અવકાશ છે એમ કહ્યું તે કારણથી, આ પરમાર્થ છે=આગળમાં કહેવાશે, એ પરમાર્થ છે – શબ્દપ્રામાણ્યનો નિશ્ચય કરીને જ ત્યાંsઉપદેશમાં, તથાકાર કરવો જોઈએ. ઉત્થાન : અહીં પ્રશ્ન થાય કે, ઉપદેશકના વચનમાં શબ્દ પ્રામાણ્યનો નિશ્ચય કેવી રીતે કરવો ? તેથી કહે છે - ટીકાર્થ: તશ્ચિય% ...... યુવ7ન્તરેનેતિ રૂપ અને તેનો નિશ્ચય કોઈક વખતે આપ્યોક્તત્વ લિંગથી થાય છે અને ક્વચિત્ યુત્યંતરથી થાય છે-ઉપદેશકે જે પદાર્થને સમજાવવા યુક્તિ ઉતારી છે, તેનાથી અન્ય યુક્તિથી થાય છે. ‘ત્તિ ટીકાની સમાપ્તિમાં છે. ૩૪. ભાવાર્થ : નન થી પૂર્વપક્ષી કહે છે કે, ભગવાનનાં સર્વ વચનો યુક્તિક્ષમ છે અર્થાત્ યુક્તિયુક્ત છે; કેમ કે સર્વજ્ઞ હંમેશ યુક્તિયુક્ત પદાર્થ કહે, પરંતુ ક્યારેય અસંબદ્ધ પદાર્થ કહે નહિ. તેથી ગ્રંથકારે જે વિભાગ કર્યો કે, સંવિગ્નગીતાર્થના યુક્તિક્ષમ કે અયુક્તિક્ષમમાં તથાકાર કરવો જોઈએ અને અન્યના યુક્તિક્ષમમાં કરવો જોઈએ, એ વિભાગ ઉચિત નથી. તેના સમાધાનરૂપે ગ્રંથકાર કહે છે કે, શાસ્ત્રમાં બે પ્રકારના અર્થો છે : (૧) યુક્તિગ્રાહ્ય - જેમ કે આત્મા, પરલોક, પુષ્ય, પાપ આદિ પદાર્થો અને (૨) આજ્ઞા ગ્રાહ્ય - જેમ કે ચૌદ રાજલોકની વ્યવસ્થા, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય આદિ પદાર્થો, દીપ-સમુદ્રની વ્યવસ્થા ઈત્યાદિ. તેથી યુક્તિગ્રાહ્ય પદાર્થોને યુક્તિથી નિરૂપણ કરવા જોઈએ અને આજ્ઞા ગ્રાહ્ય પદાર્થોને આજ્ઞાથી બતાવવા જોઈએ, આ પ્રકારની શાસ્ત્રમર્યાદા છે. આશય એ છે કે, સર્વજ્ઞ ભગવાન કેવળજ્ઞાનમાં સર્વ પદાર્થો જે રીતે વ્યવસ્થિત છે તે રીતે જુએ છે. આમ છતાં છમસ્થને જ્યારે તે પદાર્થો બતાવવા હોય ત્યારે, છદ્મસ્થના અનુભવની સાથે સંગત થાય તે રીતે For Personal & Private Use Only Page #208 -------------------------------------------------------------------------- ________________ તથાકાર સામાચારી | ગાથા : ૩૪ ૧૮૯ તેને બતાવી શકાય તેવા કેટલાક પદાર્થો છે, જેને યુક્તિગ્રાહ્ય કહેવામાં આવે છે અને સર્વજ્ઞ જે પદાર્થો જુએ છે તેમાંથી કેટલાક પદાર્થો એવા છે કે છદ્મસ્થને તેના અનુભવ પ્રમાણે કોઈ યુક્તિથી બતાવી શકાય તેવા નથી. તેથી ગીતાર્થ સાધુ પણ તેને કહેશે કે, “આ પદાર્થો ભગવાને કેવળજ્ઞાનમાં તે રીતે જોયા છે, માટે આપણે તે રીતે સ્વીકારવા જોઈએ” તે પદાર્થોને આજ્ઞા ગ્રાહ્ય કહેવાય છે. હવે જે પદાર્થો છદ્મસ્થને યુક્તિથી સમજાવી શકાય તેવા છે તે પદાર્થોને યુક્તિથી બતાવવા જોઈએ, જેથી તત્ત્વના જિજ્ઞાસુ એવા વિચારકને ભગવાનના વચનનો યથાર્થ બોધ થાય. પરંતુ જ્યાં યુક્તિનો અવકાશ નથી ત્યાં પણ યુક્તિને જોડવા માટે પ્રયત્ન કરવામાં આવે તો, તે પદાર્થ ભગવાને અસંબદ્ધ કહ્યા છે તેવું વિચારકને લાગે; કેમ કે વાસ્તવિક યુક્તિથી જણાય તેવા તે પદાર્થો નથી. આમ છતાં ઉપદેશક સ્વમતિકલ્પનાથી યથાતથા યુક્તિને જોડીને, તે પદાર્થો બતાવતા હોય તો અર્થકથનની વિરાધના થાય. ક્વચિત્ યુક્તિક્ષમ પદાર્થ હોવા છતાં પણ ત્યાં યુક્તિનો અવતાર ન થઈ શકતો હોય ત્યારે ગીતાર્થો તે પદાર્થને આજ્ઞા ગ્રાહ્ય તરીકે સ્થાપન કરે છે, પરંતુ યથાતથા જોડીને યુક્તિથી બતાવવા માટે પ્રયત્ન કરતા નથી, અને તેમ કરવાથી અર્થકથનની આરાધના થાય છે. જેમ કાળના દોષને કારણે તેવી મતિવિશેષ ન હોય અને પદાર્થની સંગતિ બતાવવા માટે કોઈ યુક્તિ પોતાને ઉપસ્થિત ન થતી હોય ત્યારે, ગીતાર્થ મહાત્માઓ આગમનાં વચનોને “આ વચનો આગમમાં આ પ્રમાણે કહેલ છે” – તે રીતે સ્થાપન કરે છે. તેથી તે પણ યુક્તિગ્રાહ્ય હોવા છતાં તે વખતે આજ્ઞાગ્રાહ્ય બને છે. | ‘તાં પરમાર્થ ઉત્તરાર્ધનો સાર કહે છે કે આ પરમાર્થ છે : ઉપદેશ સાંભળતી વખતે શબ્દોમાં પ્રામાણ્યનો નિશ્ચય કરીને ઉપદેશકના વચનમાં તથાકાર કરવાનો હોય છે, પરંતુ જ્યાં સુધી આ વચનો પ્રમાણભૂત છે તેવો નિર્ણય ન થાય ત્યાં સુધી તથાકાર કરાય નહિ, અને જો ત્યાં તથાકાર કરવામાં આવે તો મિથ્યાત્વની પ્રાપ્તિ થાય. અહીં પ્રશ્ન થાય કે, ઉપદેશકના વચનમાં પ્રામાણ્યનો નિશ્ચય કઈ રીતે થઈ શકે ? તેથી કહે છે કે, કોઈક ઉપદેશમાં આ વચનો આપ્તથી કહેવાયેલાં છે, તેથી તે વચનોમાં આપ્યોક્તત્વ લિંગ દેખાય છે, તેથી નિર્ણય થાય છે કે, આ વચન પ્રમાણભૂત છે. જેમ ગીતાસંવિગ્ન સાધુ કે સંવિગ્નપાક્ષિક સાધુ આ બે આપ્ત પુરુષ છે; કેમ કે તેઓ ક્યારેય પણ ભગવાનના વચનથી વિપરીત કહે નહિ, અને તેવા (આપ્ત) વક્તાનો ઉપદેશ સાંભળતી વખતે તેમનાં વચનોમાં પ્રામાણ્યનો નિર્ણય આપ્યોક્તત્વથી થઈ જાય છે. તેથી તેઓના પ્રરૂપેલા યુક્તિક્ષમ પદાર્થ હોય કે અયુક્તિક્ષમ પદાર્થ હોય તો પણ ત્યાં તથાકાર અવશ્ય થાય છે. અને ક્વચિત્ અગીતાર્યાદિ પાસે ભણવાનો પ્રસંગ હોય ત્યારે તેમનાં વચનોમાં પ્રામાણ્યનો નિશ્ચય કોઈ અન્ય યુક્તિથી કરવામાં આવે છે. આશય એ છે કે, બોલનાર વ્યક્તિ ગીતાર્થ નથી તેવો બોધ હોય, અથવા ગીતાર્થ હોવા છતાં સંવિગ્ન નથી, માટે તે જે કાંઈ પ્રરૂપણા કરશે તે સર્વજ્ઞના વચન અનુપાતી છે તેમ કહી શકાય તેમ નથી, ત્યારે, તેમનાં વચનોમાં કોઈ અન્ય યુક્તિથી સંગતિ દેખાય ત્યારે પ્રામાણ્યનો નિશ્ચય થાય છે. અને તે અન્ય યુક્તિ ક્વચિત્ For Personal & Private Use Only Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ તથાકાર સામાચારી | ગાથા : ૩૫ અનુમાન પ્રમાણ હોય કે ક્વચિત્ પોતાના અનુભવથી સંગત દેખાતી હોય કે ક્વચિત્ કોઈ અન્ય આગમનાં વચનો તે કથનની પુષ્ટિ કરનારાં પ્રાપ્ત થતાં હોય, ત્યારે તેના બળથી નક્કી થાય છે કે અસંવિગ્ન સાધુ પણ આ જે પ્રરૂપણા કરે છે, તે ભગવાનના વચનરૂપ છે, તેથી ત્યાં તથાકાર થાય છે; અને જ્યાં આવી કોઈ યુક્તિ ઉપલબ્ધ નથી, ત્યાં તથાકાર થતો નથી.//૩૪ અવતરણિકા - एतत्फलकदम्बकमाह - અવતરણિકાર્ય : આતાકતથાકાર સામાચારીના, ફલસમૂહને કહે છે – ગાથા : एत्तो तिव्वा सद्धा तीए मिच्छत्तमोहकम्मखओ । अण्णेसि पि पवित्ती विणओ तित्थंकराणा य ।।३५।। છાયા ___ इतस्तीव्रा श्रद्धा तया मिथ्यात्वमोहकर्मक्षयः । अन्येषामपि प्रवृत्तिर्विनयस्तीर्थंकराज्ञा च ।।३५ ।। ના તદારો સમ્પત્તી તથાકાર સામાચારી સમાપ્ત થઈ. અન્વયાર્થ : ત્તો=આનાથી તથાકાર કરવાથી તિવ્યા સિદ્ધાં તીવ્ર શ્રદ્ધા (થાય છે) તીeતેના વડે–તીવ્ર શ્રદ્ધા વડે મિછત્તમોદરમ્મણો મિથ્યાત્વમોહનીય કર્મનો ક્ષય, ઇસિ પિકઅ ની પણ (તથા એ પ્રમાણે બોલવામાં) પવિત્ત =પ્રવૃત્તિ, વિળયો વિનય અને તિર્થંકરાTMeતીર્થકરની આજ્ઞાતીર્થકરોના વચનનું પાલન (થાય છે). In૩૫ ગાથાર્થ : તથાકાર કરવાથી તીવ્ર શ્રદ્ધા, તીવ્ર શ્રદ્ધા વડે મિથ્યાત્વમોહનીય કર્મનો ક્ષય, અન્યની પણ (‘તથા' એ પ્રમાણે બોલવામાં) પ્રવૃત્તિ, વિનય અને તીર્થકરોના વચનનું પાલન (થાય છે). IIઉપા. ટીકાઃ एत्तो त्ति । इत:-तथाकाराद् गुरूक्तेऽर्थे तीव्रा श्रद्धा भवति, तद्भावेन कृताया क्रियायास्तद्भाववृद्धिकर For Personal & Private Use Only Page #210 -------------------------------------------------------------------------- ________________ તથાકાર સામાચારી | ગાથા : ૩૫ ૧૯૧ त्वात् । तदुक्तम् - 'तब्भावेण कया पुण किरिया तब्भाववुड्ढिकरी ।' इति । तया तीव्रया श्रद्धयाऽसद्ग्रहैकजीवनस्य मिथ्यात्वमोहकर्मणः क्षयः प्रदेशपरिहानिर्भवति । न ह्येकप्रतिपक्षोत्कर्षेऽपरस्य न विनाशः, जलप्राग्भारेण ज्वालाजालजटिलस्यापि ज्वलनस्य परिक्षयदर्शनात् । तथाऽन्येषामपि श्रोतॄणां मुग्धानामपि प्रवृत्तिर्भवति, निश्चिताप्तभावेन तथाक्रियमाणे उपदेशे प्रामाण्यनिश्चयस्यावश्यकत्वेन श्रद्धापूर्वकनिष्कम्पप्रवृत्तेरनपायात् । तथा विनयो-गुरुभक्तिव्यञ्जकक्रियाविशेषः । तीर्थकराज्ञा-भगवदुपदेशश्चेति । इदमुपलक्षणं-सुकृतानुमोदनाद्यपि यथौचित्येन द्रष्टव्यम् । उक्तं च चूर्णी - ‘तह त्ति सुकताणुमोदणादि' इति ।।३५ ।। ટીકાર્ય : પત્તો ત્તિ' ! એ ગાથાનું પ્રતિક છે. આનાથી–ગુરુ ઉક્ત અર્થમાં તથાકારથી, શ્રદ્ધા તીવ્ર થાય છે, કેમ કે તે ભાવ વડે=ભગવાનના વચન પ્રત્યે જે પોતાની રુચિ હોય છે તે ભાવ વડે, કરાયેલી ક્રિયા તથાકાર ક્રિયા, તે ભાવને રુચિરૂપ ભાવને, વૃદ્ધિ કરનારી છે. તે તદ્ભાવથી કરાયેલી ક્રિયા તર્ભાવવૃદ્ધિ કરનારી છે તે, કહેવાયું છે – “તે ભાવ વડે કરાયેલી ક્રિયા વળી તે ભાવની વૃદ્ધિ કરનારી છે” “તિ’ ઉદ્ધરણની સમાપ્તિમાં છે. તેના વડે તીવ્ર શ્રદ્ધા વડે, અસગ્રહ એક જીવન છે જેને એવા મિથ્યાત્વમોહનીયકર્મનો ક્ષય પ્રદેશ હાનિ, થાય છે; જે કારણથી એક પ્રતિપક્ષના વિરોધીના, ઉત્કર્ષમાં અપરનોકબીજાનો, વિનાશ નથી એમ નહીં. તેમાં મુક્તિ આપી તે વાત પુષ્ટ કરતાં કહે છે કે, (અગ્નિના પ્રતિપક્ષ એવા) જલના જથ્થા વડે વાળાસમૂહથી પ્રદીપ્ત પણ અગ્નિનો પરિક્ષય દેખાય છે અને બીજાઓની પણ= મુગ્ધ શ્રોતાઓની પણ, તથાકાર બોલવામાં પ્રવૃત્તિ થાય છે, કેમ કે બુદ્ધિમાન પુરુષના “તથા’ એ પ્રકારના પ્રયોગના બળથી ગુરુના વચનમાં મુગ્ધ શ્રોતાઓને નિશ્ચિત આપ્તભાવ થાય છે અર્થાત્ “આ ગુરુ આપ્ત છે' એવો નિશ્ચય થાય છેકેમ કે નિર્મીત આપ્તભાવથી તે પ્રકારે કરાતા ઉપદેશમાં પ્રામાણ્યનિશ્ચયનું આવશ્યકપણું હોવાના કારણે=પ્રમાણનો નિશ્ચય અવશ્ય થતો હોવાના કારણે, શ્રદ્ધાપૂર્વકની લિન્કંપ પ્રવૃત્તિનો અપાય છે અર્થાત્ મુગ્ધ શ્રોતાઓની ‘તથા’ એ પ્રકારના પ્રયોગમાં શ્રદ્ધાપૂર્વક નિષ્પકંપ પ્રવૃત્તિ થાય છે, અને વિજય તથાકાર બોલવારૂપ ગુરુની ભક્તિની વ્યંજકક્રિયા વિશેષરૂપ વિનય, અને તીર્થકરની આજ્ઞાનું =ભગવદ્ ઉપદેશનું, પાલત થાય છે. “ત્તિ’ ફળસમૂહની સમાપ્તિ અર્થે છે. આ=પૂર્વોક્ત સર્વ કથન (તથાકારનાં જે ફળ બતાવ્યાં તે) ઉપલક્ષણ છે. કોનું ઉપલક્ષણ છે તે બતાવે છે – યથાઔચિત્યથી સુકૃતઅનુમોદનાદિ પણ જાણવાં. અને ચૂણિમાં પણ કહ્યું છે – ‘તથા એ પ્રમાણેના પ્રયોગથી સુકૃતઅનુમોદનાદિ થાય છે. “તિ’ ઉદ્ધરણની સમાપ્તિમાં છે. li૩પા * ‘ગ્નાનીનાનનટનસ્થાપિ' અહીં ‘સર’ થી દીવો કે થોડા અગ્નિની જ્વાળા આદિનો સમુચ્ચય થાય છે. * ‘પાપ' અહીં ‘રિ’ થી પોતાની તથાકારમાં પ્રવૃત્તિ થાય છે, તેનો સમુચ્ચય કરવો. १. तद्भावेन कृता पुनः क्रिया तदभाववृद्धिकरी । For Personal & Private Use Only Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૨ તથાકાર સામાચારી | ગાથા : ૩૫ * ‘સુતલનુમાવનાર' અહીં “આદિ'થી સુકૃતનું સેવન અને ‘વ’ થી પૂર્વોક્ત તીવ્રશ્રદ્ધાદિ સર્વફળોનું ગ્રહણ કરવું. ભાવાર્થ - તથાકાર સામાચારીના ફળસમૂહને કહે છે – (૧) તીવ્ર શ્રદ્ધા ગુરુ વડે કહેવાયેલા અર્થનો યથાર્થ બોધ થાય ત્યાર પછી શ્રોતા તથાકારનો પ્રયોગ કરે તો તે અર્થમાં તીવ્ર શ્રદ્ધા થાય છે, કેમ કે ભગવાનના વચનમાં શ્રદ્ધા હોવાથી જ્યારે ભગવાનના વચનનો બોધ થાય છે, ત્યારે તથા’ એ પ્રકારે બોલાતી ક્રિયા તીવ્ર રુચિરૂપ તે ભાવની વૃદ્ધિને કરનાર છે. આશય એ છે કે શાસ્ત્રઅધ્યયન કરવા જે સાધુ બેસે છે, તે ભગવાનના વચન પ્રત્યે રુચિવાળો હોય છે. તેથી ભગવાનના વચનના અર્થોને જાણવાના આશયથી અર્થની વાચનામાં તે યત્ન કરે છે અને જ્યારે ગુરુ કોઈક આગમના અર્થ સમજાવે અને તેનો યથાર્થ બોધ થાય ત્યારે તથાકારનો પ્રયોગ કરે છે, ત્યારે, જે પૂર્વમાં શ્રદ્ધા હતી તેનાથી તીવ્ર શ્રદ્ધા તેને ભગવાનના વચનમાં થાય છે; કેમ કે ભગવાનના વચનમાં શ્રદ્ધા હોવાથી તેણે તથાકારનો પ્રયોગ કર્યો છે, અને તે તથાકારના પ્રયોગરૂપ ક્રિયા પોતાના હૈયામાં વર્તતી ભગવાનના વચન પ્રત્યેની રુચિને તીવ્ર કરે છે. રુચિપૂર્વકના ભાવથી કરાયેલી ક્રિયા તે રુચિની વૃદ્ધિ કરે છે અને તેમાં તલુ' થી સાક્ષી આપેલ છે. (૨) મિથ્યાત્વમોહનીય કર્મનો ક્ષય તે તીવ્ર રુચિથી સિદ્ગત એક જીવન છે જેને તેવા મિથ્યાત્વમોહનીય કર્મનો ક્ષય થાય છે. આશય એ છે કે, જીવોમાં અસત્ પદાર્થોનો આગ્રહ છે તે મિથ્યાત્વનું જીવન છે; કેમ કે જીવને જ્યારે અસત્ પદાર્થોનો આગ્રહ ચાલ્યો જાય છે, ત્યારે અતીન્દ્રિય પદાર્થોમાં એકમાત્ર સર્વજ્ઞના વચન પ્રત્યે આગ્રહ રહે છે અને આથી સર્વજ્ઞના વચનના પરમાર્થને જાણવા માટે શક્તિના અતિશયથી શક્ય પ્રયત્ન કરે છે. આવા જીવો જ્યારે સર્વજ્ઞના વચનને સાંભળે અને ‘તથા” એ પ્રકારનો પ્રયોગ કરે ત્યારે એ તથાકારના પ્રયોગના કારણે સર્વજ્ઞના વચન પ્રત્યે થયેલી તીવ્ર શ્રદ્ધાથી સત્તામાં રહેલા મિથ્યાત્વમોહનીય કર્મનો ક્ષય થાય છે. અહીં કોઈને ભ્રમ થાય કે, મિથ્યાત્વમોહનીય કર્મનો ક્ષય થાય તો ક્ષાયિક સમ્યત્ત્વની પ્રાપ્તિ થાય. તેના નિવારણ માટે જ ટીકાકારે ખુલાસો કર્યો કે ક્ષય પ્રદેશ હાનિ થાય છે. તેનાથી એ પ્રાપ્ત થાય છે, તથાકાર સામાચારીથી થયેલી તીવ્ર શ્રદ્ધાને કારણે સત્તામાં રહેલાં મિથ્યાત્વમોહનીય કર્મનાં દળિયાં સત્તામાંથી ઓછાં થાય છે અને વીર્યનો પ્રકર્ષ થાય તો સંપૂર્ણ ક્ષય પણ થઈ શકે છે. તેથી ક્ષયનો અર્થ પ્રદેશ હાનિ કરવાથી થોડા પ્રદેશોની હાનિ ગ્રહણ થાય અને સર્વ પ્રદેશોની હાનિ પણ ગ્રહણ થાય છે. આથી જે જીવોને તીવ્ર કોટિની શ્રદ્ધા થાય છે, ત્યારે જો વીર્યનો પ્રકર્ષ ન હોય તો ક્ષયોપશમભાવનું સમ્યકત્વ નિર્મળ થાય છે અને વીર્યનો પ્રકર્ષ હોય તો ક્ષાયિક સમ્યકત્વ પણ પ્રગટ થાય છે. - હવે તીવ્ર શ્રદ્ધાથી મિથ્યાત્વમોહનીય કર્મનાં દળિયાંની હાનિ થાય છે, તેમાં યુક્તિ બતાવે છે : એક પ્રતિપક્ષના ઉત્કર્ષમાં અપરનો વિનાશ નથી એમ નહિ. આશય એ છે કે મિથ્યાત્વના પ્રતિપક્ષરૂપ ભગવાનના વચનની શ્રદ્ધા છે અને તથાકાર સામાચારી દ્વારા મિથ્યાત્વના પ્રતિપક્ષભૂત એવી ભગવાનના વચનની શ્રદ્ધા For Personal & Private Use Only Page #212 -------------------------------------------------------------------------- ________________ તથાકાર સામાચારી | ગાથા : ૩પ ૧૯૩ અતિશય થાય છે. તે શ્રદ્ધાના ઉત્કર્ષમાં તેનાથી વિપરીત એવા મિથ્યાત્વનો વિનાશ થાય છે. જેમાં મોટી જ્વાળાઓથી અગ્નિ બળતો હોય અને તેના ઉપર પ્રભૂત જળ=જળનો ધોધ નાખવામાં આવે તો તે જ્વાળાનો પરિક્ષય દેખાય છે, તેમ ભગવાનના વચનની શ્રદ્ધાથી મિથ્યાત્વનાં દળિયાંનો પરિક્ષય થાય છે. (૩) મુગ્ધ શ્રોતાઓની તથાકારમાં પ્રવૃત્તિ : તથાકાર સામાચારીના પ્રયોગથી અન્ય પણ મુગ્ધ શ્રોતાઓને તથાકારમાં પ્રવૃત્તિ થાય છે, કેમ કે ગુરુ જ્યારે ઉપદેશ આપતા હોય ત્યારે કોઈક બુદ્ધિમાન પુરુષને ગુરુના વચનમાં તથાકાર કરતા જોઈને મુગ્ધ શ્રોતાઓને પણ તે ગુરુમાં આપ્તભાવનો નિશ્ચય થાય છે, અને તેના કારણે ગુરુના ઉપદેશમાં પણ તે મુગ્ધ શ્રોતાઓને પ્રામાણ્યનો નિશ્ચય અવશ્ય થાય છે. આ રીતે ગુરુના ઉપદેશમાં પ્રામાણ્યનો નિશ્ચય થવાને કારણે તે મુગ્ધ શ્રોતા પણ ગુરુના ઉપદેશને સાંભળતાં શ્રદ્ધાપૂર્વક તથાકાર પ્રયોગમાં નિષ્કપ પ્રવૃત્તિ કરે છે. આમ, જ્યારે વિચારક વ્યક્તિ ગુરુના ઉપદેશમાં તથાકાર કરે તેનાથી જેમ પોતાને પોતાના ભાવોની વૃદ્ધિરૂપ ફળ મળે છે, તેમ અન્ય જીવોને પણ ‘તથા” પ્રયોગ કરાવવામાં પોતે નિમિત્તભાવ બને છે, તે રૂ૫ ફળ પણ પ્રાપ્ત કરે છે. (૪) વિનયગુરુ વડે કહેવાયેલા અર્થમાં ‘તથા પ્રયોગ કરવાથી વિનય પ્રાપ્ત થાય છે, કેમ કે શ્રોતાને ગુરુ પાસેથી સન્માર્ગ પ્રાપ્ત થતો હોય છે, તેથી તેના હૈયામાં સદા ગુરુ પ્રત્યે ભક્તિ વર્તતી હોય છે, અને તે ભક્તિને અભિવ્યક્ત કરે તેવી આ ‘તથા” શબ્દપ્રયોગની ક્રિયા છે. તેથી તથા ના પ્રયોગરૂપ ક્રિયાવિશેષથી પોતાના હૈયામાં વર્તતી ગુરુની ભક્તિ શબ્દો દ્વારા અભિવ્યક્ત થાય છે, જે વિનયરૂપ ક્રિયા છે. તેથી તથાકાર સામાચારી કરવાથી ગુરુનો વિનય કરવારૂપ ફળની પણ પ્રાપ્તિ થાય છે. (૫) ભગવદ્ આજ્ઞાનું પાલનઃ ગુરુ ઉક્ત અર્થમાં ‘તથા” પ્રયોગ કરવાથી ભગવાનની આજ્ઞાનું સમ્યગુ પાલન થાય છે. આશય એ છે કે, ભગવાનની આજ્ઞા છે કે સર્વ ઉચિત ક્રિયાઓ અપ્રમાદભાવથી વિધિ અનુસાર કરવી જોઈએ. તેથી જે સાધુ ઉપદેશાદિ અર્થમાં ઉપયોગપૂર્વક અર્થનું અવધારણ કરે અને તેનો યથાર્થ બોધ કર્યા પછી રુચિપૂર્વક ‘તથા” શબ્દનો પ્રયોગ કરે, તે શ્રુતઅભ્યાસની ક્રિયાનું એક અંગ છે અને તે અંગેનું પાલન થવાથી ભગવાનના ઉપદેશનું પાલન થાય છે. (૯) સુકૃત અનુમોદન : મૂળ ગાથામાં તથાકાર સામાચારીનાં આ પાંચ ફળ બતાવ્યાં. તે સિવાયનાં અન્ય ફળ પણ ઉપલક્ષણથી પ્રાપ્ત થાય છે, તે સુકૃત અનુમોદનાદિ રૂપ છે. અહીં “આદિ' પદથી સુકૃતનું સેવન ગ્રહણ કરવાનું છે. આશય એ છે કે, ગુરુ જ્યારે ભગવાનના વચનનો ઉપદેશ આપે છે ત્યારે તે ઉપદેશ સુકૃત છે, અને શિષ્યને ‘તથા પ્રયોગથી ગુરુના સુકૃતની અનુમોદનાનો પરિણામ થાય છે; કેમ કે હૈયામાં તેમના સુકૃત પ્રત્યે આદરની વૃદ્ધિ થાય છે. જેમ કોઈ વ્યક્તિને સુકૃત કરતા જોઈને “આ કરે છે તે સુંદર છે” - એમ કોઈ બોલે તો તેને સુકૃતની અનુમોદના પ્રાપ્ત થાય છે, તેમ અહીં ગુરુ જે અર્થો કહે છે, તે ‘તથા' છે–તેમ છે, તેમ કહેવાથી આ ઉચિત કથન છે, તેવી બુદ્ધિ થાય છે અને તેથી ગુરુની ઉપદેશદાનની For Personal & Private Use Only Page #213 -------------------------------------------------------------------------- ________________ તથાકાર સામાચારી/ ગાથા : રૂપ ૧૯૪ ક્રિયામાં અનુમોદનાનો પરિણામ થાય છે. (૭) સુકૃત સેવન વળી આ ‘તથા'નો પ્રયોગ સુકૃતના સેવનરૂપ પણ છે. ઉચિત કાળે ઉચિત પ્રવૃત્તિ કરવી તે સુકૃતનું સેવન છે. તેથી શાસ્ત્ર ભણતી વખતે તે શાસ્ત્રના અર્થનો બોધ થાય ત્યારે ‘તથા પ્રયોગથી આ તેમ છે તે પ્રકારના ભાવને અભિવ્યક્ત કરવાની પ્રવૃત્તિ કરવી તે ઉચિત પ્રવૃત્તિના સેવનરૂપ છે. તેથી ‘તથા’નો પ્રયોગ સુકૃતના સેવનરૂપ પણ છે. ‘તથા'ના પ્રયોગથી સુકૃત અનુમોદના અને સુકૃતનું સેવન થાય છે તેમાં ચૂર્ણિની સાક્ષી આપેલ છે. અહીં તથા' શબ્દનો પ્રયોગ ગુરુનો વિનય છે, તીર્થકરની આજ્ઞાનું પાલન છે, સુકૃતની અનુમોદના છે અને સુકૃતનું સેવન પણ છે. આમ છતાં ભિન્ન-ભિન્ન અવચ્છેદકથી એક જ ‘તથા'નો પ્રયોગ ચાર પરિણામને બતાવે છે. ગુરુની ભક્તિના પરિણામમાંથી ઉસ્થિત થયેલો હોવાથી તે તથાકાર વિનય છે, ભગવાનની આજ્ઞાના સ્મરણથી ઉત્થિત થયેલો હોવાથી તે તથાકાર તીર્થંકરની આજ્ઞારૂપ છે, ગુરુના સુકૃત પ્રત્યે અનુમોદનાના પરિણામમાંથી ઉસ્થિત થયેલ હોવાથી તે તથાકાર સુતઅનુમોદનારૂપ છે અને સામાચારીના પાલનના અધ્યવસાયમાંથી ઉસ્થિત થયેલ હોવાથી તે તથાકાર સુકૃતના સેવનરૂપ છે. સંક્ષેપમાં તથાકાર સામાચારીથી પ્રાપ્ત ફલસમૂહ આ પ્રમાણે છે : સમ્યક્ પ્રકારના ‘તથા” શબ્દના પ્રયોગથી : (૧) તીવ્ર શ્રદ્ધા, (૨) મિથ્યાત્વમોહનીયનાં સત્તામાં રહેલાં દળિયાંનો નાશ, (૩) ગુરુના ઉપદેશમાં બીજાઓને પણ ગુરુ પ્રત્યે આપ્તભાવનો નિશ્ચય, તેનાથી બીજાઓને ગુરુના વચનમાં પ્રામાણ્યનો નિશ્ચય અને તેનાથી બીજાઓને તથા” એ પ્રકારનો પ્રયોગ કરવારૂપ ઉચિત પ્રવૃત્તિ કરાવવામાં પોતાનો નિમિત્તભાવ, (૪) ગુરુનો વિનય, (૫) ભગવાનની આજ્ઞાનું પાલન, (૯) ગુરુના ઉપદેશરૂપ સુકૃતની અનુમોદના અને (૭) સામાચારીના પાલનથી સુકૃતનું સેવન : આ ફલસમૂહ પ્રાપ્ત થાય છે. ।। इति न्यायविशारदविरचिते सामाचारीप्रकरणे तथाकारः समाप्तोऽर्थतः ।।३।। આ પ્રકારે ત્રીજી તથાકાર સામાચારી ગાથા-૩૦ થી ૩૫ સુધી વર્ણન કરી એ પ્રકારે, ન્યાયવિશારદ વિરચિત સામાચારી પ્રકરણમાં તથાકાર સામાચારી અર્થથી સમાપ્ત થઈ. જ તથાકાર સામાચારી સમાપ્ત ... For Personal & Private Use Only Page #214 -------------------------------------------------------------------------- ________________ आवश्यकी साभायारी / गाथा : ३५ इआणि आवस्सिआ भन्नइ હવે આવશ્યકી સામાચારી કહેવાય છે अवतरणिका : आवश्यकी सामाचारी इदानीं =तथाकारनिरूपणानन्तरमावश्यकी भण्यते, तत्र पूर्वं तस्या लक्षणमाह - छाया : - અવતરણિકાર્ય : હવે=તથાકાર સામાચારીના નિરૂપણ પછી, આવશ્યકી સામાચારી કહેવાય છે. ત્યાં=આવશ્યકી સામાચારીની નિરૂપણામાં, પ્રથમ તેનું=આવશ્યકી સામાચારીનું, લક્ષણ કહે છે - गाथा : गच्छंतस्सुवउत्तं गुरुवएसेण विहियकज्जेण । आवस्सिय त्ति सद्दो णेया आवस्सिया णाम ।। ३६ ।। गच्छत उपयुक्तं गुरूपदेशेन विहितकार्येण । आवश्यकी इति शब्दो ज्ञेयाऽऽवश्यकी नाम ।। ३६ ।। ૧૯૫ अन्वयार्थ : गुरूवएसेण= गुरुना उपदेश द्वारा विहियकज्जेण विहित अर्थथी उवउत्तं गच्छंतस्स - उपयोगपूर्व ता साधुने आवस्सिय त्ति - ' आवश्यडी' से प्रभाएगे सद्दो- श७६ आवस्सिया = आवश्यड़ी साभायारी णेया=भएगवी. णाम=वायालं अरमां छे. ॥3॥ गाथार्थ : ગુરુના ઉપદેશ દ્વારા વિહિત કાર્યથી ઉપયોગપૂર્વક જતા સાધુને ‘આવશ્યકી’ એ પ્રમાણે शब्द 'आवश्यकी सामायारी' भएरावी. नाम वाड्यालंकारमां छे. ||39 || टीडा : गच्छंतस्स त्ति । गुरूपदेशेन = धर्माचार्यानुज्ञया, विहितकार्येण उक्तकार्यहेतुना, उपयुक्तं =ईर्यासमित्यादिसंशुद्धिपूर्वकं यथा स्यात्तथा गच्छतः = गमनपरिणामभाजः, आवश्यकीति शब्द आवश्यकी नाम सामाचारी ज्ञेया । तेन न गुर्वनुपदेशेन कार्यं विना वाऽनुपयुक्ततया वा गच्छतोऽगच्छतो वा तत्प्रयोगे गच्छतोऽपि For Personal & Private Use Only Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૬ આવશ્યકી સામાચારી | ગાથા : ૩૬ केवलक्रियायां वाऽतिव्याप्तिः। अत्र च 'विहितकार्येणे'त्युक्त्या यत्किञ्चित्कार्यमात्रमवलम्ब्य गच्छतो नावश्यकी शुद्धा भवतीत्युक्तं भवति । तथा च हारिभद्रं वचः - (पञ्चाशक-१२/१९) कजं पि नाणदंसणचरित्तजोगाण साहणं जं तु । जइणो सेसमकज्जं ण तस्स आवस्सिया सुद्धा ।। इति ।।३६।। ટીકાર્થઃ “ષ્ઠિત ત્તિ’ | એ ગાથાનું પ્રતિક છે. ગુરુના ઉપદેશ દ્વારા=ધર્માચાર્યની અનુજ્ઞા દ્વારા, વિહિત કાર્યથી=ભગવાન વડે કહેવાયેલ કાર્ય કરવાના હેતુથી, ઉપયુક્ત=ઈર્યાસમિતિ આદિની સંશુદ્ધિપૂર્વક જે પ્રમાણે ક્રિયા થાય તે પ્રમાણે, જતાનો=ગમન પરિણામવાળી વ્યક્તિનો, ‘આવશ્યકી’ એ પ્રમાણે શબ્દ “આવશ્યક સામાચારી' જાણવી. તેથીઆવશ્યકી સામાચારીનું આવું લક્ષણ કર્યું તેથી, ગુરુના અનુપદેશથી જતાનો અથવા કાર્ય વિના જતાનો અથવા અનુપયુક્તપણે જતાનો, અથવા નહીં જતાતો, તેના પ્રયોગમાં=“આવશ્યકી'ના પ્રયોગમાં, અથવા (“આવશ્યકી' પ્રયોગ વગર) જનારની પણ કેવળ ક્રિયામાં, અતિવ્યાપ્તિ નથી. અહીં લક્ષણમાં, વિહિત કાર્યથી એ પ્રમાણે ઉક્તિથી કથન હોવાથી, યત્કિંચિત્ કાર્યમાત્રને અવલંબીને જવારાની આવશ્યકી' શુદ્ધ થતી નથી, એ પ્રમાણે કહેવાયેલું થાય છે. અને તે પ્રકારે યત્કિંચિત્ કાર્યમાત્રને અવલંબીને જનારની આવશ્યકી' શુદ્ધ થતી નથી તે પ્રકારે, હરિભદ્રસૂરિનું વચન ૧૨મા પંચાશકની ૧૯મી ગાથામાં છે. કાર્ય પણ યતિના જ્ઞાન-દર્શન-ચારિત્ર યોગોનું જે સાધન છે તે જ છે, શેષ અકાર્ય છે. તેની= યત્કિંચિત્ કાર્યના પ્રયોજન માટે જનારની, “આવશ્યકી' શુદ્ધ નથી.” “તિ' ઉદ્ધરણની સમાપ્તિમાં છે. ૩૬ નોંધ :- પંચાશકની આ ગાથામાં ગં' પછી ‘તુ' શબ્દ ‘વાર' અર્થમાં છે. તે શબ્દ અધ્યાહાર છે. * મિત્કારિ’ માં આદિથી ભાષાસમિતિ આદિનું ગ્રહણ કરવું. *છતોડપિ માં પ થી એ કહેવું છે કે, નહિ જતામાં તો અતિવ્યાપ્તિ નથી જ, પરંતુ જનારાની પણ કેવલ ક્રિયામાં અતિવ્યાપ્તિ નથી. ભાવાર્થ: સાધુઓને કોઈપણ કાર્ય કરવું હોય ત્યારે ધર્માચાર્યની અનુજ્ઞાપૂર્વક કરવાનું હોય છે. તેથી જેમ ઉચિત પણ કૃત્ય જો ધર્માચાર્યની અનુજ્ઞા વગર કરે તો તે શુદ્ધ બને નહિ, તેમ આવશ્યક કાર્ય માટે પણ ‘આવશ્યકી' પ્રયોગ કરીને સર્વ કાર્ય વિધિપૂર્વક કરે, આમ છતાં ધર્માચાર્યની અનુજ્ઞાથી ન કરે તો પણ તે આવશ્યકી સામાચારી બને નહિ. વળી સાધુને ભગવાનની આજ્ઞાથી વિહિત જે હોય તેવા જ કાર્ય અર્થે જવાનું હોય છે, અને તેવું વિહિત કાર્ય ન હોય અને ધર્માચાર્યની અનુજ્ઞાથી પણ તે કાર્ય માટે જાય, વિધિપૂર્વક તે કાર્ય કરી १. कार्यमपि ज्ञानदर्शनचारित्रयोगानां साधनं यत्तु । यतेः शेषमकार्यं न तस्य आवश्यकी शुद्धा ।। For Personal & Private Use Only Page #216 -------------------------------------------------------------------------- ________________ આવશ્યકી સામાચારી / ગાથા : ૩૬ આવે, તોપણ તે આવશ્યકી સામાચારી બને નહિ. જેમ કે છ કારણો પૈકી કોઈપણ કારણ ઉપસ્થિત થયે છતે ભિક્ષા માટે જવાનું છે, અને તે કારણ ન હોય, આમ છતાં ગુરુના ઉપદેશથી વિધિપૂર્વક જઈને ભિક્ષા લાવે, અને તે વખતે વિધિના અંગભૂત ‘આવશ્યકી’ શબ્દનો પ્રયોગ કરે, તો પણ તે આવશ્યકી સામાચારી બને નહિ; કેમ કે તે ભિક્ષા લાવવાની ક્રિયા દેહને ઉપષ્ટભક હોવા છતાં સંયમને ઉપષ્ટભક નથી, માટે સાધુને અવશ્ય કર્તવ્યરૂપ નથી, અને જે અવશ્ય કર્તવ્ય ન હોય તેવા કાર્યને ક૨વા માટે ‘આવશ્યકી' પ્રયોગ કરીને ઈર્યાસમિતિ આદિપૂર્વક પણ જતો હોય તોપણ તે ક્રિયા આવશ્યકી સામાચારી બને નહિ. ૧૯૭ વળી, કોઈ સાધુ ધર્માચાર્યની અનુજ્ઞાથી વિહિત કાર્ય માટે જતા હોય, આમ છતાં ગમનાદિ ક્રિયા ઈર્યાસમિતિ ઞાદિની સંશુદ્ધિપૂર્વકની ન હોય અને ‘આવશ્યકી’ પ્રયોગપૂર્વક તે કાર્ય કરીને આવે તો પણ તેની આવશ્યકી સાનાચારી બને નહિ; કેમ કે સમિતિ આદિના અભાવને કારણે તે ક્રિયા કર્મબંધનું કારણ બને છે, માટે તેવી ક્રિયા સાધુ માટે અવશ્ય કર્તવ્ય નથી. પરંતુ જે ક્રિયા સંયમવૃદ્ધિનું કારણ હોય તે ક્રિયા અવશ્ય કર્તવ્ય છે, અને તેવી ક્રિયા કરવા અર્થે જે ‘આવશ્યકી’ પ્રયોગ થાય છે, તે આવશ્યકી સામાચારી બને છે. આનાથી એ ફલિત થયું કે, ધર્માચાર્યની સંમતિ મેળવવાથી ઉચિત વિનયપૂર્વકની તે ક્રિયા બને છે, વિહિત કાર્ય માટેની તે પ્રવૃત્તિ હોવાથી તે ક્રિયા રત્નત્રયની વૃદ્ધિનું કારણ બને છે અને ક્રિયાકાળમાં સમ્યગ્ યતના હોવાથી તે ક્રિયા સંયમની વિનાશક નથી; પરંતુ જેમ આહારાદિ રત્નત્રયીની વૃદ્ધિનું કારણ છે, તેમ આહારાદિ લાવવાની ક્રિયા પણ રત્નત્રયીની પોષક છે, માટે તે ક્રિયા માટે બોલાતો ‘આવશ્યકી’ પ્રયોગ તે આવશ્યકી સામાચારી છે. આવું ઉપર્યુક્ત સામાચારીનું લક્ષણ કર્યું, તેથી નીચેના સ્થાનમાં આવશ્યકી સામાચા૨ીનું લક્ષણ જતું નથી. (૧) કોઈ મુનિ ગુરુના અનુપદેશથી કોઈ કાર્ય કરે અને સર્વ ક્રિયા વિધિપૂર્વક કરે તો પણ આવશ્યકી સામાચારીનું લક્ષણ જતું નથી. આશય એ છે કે, ગુરુની અનુજ્ઞાથી ગોચરી આદિ કાર્ય માટે સાધુ ગયેલા હોય, તોપણ જે કાર્યમાં ગુરુની આજ્ઞા નથી માંગી તેવું પણ કોઈ અન્ય કાર્ય સહવર્તી કરી લે=સાથે સાથે કરી લે, તો તે કાર્યમાં ગુરુનો અનુપદેશ હોવાના કારણે તેની તે પ્રવૃત્તિ આવશ્યકી સામાચારી બનતી નથી. નોંધ :- ગુરુના અનુપદેશનો આ પ્રમાણેનો અર્થ ગાથા-૩૮ની અવતરણિકાના આધારે કરેલ છે. (૨) અવશ્ય કર્તવ્ય ન હોય તેવા કાર્ય માટે સાધુ જતા હોય અને તે કાર્ય અંગે સમિતિ આદિ અન્ય ક્રિયા યથાર્થ કરે તો પણ આવશ્યકી સામાચા૨ીનું લક્ષણ ત્યાં જતું નથી. આશય એ છે કે, છ કારણોથી કોઈ પણ કારણ ઉપસ્થિત થયે છતે ભિક્ષા લાવવાની છે, તે વિહિત કાર્ય છે; અને તેમાંનું કોઈ કારણ ન હોય તો ધર્માચાર્યની અનુજ્ઞાથી ઉપયોગપૂર્વક લાવેલી નિર્દોષ ભિક્ષા અર્થે For Personal & Private Use Only Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ આવશ્યકી સામાચારી / ગાથા: ૩૬ જો આ પ્રયોગ કરાયેલો હોય તો પણ આવશ્યક સામાચારી બને નહિ. તે રીતે અન્ય પણ સર્વ જ્યોમાં જાણવું. (૩) ભગવાન વડે વિહિત કરાયેલું કાર્ય કોઈ સાધુ કરતા હોય, ધર્માચાર્યની અનુજ્ઞાથી કરતા હોય, પરંતુ તે ક્રિયામાં અપેક્ષિત ઈર્યાસમિતિ આદિનો ઉપયોગ ન રાખે તો, “આવશ્યકી' પ્રયોગ કરીને તે કાર્ય કરે તો પણ તેનો આ પ્રયોગ આવશ્યકી સામાચારી બનતો નથી. (૪) ધર્માચાર્યની અનુજ્ઞાથી વિહિત કાર્ય કોઈ સાધુ કરતા હોય અને તેના માટે આવશ્યકી’ પ્રયોગ કરે, પરંતુ કાર્ય કરવા જાય નહિ, તે વખતે બોલાયેલ ‘આવશ્યકી” પ્રયોગ આવશ્યક સામાચારી બને નહિ. (૫) વિહિત કાર્ય માટે ધર્માચાર્યની અનુજ્ઞાથી કોઈ સાધુ જતા હોય અને ઈર્યાસમિતિ આદિ ઉપયોગપૂર્વક તે કાર્ય કરીને આવે, આમ છતાં જતી વખતે “આવશ્યકી” પ્રયોગ કરે નહિ, તો તેની ઉચિત ક્રિયામાં પણ આવશ્યક સામાચારીના લક્ષણની પ્રાપ્તિ નથી. * પૂર્વમાં આવશ્યક સામાચારીનું લક્ષણ કર્યું ત્યાં વિહિત કાર્યથી' એ પ્રકારનું વિશેષણ છે. તેનું સ્પષ્ટીકરણ કરવા માટે માત્ર ઘ વિહિતાર્થે .. મવતિ સુધીનું કથન કરે છે. આવશ્યક સામાચારીના લક્ષણમાં વિહિત કાર્ય છે, એ પ્રમાણે કહેવાથી, જે વિહિત કાર્ય નથી, તેવા યત્કિંચિત્ કાર્યમાત્રનું અવલંબન લઈને કોઈ જતું હોય તો આવશ્યકીની શુદ્ધિ થતી નથી. આશય એ છે કે, સાધુને જ્ઞાન-દર્શન-ચારિત્રની વૃદ્ધિ માટે જ ભગવાને દરેક કાર્ય કરવાનું કહેલ છે. તેથી જે પ્રવૃત્તિથી રત્નત્રયીની વૃદ્ધિ ન થતી હોય તેવા કોઈક કાર્યમાત્રનું આલંબન કરીને, “આવશ્યકી પ્રયોગપૂર્વક ધર્માચાર્યની અનુજ્ઞાથી સમિતિ આદિનો ઉપયોગ રાખીને જતા હોય, તો પણ તેમનો ‘આવશ્યકી” એ પ્રમાણેનો પ્રયોગ આવશ્યક સામાચારી બનતો નથી અને તેમાં તથા ર થી સાક્ષી આપે છે, જેનો ભાવ આ પ્રમાણે છે – સાધુનું કાર્ય એકમાત્ર રત્નત્રયીની વૃદ્ધિ કરવી તે છે અને તેનું જે સાધન હોય તેમાં સાધુને યત્ન કરવાનો છે. હવે જે રત્નત્રયીનું સાધન ન હોય તે બધું સાધુ માટે અકાર્ય છે, અને જે રત્નત્રયીનું સાધન ન હોય તેમાં પ્રવૃત્તિ કરવા અર્થે કોઈ સાધુ “આવશ્યકી' પ્રયોગ કરીને યતનાપૂર્વક તે ક્રિયા કરે, તો પણ તેની આવશ્યકી સામાચારી શુદ્ધ થતી નથી=આવશ્યકી સામાચારી થતી નથી. અહીં વિશેષ એ છે કે, કોઈ સાધુ ગીતાર્થ ગુરુના ઉપદેશથી વિહિત કાર્ય માટે જતા હોય અને આવશ્યકી પ્રયોગપૂર્વક સ્થાનેથી બહાર નીકળીને કાર્ય કરવા યત્ન કરતા હોય ત્યારે, તે ક્રિયાનાં સર્વ અંગોમાં તે તે સમિતિ અને ગુપ્તિના માનસને જાળવી શકે, તો તેનો “આવશ્યકી' પ્રયોગ પરિપૂર્ણ સામાચારી બને છે અને એકાંતે નિર્જરાનું કારણ બને છે. આમ છતાં જીવે અનાદિકાળથી પ્રમાદનો અભ્યાસ કર્યો છે, તેથી તેને ક્રિયાકાળમાં અનાભોગ, સહસાત્કાર આદિથી કોઈક સમિતિ આદિનું ઉલ્લંઘન થઈ પણ જાય; છતાં જે સાધુ યતનાપરાયણ છે અને ઉલ્લંઘન થયેલ સમિતિનું સમ્યક આલોચન કરીને પ્રતિપક્ષ ભાવો કરે છે, તેવાઓની પણ તે આવશ્યક સામાચારી શુદ્ધ નહીં હોવા છતાં કંઈક મલિનતાવાળી પણ સાધુ સામાચારી છે. For Personal & Private Use Only Page #218 -------------------------------------------------------------------------- ________________ આવશ્યકી સામાચારી / ગાથા : ૩૭ ૧૯૯ વળી જે કાર્ય ભગવાને વિહિત કર્યું છે, તદર્થે પ્રવૃત્તિ કરનાર સાધુ પણ ક્યારેક નિમિત્તોને પામીને અલના પામે તો રત્નત્રયીની વૃદ્ધિનું કારણ ન પણ બને. જેમ છે કારણોમાંથી કોઈક કારણ ઉપસ્થિત થયે છતે સાધુ ભિક્ષા માટે જતા હોય, આમ છતાં ક્યારેક તે આહારગ્રહણની ક્રિયા સંયમના ઉપખંભકને બદલે શાતાના પરિણામને ઉપખંભક પણ બની જાય, તોપણ જે સાધુ તે થયેલા પ્રમાદના પરિણામને દૂર કરવા વારંવાર ભગવાને કહેલા આલોચનાદિ કાર્યમાં ઉસ્થિત થઈ પ્રયત્ન કરતા હોય, તેની આવશ્યક સામાચારી તે અંશથી અશુદ્ધ હોવા છતાં કંઈક શુદ્ધિને સન્મુખ છે, તેથી સર્વથા સામાચારીનો અભાવ નથી. વળી સર્વ કાર્યો ગુરુના ઉપદેશથી કરવાનાં હોવા છતાં કોઈક વખતે ઉચિત કૃત્યમાં પણ ગુરુની અનુજ્ઞા ન હોય, અને ગીતાર્થ સાધુ ગુરુની અનુજ્ઞા વગર પણ તે કાર્ય કરે, તો પણ તેની આવશ્યક સામાચારી શુદ્ધ છે. જેમ દર્શનશાસ્ત્રના ગ્રંથો ભણવા માટે સમર્થ સાધુ અન્ય પાસે ભણવા જવા માટે ગુરુ પાસે અનુજ્ઞા માગે, પરંતુ કોઈક પ્રતિબંધને કારણે ગુરુ અનુજ્ઞા ન આપે, તે વખતે ભગવાનની આજ્ઞાનું સ્મરણ કરીને, દ્રવ્યથી ગુરુની અનુજ્ઞાની અપ્રાપ્તિમાં પણ, અન્યત્ર ભણવા જાય ત્યારે “આવશ્યકી' પ્રયોગ કરે તો તેની આવશ્યકી સામાચારી શુદ્ધ પણ થઈ શકે છે. Ilasin અવતરણિકા : अथानावश्यककार्यकरणे कुतो नैतत्सामाचारीपरिपालनम् ? इति स्पष्टयितुमाह - અવતરણિતાર્થ : હવે અનાવશ્યક કાર્ય કરવામાં આ આવશ્યકી સામાચારીનું પરિપાલન કેમ નથી ? એને સ્પષ્ટ કરવા માટે કહે છે – * અવતરણિકામાં ‘રૂતિ’ શબ્દ ‘ત અર્થમાં છે. ગાથા : सा य पइण्णा तीसे भंगे किर पायडो मुसावाओ । જ ય તં વિવિ િિરયા સુદ્ધાળાં પદાનું તિ પારૂછા છાયા :___ सा च प्रतिज्ञा तस्या भङ्गे किल प्रकटो मृषावादः । न च तां विनापि क्रिया शुद्धाऽनङ्गं प्रधानमिति ।।३७।। અન્વયાર્થ : સા ય રૂUTI વળી તે=આવશ્યકી પ્રયોગ, પ્રતિજ્ઞા છે. તીતે ભરી તેના=પ્રતિજ્ઞાના ભંગમાં વિર પાયો–ખરેખર પ્રગટ મુસવાલો મૃષાવાદ છે 17 પદા તિઅલંગ એવું પ્રધાન છે એ હેતુથી તં વિના વિ=તેના વગર પણ=આવર્સીહીએ પ્રકારની પ્રતિજ્ઞા વગર પણિિરયા=ક્રિયાસુદ્દીન શુદ્ધ નથી જ. li૩શા For Personal & Private Use Only Page #219 -------------------------------------------------------------------------- ________________ આવશ્યકી સામાચારી | ગાથા : ૩૭ ૨૦૦ ગાથાર્થ : વળી તે=‘આવશ્યકી' પ્રયોગ, પ્રતિજ્ઞા છે. તેના ભંગમાં ખરેખર પ્રગટ મૃષાવાદ છે અનંગ એવું પ્રધાન છે એ હેતુથી તેના વગર પણ ક્રિયા શુદ્ધ નથી જ. II39II ટીકા ઃ सायत्ति । चः पुनरर्थे सा= आवश्यकीतिप्रयोगो, विधेयलिङ्गत्वात्स्त्रीत्वनिर्देश: प्रतिज्ञा = 'इदमहमवश्यं करोमि' इत्यभिधानम् । तस्याः प्रतिज्ञायाः, भङ्गे - अनावश्यके कर्मणि तत्करण इत्यर्थः, किल इति सत्ये पायडो इति प्रकटो मृषावाद :- अनृतभाषणम् । ટીકાર્ય : ‘સા ય ત્તિ’। એ ગાથાનું પ્રતિક છે. 7 શબ્દ પુનઃ અર્થમાં છે અને ‘સા’ શબ્દ ‘આવશ્યકી’ એ પ્રકારના પ્રયોગરૂપ છે. અહીં પ્રશ્ન થાય કે, ‘આવશ્યકી’ એ પ્રયોગ પુલિંગ છે, તો ‘સા’ શબ્દપ્રયોગ કેમ કર્યો ? તેથી કહે છે પ્રતિજ્ઞારૂપ વિધેયનું લિંગ હોવાથી ‘સા’ શબ્દમાં સ્ત્રીત્વનો નિર્દેશ છે. ‘આવશ્યકી’ પ્રયોગ એ પ્રતિજ્ઞા છે. તે પ્રતિજ્ઞાનો આકાર બતાવે છે – “અવશ્ય એવું આ હું કરું છું,” એ પ્રકારનું અભિધાન તે પ્રતિજ્ઞાનો આકાર છે. તેના=પ્રતિજ્ઞાના, ભંગમાં=અનાવશ્યક કર્મવિષયક પ્રતિજ્ઞાના કરણમાં, ખરેખર પ્રગટ મૃષાવાદ છે=અમૃત ભાષણ છે. ‘વિત્ત’ શબ્દ સત્ય અર્થમાં છે. ‘યો’ શબ્દ પ્રગટ અર્થમાં છે. ભાવાર્થઃ અવતરણિકામાં શંકા કરેલ કે કોઈપણ વ્યક્તિ અનાવશ્યક કાર્ય કરેસંયમને માટે ઉપયોગી ન હોય તેવું કાર્ય કરે, આમ છતાં ‘આવશ્યકી’ પ્રયોગ કરીને સમિતિઆદિપૂર્વક તે કાર્ય કરે તો તે આવશ્યકી સામાચારીનું પાલન કેમ નથી ? તેને સ્પષ્ટ કરતાં કહે છે ‘આવશ્યકી’ પ્રયોગ તે પ્રતિજ્ઞા છે, અર્થાત્ “અવશ્ય એવું આ કાર્ય હું કરીશ.” એ પ્રકારની પ્રતિજ્ઞા છે. તેથી અવશ્ય એવા કાર્યને કરવાની પ્રતિજ્ઞા કરીને જો અવશ્ય ન હોય એવું કાર્ય કરવામાં આવે તો પ્રતિજ્ઞાનો ભંગ થાય. તેથી અનાવશ્યક કાર્ય કરનાર વ્યક્તિ ‘આવશ્યકી’ પ્રયોગ કરે તો તે પ્રગટ મૃષાવાદ છે. આશય એ છે કે સાધુઓ નિર્જરાના અર્થી હોય છે અને નિર્જરા માટે જે અવશ્ય કર્તવ્ય છે, તે સાધુને કરવાનું હોય છે. તેથી તેવું આવશ્યક કાર્ય કરવા અર્થે ‘આવશ્યકી’ પ્રયોગ કરીને સાધુ ઉપાશ્રયાદિથી બહા૨ જાય છે. હવે જે કાર્ય સંયમવૃદ્ધિનું કારણ ન હોય તેવું કાર્ય નિર્જરાનું પણ કારણ ન હોઈ શકે. માટે સાધુ માટે તે કર્તવ્ય નથી. આમ છતાં ‘આવશ્યકી’ (આવસહી) પ્રયોગ કરીને તે કાર્ય કરવા માટે જાય અને ગમનાદિ ક્રિયા પણ સમિતિ આદિ પૂર્વક કરે તોપણ તે કાર્ય અવશ્ય કર્તવ્ય નહીં હોવાથી સાધુને મૃષાવાદ દોષ પ્રાપ્ત For Personal & Private Use Only Page #220 -------------------------------------------------------------------------- ________________ ૨૦૧ આવશ્યક સામાચારી / ગાથા : ૩૭ થાય; કેમ કે આવશ્યકી શબ્દપ્રયોગ દ્વારા તેણે પ્રતિજ્ઞા કરેલ છે કે, “સંયમવૃદ્ધિ માટે અવશ્ય ઉપકારી એવા કાર્યને હું કરું છું” અને પછી તેણે સંયમને અનુપકારી એવું કાર્ય કર્યું, માટે મૃષાવાદ દોષ પ્રાપ્ત થાય છે. ટીકામાં ‘સી’ શબ્દનો “આવશ્યકી પ્રયોગ' એ અર્થ કર્યો અને પ્રયોગ શબ્દ પુલ્લિંગ હોવાથી ‘સ' ને બદલે ‘T' હોવું જોઈએ. આમ છતાં ‘સી’ નો પ્રયોગ કેમ કર્યો? તે બતાવવા માટે ટીકાકારે ખુલાસો કર્યો કે, વિધેયનું લિંગ હોવાથી સ્ત્રીત્વનો નિર્દેશ છે. આશય એ છે કે, પ્રતિજ્ઞા વિધેય છે અને આવશ્યકી' પ્રયોગ ઉદ્દેશ્ય છે, અને “આવશ્યકી” પ્રયોગને સા શબ્દથી ઉદ્દેશ્ય કરીને વિધેય એવી પ્રતિજ્ઞાને સામે રાખીને વિઘેય એવી પ્રતિજ્ઞાનું સ્ત્રીલિંગ ઉદ્દેશ્યમાં પણ ગ્રહણ કરેલ છે, જેથી વિધેયની પ્રધાનતા ઘોતિત થાય છે. ‘મ્ સદં ૩વશ્ય કરમ માં અવશ્ય શબ્દ “á' નું વિશેષણ છે, પરંતુ શરમ' ક્રિયાપદનું ક્રિયાવિશેષણ નથી, તેથી “અવશ્ય એવું આ કાર્ય હું કરું છું.” એવો અર્થ થાય; પરંતુ “આ કાર્ય હું અવશ્ય કરું છું” તેવો અર્થ થાય નહિ. અને તેમ કરીએ તો આ કાર્ય જે કદાચ અનાવશ્યક પણ હોય તે પણ હું અવશ્ય કરું છું એવો અર્થ થાય જે અનુચિત છે. ટીકા : ___नन्वेवं प्रतिज्ञातिक्रमस्य दुरन्ताहितावहत्वात्तां विनवावश्यकं कर्म क्रियताम्, तत्करणे हि तन्निदाना निर्जराऽभ्युदयेत्, अकरणे तु न मृषावाददोषाधिक्यम् इति चेत् ? नूनमिदं यूकापरिधान(परिभव)भिया वसनपरिहारचेष्टितमायुष्मत इत्याह-न च-नैव, चः अवधारणे, तां-प्रतिज्ञां विनाऽपि क्रिया आवश्यकी शुद्धा-फलाऽव्यभिचारिणी, अनङ्ग अङ्गविकलं प्रधानमिति हेतोः । ટીકાર્ય : પૂર્વપક્ષી નગુ' થી શંકા કરતાં કહે છે કે, આ રીતે આવશ્યકી બોલીને અનાવશ્યક કર્મ કરવાથી પ્રતિજ્ઞાભંગ થાય છે એ રીતે, પ્રતિજ્ઞાના અતિક્રમનું દુરંત અહિતાવહપણું હોવાથીeખરાબ અંતવાળા અહિત કરનાર હોવાથી, તેના વિના રુપ્રતિજ્ઞા વગર જ, આવશ્યક ક્રિયા કરવી જોઈએ. જે કારણથી તેના કરણમાં–આવશ્યક કર્મના કરણમાં, તબિંદાના નિર્જરા=આવશ્યક કર્મ છે કારણ જેને તેવી નિર્જરા, પ્રાપ્ત થશે. વળી અકરણમાં= અનાવશ્યક કાર્ય કરવારૂપ આવશ્યકતા અકરણમાં, મૃષાવાદ દોષનું આધિક્ય પ્રાપ્ત થશે નહિ. એ પ્રમાણે પૂર્વપક્ષી શંકા કરે તો ગ્રંથકાર કહે છે – ખરેખર ‘જૂ ના પરિભવના ભયથી જૂ ના હેરાન કરવાના ભયથી, વસ્ત્રના પરિવારનું આયુષ્માન એવા તારું ચેષ્ટિત છે. એને કહે છે – અને અનંગ એવું પ્રધાન છે=અંગવિકલ એવું અર્થાત્ સામાચારીના આવશ્યકી પ્રયોગરૂપ અંગથી રહિત એવું પ્રધાન છે, એ હેતુથી="આવશ્યકી પ્રયોગરૂપ અંગ વગર આવશ્યકી ક્રિયાના આચરણરૂપ પ્રધાન છે એ હેતુથી, પ્રતિજ્ઞા વિના પણ આવશ્યકી ક્રિયા શુદ્ધ નથી જ ફળ અવ્યભિચારી નથી જsફળ વ્યભિચારી છે. For Personal & Private Use Only Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ આવશ્યકી સામાચારી/ ગાથા : ૩૭ * ‘ધૂ પરિધાનમયા’ ના સ્થાને ‘પૂછાપરમમયા’ એ પાઠ પ્રથમ બત્રીસી શ્લોક-૨૦ના આધારે ભાસે છે, તેથી તે પ્રમાણે અર્થ કરેલ છે. * ‘તંત્રિકાના'=આવશ્યકી ક્રિયા છે કારણ જેને એવી નિર્જરા, એ પ્રકારે નિર્જરાનું વિશેષણ બહુવ્રીહિ સમાસથી કરવાનું છે. * ‘ન ' માં ‘વ’ શબ્દ અવધારણ અર્થે છે. * પ્રતિજ્ઞા વિનાગણિ' માં ' થી એ કહેવું છે કે, ક્રિયાનાં બીજાં બધાં અંગો પૂર્ણ છે, તેથી પ્રતિજ્ઞા કરી હોત તો ક્રિયા શુદ્ધ થાત, પરંતુ પ્રતિજ્ઞા વગર પણ ક્રિયા શુદ્ધ થતી નથી જ. ભાવાર્થ : પૂર્વમાં સ્થાપન કર્યું કે, “આવશ્યકી' પ્રયોગ કરીને સંયમમાં અનુપકારક એવી પ્રવૃત્તિ કરવામાં આવે તો પ્રગટ મૃષાવાદની પ્રાપ્તિ થાય. ત્યાં પૂર્વપક્ષી કહે છે કે, આ રીતે “આવશ્યકી” પ્રયોગ કરવાથી મૃષાવાદની પ્રાપ્તિ થાય અને પ્રતિજ્ઞાનો ભંગ થાય એ અત્યંત અહિતનું કારણ છે. તેથી પ્રતિજ્ઞા કર્યા વગર જ સાધુએ અવશ્ય કાર્ય કરવું જોઈએ, જેથી અવશ્ય કાર્ય કરવાથી નિર્જરાની પ્રાપ્તિ થશે; અને કોઈક વખતે અનાવશ્યક કાર્ય કરે તો અવશ્ય કાર્ય કરવાથી થતી નિર્જરાની પ્રાપ્તિ ભલે ન થાય, પરંતુ મૃષાવાદનો તો દોષ પ્રાપ્ત ના થાય. માટે સાધુએ કોઈપણ પ્રવૃત્તિ કરતાં “આવશ્યકી” પ્રયોગ કરવો જોઈએ નહિ, જેથી પ્રતિજ્ઞાના ભંગના દોષની પણ પ્રાપ્તિ થાય નહિ અને અનાવશ્યક કાર્ય કરતી વખતે જે મૃષાવાદનો સંભવ હતો, તે પણ થાય નહિ. તેને ગ્રંથકાર કહે છે – કોઈ વ્યક્તિ વસ્ત્ર પહેરીશ તો તેમાં “જૂ થઈ જશે અને જૂ મને હેરાન કરશે તે ભયથી જો વસ્ત્રનો પરિહાર કરે તો તે અનુચિત ચેષ્ટિત છે, તેના જેવું જ આ તારું ચેષ્ટિત છે. કેમ કે “આવશ્યકી” પ્રયોગ કરીશ તો પ્રતિજ્ઞાભંગ થશે, તેથી તેવા ભયથી ‘આવશ્યકી” પ્રયોગ જ ન કરવામાં આવે તો આવશ્યક ક્રિયા કરવા છતાં આવશ્યકી ક્રિયાના ફળથી વંચિત રહેવાનું આવે. તેથી જેમ દેહના રક્ષણ માટે વસ્ત્ર પરિધાન કરવું તે ઉચિત છે, અને જૂ થઈ જાય તો તેને દૂર કરવી તે ઉચિત છે, તેમ અવશ્ય કાર્ય કરવા માટે આવશ્યક પ્રયોગ કરવો ઉચિત છે, જેથી નિર્જરાફળની પ્રાપ્તિ થાય; પરંતુ “આવશ્યકી' પ્રયોગ કર્યા પછી અનાવશ્યક કાર્ય કરવાથી મૃષાવાદની પ્રાપ્તિનો ભય છે, માટે “આવશ્યકી” પ્રયોગ ન કરવો જોઈએ તેમ ન કહેવાય, પરંતુ “આવશ્યકી” પ્રયોગ કર્યા પછી અનાવશ્યક કાર્ય કરીને મૃષાવાદની પ્રાપ્તિ ન થાય તેવો યત્ન કરવો જોઈએ. અહીં પ્રશ્ન થાય કે “આવશ્યકી’ પ્રયોગ ન કરે તો પણ સાધુને સંયમવૃદ્ધિ માટે જે અવશ્ય કર્તવ્ય હતું, તે કાર્ય તો કર્યું જ છે, તેથી તે કાર્ય કરવાને કારણે સાધુને નિર્જરા પ્રાપ્ત થશે. માટે આવશ્યકી' પ્રયોગ ન કરવામાં આવે તો નિર્જરા ફળ મળે નહિ, તેમ કેમ કહી શકાય ? તેથી કહે છે – આવશ્યકી” એ પ્રકારના પ્રયોગરૂપ પ્રતિજ્ઞા વિના ક્રિયા કરવામાં આવે તો તે ક્રિયા શુદ્ધ નથી, માટે For Personal & Private Use Only Page #222 -------------------------------------------------------------------------- ________________ ૨૦૩ આવશ્યકી સામાચારી / ગાથા : ૩૭ શુદ્ધ ક્રિયાથી જે ફળ પ્રાપ્ત થાય તેવું ફળ મળે નહિ; કેમ કે અવશ્ય કર્તવ્ય માટે કરાતી ક્રિયા એ પ્રધાન છે અર્થાત્ નિર્જરા પ્રત્યે ક્રિયા પ્રધાન કારણ છે અને તેનું અંગ પ્રતિજ્ઞા છે, તેથી અંગવિકલ એવું પ્રધાન કારણ પૂર્ણ ફળ આપી શકે નહિ. આમ, કોઈ સાધુ “આવશ્યકી' પ્રયોગ કર્યા વિના અવશ્ય કાર્ય પૂર્ણ વિધિથી કરે, તો પણ પ્રતિજ્ઞારૂપ અંગ નહિ હોવાથી તે ક્રિયાથી જે પ્રકારની નિર્જરા થવી જોઈએ, તેવી થાય નહિ. આથી નિર્જરાના અર્થી સાધુએ જેમ અવશ્ય કાર્ય માટે યત્ન કરવો જોઈએ, તેમ તે અવશ્ય કાર્યના પ્રયત્નમાં અતિશય આધાયક એવી પ્રતિજ્ઞામાં પણ અવશ્ય યત્ન કરવો જોઈએ, અને પ્રતિજ્ઞા કર્યા પછી અપ્રમાદભાવપૂર્વક અનાવશ્યક કાર્યનો પરિહાર કરીને આવશ્યક કાર્ય કરવું જોઈએ, જેથી આવશ્યક સામાચારીના પાલનથી મહાનિર્જરાની પ્રાપ્તિ થાય. ઉત્થાન : “આવશ્યકી' પ્રયોગ કર્યા વગર અવશ્ય કાર્ય વિધિપૂર્વક કરવામાં આવે તો પણ અંગવિકલ પ્રધાન હોવાથી ઈષ્ટફળ થતું નથી. તે સ્પષ્ટ કરે છે – ટીકા: प्रतिज्ञा खल्वङ्गं क्रिया च प्रधानमिति कथं तां विना तया फलनिष्पत्तिः ? एवं चाऽकरणप्रत्यवायभिया प्रतिज्ञैव न त्याज्या, किन्तु प्रतिज्ञापालन एव यतितव्यमिति रहस्यम् ।।३७ ।। ટીકાર્ય : પ્રતિજ્ઞા ખરેખર અંગ છે અને ક્રિયા પ્રધાન છે. એથી કરીને તેના વિના=અંગરૂપ એવી પ્રતિજ્ઞા વિના, તેનાથી–ક્રિયાથી, કેવી રીતે ફળતી નિષ્પત્તિ થાય?અર્થાત્ ન થાય.અને આ રીતે= પ્રતિજ્ઞારૂપ અંગ વગરની ક્રિયામાત્રથી ફળનિષ્પત્તિ નથી એ રીતે, અકરણના પ્રત્યપાયના ભયથી અનાવશ્યક કાર્ય કરવારૂપ અકરણથી થતા મૃષાવાદરૂપ પ્રત્યપાયના ભયથી, પ્રતિજ્ઞા જ ત્યાગ કરવી જોઈએ નહિ, પરંતુ પ્રતિજ્ઞાતા પાલનમાં જયત્ન કરવો જોઈએ, એ પ્રકારે રહસ્ય છે. ll૩ાા * પર્વ દ નો તિ રદી સાથે સંબંધ છે. ભાવાર્થ ઉપરના કથનનું નિગમન કરતાં કહે છે - આવશ્યક સામાચારીમાં “આવશ્યકી પ્રયોગ કરીને સાધુ બહાર જાય છે, તે “આવશ્યકી પ્રયોગ' પ્રતિજ્ઞા છે, અને તે પ્રતિજ્ઞા આવશ્યક સામાચારીના પાલનનું અંગ છે. અને આવશ્યક પ્રયોગ કર્યા પછી વિધિપૂર્વક જે અવશ્ય કાર્ય કરાય છે, તે વખતે તે અવશ્ય કાર્ય કરવા માટે કરાતી વિધિપૂર્વકની ક્રિયા પ્રધાન છેઃનિર્જરા પ્રત્યે પ્રધાન કારણ છે. તોપણ પ્રતિજ્ઞારૂપ અંગ વિના માત્ર ક્રિયાથી ફલનિષ્પત્તિ થઈ શકે નહિ. તેથી ‘આવશ્યકી પ્રયોગ કરીશ અને તે કરીને અનાવશ્યક કાર્ય કરીશ તો મૃષાવાદ લાગશે,' તે પ્રકારના ભયથી “આવશ્યક પ્રયોગરૂપ પ્રતિજ્ઞા કરવાનો ત્યાગ ન કરવો જોઈએ, For Personal & Private Use Only Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ આવશ્યકી સામાચારી/ ગાથા : ૩૭ પરંતુ “આવશ્યકી' પ્રયોગથી પ્રતિજ્ઞા કર્યા પછી પ્રતિજ્ઞાના પાલનમાં યત્ન કરવો જોઈએ અર્થાત્ અનાવશ્યક કાર્ય ન કરવું જોઈએ, એ પ્રકારનું પૂર્વના કથનનું રહસ્ય છે.ll૩૭ના અવતરણિકા - अथानुपयुक्तं गच्छत ईर्यासमितिभङ्ग एव, गुरोरनुपदेशे चेच्छाकारभङ्ग एव, अनावश्यककर्मणे गच्छतश्च मृषावाद एव, आवश्यकीतिप्रयोगं कृत्वा गच्छत आवश्यकीसामाचारी, भङ्गस्तु कथम् ? इति मुग्धाशङ्कां परिहर्तुमाह - અવતરણિયાર્થ: અનુપયુક્ત જનારને ઈર્યાસમિતિનો ભંગ જ છે, અને ગુરુના અનુપદેશમાં ઈચ્છાકારનો ભંગ જ છે, અને અનાવશ્યક કર્મમાં જનારને મૃષાવાદ જ છે, “આવશ્યકી’ એ પ્રમાણે પ્રયોગ કરીને જતાને આવશ્યકી સામાચારી છે, પરંતુ ભંગ કેવી રીતે ? અર્થાત્ અનુપયુક્ત જનારને, અથવા ગુરુના અનુપદેશથી કરનારને અથવા અનાવશ્યક કર્મ કરનારને આવશ્યક સામાચારીનો ભંગ કેવી રીતે ? એ પ્રકારની મુગ્ધતી આશંકાનો પરિહાર કરવા માટે કહે છે – ભાવાર્થ - કોઈ સાધુ “આવશ્યકી” પ્રયોગ કરીને ભિક્ષાદિ કાર્ય માટે જતા હોય ત્યારે તેમણે જે “આવશ્યક પ્રયોગ કર્યો તે આવશ્યક સામાચારીનું પાલન છે; પરંતુ ભિક્ષા લેવા માટે અનુપયુક્તપણે જતા હોય તો ઈર્યાસમિતિનો ભંગ જ છે, પરંતુ આવશ્યક સામાચારીનો ભંગ નથી; અને ગુરુના અનુપદેશથી કોઈ વસ્તુ લાવતા હોય કે કોઈ કાર્ય કરી આવતા હોય તો ઈચ્છાકાર સામાચારીનો જ ભંગ છે, પરંતુ ત્યારે પણ આવશ્યક સામાચારીનું તો પાલન જ છે; અને સંયમનું ઉપખંભક એવું અવશ્ય કાર્ય ન હોય તેવા કાર્ય માટે જતા હોય ત્યારે મૃષાવાદ દોષ લાગે, પરંતુ “આવશ્યકી” પ્રયોગ કરીને જાય છે, માટે અહીં આવશ્યકી સામાચારીનું પાલન સ્વીકારવામાં શું વાંધો છે ? આવા પ્રકારની મુગ્ધની આશંકાના પરિવાર માટે કહે છે - અહીં મુગ્ધથી એ કહેવું છે કે, શાસ્ત્રના પરમાર્થને સમજવાની વૃત્તિવાળો છે, પરંતુ પરમાર્થને સમજ્યો નથી, તેથી આવશ્યક સામાચારીના પ્રત્યેક અંગને સ્વતંત્ર કરીને “આવશ્યકી' પ્રયોગમાત્રમાં આવશ્યકી સામાચારીને જોડે છે, તે તેની મુગ્ધતા છે. વસ્તુતઃ જે મુગ્ધ નથી અને શાસ્ત્રની મર્યાદા જાણે છે, તે તો સમજે જ છે કે જે ક્રિયા “આવશ્યકી' પ્રયોગ કરીને પ્રારંભ કરવામાં આવે છે, તે ક્રિયા નિષ્ઠા સુધી આવશ્યકી ક્રિયા જ ગણાય અને જો તેના કોઈપણ અંગમાં વિકલતા હોય તો આવશ્યક સામાચારીમાં જ વિકલતા છે. માટે અહીં જેને તેવો બોધ નથી, તેવાને મુગ્ધ કહેલ છે. અહીં ગુરુના અનુપદેશમાં ઈચ્છાકારનો ભંગ છે તેમ કહ્યું. સામાન્ય રીતે ગુરુને પૃચ્છા કર્યા વિના કોઈ પણ પ્રવૃત્તિ કરવામાં આવે તે ગુરુના અનુપદેશથી પ્રવૃત્તિ છે તેમ જણાય, અને ગુરુની પૃચ્છા કર્યા વિના તે For Personal & Private Use Only Page #224 -------------------------------------------------------------------------- ________________ આવશ્યકી સામાચારી / ગાથા : ૩૮ ૨૦૫ પ્રવૃત્તિ કરે તો ઈચ્છાકારનો ભંગ ન કહેવાય, પરંતુ આપૃચ્છા સામાચારીનો ભંગ પ્રાપ્ત થાય. આમ છતાં અહીં ઈચ્છાકાર સામાચારીનો ભંગ જ ગ્રહણ કર્યો છે, પરંતુ આપૃચ્છા સામાચારીનો ભંગ ગ્રહણ કર્યો નથી; તેનું કારણ, કોઈ પણ સાધુ જ્યારે ઉપાશ્રયાદિથી બહારના કાર્ય માટે જાય ત્યારે સામાન્ય રીતે ગુરુને પૂછીને જાય, પરંતુ પૂછ્યા વિના જાય નહિ. આમ છતાં જે કાર્યમાં ગુરુનો ઉપદેશ ન હોય તેવું કાર્ય પણ તે બહાર જાય ત્યારે સાથે સાથે કરીને આવે ત્યારે ઈચ્છાકાર સામાચારીનો ભંગ થાય છે; કારણ, ગુરુને બહાર જતાં કહેલું કે, “હું ઈચ્છાપૂર્વક ભિક્ષા લઈને આવીશ” અને તેની સાથે જે કાર્ય અંગે પૂછ્યું ન હતું, તે પણ કાર્ય કર્યું છે. માટે આવા સ્થાને ઈચ્છાકાર સામાચારીનો ભંગ થાય છે, પરંતુ આપૃચ્છા સામાચારીનો ભંગ નથી. ગાથા : ण य दोषबहुलभावा सामाचारीणिमित्तकम्मखओ । वयमेत्तं णिव्विसयं इच्चाइसतंतसिद्धमिणं ।।३८ ।। છાયા : न च दोषबहुलभावात् सामाचारीनिमित्तकर्मक्षयः । वचोमात्रं निर्विषयमित्यादिस्वतन्त्रसिद्धमिदम् ।।३८ ।। અન્વયાર્થ: ઢોષવદુનમાવા-દોષના કાર્યને કારણે સામાવારીfmમિત્તવમ્પવોકસામાચારી નિમિત્તક કર્મક્ષય ય નથી જ.vi==દોષના પ્રાચર્યને કારણે સામાચારી નિમિત્તક કર્મક્ષય નથી એ “વયત્તનિશ્વિયં= “વચનમાત્ર નિર્વિષય છે” –ાતંતસિદ્ધ~ઈત્યાદિ દ્વારા સ્વતંત્રથી સિદ્ધ છે= સ્વઆગમથી સિદ્ધ છે. ૩૮ ગાથાર્થ : દોષના પ્રાચુર્યને કારણે સામાચારી નિમિત્તક કર્મક્ષય નથી જ. આ=દોષના પ્રાચુર્યને કારણે સામાચારી નિમિત્તક કર્મક્ષય નથી એ, “વચનમાત્ર નિર્વિષય છે” ઈત્યાદિ દ્વારા સ્વતંત્ર સિદ્ધ છે સ્વઆગમથી સિદ્ધ છે. ll૩૮ll ટીકા : ___ण यत्ति । न च नैव दोषबहुलभावात्=दोषप्राचुर्यात् सामाचारीनिमित्त:-सामाचारीहेतुकः कर्मक्षय:कर्महानिर्भवतीति शेषः । सामाचारी खलु विचित्रकर्मक्षयजनकः परिणामविशेषः, तत्संसूचिका वा क्व (वाक् वा) । न चैतावद्दोषबाहुल्ये वाङ्मात्रेण कर्मक्षयः संभवतीति नेयं सामाचारी, तत उक्तमेव संपूर्ण लक्षणं श्रेयः । ટીકાર્ય : ય gિ I એ ગાથાનું પ્રતિક છે. દોષબહુલભાવને કારણે દોષનું પ્રાચર્ય હોવાને કારણે, સામાચારી નિમિતસામાચરી હેતુક, For Personal & Private Use Only Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ આવશ્યકી સામાચારી / ગાથા ૩૮ કર્મક્ષયઃકર્મહાનિ, થતી જ નથી. “ભવતિ' એ પ્રમાણે મૂળ શ્લોકમાં અધ્યાહાર છે. દોષબહુલતાને કારણે સામાચારી નિમિત્તક કર્મક્ષય કર્મહાનિ, થતી જ નથી, તે સ્પષ્ટ કરવા માટે સામાચારી શું પદાર્થ છે, તે બતાવે છે – સામાચારી ખરેખર વિચિત્ર કર્મક્ષયજનક આત્માનો પરિણામવિશેષ છે અથવા તેને એ પરિણામને, સૂચવનારી વાણી છે, અને આટલા દોષબાહુલ્યમાં-અનુપયુક્ત જવું, ગુરુના અનુપદેશમાં પ્રવૃત્તિ, અનાવશ્યક કર્મનું કરવું ? આટલા દોષની બહુલતામાં, ‘આવશ્યકી' પ્રયોગ કરવારૂપ વાણીમાત્રથી કર્મક્ષય સંભવતો નથી. એથી કરીને આ “આવશ્યકી' પ્રયોગ, સામાચારી નથી. તતઃ તેથી આ સામાચારી નથી તેથી, ઉક્ત જ=ગાથા-૩૬માં બતાવેલ તે ઉક્ત જ, સંપૂર્ણ લક્ષણ શ્રેય છે. * ટીકામાં ‘વા ક્ય' ના સ્થાને ‘વા વા’ એમ ભાસે છે, તેથી એ પ્રમાણે અર્થ કરેલ છે. ભાવાર્થ: અવતરણિકામાં મુગ્ધ શંકા કરેલ કે કોઈ સાધુ “આવશ્યકી' પ્રયોગ કરીને કોઈક કાર્ય કરવા ગયેલ હોય તે વખતે અનુપયુક્ત જતા હોય તો ઈર્યાસમિતિના ભંગકૃત કર્મબંધ થાય, અને ગુરુના અનુપદેશમાં કોઈ કાર્ય કરતા હોય તો ઈચ્છાકારનો ભંગ થાય અને અનાવશ્યક કર્મ માટે જતાં મૃષાવાદ લાગે, તોપણ આવશ્યકી' પ્રયોગ કરીને જતાં આવશ્યક સામાચારીના પાલનકૃત નિર્જરા તેને થાય છે, તેમ સ્વીકારવામાં શું વાંધો ? તેનો પરિહાર કરતાં ગ્રંથકાર કહે છે કે, જેણે આટલા બધા દોષો સેવ્યા હોય અને માત્ર આવશ્યકી' પ્રયોગ કર્યો હોય એટલામાત્રથી તેને સામાચારીના પાલનહેતુક કર્મક્ષય થતો નથી; કેમ કે સામાચારી એટલે સમ્યફ આચારનું પાલન, અને તે જીવનો વિચિત્ર પ્રકારના કર્મક્ષયનો જનક એવો પરિણામવિશેષ છે. તેથી જીવમાં જો સમ્યફ આચારનો પરિણામ વર્તતો હોય તો વિચિત્ર પ્રકારના કર્મનો ક્ષય થાય. હવે જે સાધુ “આવશ્યકી' પ્રયોગ કર્યા પછી અનુપયોગપૂર્વક જવું, ગુરુના અનુપદેશવાળું – કરવું, સંયમને અનુપષ્ટભક એવી ક્રિયા કરવી ઈત્યાદિ સર્વ દોષોને સેવતો હોય, તો સમ્યગૂ આચાર સેવવાનો પરિણામ તેનામાં નથી જ. તેથી સામાચારીના પાલનત કર્મક્ષય તેને થઈ શકે નહિ. હવે સામાચારીનો બીજો અર્થ કરીને પણ વચનપ્રયોગ માત્રથી સામાચારી નથી, તે બતાવે છે – સામાચારી એટલે તેવા પરિણામને સૂચવનારી એવી વાણીનો પ્રયોગ. તેનાથી પણ એ પ્રાપ્ત થાય છે, જેને કર્મક્ષયને અનુકૂળ ઉચિત ક્રિયાનો પરિણામ છે એવો સાધુ “આવશ્યકી' પ્રયોગ કરે તો આવશ્યકી સામાચારી બને. પરંતુ જે સાધુ “આવશ્યકી' પ્રયોગ કર્યા પછી બધા દોષો સેવે છે, તેનામાં તેવો નિર્જરાને અનુકૂળ સમ્યમ્ આચારનો પરિણામ નથી, તેથી તે પરિણામને સૂચવનાર તેનો “આવશ્યકી” પ્રયોગ નથી. માટે તે આવશ્યક સામાચારી બને નહિ. ઉપર્યુક્ત કથનથી એ પ્રાપ્ત થાય છે, કોઈ સાધુ “આવશ્યકી” પ્રયોગ કરીને સામાચારીનાં અંગોમાં યતના કરતા હોય, આમ છતાં અનુપયુક્તતાને કારણે સ્કૂલના થતી હોય તો આવનાવાળી છતાં તેઓ For Personal & Private Use Only Page #226 -------------------------------------------------------------------------- ________________ ૨૦૭ આવશ્યકી સામાચારી, ગાથા : ૩૮ શાસ્ત્રાનુસારી ક્રિયા કરવાના પરિણામવાળા છે, તેથી તેમની આવનાવાળી ક્રિયા પણ કંઈક અંશથી સામાચારી બને છે; પરંતુ જે સાધુ આવશ્યક સામાચારીના અંગોમાં યત્ન કરતા નથી અને માત્ર “આવશ્યકી પ્રયોગ કરે છે, તે આવશ્યક સામાચારીનું પાલન કરતા નથી. અહીં સામાચારીના લક્ષણમાં ‘વિચિત્ર કર્મક્ષયજનક પરિણામવિશેષ' કહ્યું. તેનાથી એ પ્રાપ્ત થાય છે, સાધુમાં જે સામાચારીના પાલનનો પરિણામ છે, તે પરિણામ પણ ઉત્કર્ષ-અપકર્ષની અપેક્ષાએ વિચિત્ર પ્રકારના=અનેક પ્રકારના, કર્મક્ષયનો જનક છે; અને આથી આવશ્યક સામાચારીના પાલનમાં કોઈનો ઉત્કટ અધ્યવસાય થાય તો તે સામાચારીના પાલનથી સંપૂર્ણ મોહનીયકર્મનો ક્ષય પણ થઈ શકે છે અને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ શકે છે. અહીં સ્થાપન કર્યું કે, ઘણા દોષો હોય અને આવશ્યકી” એટલો પ્રયોગમાત્ર કરે, તેનાથી આવશ્યકી સામાચારી બનતી નથી, માટે પૂર્વમાં કહેલ સંપૂર્ણ જ લક્ષણ શ્રેય છે. તેનાથી એ પ્રાપ્ત થાય કે, સંપૂર્ણ લક્ષણવાળી ક્રિયા શુદ્ધ સામાચારી છે, તે સંપૂર્ણ લક્ષણમાં કંઈક ત્રુટિ હોય તો તે અશુદ્ધ સામાચારી છે અને જો ક્રિયાના દરેક અંગોથી વિકલ માત્ર “આવશ્યકી' પ્રયોગ કરવા રૂપ સામાચારીનું પાલન હોય, તો તે સામાચારીનું પાલન નથી; કેમ કે નિર્જરાફળની પ્રાપ્તિ થતી નથી. ટીકા : अथावश्यकीजन्यकर्मक्षये इच्छाकारादिकमपि सहकारीति न तद्व्यतिरेके फलोदय इति किमर्थं तद्गर्भ लक्षणम् ? इति चेत् ? न, तावत्सहकारिकल्पनापेक्षया विशिष्ट एव आवश्यकीत्वकल्पनौचित्यादिति दिग् । न चेदं स्वमनीषिकामात्रविजृम्भितमित्याह-इदं-प्रागुतं 'वयमेत्तं णिव्विसयं' इत्यादिना स्वतन्त्रेण स्वागमेन, सिद्धं प्रतिष्ठितम् । तच्चेदं तन्त्रं हारिभद्रोपज्ञम् - (पंचाशक १२/२०-२१) 'वयमेत्तं णिव्विसयं दोसाय मुसत्ति एव विण्णेयं । कुसलेहिं वयणाओ वइरेगेणं जओ भणियं ।। ___ आवस्सियाओ आवस्सएहिं सव्वेहिं जुत्तजोगिस्स । एयस्स एस उचिओ इयरस्स ण चेव णत्थित्ति ।। ટીકાર્ચ - ‘સથ' થી પૂર્વપક્ષી “આવશ્યકી' શબ્દપ્રયોગ જ આવશ્યક સામાચારી છે તેવું સ્થાપન કરવા માટે યુક્તિ બતાવે છે – આવશ્યકીજવ્ય કર્મક્ષયમાં ઈચ્છાકારાદિ પણ ઈચ્છાકાર સામાચારીનું પાલન આદિ પણ, સહકારી છે. એથી કરીને તેનાઈચ્છાકાર સામાચારીના પાલનના, અભાવમાં ફળનો ઉદય=નિર્જરારૂપ ફળનો ઉદય, નથી. એથી કરીને તગર્ભ=અન્ય સામાચારીગર્ભ, લક્ષણ શા માટે ? અર્થાત્ તેવું લક્ષણ १. वचामात्र निर्विषयं दोपाय मृति एवं विज्ञेयम् । कुशलैः वचनाद व्यतिरेकेण यतो भणितम ।। २. आवश्यकी आवश्यकैः सर्वैः युक्तयोगिनः । एतस्य एप उचित इतरस्य न चैव नास्तीति ।। For Personal & Private Use Only Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ આવશ્યકી સામાચારી | ગાથા : ૩૮ કરવું જરૂરી નથી. એમ જો તું=પૂર્વપક્ષી કહેતો હોય તો ગ્રંથકાર કહે છે કે, તારી વાત બરાબર નથી; કેમ કે તેટલા સહકારીની કલ્પનાની અપેક્ષાએ વિશિષ્ટમાં જ=ઉપરોક્ત ગુણથી વિશિષ્ટ એવી વ્યક્તિના ‘આવશ્યકી’ શબ્દપ્રયોગમાં જ, આવશ્યકીપણાની કલ્પના ઉચિત છે. એ પ્રમાણે દિશાસૂચન છે. અને આ=ઉપરમાં કહ્યું કે વાણીમાત્રથી કર્મક્ષયનો સંભવ નથી એ, પોતાની બુદ્ધિથી વિજ઼ભિત નથી. એથી કરીને કહે છે આ=પૂર્વમાં કહ્યું કે આવશ્યકી વચનપ્રયોગમાત્ર સામાચારી નથી, પરંતુ ગાથા-૩૬માં બતાવેલ સંપૂર્ણ લક્ષણવાળી જઆવશ્યક સામાચારી છે એ, ‘વચનમાત્ર નિર્વિષયક (અનર્થક) છે’ ઈત્યાદિ દ્વારા સ્વ તંત્રથી=સ્વ આગમથી, સિદ્ધ છે=પ્રતિષ્ઠિત છે. અને તે=પૂર્વમાં કહ્યું કે, સ્વઆગમથી પ્રતિષ્ઠિત છે તે, આ=ઉ૫૨માં કહેવાયું એ, તંત્ર=આગમ, હરિભદ્રસૂરિ વડે રચાયેલું છે. = હરિભદ્રસૂરિ મહારાજ વડે રચાયેલ પંચાશક ગ્રંથમાં ૧૨મા પંચાશકની ગાથા-૨૦, ૨૧નો અર્થ આ પ્રમાણે છે 1 “વચનમાત્ર=કેવળ વચન જ, નિર્વિષય છે, મૃષા છે, એથી કરીને દોષ માટે છે. કુશલો વડે આગમથી આ પ્રમાણે=‘પંચાશક' ગ્રંથમાં આવશ્યકી સામાચારીનું લક્ષણ ઉપરમાં કહ્યું એ પ્રમાણે, જાણવું; જે કારણથી વ્યતિરેકથી જે કહેવાયું છે.” “સર્વ આવશ્યકો વડે યુક્ત યોગવાળાની આવશ્યકી (શુદ્ધ) થાય છે. આનો=આવશ્યક યોગયુક્તનો, આ=‘આવશ્યકી' પ્રયોગ, ઉચિત છે, અને ઈતરને=અનાવશ્યક એવી ક્રિયા કરનારને (આવશ્યકી' પ્રયોગ કરવો ઉચિત) નથી જ. કેમ ‘આવશ્યકી' પ્રયોગ કરવો ઉચિત નથી ? તેથી કહે છે – ‘નસ્થિત્તિ’=નથી એથી કરીને=આવશ્યકી' પ્રયોગનો જે અર્થ છે તેવો અર્થ તેની ક્રિયામાં નથી એથી કરીને, ‘આવશ્યકી' પ્રયોગ કરવો ઉચિત નથી. * ફછાળારાવિર્ભાપ અહીં વેિ થી ઈર્યાસમિતિનું પાલન, આવશ્યકકર્મ કરવું તેનું ગ્રહણ ક૨વું અને ‘પિ’ થી એ કહેવું છે કે, ‘આવશ્યકી' પ્રયોગ તો ફળની પ્રાપ્તિમાં કારણ છે, પરંતુ ઈચ્છાકારાદિ પણ સહકારી કારણ છે. * ‘વિના’ અહીં‘વિ’ થી પંચાશક-૩૨ ગાથા-૨૦નો ‘વયમેત્ત’ પછીનો અવશિષ્ટ શ્લોક ગ્રહણ કરવો. * ‘F’ પંચાશકના સાક્ષીપાઠમાં ‘વ્’ શબ્દમાં મૈં છંદને કારણે અધ્યાહાર છે. म् * ‘વયમેત્ત શિવિસયં’ માં ‘માત્ર’ શબ્દ અવધારણ અર્થે છે. આવશ્યકી સામાચારીને ઉચિત ક્રિયા વગરનો કેવળ વચનપ્રયોગ અનર્થરૂપ છે. ભાવાર્થ: પૂર્વમાં સ્થાપન કર્યું કે ઘણા દોષો હોય અને કેવળ ‘આવશ્યકી’ એટલા વચનમાત્રથી કર્મક્ષય થતો નથી, માટે આવશ્યકી સામાચા૨ીનું લક્ષણ જે ગાથા-૩૬માં બતાવ્યું, એ સંપૂર્ણ લક્ષણ જાણવું, અન્ય નહિ. ત્યાં ‘થ’ થી પૂર્વપક્ષી યુક્તિ બતાવે છે કે, ‘આવશ્યકી’ એ પ્રયોગ આવશ્યકી સામાચારી છે અને For Personal & Private Use Only Page #228 -------------------------------------------------------------------------- ________________ ૨૦૯ આવશ્યકી સામાચારી) ગાથા ઃ ૩૮ ઈચ્છાકાર સામાચારીનું પાલન, ઈર્યાસમિતિનું પાલન આદિ સહકારી કારણ છે. તેથી કોઈ સાધુ “આવર્સીટી કહી ઉપાશ્રય આદિથી બહાર ગયેલા હોય અને ઈર્યાસમિતિ આદિનું સમ્યકુ પાલન ન કરતા હોય તો, જોકે નિર્જરારૂપ ફળ પ્રાપ્ત થતું નથી, કારણ કે સહકારી એવું ઈચ્છાકારાદિનું પાલન નથી, તો પણ તેનો “આવશ્યકી પ્રયોગ આવશ્યક સામાચારીરૂપે સ્વીકારી શકાશે. જેમ ઘટનું કારણ માટી છે, છતાં સહકારી કારણ દંડ, ચક્ર, ચીવર આદિ ન હોય તો માટીમાંથી ઘટરૂ૫ ફળની પ્રાપ્તિ થતી નથી, તો પણ માટી ઘટનું કારણ છે, એમ કહેવાય છે, તેમ આવશ્યક સામાચારી કહી શકાશે. માટે આવશ્યક સામાચારીના લક્ષણની કુક્ષિમાં ઈર્યાસમિતિનું પાલન આદિ સર્વ અંગો ગ્રહણ કરવાની જરૂર નથી. તેને ગ્રંથકાર કહે છે કે, તે વાત ઉચિત નથી; કેમ કે તેટલા સહકારીની કલ્પના કરવા કરતાં તે સર્વને આવશ્યકી સામાચારીના અંગરૂપે સ્વીકારીને વિશિષ્ટ એવા “આવશ્યકી પ્રયોગને આવશ્યક સામાચારી સ્વીકારવી ઉચિત છે. આશય એ છે કે, નિર્જરા પ્રત્યે ‘આવશ્યકી’ એ પ્રકારના પ્રયોગરૂપ આવશ્યક સામાચારી કારણ છે અને તે આવશ્યક સામાચારી નિર્જરારૂપ કાર્ય ત્યારે કરી શકે કે જ્યારે ઈચ્છાકારાદિ સહકારી બને. આમ માનીએ તો કાર્યકારણભાવની સંગતિ કરવામાં આવશ્યક સામાચારીકૃત નિર્જરા પ્રત્યે અનેક સહકારી કારણોની કલ્પના કરવી પડે છે, તેથી તે રીતે કાર્યકારણભાવ સ્વીકારવામાં ગૌરવ દોષ છે. અને તેના બદલે, આવશ્યકી” વચનપ્રયોગ ઈચ્છાકારાદિના પાલનથી યુક્ત હોય તો આવશ્યક સામાચારી છે અને તે આવશ્યકી સામાચારી નિર્જરાનું કારણ થાય છે, તેમ સ્વીકારવાથી, આવશ્યક સામાચારીના અંગભૂત ઈચ્છાકારાદિ સર્વને સ્વીકારીને એક કાર્યકારણભાવ સ્થાપિત થાય છે. તેથી તે સર્વ અંગોથી યુક્ત એવી આવશ્યકી સામાચારી નિર્જરાનું કારણ છે અને તે અંગવિકલ હોય તો નિર્જરાનું કારણ નથી, તેમ માનવાથી અનેક સહકારી કારણ માનવાકૃત ગૌરવદોષ નથી. વળી, “આવશ્યકી' એટલો શબ્દપ્રયોગ માત્ર આવશ્યક સામાચારી નથી, પરંતુ સર્વ અંગોથી યુક્ત એવો આવશ્યકી' પ્રયોગ સામાચારી છે, એ વાત, ગ્રંથકાર માત્ર પોતાની બુદ્ધિથી નથી કહેતા, પરંતુ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજના પંચાશકના વચનથી પણ સ્થાપન થાય છે કે, આવશ્યકી' એ પ્રકારનો માત્ર પ્રયોગ કરવો તે આવશ્યક સામાચારી નથી, પરંતુ સર્વ અંગોથી યુક્ત એવો આવશ્યકી' પ્રયોગ કરવો, તે આવશ્યક સામાચારી છે. અહીં પંચાશકની ગાથાનો અર્થ આ પ્રમાણે છે : માત્ર “આવશ્યકી” એટલો પ્રયોગ સામાચારીનો વિષય નથી અર્થાત્ “આવશ્યકી” એટલો માત્ર પ્રયોગ અર્થ વગરનો છે. વળી, તે પ્રયોગ કેવળ અર્થ વગરનો નથી, પરંતુ મૃષાવચન પણ છે, માટે દોષરૂપ પણ છે. આ રીતે આવશ્યક સામાચારીનાં અન્ય અંગોથી રહિત માત્ર વચનપ્રયોગ અર્થ વગરનો છે અને દોષવાળો છે એમ બતાવીને હવે કહે છે કે, બુદ્ધિશાળી પુરુષોએ શાસ્ત્રવચનથી આવશ્યકીનું લક્ષણ આ પ્રકારે જાણવું સર્વ અંગોથી યુક્ત એવું સામાચારીનું લક્ષણ પંચાશકમાં ગ્રંથકારે પૂર્વમાં બતાવ્યું એ પ્રકારે જાણવું. વળી અહીં પૂ. હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ બતાવે છે કે, “સંપૂર્ણ અંગોથી યુક્ત જ આવું સામાચારીનું વચન જાણવું. તેમાં યુક્તિ શું ? તો બતાવે છે કે, જે કારણથી આગમમાં વ્યતિરેકથી કહેવાયું છે; અને વ્યતિરેકથી જે કહેવાયું છે, તે જ બીજી ગાથામાં એટલે કે ૧૨મા પંચાશકની For Personal & Private Use Only Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ આવશ્યકી સામાચારી / ગાથા: ૩૮ ૨૧મી ગાથામાં કહે છે – “સર્વ આવશ્યકથી યુક્ત યોગવાળાનો ‘આવશ્યકી’ એ પ્રકારનો પ્રયોગ શુદ્ધ છે.” આનાથી એ ફલિત થાય કે, “આવશ્યકી' પ્રયોગ કર્યા પછી તેમાં અપેક્ષિત સર્વ અંગોથી યુક્ત એવા યોગવાળો ‘આવશ્યકી' પ્રયોગ કરીને તેનાં અંગોનું પાલન કરે છે, તેની જ આવશ્યકી શુદ્ધ છે, અને આવા યોગવાળાને “આવશ્યકી' પ્રયોગ કરવો ઉચિત છે, ઈતરને “આવશ્યકી' પ્રયોગ કરવો ઉચિત નથી, કેમ કે તેની પ્રવૃત્તિ આવશ્યકી નથી, પરંતુ કર્મબંધને અનુકૂળ એવી પ્રવૃત્તિ છે. અહીં ગાથાના અંતમાં કહ્યું કે, ઈતરને આવશ્યકી’ પ્રયોગ કરવો ઉચિત નથી; કેમ કે આવશ્યકી. પ્રવૃત્તિ નથી, તે કથન વ્યતિરેકથી કથનરૂપ છે. ટીકા - ___ अत्र हि स प्रयोगो निरर्थकमनर्थकारि च वाङ्मात्रमित्युक्तम्, ततश्चायं न द्रव्यावश्यकी, भावावश्यक्यां संभवन्त्यामेव तद्धेतुत्वेन तस्यास्तथात्वौचित्यात्, न चोक्तदोषबहुलस्य भावावश्यकीसंभवोऽपि, तस्या गुणविशेषव्यङ्ग्यत्वात् । अप्राधान्यार्थकं द्रव्यपदमाश्रित्य तु तत्र द्रव्यावश्यकीति व्यवहारोऽपि भवतीति વાધ્યમ્ તારૂઢ IT ટીકાર્થ: અહીં=પંચાશકમાં, તે પ્રયોગ=‘આવશ્યકી' પ્રયોગ, નિરર્થક, અનર્થકારી વાણીમાત્ર છે, એ પ્રમાણે કહેવાયું. તેનાથી પંચાશકતા તે કથનથી, આ દ્રવ્ય આવશ્યકી નથી (એ પ્રકારે સિદ્ધ થાય છે); કેમ કે ભાવ આવશ્યકીનો સંભવ હોતે છતે જ તેના હેતુપણાથી=ભાવ આવશ્યકીના હેતુપણાથી, તેનું= આવશ્યકી પ્રયોગનું, તથાત દ્રવ્ય આવશ્યકપણું, ઉચિત છે. અને ઉક્ત દોષબહુલને=આવશ્યકી પ્રયોગ કરનાર સાધુના આવશ્યક સામાચારીનાં સર્વ અંગોની વિકલતારૂપ ઉક્ત દોષબહુલવાળી વ્યક્તિને, ભાવઆવશ્યકીનો સંભવ પણ નથી; કેમ કે તેનું ભાવઆવશ્યકીનું, ગુણવિશેષથી વ્યંગ્યપણું છેઃ ગુણવિશેષવાળી એવી દ્રવ્ય આવશ્યકીથી ભાવ આવશ્યકી પ્રગટ થાય તેવી છે. અપ્રાધાન્ય અર્થક દ્રવ્યપદને આશ્રયીને વળી ત્યાં આવશ્યકી' એ પ્રકારના પ્રયોગમાત્રમાં, દ્રવ્યઆવશ્યકી છે, એ પ્રકારનો વ્યવહાર પણ થાય છે, એ પ્રમાણે જાણવું. ll૩૮ * “મોડાિમાં ‘પ' થી એ કહેવું છે કે, ઉક્ત દોષબહુલતાવાળાને ભાવ આવશ્યકી તો નથી જ, પણ ભાવઆવશ્યકીનો સંભવ પણ નથી. * વ્યવદાર ST' માં ' થી એ કહેવું છે કે, પ્રધાન અર્થને આશ્રયીને તો દ્રવ્ય આવશ્યકી એ પ્રકારનો વ્યવહાર થતો નથી, પરંતુ અપ્રધાનને આશ્રયીને દ્રવ્યઆવશ્યકી એ પ્રકારનો વ્યવહાર પણ થાય છે. For Personal & Private Use Only Page #230 -------------------------------------------------------------------------- ________________ ૨૧ આવશ્યકી સામાચારી / ગાથાઃ ૩૮ ભાવાર્થ : અહીં પંચાશકના સાક્ષીપાઠમાં બતાવ્યું કે, “વચનમાત્ર નિર્વિષય છે અને મૃષા હોવાથી દોષ છે” એટલા કથનથી એ કહ્યું કે, માત્ર આવશ્યકીનો પ્રયોગ તે નિરર્થક છે, અનર્થકારી છે અને વચનમાત્રરૂપ છે, પરંતુ આવશ્યક સામાચારીરૂપ નથી. આ કથનથી એ નક્કી થયું કે, “આવશ્યકી” એ પ્રયોગ ભાવ આવશ્યકી તો નથી, પરંતુ દ્રવ્યઆવશ્યકી પણ નથી; કેમ કે જે દ્રવ્ય આવશ્યકીના સેવનથી ભાવિમાં ભાવઆવશ્યકી થવાની સંભાવના હોય, તેના હેતુરૂપે જો તે ક્રિયા બનતી હોય, તો તેને દ્રવ્યઆવશ્યકી કહી શકાય. અને જે વ્યક્તિ આવશ્યકીનાં સર્વ અંગોથી રહિત માત્ર “આવશ્યકી’ એટલો પ્રયોગ કરે છે, ત્યાં ઘણા દોષો હોવાને કારણે તે આવશ્યકી’ પ્રયોગથી ભાવિમાં પણ ભાવ આવશ્યકીનો સંભવ નથી, માટે તેની “આવશ્યકી” એ પ્રકારના વચનરૂપ ક્રિયા દ્રવ્યઆવશ્યક પણ નથી; કેમ કે દ્રવ્ય આવશ્યકી ક્રિયા પણ ગુણવિશેષથી વ્યંગ્ય છે. આશય એ છે કે, જે સાધુને ભાવઆવશ્યકી પ્રત્યે બદ્ધ રાગ છે, આમ છતાં અનાદિભવઅભ્યસ્ત પ્રમાદ હોવાના કારણે “આવશ્યકી” પ્રયોગ કર્યા પછી પણ આવશ્યક સામાચારીનાં બધાં અંગોમાં પૂર્ણ યત્ન કરતા નથી, તોપણ આવશ્યક સામાચારીના કોઈક અંગોમાં કંઈક યત્ન પણ કરે છે અને પરિપૂર્ણ સર્વ અંગોમાં યત્ન કરવાની રુચિ પણ ધારણ કરે છે, એવા સાધુની ત્રુટિત એવી આવશ્યકી ક્રિયા ભાવઆવશ્યકીનું કારણ છે; કેમ કે તેની ત્રુટિઓ નિરનુબંધ દોષવાળી છે. તેથી અભ્યાસના અતિશયથી ક્રમસર તે ત્રુટિઓ ઓછી થશે અને એક દિવસ તે ભાવઆવશ્યકીનું કારણ પણ બનશે. પરંતુ જેઓ માત્ર આવશ્યકી પ્રયોગ બોલવાનું શીખ્યા છે, તેઓની ક્રિયા તો અપ્રધાન અર્થક દ્રવ્યપદને આશ્રયીને આ દ્રવ્યઆવશ્યક છે એમ કહી શકાય, પરંતુ મોક્ષના કારણભૂત એવી ભાવઆવશ્યકીનું કારણ બને તેવી દ્રવ્યઆવશ્યક છે એમ કહી શકાય નહિ. અને અપ્રધાનઅર્થક દ્રવ્ય આવશ્યકી મૃષાવાદરૂપ હોવાના કારણે કર્મબંધનું કારણ છે, પરંતુ નિર્જરાનું કારણ નથી. અહીં વિશેષ એ છે કે, આવશ્યક સામાચારીનાં સર્વ અંગોથી પૂર્ણ એવો આવશ્યકી પ્રયોગ કોઈ સાધુ કરતા હોય તો તેની આવશ્યક સામાચારી ભાવઆવશ્યક બને છે. અને આવશ્યક સામાચારીના કોઈપણ અંગમાં લેશ પણ યત્ન ન હોય, માત્ર “આવશ્યકી” એટલો પ્રયોગ કરે છે, તેઓની આવશ્યક સામાચારી અપ્રધાન દ્રવ્યઆવશ્યક સામાચારી' છે; અને જે જીવો ભાવઆવશ્યક સામાચારીનું સ્વરૂપ સાંભળીને તે પ્રકારે કરવાના અભિલાષવાળા છે, આમ છતાં અતિ પ્રમાદી સ્વભાવને કારણે “આવશ્યકી' પ્રયોગ કર્યા પછી આવશ્યકી સામાચારીનાં અંગોમાં કોઈ યત્ન કરતા નથી, તો પણ અંતરંગ પરિણતિથી શુદ્ધ આવશ્યકી સામાચારી કરવાનો પક્ષપાત પડ્યો હોય, તો કંઈક ભાવના લેશથી યુક્ત એવી આવશ્યક સામાચારી છે, તેથી તે “પ્રારંભિક કક્ષાની પ્રધાન દ્રવ્યઆવશ્યકી સામાચારી છે. અને જેમ જેમ એ આવશ્યક સામાચારીનાં અંગોમાં યતના વધે છે, તેમ તેમ ભાવાંશો વધતા જાય છે, અને પરિપૂર્ણ શુદ્ધ સામાચારીની પૂર્વભૂમિકાવાળી યત્કિંચિત્ ત્રુટિવાળી સામાચારી સુધી દ્રવ્યભાવનું મિશ્રણ હોય છે, તે સર્વ આવશ્યક સામાચારી ‘તરતમતાથી For Personal & Private Use Only Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ આવશ્યકી સામાચારી ગાથા: ૩૯ પ્રધાન દ્રવ્ય આવશ્યક છે. આ અર્થ માટે પ્રતિમા શતકની ગાથા-૧૫ જોવી. ૩૮ અવતરણિકા: नन्वावश्यकीस्थाने कुतो न नैषेधिकीप्रयोगः इत्याशब्य समाधत्ते - અવતરણિકાર્ય : આવશ્યકીના સ્થાને વૈધિક પ્રયોગ કેમ નહિ? એ પ્રકારની આશંકા કરીને સમાધાન કરે છે - ભાવાર્થ: અવશ્ય કાર્ય કરવા અર્થે “આવશ્યકી” એ પ્રકારનો પ્રયોગ થાય છે અને અનાવશ્યક કાર્યના નિષેધ અર્થમાં “ઔષધિકી' (નિશીહિ) પ્રયોગ થાય છે. તેથી ઔષધિની પ્રયોગથી પ્રાપ્ત અનાવશ્યક કર્મનો નિષેધ, અર્થથી અવશ્ય કાર્યને કર્તવ્યરૂપે બતાવે છે, અને અહીં “આવશ્યકી પ્રયોગ પણ અવશ્ય કાર્યને કર્તવ્યરૂપે બતાવે છે. તેથી સાધુ જ્યારે “આવશ્યકી' પ્રયોગ કરીને ઉપાશ્રય આદિથી બહાર જાય છે, તે સ્થાનમાં નૈષધિની પ્રયોગ પણ કેમ નહિ થાય ? થઈ શકશે, એ પ્રકારની આશંકા કરીને સમાધાન કરે છે – ગાથા : नणु एगट्टत्तणओ कह एत्थ णिसीहियाइ ण पओगो । भन्नइ एस विभागो गमणागमणप्पओअणओ ।।३९ ।। છાયા : नन्वेकार्थत्वात् कथमत्र नैषेधिक्या न प्रयोगः । भण्यत एष विभागो गमनाऽगमनप्रयोजनतः ।।३९ ।। અન્વયાર્થ: નgeતનુ અક્ષમામાં છે. પ્રકૃત્તિનો એકાર્થપણું હોવાથી=આવશ્યકીનો અને તેલિકીનો એક અર્થ હોવાથી ત્યઅહીં ‘આવશ્યકી' પ્રયોગના સ્થાને સીટિયા પહોળો-નૈધિક પ્રયોગ દ =કેમ નહિ ? મન્નડું તેનો ઉત્તર અપાય છે : મUTTITIMોડાણો ગમનાગમનના પ્રયોજનથી વિમો= આ વિભાગ છે. ૩૯ ગાથાર્થ: નનુ અક્ષમામાં છે. એકાપણું હોવાથી આવશ્યકીનો અને નૈષેધિકીનો એક અર્થ હોવાથી, આવશ્યકી પ્રયોગના સ્થાને નૈષેલિકી પ્રયોગ કેમ નહિ ? તેનો ઉત્તર અપાય છે ? ગમનાગમન પ્રયોજનથી આ વિભાગ છે. ll૧૯ll For Personal & Private Use Only Page #232 -------------------------------------------------------------------------- ________________ આવશ્યકી સામાચારી | ગાથા : ૩૯ ટીકા ઃ ति । ननु इत्यक्षमायां एकार्थत्वात् = एकगोचरत्वादावश्यकीनैषेधिक्योरिति शेषः । आवश्यकी ह्यवश्यकर्त्तव्यगोचरा, नैषेधिकी च पापकर्मनिषेधक्रियागोचरा, अवश्यकर्मपापनिषेधक्रिययोश्चैक्यादनयोरेकार्थत्वम् । તવ્રુત્ત નિર્યુક્ત્તિતા - (સવ.નિ. ૬૧૨) 'आवस्सइं च णितो जं च अइंतो णिसीहियं कुणइ । वंजणमेयं तु दुहा अट्ठो पुण होइ सो चेव ।। इति ।। चूर्णिकृताप्युक्तम् - 'आवस्सिया णाम अवस्सकायव्वकिरिया इति पावकम्मनिसेहकिरिय त्ति वा अवस्सकम्मं त्ति वा अवस्सकिरियत्ति वा एगट्ठत्ति' । एवं च कथम् अत्र = आवश्यकीस्थले, नैषेधिक्या-लक्षणया नैषेधिकीपदस्य, न प्रयोगः ? भण्यते अत्रोत्तरं दीयते - एष विभागस्तत्रावश्यकीशब्दप्रयोग एव शय्यादिप्रवेशे च नैषेधिकीप्रयोग एवेत्येवंरूपो, गमनागमनप्रयोजनतः = गमनागमनयोः प्रयोजने आश्रित्येत्यर्थः । ટીકાર્યઃ ‘નભુત્તિ’। એ ગાથાનું પ્રતિક છે. ‘નનુ’ એ પ્રમાણે અક્ષમામાં છે. એકાર્થપણું હોવાથી=આવશ્યકી અને નૈષધિકીનું એકવિષયપણું હોવાથી. ૨૧૩ ગાથામાં ‘આવશ્યકી નૈષધિકીનો' આટલો શબ્દ અધ્યાહાર છે, એ બતાવવા ટીકામાં આવશ્યીને ધિોરિતિજ્ઞેષઃ કહેલ છે. આવશ્યકી અને નૈષધિકીનો એક વિષય કેમ છે ? તે બતાવતાં કહે છે આવશ્યકી ખરેખર અવશ્ય કર્તવ્યના વિષયવાળી છે અને નૈષધિકી પાપકર્મના નિષેધની ક્રિયાના વિષયવાળી છે, અને અવશ્યકર્મ અને પાપનિષેધની ક્રિયાનું ઐક્ય હોવાથી આ બંનેનું=આવશ્યકી અને નૈષધિકીનું, એકાર્થપણું છે. તે=આવશ્યકી અને નૈષધિકીનું એકાર્થપણું છે તે, નિર્યુક્તિકાર વડે કહેવાયું છે - આવશ્યક નિર્યુક્તિ શ્લોક-૬૯૨નો અર્થ આ પ્રમાણે છે “નીકળતાં જે આવશ્યકીને અને પ્રવેશ કરતાં જે નૈષધિકીને કરે છે, એ જ બે પ્રકારનું વ્યંજન છે= શબ્દભેદથી કથન છે. વળી અર્થ=આવશ્યકી અને નૈષેધિકીનો અર્થ, તે જ થાય છે–એક જ થાય છે.” ‘કૃતિ’ ઉદ્ધરણની સમાપ્તિમાં છે. = નોંધ :- આવશ્યકનિર્યુક્તિના આ ઉદ્ધરણમાં ‘તુ' શબ્દ ‘રૂ’ કાર અર્થમાં છે અને‘નં’ નું યોજન આવશ્યકી અને નૈષધિકી બંનેની સાથે છે અને આવશ્યકી અને નૈષધિકીનું વિશેષણ છે, તેથી સ્ત્રીલિંગમાં હોવું જોઈએ છતાં વ્યંજનની સાથે સંબંધવાળું હોવાથી નપુંસકલિંગમાં ગ્રહણ કરેલ છે. १. आवश्यकी च निर्यन् यच्चायन् नैषेधिकीं करोति । व्यञ्जनमेतत्तु द्विधाऽर्थः पुनर्भवति स चैव ।। For Personal & Private Use Only Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ આવશ્યકી સામાચારી / ગાથા : ૩૯ ચૂણિકાર વડે પણ કહેવાયું છે – “આવશ્યકી એટલે અવશ્ય કરવાયોગ્ય ક્રિયા અથવા તો પાપકર્મનિષેધક્રિયા અથવા અવશ્યકર્મ અથવા અવશ્યક્રિયા (આ ચારે) એકાર્યવાચી છે.” ઉદ્ધરણમાં “તિ’ અને ‘ત્તિ’ તે તે કથનની સમાપ્તિમાં છે. પૂર્વ અને આ પ્રમાણે નિર્યુક્તિકારના ઉદ્ધરણની પૂર્વે કહ્યું કે, આવશ્યકકર્મ અને પાપનિષેધક્રિયાનું ઐક્યપણું હોવાને કારણે આવશ્યકી અને વૈષેલિકીનું એકાર્થપણું છે એ પ્રમાણે, અહીં=આવશ્યકીના સ્થાને, વૈષેલિકીપદનો વૈધિકી સ્વરૂપે પ્રયોગ કેમ નથી ? મથત અહીંયાંઆવશ્યકીના સ્થાનમાં વૈષધિકી કેમ નથી ? એ પ્રકારની પૂર્વપક્ષીની શંકામાં, જવાબ અપાય છે - ગમનાગમનના પ્રયોજનથી ગમત અને અગમતના પ્રયોજનને આશ્રયીને, ત્યાં=અવશ્ય કાર્ય અંગે બહાર જવાની ક્રિયામાં આવશયકી શબ્દપ્રયોગ જ, અને શય્યાદિ પ્રવેશમાં=સાધુને રહેવાના સ્થાનના પ્રવેશમાં વૈધિકી પ્રયોગ જ આવા સ્વરૂપવાળો આ વિભાગ છે. * ‘શરિપ્રવેશે” માં રિ’ થી દેવ કે ગુરુના અવગ્રહના પ્રવેશ કરવા, ધ્યાન કરવા કે સ્વાધ્યાય કરવા ઈત્યાદિ ગ્રહણ કરવું. ભાવાર્થ : નનુ' શબ્દ અક્ષમાના અર્થમાં છે. પૂર્વની ગાથા-૩૪માં ‘ના’ શબ્દ પ્રત્યવસ્થાનમાં હતો. તેના કરતાં પ્રસ્તુતમાં ‘નનું' શબ્દનો ભેદ આ રીતે છે. પૂર્વમાં તથાકારના વિષય-વિભાગનો વિરોધ કરવા માટે પ્રત્યવસ્થાનરૂપ નનુ” નો પ્રયોગ હતો. અહીં આવશ્યકીનો જ્યાં પ્રયોગ છે, તે સ્થાનનો વિરોધ નથી; પરંતુ ત્યાં આવશ્યકી જ પ્રયોગ કરવો પરંતુ ઔષધિકી નહિ તે સહન ન થયું; કેમ કે જેમ ત્યાં આવશ્યકી પ્રયોગ થઈ શકે છે, તેમ નૈષધિની પ્રયોગ પણ એકાર્થક હોવાથી થઈ શકે. તેથી અહીં આવશ્યકીનો વિરોધ નથી, પરંતુ નૈષધિકી ન જ થાય એ કથન સહન થતું નથી. તે બતાવવા માટે અક્ષમામાં ‘નનુ નો પ્રયોગ છે. આવશ્યકી અને નૈષધિકીના પ્રયોગમાં એકાર્થપણું છે; કેમ કે આવશ્યકી એ અવશ્ય કર્તવ્યવિષયક હોય છે અને નૈષધિકી પાપકર્મના નિષેધને બતાવનારી એવી ક્રિયાવિષયક હોય છે. તેથી અવશ્ય ક્રિયાનું અને પાપકર્મની નિષેધક્રિયાનું ઐક્ય છે, તેથી તે બેનું એકાર્થપણું છે. આશય એ છે કે, સાધુ ‘આવશ્યકી’ પ્રયોગ કરીને સંયમની વૃદ્ધિને અનુકૂળ એવા અવશ્ય કાર્યને કરે છે અને ‘નિસીહિ' પ્રયોગ કરીને પાપકર્મનો નિષેધ કરે છે; અને પાપકર્મનો નિષેધ ત્યારે થાય છે, જ્યારે સંયમની વૃદ્ધિને અનુકૂળ એવી ક્રિયામાં સુદઢ યત્ન કરવામાં આવે; કેમ કે જો સંયમને અનુકૂળ એવી ઉચિત ક્રિયામાં યત્ન ન કરવામાં આવે તો જીવ પ્રમાદી રહે છે અને પ્રમાદનું આચરણ તે પાપકર્મ છે. તેથી નૈષધિની પ્રયોગથી પણ પ્રમાદના નિષેધપૂર્વક અપ્રમાદમાં યત્ન થાય છે. આવશ્યકી પ્રયોગથી પણ અવશ્ય કાર્યમાં અપ્રમાદરૂપે યત્ન થાય છે. તેથી તે બંનેની ક્રિયા અર્થથી એકરૂપ છે. For Personal & Private Use Only Page #234 -------------------------------------------------------------------------- ________________ ૨૧૫ આવશ્યકી સામાચારી / ગાથા : ૩૯ આ પ્રકારે યુક્તિથી સ્થાપન કરીને પૂર્વપક્ષીએ પોતાની વાતની પુષ્ટિ માટે નિર્યુક્તિકાર અને ચૂર્ણિકારની સાક્ષી આપી છે. જેનો અર્થ આ પ્રમાણે છે – કોઈ સાધુ વસતિથી બહાર જતા હોય ત્યારે “આવશ્યકી' પ્રયોગ કરે છે અને વસતિમાં પ્રવેશ કરતા હોય ત્યારે નૈષધિકી' પ્રયોગ કરે છે. આ રીતે આવશ્યકી અને નૈષધિની પ્રયોગ બે પ્રકારે અભિવ્યક્ત કરાય છે, તો પણ તે બંનેનો અર્થ એક છે. આ પ્રકારના નિર્યુક્તિકારના વચનથી નક્કી થાય છે કે, આવશ્યકીનો જે , અર્થ છે તે નૈષેધિકીનો અર્થ છે, માટે તે એકાર્યવાચી છે. વળી ચૂર્ણિકારે કહ્યું છે તેનો ભાવ આ પ્રમાણે છે – આવશ્યકી” એટલે અવશ્ય કર્તવ્ય ક્રિયા અથવા પાપકર્મના નિષેધની ક્રિયા અથવા અવશ્ય કર્મ અથવા તો અવશ્ય ક્રિયા - આ ચારે શબ્દો આવશ્યકીના એકાર્યવાચી શબ્દો છે. આનાથી પણ નક્કી થાય કે, અવશ્ય કરવા યોગ્ય ક્રિયા કે પાપકર્મના નિષેધની ક્રિયા તે બંને આવશ્યકી શબ્દના અર્થો છે. માટે આવશ્યકી અને નૈષધિની એકાÁવાચી છે. આટલું યુક્તિથી અને શાસ્ત્રવચનથી સ્થાપન કરીને હવે પૂર્વપક્ષી કહે છે કે, જ્યારે બંને એકાર્ણવાચી છે, તો વસતિથી બહાર જતી વખતે જેમ “આવશ્યકી” પ્રયોગ થાય છે, તેમ તે સ્થાને “વૈષધિકી'નો પ્રયોગ પણ કેમ ન થઈ શકે ? અર્થાત્ થવો જોઈએ. પૂર્વપક્ષીનો આશય એ છે કે, શાસ્ત્રકારો વસતિથી બહાર નીકળતી વખતે “આવશ્યકી' પ્રયોગ કરવાનું કહે છે અને વસતિમાં પ્રવેશતાં “ઔષધિકી' કરવા કહે છે, તો પણ જ્યારે બંને શબ્દો એકાર્ણવાચી હોય તો આવશ્યકીના સ્થાને “નષેધિકી' પ્રયોગ કેમ ન થઈ શકે ? અર્થાત્ થવો જોઈએ. તેનો ઉત્તર આપતાં ગ્રંથકાર કહે છે કે, બંને શબ્દો એકાર્યવાચી હોવા છતાં ગમન પ્રયોજનથી આવશ્યકી પ્રયોગ થાય છે, અને અગમન પ્રયોજનથી “નૈષધિકી'નો પ્રયોગ થાય છે, એ પ્રકારનો વિભાગ છે. આવા પ્રકારના વિભાગ પાછળનો શું આશયવિશેષ છે, તે ગ્રંથકાર સ્વયં આગળ સ્પષ્ટ કરે છે – ટીકા : अयं भावः-नैषेधिकीप्रयोगः खलु स्वप्राग्भाव्यनाभोगादिनिमित्तकप्रत्यवायपरिहारार्थमेवेष्यते । न च गमनात्प्राक् संवृतगात्रतया स्थितस्य साधोः प्रत्यवायो भवति यत्परिहारार्थं नैषेधिकीं प्रयुञ्जीत । एवं नैषेधिकीप्रयोगकाले आवश्यकीप्रयोगोऽपि नापादनीयः, तदानीमावश्यकक्रियाव्यापारेऽप्युत्तरकालं व्यापारपरित्यागाभिप्रायेणैव तत्प्रयोगादन्यतस्तदनिर्वाहात् । तदिदमभिप्रेत्योक्तं मलयगिरिचरणैः ‘आह यद्येवं, भेदेनोपन्यासः किमर्थः ? उच्यते-गमनस्थितिक्रियाभेदादिति ।' ટીકાર્ય : ઉપર્યુક્ત કથનનો આ ભાવ છે – વૈષધિની ખરેખર સ્વતી નૈધિક પ્રયોગની પહેલાં થનારા For Personal & Private Use Only Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ આવશ્યકી સામાચારી | ગાથા : ૩૯ અનાભોગાદિ નિમિત્તક પ્રત્યપાયના પરિહાર માટે જ ઈચ્છાય છે=કરાય છે, અને ગમનની પૂર્વે સંવૃતગાત્રપણે સ્થિત સાધુને પ્રત્યપાય થતો નથી કે જેના પરિહાર માટે વૈષધિકી પ્રયોગ કરે. આ રીતે=આવશ્યકીના સ્થાને વૈષધિકી પ્રયોગ ન થઈ શકે એ રીતે, વૈષધિકી પ્રયોગના સમયે આવશ્યકી પ્રયોગ પણ કરી શકાય નહિ; કેમ કે ત્યારે=જ્યારે નૈષધિકી પ્રયોગ કરે છે ત્યારે, આવશ્યક ક્રિયાનો વ્યાપાર હોવા છતાં પણ ઉત્તરકાળમાં=નૈષધિકી પ્રયોગના ઉત્તરકાળમાં, વ્યાપારના પરિત્યાગના અભિપ્રાયથી જ વૈષેધિકીનો પ્રયોગ કર્યો હોવાથી, અન્યથી=આવશ્યકી પ્રયોગથી, તેનો=વ્યાપારત્યાગતો, નિર્વાહ થતો નથી. તે=ટીકાના પ્રારંભથી અહીં સુધી વર્ણન કરાયું તે, આને=ગ્રંથકારની બુદ્ધિમાં ઉપસ્થિત પદાર્થને, અભિપ્રેત કરીને, મલયગિરિજી મહારાજ વડે કહેવાયું છે - ‘આહ'થી પૂર્વપક્ષી શંકા કરે છે જો આમ છે—નૈષધિકી અને આવશ્યકી એકાર્થવાચી છે, તેમ તમે પૂર્વમાં કહ્યું એ પ્રમાણે છે, તો ભેદથી ઉપન્યાસ=આવશ્યકી અને નૈષધિકી એ બે સામાચારીનું ભેદથી કથન, કેમ કર્યું ? કહેવાય છે ઉત્તર અપાય છે - = “ગમન અને સ્થિતિક્રિયાના ભેદથી"=ગમનને આશ્રયીને આવશ્યકી સામાચારી કહેવાઈ છે અને સ્વસ્થાનમાં સ્થિર રહેવાની ક્રિયાને આશ્રયીને વૈષધિકી કહેવાઈ છે.” ‘રૂતિ’ ઉદ્ધરણની સમાપ્તિમાં છે. ‘અનામોલિ’ માં આદિથી સહસાત્કારનું ગ્રહણ કરવું. ‘આવશ્યઝીપ્રયોગોડવિ’ અહીં ‘પિ’ થી એ કહેવું છે કે, આવશ્યકીના સ્થાનમાં નૈષધિકી પ્રયોગ તો ન કરાય, પણ નૈષધિકીના સ્થાનમાં પણ આવશ્યકી પ્રયોગ ન કરાય. ‘આવશ્યવિાવ્યાપારેડપિ’ અહીં ‘પિ’ થી એ કહેવું છે કે, ઉત્તરકાળમાં વ્યાપારપરિત્યાગના અભિપ્રાયથી તો નૈષધિકીનો પ્રયોગ થાય, પરંતુ ત્યારે=નિસીહિ' બોલીને પ્રવૃત્તિ કરાય છે ત્યારે, આવશ્યકી ક્રિયાવ્યાપાર હોવા છતાં પણ ઉત્તરકાળમાં=‘નિસીહિ’ પ્રયોગના ઉત્તરકાળમાં, વ્યાપારપરિત્યાગના અભિપ્રાયથી નૈષધિકી પ્રયોગ થાય છે. ભાવાર્થ: ગોચરી આદિ બાહ્ય અવશ્ય પ્રવૃત્તિ કરીને સાધુ જ્યારે વસતિમાં આવે છે, ત્યારે નૈષધિકી પ્રયોગ કરે છે. આ નૈષધિકી પ્રયોગ કરવા પાછળનો આશય એ છે કે, સાધુ ગોચરી માટે ગયેલ હોય ત્યારે ગમનાદિની પ્રવૃત્તિ હોવાને કારણે અનાભોગ, સહસાત્કારથી સંયમના ઉપખંભકથી અધિક કોઈ પ્રવૃત્તિ થઈ ગઈ હોય તો તે પ્રવૃત્તિથી પણ કંઈક કર્મબંધ થાય; આમ છતાં તે વખતે ઉચિત પ્રવૃત્તિ કરવાની હોવાથી સંવૃત ગાત્રથી બેસવું ઉચિત નથી, તેથી તેવા સમયે શક્ય યતના કરી શકાય. પરંતુ ઉપાશ્રયમાં પ્રવેશ કર્યા પછી સંવૃત ગાત્રથી બેસવાનું છે અને અનાભોગાદિથી સંયમને અનુપકા૨ી કોઈ પ્રવૃત્તિ ન થાય તે રીતે ધ્યાન-અધ્યયનાદિ માટે યત્ન કરવાનો છે, તેથી તે અર્થે નૈષધિકી પ્રયોગ કરાય છે. વળી સાધુ જ્યારે આહારપ્રાપ્તિ અર્થે ગોચરીએ નીકળે તે પૂર્વે તો તે ઉપાશ્રયમાં બેસેલા હોય છે અને ત્યારે પણ વસતિમાં સંવૃત ગાત્ર કરીને બેસે છે, તેથી સંવૃત ગાત્રવાળા સાધુને અનાભોગાદિ નિમિત્તક પ્રત્યપાય For Personal & Private Use Only Page #236 -------------------------------------------------------------------------- ________________ આવશ્યકી સામાચારી | ગાથા : ૩૯ ૨૧૭ થવાનો સંભવ નથી. તેથી વસતિની બહાર જતી વખતે પૂર્વમાં કોઈ અનાભોગાદિથી સંયમની વિરુદ્ધ પ્રવૃત્તિ નથી, જેના પરિહાર માટે નૈષધિકી પ્રયોગ કરવાની જરૂર રહે; કેમ કે બહાર જતાં પહેલાં સંવૃત ગાત્રવાળા હોવાથી સાધુને સંયમમાં અનાભોગાદિ ન હતા કે જે અનાભોગાદિ દોષોની ગમનકાળમાં અનુવૃત્તિ રહે, જેના પરિહાર માટે ‘નૈષધિકી’ પ્રયોગની આવશ્યકતા રહે. પરંતુ ‘હું અવશ્ય કાર્ય માટે જાઉં છું,’ તેથી અવશ્ય કાર્યની શું યતના છે તેની સ્મૃતિ અર્થે, ‘આવશ્યકી’ પ્રયોગથી અવશ્ય કાર્યને યતનાપૂર્વક કરવાની પ્રતિજ્ઞા થાય છે, જેના બળથી તે અવશ્ય કાર્ય યતનાથી થાય અને તે રીતે પ્રવૃત્તિ થાય તો નિર્જરાની પણ પ્રાપ્તિ થાય. માટે આવશ્યકીના સ્થળે આવશ્યકી પ્રયોગ થાય, પરંતુ નૈષધિકી પ્રયોગ ન થાય. અહીં પૂર્વમાં સ્થાપન કર્યું કે, આવશ્યકી સ્થળે નૈષધિકી પ્રયોગ થઈ શકે નહિ. તે જ રીતે નૈષધિકી સ્થળે આવશ્યકી પણ કરી શકાય નહિ. તેમાં યુક્તિ બતાવે છે કે, ગોચરી આદિથી પાછા ફરીને જ્યારે સાધુ ઉપાશ્રયમાં પ્રવેશ કરે છે, ત્યારે ઉપાશ્રયમાં રહીને આવશ્યકી ક્રિયાનો વ્યાપાર હોવા છતાં પણ ઉત્તરકાળમાં=નૈષધિકી કરીને ઉપાશ્રયમાં પ્રવેશ કર્યા પછી, વ્યાપારપરિત્યાગના અભિપ્રાયથી ‘નૈષધિકી’ શબ્દનો પ્રયોગ છે અને તે વ્યાપારત્યાગના અભિપ્રાયનો નિર્વાહ આવશ્યકી પ્રયોગથી થઈ શકે નહિ. આશય એ છે કે ગોચરી આદિથી પાછા ફર્યા પછી પણ વસતિમાં સાધુએ મોક્ષને અનુકૂળ એવું અવશ્ય કાર્ય કરવાનું છે, તોપણ ઉપાશ્રયમાં પ્રવેશની પ્રવૃત્તિ કરતી વખતે સાધુનો એ અભિપ્રાય છે કે, ‘નૈષધિકી પ્રયોગ’ કરતાં પૂર્વમાં હું જે વ્યાપાર કરું છું, તેનો ‘નૈષધિકી પ્રયોગ’ કર્યા પછી મારે પરિત્યાગ કરવાનો છે, અને આ વ્યાપારત્યાગનો અભિપ્રાય ‘નૈષધિકી પ્રયોગ'થી નિર્વાહ થઈ શકે તેમ છે, પરંતુ આવશ્યકી પ્રયોગથી થઈ શકે નહિ. જોકે આવશ્યકી પ્રયોગકાળમાં જે વ્યાપાર હતો તે પણ નિર્જરાને અનુકૂળ હતો અને ‘નૈષધિકી પ્રયોગ' કર્યા પછી પણ સાધુઓ મોક્ષને અનુકૂળ જ કોઈક ક્રિયા કરવાના છે, તોપણ ‘નૈષધિકી પ્રયોગ' કર્યા પછી પૂર્વમાં કરાતી એવી કાયાની ચેષ્ટારૂપ વ્યાપારનો પરિત્યાગ કરવાનો છે, અને તે વ્યાપારના પરિત્યાગની બુદ્ધિ ‘નૈષેધિકી પ્રયોગ'થી થઈ શકે છે, આવશ્યકી પ્રયોગથી નહિ. અહીં વિશેષ એ છે કે, ‘આવશ્યકી પ્રયોગ’ પણ અવશ્ય કાર્ય કરવા અર્થે છે, જે પાપવ્યાપારના નિષેધપૂર્વક અવશ્ય કાર્ય કરવા માટેની પ્રતિજ્ઞાસ્વરૂપ છે, અને ‘નૈષધિકી પ્રયોગ' પણ પાપવ્યાપારના નિષેધપૂર્વક અવશ્ય કાર્ય કરવા અર્થે છે; આમ છતાં વસતિથી અન્યત્ર ગમનાદિ ચેષ્ટા કરવાની હોય ત્યારે “હું અવશ્ય કાર્ય કરવા માટે જાઉં છું” એ પ્રકારની બુદ્ધિ ઉત્પન્ન કરીને અવશ્ય કાર્યથી અન્ય કાર્ય ન થાય તે માટે ‘આવશ્યકી પ્રયોગ’ થાય છે, અને વસતિમાં પાછા ફરતી વખતે કે ધ્યાન-અધ્યયનાદિ પ્રવૃત્તિ કરતી વખતે, પૂર્વમાં જે વ્યાપાર હતો, તેનો પણ સંકોચ કરીને પોતાને સંયમયોગમાં દૃઢ યત્ન કરવો છે, તદર્થે ‘નૈષધિકી પ્રયોગ’ છે. તેથી ‘આવશ્યકી’ અને ‘નૈષધિકી’ બંને પ્રયોગ એકાર્થવાચી હોવા છતાં કથંચિત ભિન્નાર્થવાચી પણ છે. તેથી ગમનક્રિયાને આશ્રયીને ‘આવશ્યકી પ્રયોગ' થાય છે અને અગમનક્રિયાને આશ્રયીને ‘નૈષધિકીનો પ્રયોગ’ થાય છે. For Personal & Private Use Only Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ આવશ્યકી સામાચારી/ ગાથા : ૩૯ ટીકા - यत्त्वावश्यकीनैषेधिक्योर्नेकार्थता, एवं वा व्याख्या-जो आवस्सयम्मि जुत्तो सो णिसिद्धो, जो पुण णिसिद्धप्पा सो आवस्सए जुत्तो वा ण वा, जतो समितो णियमा गुत्तो, गुत्तो समियत्तणमि भयणिज्जो इति ।' इत्यावश्यकचूर्युक्तेरेकपदव्यभिचारेण वृक्षशिंशपापदयोरिव तयो नार्थत्वादिति तदसत्, शय्यानैषेधिक्यां नैषेधिक्या (य)भिमुखो हि नैषेधिकीं प्रयुङ्क्ते, तदा च गुर्वनुज्ञातशय्यास्थानाद्यावश्यकक्रियापरिणतत्वेनैकार्थत्वानपायात् । अत एव “एतदपि संभाव्यते - जहा जो णिसिद्धप्पा सो णियमा आवस्सए जुत्तो' इति चूर्णिकार एव पक्षान्तरं व्याचचक्षे । किञ्चैवम्''अट्ठो पुण होइ सो चेव' इति सूत्रोल्लङ्घनादुत्सूत्रापत्तिः २आवस्सियं च णितो' (भाष्य-६२०) इत्यादिभाष्यकाराभिप्रायपरित्यागश्चेति किमतिपीडनया ।।३९ ।। ટીકાર્ય : પૂર્વમાં ચૂર્ણિકારે સ્વગ્રંથમાં આવશ્યકી-નૈધિકીની એકાર્થતા બતાવી તેનાથી પક્ષાંતર બતાવવા અહીં વા” થી કહે છે : “અથવા આ રીતે આગળમાં કહેવાય છે એ રીતે, આવશ્યકી અને નૈધિકીની વ્યાખ્યા કરવી : જે આવશ્યકક્રિયામાં યુક્ત છે તે નિષિદ્ધ છે, જે વળી નિષિદ્ધ આત્મા છે તે આવશ્યકીથી યુક્ત છે અથવા નથી; જે કારણથી સમિતિવાળો નિયમા ગુપ્ત છે અને જે ગુપ્ત છે તે સમિતિમાં ભજનાવાળો છે.” “રૂતિ' ઉદ્ધરણની સમાપ્તિ માટે છે. એ પ્રમાણે આવશ્યક ચૂણિની ઉક્તિ હોવાથી યg=જે વળી, આવશ્યકી-નૈધિકીની એકાર્થતા નથી; કેમ કે એક પદના વ્યભિચારથી વૃક્ષ અને શિંશપાની જેમ તે બેનું આવશ્યકી અને વૈષેલિકીનું, ભિવાર્થપણું છે, એ પ્રમાણે પૂર્વપક્ષી કહે છે, તે અસત્ છે; કેમ કે શય્યાધિકીમાં વૈધિકીને અભિમુખ થયેલો જ વૈષેલિકીનો પ્રયોગ કરે છે, અને ત્યારે ગુરુથી અનુજ્ઞાત શય્યાસ્થાનાદિ આવશ્યકક્રિયાપરિણત હોવાના કારણે (આવશ્યકી અને વૈષેલિકીનું) એકાર્થપણું અપાય છે અનપગમ છે. આથી કરીને જ=આવશ્યકી અને વૈધિકીનું એકાર્થપણું છે આથી કરીને જ “આ પણ સંભાવના કરાય છે,” અને તે સંભાવના જ ‘નહીં' થી બતાવે છે - “જે નિષિદ્ધાત્મા છે તે નિયમા આવશ્યકથી યુક્ત છે" - એ પ્રમાણે ચૂર્ણિકાર જ પક્ષાંતરને કહે છે. ઉત્થાન : અહીં પ્રશ્ન થાય કે, ચૂર્ણિકારે પક્ષાંતર કહ્યો એ અપેક્ષાએ તો આવશ્યકી અને નૈષેબિકીનો એકાર્થ સિદ્ધ થાય, પરંતુ પૂર્વમાં ઉર્વ વા વ્યારથી થી ચૂર્ણિકારે જે કહ્યું એ અપેક્ષાએ તો આવશ્યકી અને નૈષધિકીનું વૃક્ષ અને શિશપાની જેમ ભિન્નાર્થપણું સિદ્ધ થાય છે જ. એથી કહે છે – ટીકાર્ચ - વિષ્યવ ... / રૂા. વળી આ રીતેઃચૂણિકારે ‘વં વા વ્યાધ્યા' થી સ્થાપન કર્યું, એ રીતે – १. आव०नि० ६९२ - अर्थः पुनर्भवति स चैव ।। २. आवस्सियं च शिंतो जं च अइंतो निसीहयं कुणइ । सेज्जा णिसीहियाए णिसीहिया अभिमुहो होई । For Personal & Private Use Only Page #238 -------------------------------------------------------------------------- ________________ આવશ્યકી સામાચારી | ગાથા : ૩૯ ૧૯ “અર્થ વળી તે જ છે”= આવશ્યકી અને નૈષધિકીનો અર્થ એક જ છે, એ પ્રકારના (આવશ્યક નિર્યુક્તિ શ્લોક-૬૯૨) સૂત્રનું ઉલ્લંઘન થતું હોવાથી ઉત્સૂત્રની આપત્તિ છે=ચૂર્ણિકારને ઉત્સૂત્રની આપત્તિ છે. (ભાષ્ય-૬૨૦) “અને આવશ્યકમાં નીકળતો" ઈત્યાદિ ભાષ્યકારના અભિપ્રાયનો પરિત્યાગ છે અર્થાત્ ચૂર્ણિકારના પ્રથમ પક્ષના સ્વીકારમાં સૂત્રના ઉલ્લંઘનના કારણે ચૂર્ણિકારને ઉત્સૂત્રની આપત્તિ છે અને ભાષ્યના અભિપ્રાયનો પરિત્યાગ છે. એથી કરીને અતિપીડન વડે કરીને શું ? અર્થાત્ કોઈક રીતે ચૂર્ણિકારના પ્રથમ પક્ષને અવલંબીને આવશ્યકી અને નૈષધિકીની એકાર્થતા સ્થાપન કરવા માટેના આયાસથી શું ? અર્થાત્ તે પ્રયત્ન નિરર્થક છે. ।।૩૯।। * ‘શય્યાસ્થાનવિ’ અહીં ‘વિ’ થી ગુરુથી અનુજ્ઞાત સ્વાધ્યાયાદિનું ગ્રહણ કરવું. * ‘તાપિ’ અહીં પ્રથમ પક્ષ તો છે જ પણ બીજો પક્ષ પણ સંભવિત છે, એમ ‘પિ’ થી સમુચ્ચય છે. * ‘રૂચારિમાવ્યારાભિપ્રાય’ અહીં ‘આવિ’ થી ભાષ્ય ગાથા-૬૨૦નો ‘આસિયં હૈં ચિંતો’ પછીનો અવશેષ ભાગ ગ્રહણ કરવો. નોંધ (૧) જે વળી આવશ્યકી-નૈષધિકીની એકાર્થતા નથી એ પ્રમાણે કહે છે, તે અસત્ છે, એમ અન્વય છે. : (૨) ‘ä વા વ્યાવ્યા’ થી આવશ્યક ચૂર્ણિનું કથન પ્રારંભ થાય છે, પરંતુ ‘નો આવસર્જન્મ નુત્તો' થી પ્રારંભ થતું નથી, અને પક્ષાંતરમાં પણ ‘તપ સંભાવ્યતે’ થી ચૂર્ણિકારના કથનનો પ્રારંભ છે, પરંતુ ‘નન્હા નો િિસદ્ધપ્પા’ થી પ્રારંભ થતો નથી. (૩) ભાષ્ય ગાથા ‘આસિયં ચ નિંતો’ પછી ફાવે છે તે ગાથાના અવશેષ ભાગનો પરામર્શક છે. (૪) ‘વં વા વ્યારબા’ માં વા શબ્દ ચૂર્ણિમાં આ કથન પૂર્વે આવશ્યકી-નૈષધિકીની એકાર્થતા બતાવી છે, તેનાથી પક્ષાંતરને બતાવવા છે. ભાવાર્થ: આવશ્યક નિર્યુક્તિ ઉપર આવશ્યક ચૂર્ણિ છે અને આવશ્યક નિર્યુક્તિમાં આવશ્યકી અને નૈષધિકી સામાચારી છે. તેની એકાર્થતા વિષે વિચારણા કરતાં ચૂર્ણિકાર બતાવે છે કે, આ રીતે વ્યાખ્યા કરવી, અને તે વ્યાખ્યામાં બતાવ્યું કે, ‘આવશ્યકમાં યુક્ત જે સાધુ હોય તે હંમેશાં નિષિદ્ધ જ હોય અને જે નિષિદ્ધ સાધુ હોય તે આવશ્યકયુક્ત હોય પણ અને ન પણ હોય.' અને તેમાં યુક્તિ બતાવે છે કે, ‘જે સમિત હોય (સમિતિમાં હોય) તે સાધુ નિયમા ગુપ્ત હોય અને જે ગુપ્ત હોય તે સમિતિમાં હોય પણ અને ન પણ હોય.’ આ પ્રકારના આવશ્યક ચૂર્ણિના કથનને લઈને કોઈક વળી સ્થાપન કરે છે કે આવશ્યક ચૂર્ણિના વચનથી આવશ્યકી અને નૈષેધિકીની એકાર્થતા નથી, તે સિદ્ધ થાય છે. જેમ વૃક્ષ અને શિંશપામાં એક પદનો વ્યભિચાર છે, એથી વૃક્ષ અને શિંશપા ભિન્નાર્થક છે, તેમ આવશ્યકી અને નૈષેધિકીમાં એક પદનો વ્યભિચાર છે, માટે ભિન્નાર્થપણું છે. આશય એ છે કે, શિંશપા હોય તે નિયમા વૃક્ષ હોય તેવી નિયત વ્યાપ્તિ હોય છે, તેથી શિશપાનો વૃક્ષ For Personal & Private Use Only Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૦ આવશ્યકી સામાચારી / ગાથા : ૩૯ સાથે વ્યભિચાર નથી; પરંતુ વૃક્ષ હોય તે શિંશા પણ હોય અને અન્ય પણ હોય, તેથી વૃક્ષપદ શિંશપા સાથે વ્યભિચારી છે. માટે ઉભય-પદ-વ્યભિચારી એવા ઘટ અને પટની જેમ વૃક્ષ અને શિંશપા ભિન્ન નહિ હોવા છતાં એક પદના વ્યભિચારીરૂપે ભિન્ન અર્થવાળા છે. તેમ આવશ્યક સામાચારી પાલન કરનાર સાધુ હંમેશાં નૈષધિથી સામાચારીવાળો છે; કેમ કે આવશ્યક ક્રિયામાં પ્રવૃત્ત હોય છે ત્યારે આપોઆપ પાપવ્યાપારનો નિષેધ કરીને તે આવશ્યક ક્રિયા કરે છે; અને નૈષધિથી સામાચારી યુક્ત સાધુ આવશ્યક યુક્ત હોય પણ અને ન પણ હોય. તેમ નૈષધિથી કરીને વસતિમાં પ્રવેશેલ સાધુ આવશ્યક સામાચારીયુક્ત નથી; કેમ કે વસતિથી બહારના કાર્યમાં જ આવશ્યક સામાચારી રૂઢ છે. પરંતુ વૈષધિની સામાચારીયુક્ત છે; કેમ કે વસતિમાં અત્યંત ગુપ્ત થઈને રહેવાનું છે તેમાં જ નૈષધિથી સામાચારી રૂઢ છે અને તેમાં યુક્તિ આપે છે કે, “જેમ સમિતિવાળો નિયમા ગુપ્ત હોય છે, પરંતુ ગુપ્તિવાળો સમિતિમાં હોય પણ અને ન પણ હોય.” આ પ્રકારના ચૂર્ણિકારના કથનને લઈને આવશ્યકી અને નૈષધિથી સામાચારી એકાર્થક નથી, એમ કોઈ કહે છે, પરંતુ તે કથન યુક્ત નથી. તેમાં ગ્રંથકાર યુક્તિ આપે છે કે, સાધુ જ્યારે વસતિમાં પ્રવેશે છે ત્યારે નૈષધિકી કરીને પ્રવેશે છે, અને ત્યારે સાધુનો આત્મા નૈષધિથી પરિણામને અભિમુખ ભાવવાળો થાય છે, અને નૈષધિથી સામાચારીને અભિમુખ ભાવવાળો થઈને તે નૈષેધિક પ્રયોગ કરે છે; અને તે સમયે માત્ર પાપવ્યાપારનો નિષેધ કરતો નથી, પરંતુ ગુરુ વડે અનુજ્ઞા અપાયેલા શયાસ્થાનાદિમાં બેસીને આવશ્યક ક્રિયાને કરે છે. તેથી નૈષધિથી સામાચારીના પાલનકાળમાં પણ આવશ્યક ક્રિયા છે, માટે આવશ્યકી અને નૈષધિકીનું એકાર્થપણું છે, અર્થાત્ વૃક્ષ અને શિંશપાની જેમ પણ ભિન્નાર્થપણું નથી અને ઘટ અને પટની જેમ પણ ભિન્નાર્થપણું નથી, પરંતુ ઘટ અને કુંભની જેમ એકાર્થપણું છે; કેમ કે આવશ્યક સામાચારીના ક્રિયાકાળમાં પણ=વસતિથી બહાર જઈને કરવાના ક્રિયાકાળમાં પણ, પાપવ્યાપારનો નિષેધ છે અને આવશ્યકક્રિયામાં યત્ન છે અને નૈષધિથી સામાચારીના ક્રિયાકાળમાં પણ=વસતિમાં બેસીને કરવાની ક્રિયાકાળમાં પણ, પાપવ્યાપારનો નિષેધ છે અને આવશ્યક ક્રિયામાં યત્ન છે. તેથી આવશ્યકી અને નૈષધિની એકાર્થ છે. આવશ્યકી અને નૈષધિકી એકાર્થક છે તેને સામે રાખીને જ ચૂર્ણિકાર સ્વયં જ પક્ષાંતર કહે છે, અને ચૂર્ણિકાર કહે છે કે, આ પણ અર્થ સંભવિત છે – “જે નિષિદ્ધાત્મા છે તે નિયમા આવશ્યકયુક્ત છે.” ચૂર્ણિકારે જે આ પક્ષાંતર કર્યો, તેનાથી આવશ્યકી અને નૈષેલિકીની એકાર્થતા સિદ્ધ થાય છે. આ રીતે આવશ્યકી અને નૈષેધિકીની એકાર્થતા સ્થાપન કરી. હવે ચૂર્ણિકારના પ્રથમ પક્ષ પ્રમાણે આવશ્યકી અને નૈષેલિકીની ભિન્નાર્થતા સ્વીકારીએ તો શું દોષ આવે છે ? તે બતાવે છે – વળી આ રીતે ચૂર્ણિકારનો પ્રથમ મત સ્વીકારીએ એ રીતે, વૃક્ષ અને શિશપાની જેમ આવશ્યકી અને નિષેબિકીનો ભિન્નાર્થ સ્વીકારીએ તો આવશ્યક નિર્યુક્તિમાં જે કહ્યું છે કે, “તે બંનેનો અર્થ એક છે” – એ પ્રકારના સૂત્રનું ઉલ્લંઘન થવાથી ચૂર્ણિકારને ઉત્સત્રની પ્રાપ્તિ થશે. અને ભાષ્યકારે પણ એ જ કહ્યું છે કે, બહાર જતાં આવશ્યકી પ્રયોગ થાય છે અને વસતિમાં આવતાં નૈષધિની પ્રયોગ થાય છે, પરંતુ “સમિતિ હોય ત્યાં ગુપ્તિ હોય છે અને ગુપ્તિ હોય ત્યાં સમિતિ હોય પણ અને ન પણ હોય,” એ પ્રમાણે આવશ્યકી અને For Personal & Private Use Only Page #240 -------------------------------------------------------------------------- ________________ આવશ્યકી સામાચારી/ ગાથા : ૪૦ ૨૧ નિષેબિકીની ભિન્નાર્થતા ચૂર્ણિકારની જેમ ભાષ્યકારે કહી નથી. તેથી ચૂર્ણિકારનો પ્રથમ પક્ષ સ્વીકારીએ તો ભાષ્યકારના અભિપ્રાયનો પણ પરિત્યાગ થાય છે, માટે ચૂર્ણિકારના પ્રથમ પક્ષને સ્વીકારીને આવશ્યકી અને નૈષેલિકીની ભિન્નાર્થતા સ્વીકારવી તે ઉચિત નથી; કેમ કે તેમ સ્વીકારવાથી આવશ્યકનિયુક્તિનું અને આવશ્યકનિર્યુક્તિ ઉપરના ભાષ્યનું ઉલ્લંઘન થાય છે. ll૩૯ll અવતરણિકા: अथ गमनागमनयोरेतन्निदानयोरुत्सर्गापवादाभ्यां व्यवस्थितत्वादनयोरपि तथाशीलत्वाद्, भेद इत्याविर्भावयति - અવતરણિતાર્થ - આના કારણભૂત આવશ્યકી અને વૈષેલિકીના કારણભૂત, ગમન-આગમનનું ઉત્સર્ગ-અપવાદ દ્વારા વ્યવસ્થિતપણું હોવાથી આનું પણ=આવશ્યકી અને તેધિકીનું પણ, તેવા પ્રકારનું શીલપણું હોવાથી ઉત્સર્ગ-અપવાદશીલપણું હોવાથી, ભેદ છે. એ પ્રમાણે આવિર્ભાવ કરે છે – * ‘ાનયોર' અહીં ૩ થી એ કહેવું છે કે, ગમન-આગમનનું ઉત્સર્ગ-અપવાદશીલપણું છે, પણ આનું પણ=આવશ્યકી અને નૈધિકીનું પણ ઉત્સર્ગ-અપવાદશીલપણું છે. ભાવાર્થ : આવશ્યકીનું કારણ ગમનક્રિયા અને નૈધિકીનું કારણ અગમનક્રિયા છે. ગમન અને અગમનનું ઉત્સર્ગ અને અપવાદરૂપે વ્યવસ્થિતપણું છે અર્થાત્ ઉત્સર્ગથી સાધુને અગમન હોય છે અને અપવાદથી ગમન હોય છે. તેથી આવશ્યકી-નૈષેધિકી પણ ઉત્સર્ગ-અપવાદરૂપ છે અર્થાત્ નૈષધિથી ઉત્સર્ગરૂપે છે અને આવશ્યકી અપવાદરૂપ છે, તે રીતે પણ આવશ્યકી-નૈષેલિકીનો ભેદ છે. તે બતાવવા માટે કહે છે – ગાથા : होइ अगमणे इरियाविसोहिसज्झायझाणमाइगुणा । कारणियं पण गमणं तेण वि भेओ भवे आसिं ।।४०।। છાયા : भवत्यगमने ईर्याविशोधिस्वाध्यायध्यानादयो गुणाः । कारणिकं पुनर्गमनं तेनापि भेदो भवेदनयोः ।।४०।। | | કાસિયા સમ્મત્તા | આવશ્યકી સામાચારી સમાપ્ત થઈ. For Personal & Private Use Only Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ આવશ્યકી સામાચારી/ ગાથા: ૪૦ અન્વયાર્થ: મો=અગમતમાં રિવોદિસન્સાયક્ષામાં ઈર્યાવિશુદ્ધિ, સ્વાધ્યાય, ધ્યાનાદિ ગુણો દો થાય છે પુનઃઅને માં શારયંગમત કારણિક છે, તે વિ=તેથી પણ સિ=આવશ્યકી અને વૈષધિકીનો ભો=ભેદ મ=થાય. ૪૦૧ ભાવાર્થ: અગમનમાં ઈર્યાવિશુદ્ધિ, સ્વાધ્યાય, ધ્યાનાદિ ગુણો થાય છે અને ગમન કારણિક છે, તેથી પણ આવશ્યકી અને નૈષધિકીનો ભેદ થાય./૪oll * ‘શાળાજીવન' અહીં ”િ થી ગુરુવિનય, વૈયાવચ્ચ અભ્યાસ કરે, વાચનાપ્રદાન કરે ઈત્યાદિનું ગ્રહણ કરવું. ટીકા - ____ होइ त्ति । भवति अगमने-अटनाभावे, ईरणं ईर्या ततो विशुद्धिस्तन्निमित्तककर्मबन्धाभावः, इति यावत्, तथा स्वाध्यायो वाचनादिः, ध्यानं धर्मध्यानादि, मकारोऽलाक्षणिकः, तान्यादौ येषां ते गुणा: परिणामविशोधिविशेषाः । गुणाभिधाने चात्मसंयमविराधनादयो दोषा न भवन्तीति सामर्थ्यादुक्तं भवति । नन्वेवमगमनमेव श्रेय इति, अत उत्सर्गसापेक्षमपवादमाह - कारणिकं पुनर्गमनं-कायिक्युच्चारभक्तपानगुरुनियोगादिकारणोपनिपातसंभवि च गमनं, तदानीमप्यगमने तन्निमित्तकगुणाभावादाज्ञाविप्लवेन प्रत्युत दोषप्रसङ्गाच्च । तथा चागम: - (ાવ. નિ. દશરૂ) 'एगग्गस्स पसंतस्स ण हुंति इरियादओ, गुणा हुंति । गंतव्यमवस्सं कारणंमि, आवस्सिया होइ ।। इति ।। ટીકાર્ય : ઢોટુ ત્તિ’ | એ ગાથાનું પ્રતિક છે. અગમતમાં-ભિક્ષાટનાદિ ક્રિયાના અભાવમાં, ઈર્યાથી=ઈર્યાના અભાવથી અર્થાત્ રોગનું ઔષધ એટલે રોગનાશનું ઔષધ, તેની જેમ ઈર્યાથી ઈર્યાના અભાવથી, વિશુદ્ધિ થાય છે. ઈર્યાથી વિશુદ્ધિ શું છે, તે સ્પષ્ટ કરે છે – ઈરણક્રિયા=ગમનક્રિયા તે ઈર્યા=ગમન. તેનાથી ઈરણક્રિયાથી અર્થાત્ ગમતક્રિયા નહીં કરવાથી વિશુદ્ધિ તે ઈર્યાવિશુદ્ધિ. અર્થાત્ ગમનક્રિયા નહીં કરવાને કારણે થયેલ સંયમની વિશુદ્ધિ તે ઈર્યાવિશુદ્ધિ. ઈર્યાવિશુદ્ધિનું તાત્પર્ય બતાવે છે – તેના નિમિત્તક=ઈરણક્રિયાનિમિત્તક કર્મબંધનો અભાવ ત્તિ યવ એ પ્રમાણે ઈથવિશુદ્ધિનું તાત્પર્ય છે. હવે અગમનમાં બીજું શું થાય છે ? તે તથા’ થી બતાવે છે – તથા વાચકાદિ સ્વાધ્યાય, ધર્મધ્યાનાદિ ધ્યાન, તે છે આદિમાં જેને તેવા ગુણો પરિણામવિશોધિ १. एकाग्रस्य प्रशान्तस्य न भवन्तीर्यादयो गुणा भवन्ति । गंतव्यमवश्यं कारणे आवश्यकी भवति ।। For Personal & Private Use Only Page #242 -------------------------------------------------------------------------- ________________ ૨૩ આવશ્યકી સામાચારી / ગાથા : ૪૦ વિશેષો-પરિણામની વિશુદ્ધિ કરનારા એવા વિશેષ પ્રકારના ગુણો થાય છે. મૂળ ગાથામાં “જ્ઞાામફળા' માં ‘મ'કાર અલાક્ષણિક છે; અને ગુણતા અભિધાનમાં–અગમનમાં ઈયવિશોધિ આદિ ગુણ થાય છે એ પ્રકારના અભિધાનમાં, આત્મવિરાધના-સંયમવિરાધનાદિ દોષો થતા નથી, એ પ્રમાણે સામર્થ્યથી કહેવાયેલું થાય છે. અહીં પૂર્વપક્ષી શંકા કરે છે – એ રીતે અગમનમાં ઈર્યાવિશોધિ આદિ ગુણો થાય છે અને આત્મવિરાધના-સંયમવિરાધનાદિ દોષો થતા નથી એ રીતે, અગમન જ શ્રેય છે. તિશબ્દ પૂર્વપક્ષીની શંકાની સમાપ્તિમાં છે. આથી ઉત્સર્ગસાપેક્ષ અપવાદને ગાથામાં કહે છે – વળી કારણિક ગમન છે =કાયિકી, ઉચ્ચાર, ભક્તપાત, ગુરુતિયોગાદિ કારણના ઉપનિપાતમાં સંભવવાળું ગમત છે; કેમ કે ત્યારે પણ=કાયિક, ઉચ્ચાર, ભક્તપાત, ગુરુવિયોગાદિ ગુરુની આજ્ઞાપાલનાદિ, ઉપનિપાત થાય ત્યારે પણ, અગમતમાં તેના નિમિત્તક=કાયિકી, ઉચ્ચાર, ભક્તપાત, ગુરુવિયોગાદિ નિમિત્તક, ગુણનો અભાવ છે. (માટે ગમન કરવું જોઈએ.) અહીં શંકા થાય કે, ગમતનિમિત્તક લાભ ભલે ન થાય, પરંતુ અગમતનિમિત્તક ઈર્યાવિશોધિ, સ્વાધ્યાય, ધ્યાનાદિ લાભો થશે એ જ મહત્વના છે. માટે ગમન કરતાં અગમન જશ્રેય છે. આવી શંકાના જવાબ માટે અન્ય હેતુ આપતાં કહે છે કે – અને ત્યારે પણ અગમનમાં આજ્ઞાનો વિપ્લવ=ભંગ, હોવાના કારણે ઊલટું દોષનો પ્રસંગ થશેઅગમવકૃત લાભ તો નહિ થાય, પરંતુ આજ્ઞાભંગકૃત દોષનો પ્રસંગ આવશે. તે પ્રકારે અગમનમાં ઈર્યાવિશોધિ આદિ ગુણો થાય અને કારણિક ગમત છે તે પ્રકારે, આગમ છે. (આવશ્યક નિર્યુક્તિ શ્લોક-૬૯૩) આવશ્યક નિર્યુક્તિ શ્લોક-૬૯૩ નો અર્થ આ પ્રમાણે છે – “એકાગ્ર પ્રશાંતને ઈર્યાદિ દોષો થતા નથી, ગુણો–સ્વાધ્યાયાદિ ગુણો થાય છે. કારણમાં અવશ્ય જવું જોઈએ અને જવામાં જતી વખતે) આવશ્યકી થાય છે.” “રૂતિ’ ઉદ્ધરણની સમાપ્તિમાં છે. * ‘વાવનાદ્રિ માં ‘ગારિ’ થી પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા, ધર્મકથાનું ગ્રહણ કરવું. * ‘ધર્મધ્યાન' માં ‘ગારિ’ થી શુક્લધ્યાનનું ગ્રહણ કરવું. * “સંયમવિરાધનાવો’ માં આરિ’ થી સ્વાધ્યાયભંગ ઈત્યાદિનું ગ્રહણ કરવું. ગુનિયોરિ’ માં ‘આ’ થી નવકલ્પી વિહારાદિનું ગ્રહણ કરવું. ‘તાની માં ૩પ થી એ કહેવું છે કે, કારણ ન હોય ત્યારે તો ગમન ન કરે તો લાભ થાય, પરંતુ કારણમાં પણ અગમન કરે તો તનિમિત્તક ગુણનો અભાવ થાય. » ‘રિયાદો ઉદ્ધરણના ઈર્યાદિમાં ‘દ્ધિ થી આત્મવિરાધના-સંયમ વિરાધનાનું ગ્રહણ કરવું. For Personal & Private Use Only Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ આવશ્યકી સામાચારી/ ગાથા: ૪૦ ભાવાર્થ: ઉત્સર્ગથી સાધુ વસતિને છોડીને બહાર જતા નથી અને વસતિમાં રહે તેથી ઈર્યાની વિશોધિ થાય છે; કેમ કે, સાધુ વસતિમાં સંવૃતગાત્રવાળા થઈને આવશ્યક ક્રિયામાં રહેલા હોય છે, તેથી ઈર્યાનિમિત્તક કર્મબંધ થતો નથી. આશય એ છે કે, ગમનક્રિયા તે કાયિકી ક્રિયા છે, જે યોગસ્વરૂપ છે અને યોગથી કર્મબંધ થાય છે. તેથી જ્યારે સાધુ વસતિથી બહાર જતા હોય ત્યારે કાયયોગકૃત કર્મબંધ થાય છે, આમ છતાં સંયમની યતના હોય તો તે પરિણામકૃત નિર્જરા પણ થાય છે. પરંતુ જ્યારે સાધુ વસતિમાં હોય ત્યારે પણ સંયમના પરિણામકૃત નિર્જરા તો થાય છે અને ગમનનિમિત્તક કાયવ્યાપારવૃત કર્મબંધ થતો નથી. . વળી સાધુ વસતિમાં રહીને પણ વાચનાદિ સ્વાધ્યાયમાં યત્નવાળા હોય કે ધર્મધ્યાનાદિમાં યત્નવાળા હોય, તેથી સ્વાધ્યાય-ધ્યાનાદિ દ્વારા જીવના પરિણામના વિશોધિરૂપ ગુણો પણ પ્રગટે છે અર્થાત્ જેમ જેમ સાધુ સ્વાધ્યાય-ધ્યાનાદિ કરે છે, તેમ તેમ સમતાના પરિણામની વિશુદ્ધિ થાય છે, તે રૂ૫ ગુણો થાય છે. વળી જેમ સાધુને અગમનથી ગુણો થાય છે, તેમ દોષોનો અભાવ પણ સામર્થ્યથી પ્રાપ્ત થાય છે; કેમ કે સાધુ બહાર ન જાય તો આત્મવિરાધના કે સંયમવિરાધનાદિ દોષોનો સંભવ રહેતો નથી. જેમ કે સાધુ ભિક્ષાદિ માટે બહાર જતા હોય ત્યારે વાહનાદિ સાથે ટકરાય કે પડી જાય ઈત્યાદિ વિપરીત સંયોગોમાં આવે તો આત્મવિરાધના થાય અને ઉપયોગની ખામી રહે તો સંયમવિરાધનાનો પ્રસંગ આવે અથવા તો ઉપયોગપૂર્વક ચાલતા હોય તો પણ અનાભોગથી કોઈક સૂક્ષ્મ જીવોની હિંસા થવાનો સંભવ રહે. તેથી સંયમવિરાધનાદિ દોષોની પ્રાપ્તિ ગમનમાં સંભવે, પરંતુ અગમનમાં તે દોષો પ્રાપ્ત થાય નહિ. પૂર્વમાં અગમનના ગુણો બતાવ્યા, તેથી કોઈને શંકા થાય છે, તો પછી સાધુને અગમન શ્રેય છે. માટે ઉત્સર્ગસાપેક્ષ અપવાદને કહે છે – આશય એ છે કે, ઉત્સર્ગથી સાધુએ વસતિમાં રહીને શક્તિના પ્રકર્ષથી ધ્યાન-અધ્યયનમાં યત્ન કરવાનો છે અને તે ઉત્સર્ગમાર્ગની પુષ્ટિ ત્યારે થઈ શકે કે પ્રસંગે માત્રુ, અંડિલ, ભક્તપાનાદિ ઉચિત પ્રવૃત્તિઓ કરવામાં આવે. જો તે ન કરવામાં આવે તો સ્વાધ્યાય-ધ્યાનાદિની પ્રવૃત્તિ પણ અવરૂદ્ધ થાય, જેથી અગમનરૂપ ઉત્સર્ગમાર્ગનો વિનાશ થાય. તેથી સાધુએ અગમનથી જે લાભ થતા હતા, તે લાભની વૃદ્ધિનું કારણ એવો જે અપવાદ તે ઉત્સર્ગસાપેક્ષ અપવાદ છે. એવા અપવાદને કહે છે – સાધુને કારણે ગમન છે અને તે કારણો બતાવે છે – કાયિકી ક્રિયા કરવા માટે, ઉચ્ચાર ક્રિયા કરવા માટે કે ગોચરી આદિ લાવવા માટે કે ગુરુના નિયોગાદિ માટે ગુરુના આજ્ઞાપાલનાદિ માટે, સાધુને બહાર જવું તે અપવાદથી કર્તવ્ય છે. આશય એ છે કે, જો કાયિકાદિ કારણ વિદ્યમાન હોય છતાં પણ સાધુ ગમન ન કરે તો તનિમિત્તક ગુણ થાય નહિ અર્થાત્ કાયિકી ક્રિયા કરવાથી શરીરની સ્વસ્થતા થાય છે અને તેથી સ્વાધ્યાય-ધ્યાનાદિમાં For Personal & Private Use Only Page #244 -------------------------------------------------------------------------- ________________ આવશ્યકી સામાચારી | ગાથા : ૪૦ ૨૨૫ સુદૃઢ યત્ન થાય છે, તે રૂપ કાયિકી ક્રિયાકૃત જે ગુણ થાય છે, તે ન થાય. તે જ રીતે વડીનીતિ આદિ ક્રિયાકૃત શરીરની સ્વસ્થતા અને તેનાથી સ્વાધ્યાયની જે વૃદ્ધિ થાય છે તે રૂપ ગુણ થાય છે તે પણ થાય નહિ. તેમ સાધુને છ કારણોમાંથી કોઈ પણ કારણ ઉપસ્થિત થાય તો ભિક્ષા લાવવાની વિધિ છે, છતાં ભિક્ષા ન લાવવામાં આવે તો ભિક્ષા દ્વારા સંયમવૃદ્ધિરૂપ ગુણ થાય છે, તે થાય નહિ. વળી, ગુરુની આજ્ઞાપાલન અર્થે બહાર જવાનું કારણ વિદ્યમાન હોય અને આજ્ઞાપાલન ન કરવામાં આવે તો તે આજ્ઞાપાલનથી જે લાવિશેષ થવાનો હોય તે થાય નહિ. માટે જેમ ઉત્સર્ગથી અગમન શ્રેય છે, તેમ કારણે ગમન પણ શ્રેય છે. અહીં કોઈને પ્રશ્ન થાય કે, કારણે ગમન ન કરીએ તો તન્નિમિત્તક ગુણ ન થાય, તો પણ અગમનમાં દૃઢ યત્ન કરીએ તો અગમન નિમિત્તક ગુણો તો થશે જ. તેથી બીજો હેતુ કહે છે કારણ પ્રાપ્ત થયું હોય છતાં ગમન ન કરવામાં આવે તો ભગવાનની આજ્ઞાનો ભંગ થવાના કારણે અગમનકૃત લાભ થવાને બદલે આજ્ઞાભંગરૂપ દોષની પ્રાપ્તિ થશે. માટે પ્રામાણિક કારણ વિદ્યમાન હોય તો સાધુએ ગમનમાં પણ યત્ન કરવો જોઈએ. પૂર્વના સંપૂર્ણ કથનમાં આવશ્યક નિર્યુક્તિનો સાક્ષીપાઠ આપે છે, તેનો ભાવાર્થ આ પ્રમાણે છે - “જે સાધુ વસતિમાં રહેતા હોય અને એકાગ્રતાપૂર્વક ધ્યાન-સ્વાધ્યાયમાં રક્ત હોય અને ચિત્ત પ્રશાંત હોય, ત્યારે ઈર્યાદિ દોષો થતા નથી=ગમનક્રિયા નિમિત્તક કર્મબંધ થતો નથી, આત્મવિરાધના-સંયમવિરાધના થતી નથી અને સ્વાધ્યાય કરવાથી કે ધર્મધ્યાનાદિ કરવાથી જે વિશેષ પ્રકારના પરિણામો થાય છે, તત્કૃત નિર્જરાની પ્રાપ્તિ થાય છે, અને તેના કારણે આત્મામાં વિશિષ્ટ શુદ્ધિ પ્રાપ્ત થાય છે.” ઉદ્ધરણના આટલા અંશથી સાધુને અગમન શ્રેય છે, એ પ્રકારનું કથન થાય છે. અને ત્યાર પછી કા૨ણે અવશ્ય જવું જોઈએ અને ત્યારે આવશ્યકી પ્રયોગ થાય છે, એ કથનથી અપવાદે ગમન પણ શ્રેય છે, એ પ્રકારનું કથન થાય છે. ટીકાઃ तेनापि=गमनागमनयोरुत्सर्गापवादक्रोडीकृतत्वेनापि, अपिः पूर्वोक्तहेतुसमुच्चये, अनयोः - आवश्यकीनैषेधिक्योर्भवेत् भेद-विशेषः, उत्सर्गानुरुद्धा हि नैषेधिकी अपवादानुरुद्धा चावश्यकीति । तदेवं भिन्नत्वेऽप्यनयोरेकाधिकारत्वमिति व्यवस्थितम् अधिकं विस्तरभियोपेक्ष्यते ।। ४० ।। ટીકાર્ય : તેથી પણ=ગમત અને અગમનનું ઉત્સર્ગ-અપવાદથી આક્રાંતપણું હોવાને કારણે પણ, આનો= આવશ્યકી અને નૈષધિકીનો, ભેદ=વિશેષ, છે અર્થાત્ બંને સામાચારી જુદી છે. ‘પિ’ પૂર્વોક્ત હેતુના સમુચ્ચયમાં છે=પૂર્વ ગાથામાં કહ્યું કે, ગમન અને અગમનના પ્રયોજનથી આવશ્યકી અને નૈષધિકીનો ભેદ છે, એ હેતુના સમુચ્ચયમાં છે. આવશ્યકી અને નૈષધિકીનો શું ભેદ છે ? તે સ્પષ્ટ કરતાં કહે છે For Personal & Private Use Only Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૬. આવશ્યકી સામાચારી, ગાથા : ૪૦ ઉત્સર્ગઅનુરદ્ધાઉત્સર્ગને અનુસરનારી, વૈષધિકી છે અને અપવાદઅનુરુદ્વા=અપવાદને અનુસરનારી, આવશ્યક છે. ઈતિએ હેતુથી આવશ્યકી અને વૈધિકીનો ભેદ છે. ગાથા-૩૯ તથા ૪૦નું વેવ થી નિગમન કરતાં કહે છે – તેથી આવશ્યકી અને તેધિકીનું ભિન્નપણું હોવા છતાં એક અધિકારપણું વ્યવસ્થિત છે. વિસ્તારના ભયથી અધિકની ઉપેક્ષા કરાય છે. ૪૦ || * મિત્રત્વેડ’િ અહીં ‘ષિ થી એ કહેવું છે કે, જો આવશ્યકી અને નૈષધિકી ભિન્ન ન હોય તો એકાધિકારપણું છે, પરંતુ ભિન્નત્વમાં પણ એકાધિકારપણું છે. ભાવાર્થ: ઉપરમાં વર્ણન કર્યું એ રીતે ગમન-અગમનને આશ્રયીને, ઉત્સર્ગ-અપવાદને આશ્રયીને આવશ્યકીઔષધિકીનો ભેદ હોવા છતાં મોક્ષને અનુકૂળ અવશ્ય ક્રિયા કરવારૂપ એક અધિકારપણું આ બંને સામાચારીનું વ્યવસ્થિત છે. આશય એ છે કે, આવશ્યક સામાચારી અને નૈષધિથી સામાચારીનું પાલન મોક્ષને અનુકૂળ એવી અવશ્ય ક્રિયા માટે સુદઢ યત્ન કરવા અર્થે છે, તેથી બંને સામાચારી એક અધિકારથી પ્રવૃત્ત છે. આમ છતાં ગમન-આગમનને આશ્રયીને કે ઉત્સર્ગ-અપવાદને આશ્રયીને તે બંનેનો ભેદ છે, તેથી તે બંને સામાચારી જુદી પણ છે. અને આ બે રીતે તેની ભિન્નતા બતાવી અને હજુ પણ તેનું અધિક વિભાજન થઈ શકે તેમ છે, તો પણ વિસ્તારના ભયથી અહીં ઉપેક્ષા કરી છે. તેથી વિચારક તેનો પણ વિચાર કરી શકે તે બતાવવા અર્થે અહીં કહ્યું કે, વિસ્તારના ભયથી અધિક અમે કહેતા નથી. અન્ય રીતે પણ ભેદ આ રીતે વિચારી શકાય : જેમ “આવશ્યકી” પ્રયોગ કરવા પાછળ અવશ્ય કર્તવ્યની પ્રતિજ્ઞા કરીને તેના વિષયમાં નિપુણ યત્નપૂર્વક કાર્ય કરવાનું અને પ્રતિજ્ઞાથી તેના વિષયક વિશેષ વિર્ય ઉલ્લસિત કરવાનું પ્રયોજન છે, તેમ “નૈષધિકી' પ્રયોગ કરવા પાછળ ‘નિસીહિ' પ્રયોગ કરીને દેવ-ગુરુની આશાતનાના પરિવાર માટે દેવગુરુની ભક્તિમાં અનાભોગથી થતી સ્કૂલના આદિના પરિવાર માટે યત્ન કરવાનું પ્રયોજન છે.ll૪૦II | તિચાવિશારવિરચિતે સામાવારીપ્રારકાવીસમાપ્તા(કર્થત:) I૪T. આ પ્રકારે ચોથી આવશ્યકી (આવરૂહી) સામાચારી ગાથા-૩૭ થી ૪૦ સુધી વર્ણન કરી એ પ્રકારે, ન્યાયવિશારદ વિરચિત સામાચારી પ્રકરણમાં આવશ્યકી સામાચારી અર્થથી સમાપ્ત થઈ. lldoll જ આવશ્યક સામાચારી સમાપ્ત . For Personal & Private Use Only Page #246 -------------------------------------------------------------------------- ________________ નૈવિકી સામાચારી/ ગાથા : ૪૧ ૨૭ नैषेधिकी सामाचारी इयाणिं निसीहिया भन्नइ - હવે વૈષધિથી સામાચારી કહેવાય છે – અવતરણિકા : इदानीं-आवश्यकीभणनानन्तरं नैषेधिकी निरूप्यते - અવતરણિતાર્થ : હવે આવશ્યક સામાચારીના નિરૂપણ પછી, વૈષધિથી સામાચારીનું નિરૂપણ કરાય છે – ગાથા : एवं णिसीहिया कयपडिसेहस्सोग्गहप्पवेसम्मि । हंदि णिसीहियसद्दो उचिओ अण्णत्थजोगेणं ।।४१ ।। છાયા : एवं नैषेधिकी कृतप्रतिषेधस्यावग्रहप्रवेशे । हंदि नैषेधिकी शब्दः उचितोऽन्वर्थयोगेन ।।४१ ।। અન્વયાર્થ: વંઆ રીતે=જેમ અવશ્ય કર્તવ્યની ક્રિયા વખતે આવશ્યકીનો પ્રયોગ ઉચિત છે એ રીતે યપરસેદસ્યગુરુના ઉપદેશ વડે અને ઉપયોગપૂર્વક પાપવ્યાપારનો પ્રતિષેધ કર્યો છે જેણે તેવી વ્યક્તિનો ૩ દિવેક્સિઅવગ્રહપ્રવેશમાં સત્યનોf=અવઈયોગને કારણે વિશ=ઉચિત એવો fસદિયસદ્દો તૈષધિથી શબ્દ સિઢિયા=ૌધિક સામાચારી છે. ઇંદ્િઉપદર્શનમાં છે. ૪૧ ગાથાર્થ : આ રીતે ગુરુના ઉપદેશ વડે અને ઉપયોગપૂર્વક પાપવ્યાપારનો પ્રતિષેધ કર્યો છે જેણે તેવી વ્યક્તિનો અવગ્રહના પ્રવેશમાં અન્વર્યયોગને કારણે ઉચિત એવો નૈષધિથી શબ્દ નૈષેલિકી સામાચારી છે. II૪૧TI ટીકા : एवं ति । एवं गुरूपदेशेनोपयोगपूर्वकं च कृतप्रतिषेधस्य निषिद्धपाप्मनः, अवग्रहप्रवेशे= शय्याद्यभिमुखमागमने, हंदि इत्युपदर्शने 'नैषेधिकी ति प्रयोगो नैषेधिकीसामाचारी भवति । तेन न गुर्वननुज्ञातस्यानुपयुक्तस्याऽनिषिद्ध For Personal & Private Use Only Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ નૈષેલિકી સામાચારી | ગાથા ૪૧ पाप्मनोऽवग्रहप्रवेशे तत्प्रयोगेऽवग्रहाऽप्रवेशे वा तत्प्रयोगे प्रवेशमात्र एव वाऽतिव्याप्तिः । कीदृशोऽयं शब्दः ? इति स्वरूपविशेषणमाह-अन्वर्थयोगेन शब्दार्थस्य घटमानतया उचितो= यथास्थानप्राप्तः ।।४१ ।। ટીકાર્ચ - પર્વ તિ’ | એ ગાથાનું પ્રતિક છે. આ રીતે=જેમ અવશ્ય કર્તવ્યની ક્રિયા વખતે આવશ્યકીનો પ્રયોગ ઉચિત છે એ રીતે, ગુરુના ઉપદેશથી અને ઉપયોગપૂર્વક કૃતપ્રતિષેધવાળી વ્યક્તિનો=નિષિદ્ધ કર્યો છે પાપવ્યાપાર જેણે એવી વ્યક્તિનો, અવગ્રહના પ્રવેશમાં=શય્યાદિ અભિમુખ આગમતમાં, ‘વૈધિકી' એ પ્રકારનો પ્રયોગ–લિસીહિ એ પ્રકારનો પ્રયોગ, વૈષધિની સામાચારી થાય છે. તેના કારણે=આવું નૈષધિથી સામાચારીનું લક્ષણ કર્યું તેના કારણે, અવગ્રહના પ્રવેશ વખતે, ગુરુથી અનુજ્ઞાતવા અથવા અનુપયુક્તતા અથવા અતિષિદ્ધ પાપવાળાના, તેના પ્રયોગમાં=ૌધિકીના પ્રયોગમાં, અથવા અવગ્રહના અપ્રવેશ વખતે તેના પ્રયોગમાંઔષધિકીના પ્રયોગમાં, અથવા તો પ્રવેશમાત્રમાં જ અતિવ્યાપ્તિ નથી. આ વૈષધિકીરૂપ શબ્દપ્રયોગ કેવો છે? એથી સ્વરૂપ વિશેષણને કહે છે : અવર્થ યોગને કારણે શબ્દાર્થનું ઘટમાળપણું હોવાના કારણે, ઉચિત છે યથાસ્થાન પ્રાપ્ત છે. II૪૧ * ‘શાઘમિyવના મને માં ‘ગારિ’ થી સ્વાધ્યાય-ધ્યાનાદિ અભિમુખ આગમનનું ગ્રહણ કરવું. * “ઇંદ્રિ' ઉપદર્શનમાં છે. * “ગુરૂપરેશેનોપયો પૂર્વ ' આ કથનમાં ઘ’ કાર વધારાનો ભાસે છે. ભાવાર્થ : અહીં ‘પૂર્વ શબ્દ આવશ્યક સામાચારીના લક્ષણને બતાવનાર ગાથા-૩૬ના કથનનો પરામર્શક છે. તેથી, એ રીતે=જેમ આવશ્યક સામાચારીમાં ગુરુઉપદેશથી ઉપયોગપૂર્વક અવશ્ય કાર્ય કરવા માટે જાય છે એ રીતે, ગુરુઉપદેશથી અને ઉપયોગપૂર્વક પાપવ્યાપારનો જેણે ત્યાગ કર્યો છે તેવા સાધુ, જ્યારે અવગ્રહમાં પ્રવેશ કરે ત્યારે જે “નિસીહિ' પ્રયોગ કરે તે નૈધિકી સામાચારી છે. આશય એ છે કે, જ્યારે સાધુ બહાર જાય ત્યારે તો જતાં પૂર્વે ગુરુના ઉપદેશથી જાય તે સંભવે, પરંતુ જ્યારે બહારથી આવે છે ત્યારે તો હજુ તેને સાક્ષાત્ કોઈ ગુરુઉપદેશ પ્રાપ્ત થયો નથી, તો પણ નિસાહિ કહીને ઉપાશ્રયમાં પ્રવેશ કરે છે ત્યારે, તે ‘નિસહિ” પ્રયોગકાળે એવો અધ્યવસાય હોય છે કે, “હું પાપવ્યાપારનો હવે નિષેધ કરું છું અને ગુરુના ઉપદેશથી હવે પછી કરવાની ક્રિયાને હું કરીશ, અને તે ક્રિયા પણ હું અત્યંત સંવૃત ગાત્રવાળો બનીને કરીશ, કે જેથી અનાભોગ-સહસાત્કારથી પણ મને પાપની પ્રાપ્તિ થાય નહિ.” આવા પ્રકારના અધ્યવસાયવાળા સાધુઓ જ્યારે ‘નિસાહિ” શબ્દપ્રયોગ કરે છે, ત્યારે નૈષધિથી સામાચારીનું પાલન થાય છે, અને તે નૈષધિકી સામાચારીના પાલનના બળથી “નિસીહિ' પ્રયોગ કરીને વસતિમાં પ્રવેશ કરે છે. ત્યાર પછી પણ, પોતાને શું કરવું ઉચિત છે તે વિષયક ગુરુને પૂછે છે, અને ગુરુ તેને જે સ્થાનમાં બેસીને જે For Personal & Private Use Only Page #248 -------------------------------------------------------------------------- ________________ ૨૨૯ નૈષેલિકી સામાચારી / ગાથાઃ ૪૧ ક્રિયા જે રીતે કરવાની કહે છે, તે રીતે તે સ્થાનમાં બેસીને તે ક્રિયા ઉપયોગપૂર્વક કરે છે. તેવા સાધુનો ‘નિસીહિ' પ્રયોગ નષેધિકી સામાચારી બને છે. નિષેધિકી સામાચારીનું આવું લક્ષણ કરવાથી નીચેનાં પાંચ સ્થાનોમાં અતિવ્યાપ્તિ દોષ આવતો નથી : (૧) ઉપાશ્રયાદિના પ્રવેશમાં ‘નિસીહિ' પ્રયોગ કરીને કોઈ સાધુ ગુરુથી અનનુજ્ઞાત એવી કોઈ પ્રવૃત્તિ કરે તો તેનો નિસાહિ પ્રયોગ તે નૈષધિથી સામાચારી થાય નહિ. (૨) અવગ્રહમાં પ્રવેશ કરતી વખતે “નિસીહિ'નો પ્રયોગ કરીને ગુરુથી અનુજ્ઞાત બધી ક્રિયા કરતો હોય, પરંતુ તે અનુજ્ઞાત કાર્ય પણ વિધિમાં અપેક્ષિત ઉપયોગપૂર્વક ન કરે તો તેની નૈષધિથી સામાચારી કહેવાય નહિ. (૩) અવગ્રહમાં પ્રવેશ કરતી વખતે ‘નિસીહિ' પ્રયોગ કરીને કોઈ સાધુ ગુરથી અનુજ્ઞાત પણ હોય અને ગુરુથી અનુજ્ઞાત ક્રિયાને ઉપયોગપૂર્વક કરતો પણ હોય, પરંતુ જો નિષિદ્ધ પાપવ્યાપારવાળો ન હોય તેવા સાધુનો વસતિમાં પ્રવેશ કરતી વખતે કરાયેલો “નિસીહિ' શબ્દપ્રયોગ નૈષધિથી સામાચારી બનતો નથી.તે આ પ્રમાણે - સાધુઓએ તે તે ક્રિયાકાળમાં શરીરના કોઈપણ અવયવને સ્થિર રાખીને ક્રિયામાં યત્ન કરવો જોઈએ. કદાચ કોઈ કારણે શરીરના અવયવોને હલાવવા પડે તો પણ અત્યંત યતનાપૂર્વક હલાવવા જોઈએ. જેમ કે હાથ-પગ જકડાઈ ગયા હોય અને લાંબા-પહોળા કર્યા વગર તે તે સ્વાધ્યાયાદિ ક્રિયા સારી રીતે કરી શકે તેમ ન હોય તો પહેલાં ચક્ષુથી હલાવવાનાં અંગોને અને ભૂમિને અવલોકન કરે, કોઈ જીવજંતુ દેખાય તો યતનાપૂર્વક તેને યોગ્ય સ્થાને મૂકે, કદાચ કોઈ જીવજંતુ ન પણ દેખાય તો પણ ઉચિત વિધિથી પ્રમાર્જના કરીને ત્યાર પછી હાથ-પગ પ્રસારણ કરે, તે નિષિદ્ધ પાપવાળો છે. અને જે તેવો નથી, તે સાધુ ગુરુથી અનુજ્ઞા કરાયેલો ઉપયોગપૂર્વક સ્વાધ્યાયાદિ કરતો હોય તો પણ વસતિમાં પ્રવેશ કરતી વખતે તેના દ્વારા કરાયેલો ‘નિસીહિ' પ્રયોગ નૈષધિથી સામાચારી નથી. (૪) કોઈ સાધુ ગુરુથી અનુજ્ઞાત હોય, ઉપયોગપૂર્વક ક્રિયા કરતો હોય, નિષિદ્ધ પાપવ્યાપારવાળો હોય, આમ છતાં અવગ્રહના અપ્રવેશમાં ‘નિસીહિ'નો પ્રયોગ કરે અર્થાત્ વસતિ આદિના પ્રવેશ પૂર્વે દૂરથી જ ‘નિસીહિ' બોલે અથવા તો અવગ્રહમાં પ્રવેશ્યા પછી ‘નિસીહિ'નો પ્રયોગ કરે, પરંતુ અવગ્રહના પ્રવેશકાળમાં ન કરે, તો પણ અન્ય સર્વ ક્રિયા સમ્યક્ હોવા છતાં તેનો ‘નિસીહિ' પ્રયોગ નૈષધિથી સામાચારી બને નહિ. (૫) અથવા કોઈ સાધુ ‘નિસીહિ' પ્રયોગ જ ન કરે, પરંતુ વસતિ આદિમાં પ્રવેશ કરે તો તેની ઔષધિકી સામાચારી થતી નથી. અહીં પૂર્વમાં નૈષધિથી સામાચારીનું લક્ષણ કર્યું કે, “ગુરુના ઉપદેશથી ઉપયોગપૂર્વક કૃતપ્રતિષેધવાળા સાધુનો અવગ્રહના પ્રવેશકાળમાં કરાતો ‘નિસીહિ' પ્રયોગ તે નૈધિક સામાચારી છે,” તેથી ઉપરમાં બતાવેલાં પાંચે સ્થાનોમાં નૈષધિથી સામાચારીના લક્ષણની અતિવ્યાપ્તિ નથી. નૈષેધિકી સામાચારીમાં પ્રયોગ કરાતો નિસાહિ’ શબ્દ કેવો છે? એ પ્રકારે બતાવવા માટે સ્વરૂપદર્શક વિશેષણને કહે છે અર્થાત્ આ વિશેષણ વ્યાવર્તક વિશેષણ નથી પરંતુ સ્વરૂપદર્શક વિશેષણ છે. તેથી તે For Personal & Private Use Only Page #249 -------------------------------------------------------------------------- ________________ ૩૦ નિષેલિકી સામાચારી / ગાથા: ૪ર નિષેલિકી સામાચારીના સ્વરૂપને બતાવે છે. આશય એ છે કે, કેટલાંક વિશેષણો વ્યાવર્તક વિશેષણો હોય છે. જેમ કે કોઈ કહે, લીલો ઘડો લાવો તો આમ કહેવાથી બાકીના લાલ વગેરે બધા ઘટનું વ્યાવર્તન કરાય છે, અને શ્વેત શંખ કહેવાથી કોઈ અન્ય શંખની વ્યાવૃત્તિ થતી નથી, કેમ કે શ્વેત સિવાયના અન્ય કોઈ રંગવાળો શંખ હોતો નહિ; તો પણ શંખ શ્વેત છે, તે પ્રકારના શંખના સ્વરૂપનો બોધ થાય છે. તેમ પ્રસ્તુતમાં અવગ્રહમાં પ્રવેશ કરતી વખતે જે “નિશીહિ' પ્રયોગ કરાય છે, તેનું સ્વરૂપ કેવું છે, તે બતાવવા માટે કહે છે – ‘નિસીહિ' શબ્દનો જે વ્યુત્પત્તિ અર્થ છે, તે નૈષધિથી સામાચારીમાં ઘટે છે. માટે અવગ્રહમાં પ્રવેશ કરતી વખતે બોલાયેલો ‘નિસાહિ” શબ્દ ઉચિત છે સ્થાને કરાયેલો છે. આશય એ છે કે, અવગ્રહમાં પ્રવેશ કરતી વખતે આત્માને ગુપ્તિ તરફ લઈ જવા માટે અત્યંત યત્ન કરવાનો હોય છે, અને ગુપ્તિ તરફ જવાનો યત્ન અવગ્રહના પ્રવેશકાળમાં કરાતા “નિશીહિ' પ્રયોગ દ્વારા થાય છે, તેથી તે સ્થાનમાં ‘નિસીહિ' પ્રયોગ કરવો ઉચિત છે; કેમ કે નિસીહિ શબ્દનો અર્થ જ “હું પાપવ્યાપારનો નિષેધ કરું છું” એવો થાય છે, અને તે અવગ્રહમાં પ્રવેશીને વિધિપૂર્વક ઉચિત ક્રિયામાં યત્ન કરનાર સાધુની પ્રવૃત્તિમાં ઘટે છે. તેથી તેના સ્થાનમાં ‘નિસીહિ' પ્રયોગ દ્વારા પાપના નિષેધની જે પ્રતિજ્ઞા કરાય છે, તે ઉચિત છે. આનાથી એ ફલિત થાય કે “નિસીહિ' એ પ્રકારનો જે શબ્દ બોલાય છે, તેની વ્યુત્પત્તિ નૈષધિની સામાચારીમાં ઘટે છે. માટે યથાસ્થાન પ્રાપ્ત એવો ‘નિસીહિ' એ પ્રકારનો પ્રયોગ છે અને યથાસ્થાન પ્રાપ્ત એ વિશેષણ ‘નિસીહિ' પ્રયોગનું સ્વરૂપમાત્ર બતાવે છે. પરંતુ કોઈની વ્યાવૃત્તિ કરતું નથી. ૪૧ અવતરણિકા - अथावग्रहप्रवेशे किमर्थं नैषेधिकी ? इत्यत्र हेतुमाह - અવતરણિકાર્ય : અવગ્રહના પ્રવેશમાં વૈધિકી કેમ છે? એથી કરીને અહીં=Aધિકી પ્રયોગમાં, હેતુને કહે છે - ભાવાર્થ પૂર્વ ગાથામાં બતાવ્યું કે, અવગ્રહમાં પ્રવેશ કરતી વખતે ગુરુના ઉપદેશથી ઉપયોગપૂર્વક તપ્રતિષેધવાળાનો નિષેધિકી પ્રયોગ નૈષધિથી સામાચારી છે. તેથી પ્રશ્ન થાય કે, અવગ્રહના પ્રવેશમાં શા માટે નૈષધિની પ્રયોગ કરાય છે? તેથી અવગ્રહના પ્રવેશકાળમાં કરાતા નૈષધિની પ્રયોગના હેતુને બતાવે છે – ગાથા : दढजत्तुवओगेणं गुरुदेवोग्गहमहीपवेसंमि । इटुं इहराणिटुं तेण णिसेहो इह पहाणो ।।४२ ।। For Personal & Private Use Only Page #250 -------------------------------------------------------------------------- ________________ નૈષેધિકી સામાચારી | ગાથા : ૪૨ છાયા : दृढयत्नोपयोगेन गुरुदेवावग्रहमहीप्रवेशे । इष्टमितरथाऽनिष्टं तेन निषेध इह प्रधानम् ।। ४२ ।। અન્વયાર્થ: ગુરુવેવો દમદીપવેમિ=ગુરુ અને દેવની અવગ્રહભૂમિના પ્રવેશમાં વનન્નુવોોળં=દૃઢ યત્નથી અને ઉપયોગથી ૢ કર્મક્ષયરૂપ ઈષ્ટ (થાય છે), દરા=ઈતરથા=દૃઢ યત્ન અને ઉપયોગના અભાવે ગળિવું=અનિષ્ટ છે=કર્મબંધ (થાય) છે. તે=તે હેતુથી=દૃઢ યત્ન અને ઉપયોગથી ઈષ્ટ થાય છે તે હેતુથી, રૂદ્ભુ=અહીં=અવગ્રહપ્રવેશમાં સેિટ્ટો પહાળો=નિષેધ પ્રધાન છે. ।।૪૨।। ગાથાર્થ - ગુરુ અને દેવની અવગ્રહભૂમિના પ્રવેશમાં દૃઢ યત્નથી અને ઉપયોગથી કર્મક્ષયરૂપ ઈષ્ટ થાય છે, ઈતરથા કર્મબંધરૂપ અનિષ્ટ થાય છે. તે હેતુથી અવગ્રહપ્રવેશમાં નિષેધ પ્રધાન છે. II૪૨ા ટીકા ઃ ૨૩૧ વૃદ્ધ ત્તિ | પૃ:=પ્રાòનયત્નાતિશાયી, યત્ન:=ઞાશાતનાવિપરિહારપ્રયત્નસ્તો(તથો)પયોગ:=અનામોनिमित्तकाऽयत्नपरिहारोपायः तेन दृढयत्नश्चोपयोगश्चेति समाहारद्वन्द्वादेकवचनम् । गुरुदेवयोः= धर्माचार्यार्हतोरवग्रहमह्यां प्रवेशे = अन्तरागमने, इष्टं - कर्मक्षयरूपं भवति । अत्र गुर्ववग्रहः ‘’आयप्पमाणमेत्तो चउद्दिसिं होइ उग्गहो गुरुणो' ( प्रव. सारो. १२६ ) इति आवश्यकनिर्युक्त्यादावुक्तः । देवावग्रहश्चैवं श्रूयते - ‘`तत्थवग्गहो तिविहो उक्कोसजहन्नमज्झिमो चेव । उक्कोस सट्ठिहत्थो जहन्न नव सेस विच्चालो ।। इति । इतरथा-उक्तरीतिविपर्यासेन, तत्र प्रवेशे च अनिष्टं कर्मबन्धलक्षणं भवति । तेन हेतुना इह - अवग्रह प्रवेशे, निषेधः प्रधानं= अव्यभिचारिफलहेतुत्वेन कामनाविषयः । ટીકાર્ય -- ‘વૃદ્ધ ત્તિ’। એ ગાથાનું પ્રતિક છે. ગુરુ અને દેવની=ધર્માચાર્ય અને અરિહંતની, અવગ્રહભૂમિના પ્રવેશમાં=અંદર આવવામાં, દેઢ=પૂર્વમાં કરાયેલા યત્નથી અતિશયિત, યત્ન=આશાતનાના પરિહારનો પ્રયત્ન, અને ઉપયોગ=અનાભોગ નિમિત્તક અયત્નના પરિહારના ઉપાયરૂપ ઉપયોગ, તેના વડે=દૃઢ યત્ન અને ઉપયોગ વડે, કર્મક્ષયરૂપ ઈષ્ટ થાય છે, તે રીતે અન્વય છે. અહીં દૃઢ યત્ન અને ઉપયોગ એ બે વસ્તુ હોવાથી બહુવચનનો પ્રયોગ થવો १. आत्मप्रमाणमात्रश्चतुर्दिक्षु भवत्यवग्रहो गुरोः । २. तत्रावग्रहस्त्रिविध उत्कृष्टजघन्यमध्यमश्चैव । उत्कृष्टः षष्ठीहस्तो जघन्यो नव शेषो मध्यमः ।। For Personal & Private Use Only Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ નષેરિકી સામાચારી/ ગાથા : ૪૨ જોઈએ, છતાં એકવચનનો પ્રયોગ કેમ છે? એથી કરીને કહે છે – દઢ યત્ન અને ઉપયોગ એ પ્રકારે સમાહાર દ્વન્દ સમાસ કરેલ હોવાથી એકવચનનો પ્રયોગ છે. અહીં ગુરુનો અવગ્રહ આ પ્રમાણે છે – “ચારે દિશામાં આત્મપ્રમાણમાત્ર ગુરુનો અવગ્રહ થાય છે” –આ પ્રમાણે આવશ્યક નિર્યુક્તિ આદિમાં કહેવાયું છે. અને દેવનો અવગ્રહ આ પ્રમાણે સંભળાય છે – ત્યાં=દેવના વિષયમાં, અવગ્રહ ત્રણ પ્રકારનો છે : ઉત્કૃષ્ટ, જઘન્ય અને મધ્યમ જ. ઉત્કૃષ્ટ ૬૦ હાથનો, જઘન્ય ૯ હાથનો, શેષ મધ્યમ અવગ્રહ છે.” “તિ’ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિમાં છે. ઈતરથાદઢ યત્ન અને ઉપયોગના વિપર્યાસથી, ત્યાં પ્રવેશમાં અવગ્રહના પ્રવેશમાં, અનિષ્ટ-કર્મબંધ લક્ષણ અનિષ્ટ, થાય છે. તે હેતુથી અહીં અવગ્રહના પ્રવેશમાં, નિષેધ પ્રધાન છે નિષેધ અવ્યભિચારી ફળના હેતુપણા વડે કરીને કામનાનો વિષય છે. » ‘આશાતનાવિ' માં ‘તિ થી અવિધિનું ગ્રહણ કરવું. * ‘તત્રીપોન' ના સ્થાને ‘તોપયો:' એમ ભાસે છે. તેથી તે પ્રમાણે અર્થ કરેલ છે. જ ટીકામાં ‘તત્ર પ્રવેશે’ પછીનો વધારાનો ભાસે છે. ભાવાર્થ - ગુરુ અને દેવની આશાતનાદિના પરિવાર માટેનો યત્ન હંમેશાં સાધુઓને કરવાનો હોય છે, પરંતુ અવગ્રહમાં પ્રવેશ કરવામાં પૂર્વે જે યત્ન કરાતો હોય તેના કરતાં પણ અતિશય યત્ન કરવાનો છે. વળી અવગ્રહમાં પ્રવેશ કર્યા પછી અનાભોગ નિમિત્તક અયત્નના પરિવારના ઉપાયરૂપ ઉપયોગપૂર્વક દેવ અને ગુરુની ભક્તિ કરવાની હોય છે, અને તે રીતે કરવાથી કર્મક્ષયરૂપ ઈષ્ટ પ્રાપ્ત થાય છે. તેથી જ્યારે દેવના અવગ્રહમાં સાધુ પ્રવેશે ત્યારે નિસાહિ” પ્રયોગ દ્વારા પ્રતિજ્ઞા કરે છે કે હવે હું દેવ અથવા તો ગુરુના અવગ્રહમાં પ્રવેશ કરું છું, તેથી સહેજ પણ તેમની આશાતના ન થાય તેવો મારે યત્ન કરવાનો છે. આ પ્રકારનો દઢ ઉપયોગ “નિશીહિ' પ્રયોગથી ઊઠે છે. અને જેમ અવગ્રહમાં પ્રવેશ કર્યા પછી આશાતનાદિનો પરિહાર કરવાનો છે, તેમ દેવ અને ગુરુની ભક્તિવિષયક કોઈ અનાભોગથી પણ અયત્ન ન થાય તે માટે તે અયત્નના પરિહારરૂપ ઉપયોગપૂર્વક ક્રિયા કરવાની છે; તેથી તે પ્રકારના ઉપયોગને દઢ કરવા માટે પણ ‘નિસીહિ' પ્રયોગ કરાય છે. આનાથી એ ફલિત થાય કે દેવ કે ગુરુના અવગ્રહના પ્રવેશકાળમાં “નિસાહિ” દ્વારા : (૧) આશાતનાના પરિહારનો યત્ન, (૨) અવિધિના પરિહારનો યત્ન અને (૩) કરાતી ક્રિયામાં મન-વચન-કાયાની સુદઢ પ્રવૃત્તિ કરવા માટે અનાભોગના પરિહાર માટેનો યત્ન કરવાનો હોય છે, જે “નિસીહિ' પ્રયોગથી થાય છે. અને જો તેવો પ્રયત્ન ન કરવામાં આવે તો અવગ્રહમાં પ્રવેશ કર્યા પછી કર્મક્ષયરૂપ ઈષ્ટને બદલે કર્મબંધરૂપ અનિષ્ટ પ્રાપ્ત થાય છે. તેથી અવગ્રહના પ્રવેશકાળમાં ‘નિસીહિ' પ્રયોગ કામનાનો વિષય બને છે અને તે For Personal & Private Use Only Page #252 -------------------------------------------------------------------------- ________________ નૈવિકી સામાચારી / ગાથા : ૪૨ ૨૩૩ નિસીહિ પ્રયોગથી દઢ યત્ન અને ઉપયોગ પ્રવર્તે છે અને તેના કારણે કર્મક્ષયરૂપ ફલની પ્રાપ્તિ અવશ્ય થાય છે. ઉત્થાન : મૂળ ગાથાનો અર્થ પૂર્વમાં પૂરો કર્યો. હવે નૈષધિથી સામાચારીમાં ‘નિસીહિ' પ્રયોગ કઈ રીતે નિર્જરાના ફળમાં ઉપયોગી છે અને તે સ્થાને આવશ્યકી' પ્રયોગ કેમ નિર્જરાનું કારણ બનતો નથી, તે સ્પષ્ટ કરવા માટે કહે છે – ટીકા : एवं चावश्यकर्त्तव्येऽप्यत्र पापनिषेधत्वेनैव तत्कामना, तत्काम्यार्थमेव चावश्यकीविषयापेक्षयाऽत्यन्तमुपयुञ्जानः फलं लभते । इत्थं चैतत्पर्यवसितं-देवाद्यवग्रहप्रवेशे नैषेधिकीप्रयोगो विचित्रकर्मक्षयहेतुः, स्वप्राग्भाविप्रयत्नापेक्षयाऽधिकप्रयत्नश्च तत्सहकारी, उपयोगातिशयश्च तदतिशयार्थमुपयुज्यत इति दिग् । ટીકાર્ય : અને આ રીતે ઉપરમાં કહ્યું કે અવગ્રહના પ્રવેશમાં દઢ યત્ન અને ઉપયોગથી નિર્જરા થાય છે એ રીતે, અવશ્ય કર્તવ્ય એવી પણ અહીંઅવગ્રહમાં પ્રવેશ કરીને કરાતી ક્રિયામાં, પાપનિષેધપણા વડે કરીને જ તેની કામના છે="લિસીહિ'ની કામના છે, અને આવશ્યકીના વિષયની અપેક્ષાએ તેના કાભ્યાર્થને *લિસીહિ' પ્રયોગના કાગાર્થને જ=પાપનિષેધ અને દઢ ઉપયોગરૂપ કામ્યાર્થડે જ, અત્યંત ઉપયોગમાં લાવનાર સાધુ ફળ=ૌધિકી સામાચારીના નિર્જરારૂપ ફળને, પ્રાપ્ત કરે છે. અને આ રીતે-પૂર્વમાં કહ્યું કે દઢ યત્ન અને ઉપયોગપૂર્વક દેવ-ગુરુના અવગ્રહના પ્રવેશમાં નિર્જરા થાય છે એ રીતે, આરઆગળમાં કહેવાશે એ, પર્યવસિત છે ફલિત છે – દેવાદિતા અવગ્રહના પ્રવેશમાં વૈધિકી પ્રયોગ વિચિત્ર કર્મક્ષયનો હેતુ છે અને સ્વપ્રાગુભાવિક ‘લિસીહિ' પ્રયોગની પૂર્વમાં થનારા, પ્રયત્નની અપેક્ષાએ અધિક પ્રયત્ન=આશાતનાદિ પરિહાર માટેનો અધિક યત્ન, તેનો-વિચિત્ર કર્મક્ષયનો, સહકારી છે; અને ‘નિસીહિ' કર્યા પછી અવગ્રહમાં પ્રવેશ કરીને દેવ કે ગુરુની ભક્તિવિષયક ઉપયોગીતિશય-અનાભોગ નિમિત્તક અયત્નના પરિવારના ઉપાયરૂપ ઉપયોગતિશય, તેના અતિશયને માટે તૈષધિથી સામાચારીથી થતા નિર્જરાવા અતિશય માટે, ઉપયોગી છે, એ પ્રમાણે દિશાસૂચન છે. * અવર જીર્તવ્યગરિ' અહીં ‘સર’ થી એ કહેવું છે કે, પાપનિષેધપણું હોવાથી તો નૈષધિકી કરાય, પરંતુ અવશ્ય કર્તવ્ય હોવા છતાં પણ આવશ્યકી ન કહેતાં પાપનિષેધપણું હોવાના કારણે ઔષધિકીની કામના છે. * ‘ફેવરિ’ માં ૩થી ગુરુનો અવગ્રહ ગ્રહણ કરવો. ભાવાર્થ - પૂર્વમાં વર્ણન કર્યું એ રીતે અવગ્રહમાં પ્રવેશ કરીને ત્યાં અવશ્ય કર્તવ્ય એવી ક્રિયા હોવા છતાં પણ For Personal & Private Use Only Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ નૈષેલિકી સામાચારી / ગાથા: કર આશાતનાદિ પાપના નિષેધરૂપે ‘નિસીહિ' પ્રયોગની કામના છે, પરંતુ અવશ્ય કર્તવ્ય છે માટે “આવશ્યક પ્રયોગની કામના નથી; અને “નિસીહિ' પ્રયોગનો કામ્યાર્થ એ છે કે – (૧) અવગ્રહમાં પ્રવેશ કરીને અત્યંત આશાતનાનો પરિહાર કરવો, (૨) અવિધિમાં યત્નનો પરિહાર કરવો અને (૩) અનાભોગ નિમિત્તક પણ ભક્તિમાં અયત્નનો પરિહાર કરવો. આ કામ્યાર્થમાં અત્યંત ઉપયોગ હોય તો ‘નિસીહિ' પ્રયોગ કરનાર સાધુ “નિસીહિ' પ્રયોગથી નિર્જરારૂપ ફળને પામે છે. આશય એ છે કે, દેવ-ગુરુની અવગ્રહભૂમિમાં પ્રવેશ કરતી વખતે આ અવશ્ય કર્તવ્ય છે, એમ માનીને “આવશ્યકી” પ્રયોગ કરીને યત્ન કરવામાં આવે તો “આવશ્યકી” પ્રયોગથી અવશ્ય કર્તવ્યમાત્રનો ઉપયોગ ઉપસ્થિત થાય છે, પરંતુ અવગ્રહમાં પ્રવેશીને દેવ-ગુરુની આશાતના ન થાય તેના માટે અને અવિધિના પરિહાર માટે જે અધિક યત્ન કરવાનો છે, તેના માટેનો ઉપયોગ “નિશીહિ' પ્રયોગથી જ થઈ શકે છે. વળી અવગ્રહમાં પ્રવેશ કર્યા પછી અનાભોગથી પણ ઉચિત ભક્તિની ક્રિયામાં અયત્ન ન થાય તેના પરિવાર માટે પણ યત્ન કરવાનો છે=પૂર્ણ ગુણરૂપ દેવ છે અને સંસારસાગરથી પાર પાડવામાં શાસ્ત્રાનુસારી પ્રવૃત્તિ કરાવનાર આ ગુરુ છે. તે પ્રકારના ઉપયોગમાં લેશ પણ અનાભોગ ન રહે તે રીતે ચિત્તને વ્યાપારવાળું કરવાનું છે, જે “નિસહિ” પ્રયોગથી થાય છે. તેથી તે સ્થાનમાં “આવશ્યકી’ પ્રયોગ કરવાથી તે પ્રકારનું ફળ મળી શકે નહિ, પરંતુ ‘નિસીહિ' પ્રયોગથી તેવા પ્રકારના વ્યાપાર દ્વારા નિર્જરારૂપ ફળ મળે છે. ‘ત્યું ઘ' - આ રીતે આવશ્યકી' પ્રયોગ કરતાં અવગ્રહપ્રવેશમાં ‘નિસીહિ' પ્રયોગ ફળ પ્રતિ કારણ છે, તે બતાવ્યું. હવે ‘નિસીહિ' પ્રયોગથી નિર્જરા થાય છે, તેમાં (૧) નિસાહિ” વચનપ્રયોગ, (૨) આશાતનાદિ પરિહારવિષયક અધિક યત્ન અને (૩) ઉપયોગ, એ “નિસીહિ' પ્રયોગનાં ત્રણ અંગો કઈ રીતે નિર્જરાનાં કારણ બને છે, તે બતાવવા માટે કહે છે – દેવાદિના અવગ્રહપ્રવેશ વખતે જે “નિસાહિ” પ્રયોગ કરાય છે, તે પ્રયોગથી વિચિત્ર પ્રકારના કર્મનો ક્ષય થાય છે. એટલે કે દેવતાના અવગ્રહમાં પ્રવેશ કરતી વખતે ભગવાનની વિશેષ ભક્તિ કરવાના આશયથી પ્રવેશ કરાય છે, તેથી તે ‘નિસીહિ' પ્રયોગની પ્રતિજ્ઞાકાળમાં જે પ્રકારનો ભક્તિનો અધ્યવસાય પ્રકર્ષવાળો થયો હોય તે અધ્યવસાયના ભેદથી જુદા જુદા પ્રકારના કર્મનો ક્ષય થાય છે. આ કર્મક્ષય પ્રતિ જેમ (૧) “નિસીહિ' પ્રયોગકારણ છે, તેમ (૨) “નિસીહિ' પ્રયોગ કર્યા પછી દેવ-ગુરુની આશાતનાના પરિવાર માટેનો પૂર્વ કરતાં અધિક પ્રયત્ન કરાય છે, તે સહકારી છે. તેથી એ પ્રાપ્ત થાય છે, નિસહિ” પ્રયોગ કર્યા પછી આશાતનાના પરિવાર માટેના અધિક પ્રયત્નરૂપ સહકારીનો અભાવ હોય તો નિર્જરારૂપ કાર્ય થાય નહિ, તથા (૩) “નિસીહિ' પ્રયોગ કરવાને કારણે અનાભોગ નિમિત્તક અયત્નના પરિહારના ઉપાયરૂપે કરાતો ઉપયોગનો અતિશય નિર્જરાના અતિશય માટે ઉપયોગી થાય છે. આશય એ છે કે, ‘નિસાહિ” પ્રયોગ કરીને આશાતનાના પરિવારનો યત્ન કરવામાં આવે તો નિર્જરા થાય છે, અને અવગ્રહમાં પ્રવેશ કરીને દેવ કે ગુરુની ભક્તિમાં ઉપયોગનો અતિશય પ્રવર્તે તો ઉચિત ક્રિયામાં લેશ પણ પ્રમાદ ન થાય, અને એવા યત્નથી નિર્જરા વિશેષ થાય છે, અને આ રીતે નિશીહિ' પ્રયોગથી સાધુને For Personal & Private Use Only Page #254 -------------------------------------------------------------------------- ________________ ' ૨૩૫ વૈષેલિકી સામાચારી/ ગાથા : ૪૨ વીર્યનો અતિશય થાય તો ક્ષપકશ્રેણી પણ પ્રગટ થઈ શકે છે. માટે ઉચિત વીર્યના પ્રવર્તન માટે “નિસાહિ” પ્રયોગ કારણ છે. ટીકા : तदिदमुक्तम् - "गुरुदेवोग्गहभूमीइ जत्तओ चेव होइ परिभोगो । इट्ठफलसाहगो सइ अणिट्ठफलसाहगो इहरा ।। (पंचा. १२/ ર૩) કૃતિ ! ટીકાર્ય : 'તે=પ્રસ્તુત ગાથામાં બતાવ્યું કે દઢ યત્ન અને ઉપયોગથી દેવ-ગુરુના અવગ્રહના પ્રવેશમાં નિર્જરા થાય છે અને ઈતરથા નિર્જરા થતી નથી તે, આ=ગ્રંથકારની બુદ્ધિમાં ઉપસ્થિત, કહેવાયું છેઃ હરિભદ્રસૂરિ મહારાજ વડે કહેવાયું છે. અહીં પંચાશક-૧૨ ગાથા-૨૩નો અર્થ આ પ્રમાણે છે – “ગુરુ અને દેવની અવગ્રહભૂમિમાં સદા યત્નથી જ પરિભોગ અવગ્રહભૂમિનો ઉપયોગ, એ ઈષ્ટફળસાધક છે, ઈતરથા અનિષ્ટફળસાધક છે.” “રૂતિ’ ઉદ્ધરણની સમાપ્તિમાં છે. ટીકા - अथानाभोगेन तत्राऽऽशातनापरिहारेऽपि कथमनिष्टम् ? इति चेत् ? तदानीमप्रयत्नस्य निषिद्धतया तदाचरणस्याऽनिष्टहेतुत्वात् । इष्टाऽप्राप्तिः पुनर्विध्यनाराधनादेवेति दिक् ।।४२।। ટીકાર્ચ - અહીં પૂર્વપક્ષી શંકા કરે છે - ત્યાં અવગ્રહના પ્રવેશમાં, આશાતનાનો પરિહાર હોવા છતાં પણ અનાભોગથી કેવી રીતે અનિષ્ટ છે?=ભગવદ્ભક્તિમાં અનાભોગ હોવાને કારણે કેવી રીતે અનિષ્ટ છે? એ પ્રમાણે જો પૂર્વપક્ષી કહે તો ગ્રંથકાર કહે છે કે, ત્યારે અવગ્રહના પ્રવેશમાં, અપ્રયત્નનું નિષેધપણું હોવાને કારણે તેના આચરણનું નિષિદ્ધરૂપ અપ્રયત્નના આચરણનું, અનિષ્ટહેતુપણું છે. વળી, ઈષ્ટની અપ્રાપ્તિ વિધિના અનારાધનથી જ છે, એ પ્રમાણે દિશાસૂચન છે. In૪રા * ‘સારીતનારદારેડપિ' અહીં મર થી એ કહેવું છે કે, આશાતનાનો પરિવાર ન કરો તો તો અનિષ્ટ થાય, પરંતુ આશાતનાનો પરિહાર હોવા છતાં પણ અનાભોગને કારણે કેમ અનિષ્ટ છે ? १. गुरुदेवावग्रहभूमेः यत्नतश्चैव भवति परिभोगः । इष्टफलसाधकः सदाऽनिष्टफलसाधक इतरथा ।। For Personal & Private Use Only Page #255 -------------------------------------------------------------------------- ________________ નૈષેધિકી સામાચારી | ગાથા : ૪૨ મૂળ ગાથામાં કહ્યું કે, દઢ યત્ન અને ઉપયોગથી દેવ-ગુરુના અવગ્રહના પ્રવેશમાં ઈષ્ટ છે, ઈતરથા અનિષ્ટ છે. તેથી એ પ્રાપ્ત થાય કે દેવ-ગુરુના અવગ્રહના પ્રવેશકાળે આશાતનાના પરિહાર માટે દઢ યત્ન હોય, છતાં અવગ્રહમાં પ્રવેશ કર્યા પછી પણ અનાભોગ નિમિત્તક ભગવદ્ભક્તિઆદિમાં અયત્નનો પરિહાર ન કરવામાં આવે તો અનિષ્ટ પ્રાપ્ત થાય. તે અનિષ્ટ કેમ છે ? એ પ્રકારની શંકાને સામે રાખીને ‘અથ’ થી કહે છે. ૨૩૬ ભાવાર્થ: ‘નિસીહિ’ પ્રયોગ કર્યા પછી ત્યાં=અવગ્રહના પ્રવેશમાં, આશાતનાનો પરિહાર કરાયે છતે પણ ભગવદ્ભક્તિઆદિમાં અનાભોગને કારણે કેવી રીતે અનિષ્ટ થાય ? પ્રશ્નકારનો આશય એ છે કે, આશાતના કરવાથી અનિષ્ટની પ્રાપ્તિ થાય, પરંતુ ભગવદ્ભક્તિઆદિમાં અનાભોગને કારણે ભલે તે પ્રકારનો લાભ ન થઈ શકે, પરંતુ અનિષ્ટની પ્રાપ્તિ તો ન થવી જોઈએ. જ્યારે મૂળ ગાથામાં કહ્યું છે કે, ભગવદ્ભક્તિમાં અનાભોગ હોય તો પણ અનિષ્ટ થાય. તેથી કહે છે – ન ત્યારે=‘નિસીહિ’ પ્રયોગ કરી અવગ્રહમાં પ્રવેશ કરો ત્યારે, ભગવદ્ભક્તિઆદિમાં અપ્રયત્નનું નિષિદ્ધપણું છે. તેથી નિષિદ્ધ એવા અપ્રયત્નના આચરણથી અનિષ્ટની પ્રાપ્તિ થાય છે, અને વળી ઈષ્ટની અપ્રાપ્તિ વિધિની અનારાધનાથી જ થાય છે. તાત્પર્ય એ છે કે, અવગ્રહમાં પ્રવેશ કર્યા પછી ભગવદ્ભક્તિઆદિમાં અયત્ન કરવાનો નિષેધ છે; કેમ કે, ‘નિસીહિ’ પ્રયોગથી એ પ્રકારની પ્રતિજ્ઞા કરાયેલી છે. આમ છતાં અનાભોગને કારણે ભગવદ્ભક્તિઆદિમાં જે ઉપયોગ ન રહ્યો, તેથી કર્મબંધરૂપ અનિષ્ટની પ્રાપ્તિ થાય છે. વળી ‘નિસીહિ’ પ્રયોગ કરીને અવગ્રહમાં પ્રવેશ કર્યા પછી આશાતનાના પરિહાર માટેનો યત્ન હોવા છતાં પણ, અનાભોગથી કોઈ આશાતના થતી હોય તો અને વિધિની આરાધનામાં પણ પ્રમાદને કારણે ત્રુટિ હોય, તો કંઈક વિધિમાં યત્ન હોય તોપણ શુદ્ધ ક્રિયાથી થાય તેવા નિર્જરારૂપ ઈષ્ટફળની પ્રાપ્તિ ન થાય. આમ છતાં અભ્યાસદશામાં અનાદિ અભ્યસ્ત પ્રમાદને કારણે સ્ખલના થતી હોય તો, નૈષધિકી સામાચા૨ી ત્રુટિવાળી બને, પણ તેથી જે દોષ છે તે નિરનુબંધ છે; અને શુદ્ધ સામાચારીનું જેવું ફળ છે તેવું ઈષ્ટફળ મળતું નથી, તોપણ જે અંશમાં સમ્યક્ યત્ન છે તે અંશથી નિર્જરારૂપ ફળ મળે છે. અને જેઓ ‘નિસીહિ’નો પ્રયોગ કર્યા પછી આશાતનાના પરિહાર માટે યત્ન ન કરતા હોય, અને કદાચ આશાતનાના પરિહાર માટે યત્ન કરતા હોય તોપણ ભગવદ્ભક્તિઆદિમાં ઉપયોગ પ્રવર્તાવવામાં યત્ન ન કરતા હોય, કે પ્રધાનરૂપે પ્રમાદ સેવતા હોય, તો તે દોષ પણ સાનુબંધ બને અને વિશિષ્ટ અનિષ્ટનું પણ કારણ બને, અને તે નૈષધિકી સામાચા૨ીજન્ય નિર્જરારૂપ ફળની પ્રાપ્તિ લેશ પણ ન થાય. II૪૨ા For Personal & Private Use Only Page #256 -------------------------------------------------------------------------- ________________ નિષેલિકી સામાચારી / ગાથા ૪૩ ૨૩૭ અવતરણિકા: अत्र प्रयत्नपरिभोग्यतामेव समर्थयितुमाह - અવતરણિયાર્થ: અહીં=અવગ્રહમાં, પ્રયત્નથી પરિભોગ્યતાને જ સમર્થન કરવા માટે કહે છે – ભાવાર્થ - અવગ્રહમાં પ્રવેશ પ્રયત્નથી પરિભોગ્ય છે અર્થાત્ અવગ્રહમાં પ્રવેશ કર્યા પછી ત્યાં અત્યંત ઉપયોગપૂર્વક દેવ-ગુરુની ભક્તિ થાય તે રીતે પ્રયત્ન કરવાનો છે. તેનું જ સમર્થન કરવા માટે કહે છે – ગાથા : एत्तो चेइयसिहराइदंसणे च्चिय गयाइओसरणं । सड्ढाण वि साहूणं किमंग पुण एत्थ वत्तव्वं ।।४३ ।। છાયા : इतश्चैत्यशिखरादिदर्शन एव गजाद्यपसरणम् । श्राद्धानामपि साधूनां किमंग पुनरत्र वक्तव्यम् ।।४३ ।। અન્વયાર્થ: ત્તો=આથી કરીને= પ્રયત્નપૂર્વકના પરિભોગથી જ દેવની અવગ્રહભૂમિમાં પ્રવેશ ઈષ્ટ સાધન છે આથી કરીને, સિદરફિરંસળત્રિય-ચૈત્યશિખરાદિના દર્શનમાં જ સદ્ધ વિ=ચેત્યાદિમાં પ્રવેશ કરવાની ઈચ્છાવાળા એવા શ્રાવકોને પણ સાફલોસર=ગજાદિ અપસરણ=ગજાદિ અવતરણ સંભળાય છે. ત્ય=અહીંયાં આશાતનાતા અને વિધિભંગના પરિવારના વિષયમાં સfi=સાધુને પુનઃવળી વિમા વત્તવૃં કહેવું? ૪૩ ગાથાર્થ : પ્રયત્નપૂર્વકના પરિભોગથી જ દેવની અવગ્રહભૂમિમાં પ્રવેશ ઈષ્ટ સાધન છે. આથી કરીને, ચૈત્યશિખરાદિના દર્શનમાં જ શ્રાવકોને પણ ગજાદિ અવતરણ (સંભળાય છે). આશાતનાના અને વિધિભંગનાં પરિહારના વિષયમાં સાધુને વળી શું કહેવું ? ll૪all * મૂળ ગાથામાં સદ્ભાવ' શબ્દમાં ‘વિ થી સાધુનું ગ્રહણ કરવું. * “વત્યા પ્રામનાં (શ્રદ્ધાના નલિનપસરVi) શ્રયતે” એ અધ્યાહાર હોઈ આ રીતે અર્થ કરેલ છે. ટીકા : एत्तो त्ति। इतो - यतः प्रयत्नपरिभोगादेवावग्रहभूप्रवेश इष्टसाधनम्, (ततः) चैत्यशिखरादिदर्शन For Personal & Private Use Only Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ નૈષધિથી સામાચારી / ગાથા : ૪૩ एव, आदिशब्दात्कलशध्वजादिग्रहणं तथा समवसरणमहेन्द्रध्वजचामरतोरणादिपरिग्रहः, गजादेरपसरणं-अवतरणम्, आदिशब्दादश्वसिबिकादिपरिग्रहः, श्राद्धानामपि-योगरूढ्या श्रद्धाशालिनामपि श्रावकाणाम्, एतेनैतद्विधिविपर्ययकारिणोऽश्रद्धाकलङ्कितत्वमुपलक्षणात्प्रमादं चाह, 'चैत्यादौ प्रवेष्टुकामानां श्रूयते' इति शेषः। यद्येवं तथाऽयोगोलकल्पानां श्रावकाणामप्याशातनाभङ्गभीरूणामत्र विषय इयान् प्रयत्नः, किमङ्ग पुनः साधूनांसर्वदैव दृढप्रयत्नशालिनामत्र विषये वक्तव्यम् ? आशातनाभङ्गभीरुताऽभावविजृम्भितमेवात्र प्रयत्नवैक्लव्यमिति भावः। तदिदमभिप्रेत्याह हरिभद्रसूरिः - 'एत्तो ओसरणादिसु दंसणमेत्ते गयाइओसरणं । सुब्बइ चेइयसिहराइएसु सुस्सावयाणं पि ।। (पंचा० १२/ ૨૪) રૂતિ કરૂ II ટીકાર્થ: પત્તો ઉત્ત' I એ ગાથાનું પ્રતિક છે. જે કારણથી પ્રયત્નપૂર્વકના પરિભોગથી જ દેવની અવગ્રહભૂમિમાં પ્રવેશ ઈષ્ટ સાધન છે, તેથી શ્રાવકોને પણ યોગરૂઢિથી શ્રદ્ધાશાળી પણ શ્રાવકોને, ચૈત્યશિખરદિના દર્શનમાં જગજાદિથી અપસરણ સંભળાય છે. અહીં ‘ચત્યશિખરાદિ' શબ્દમાં રહેલા આદિ શબ્દને પ્રથમ શિખર શબ્દ સાથે જોડી અર્થ કરતાં આદિ શબ્દથી કલશ, ધ્વજ આદિનું ગ્રહણ કરવું, અને “ચૈત્યશિખર એ આખા શબ્દ સાથે આદિ શબ્દને જોડી અર્થ કરતાં આદિ શબ્દથી સમવસરણ, ઈન્દ્રધ્વજા, ચામર, તોરણાદિનું ગ્રહણ કરવું, અને ગજાદિમાં આદિ પદથી અશ્વ અને શિબિકાનું ગ્રહણ કરવું. તૈન=આનાથી=“શ્રાદ્ધાનામ્' નો અર્થ કરતાં કહ્યું કે, યોગરૂઢિથી શ્રદ્ધાશાળી એવા પણ શ્રાવકોને, એનાથી, આ વિધિના વિપર્યય કરનારાઓમાં જિનમંદિરનાં શિખરદિનાં દર્શન સમયે ગજાદિ અપસરણરૂપ વિધિનો વિપર્યય કરનારાઓમાં, અશ્રદ્ધાકલંકિતપણું કહે છે અને ઉપલક્ષણથી પ્રમાદને કહે છે. મૂળ ગાથામાં, “શ્રાદ્ધાનાં’ ના વિશેષણરૂપે “ચૈત્ય પ્રવેણુમાન” એ વિશેષણ અધ્યાહાર છે અને “એ પદ પણ અધ્યાહાર છે. જો આ રીતે તે પ્રકારના તપાવેલા લોઢાના ગોળા તુલ્ય અને આશાતનાના અને વિધિભંગના ભીરુ એવા શ્રાવકોને પણ આ વિષયમાં આશાતનાના અને વિધિભંગના પરિહારના વિષયમાં, આટલો પ્રયત્ન છે, વળી સર્વદા જ દઢ પ્રયત્નશાળી એવા સાધુઓને, આ વિષયમાં=આશાતનાના અને વિધિભંગના પરિહારના વિષયમાં, શું કહેવું ? અર્થાત્ સાધુઓને તો શ્રાવકો કરતાં આશાતનાના અને વિધિભંગના પરિહાર માટે અવશ્ય વિશેષ યત્ન કરવાનો હોય છે, અને જેઓ ‘લિસીહિ' પ્રયોગ કરીને જિનમંદિરમાં પ્રવેશ કર્યા પછી અનાભોગ નિમિત્તક અયત્વના પરિહારમાં યત્ન કરતા નથી, તેઓમાં આશાતનાના અને વિધિભંગની ભીરુતાના અભાવથી વિજૈભિત જ અહીં-આશાતના પરિહારમાં, પ્રયત્નની વિકલતા છે, એ પ્રકારનો ભાવ છે. १. इतोऽवसरणादिषु दर्शनमात्रे गजाद्यपसरणम् । श्रूयते चैत्यशिखरादिकेषु सुश्रावकाणामपि ।। For Personal & Private Use Only Page #258 -------------------------------------------------------------------------- ________________ નૈષેધિકી સામાચારી | ગાથા : ૪૩ ૨૩૯ તે=પૂર્વમાં વર્ણન કર્યું તે, આ=ગ્રંથકારની બુદ્ધિમાં ઉપસ્થિત, અભિપ્રાયને સામે રાખીને હરિભદ્રસૂરિ મહારાજ પંચાશક-૧૨ ગાથા-૨૪માં કહે છે - “આથી કરીને=જે કારણથી પ્રયત્નપરિભોગથી જ દેવની અવગ્રહભૂમિમાં પ્રવેશ ઈષ્ટ સાધન છે આથી કરીને, સમવસરણ આદિ વિષયક તથા ચૈત્યશિખરાદિ વિષયક દર્શનમાત્રમાં સુશ્રાવકોને પણ ગજાદિથી અવતરણ સંભળાય છે.” ‘કૃતિ’ ઉદ્ધરણની સમાપ્તિમાં છે. ।।૪૩।। * ‘શ્રાદ્ધાનાપિ’=યોગરૂઢિથી શ્રદ્ધાશાળી પણ શ્રાવકોને, અહીં ‘પિ’ થી એ કહેવું છે કે, પાંચમા ગુણસ્થાનકવાળા શ્રાવકોને તો ધ્વજાદિદર્શનસમયે ગજાદિથી અપસરણ છે=ઊતરવાનું છે. પરંતુ યોગરૂઢિથી ‘શ્રાદ્ધ' શબ્દનો અર્થ કરીએ તો અવિરતિસમ્યગ્દષ્ટિ શ્રાવકો પ્રાપ્ત થાય છે, તેઓને પણ ધ્વજાદિદર્શનસમયે ગજાદિથી ઊતરવાનું છે. * ‘ચૈત્યાવો પ્રવેષ્કુળામાનાં’ અહીં આદિથી સમવસરણ આદિનું ગ્રહણ કરવું. * ‘શ્રાવાળાપિ’ અહીં ‘પિ’ થી સાધુનું ગ્રહણ કરવું. * ‘સુત્રાવાળામવિ’ ઉદ્ધરણના આ શબ્દમાં ‘પિ’ થી એ કહેવું છે કે, શ્રાવકોએ પણ અવગ્રહપ્રવેશમાં યત્ન કરવાનો છે, તો સાધુઓએ તો સુતરાં (અવશ્ય) યત્ન કરવો જોઈએ. * ઉદ્ધરણમાં સુશ્રાવક ગ્રહણ કરવાથી, જે સુશ્રાવક નથી તેને ઉક્તવિધિના અન્યથા સંભવનું ઉપદર્શન છે. ભાવાર્થ: પ્રયત્નથી જ દેવના અવગ્રહની ભૂમિનો પરિભોગ નિર્જરાનું સાધન છે. આથી ચૈત્યાદિમાં પ્રવેશ ક૨વાની ઈચ્છાવાળા શ્રાવકો પણ જ્યારે ચૈત્યશિખરાદિ જુએ છે, ત્યારે ભગવાનની આશાતનાના પરિહાર માટે અને વિધિના પાલન માટે ગજાદિથી ઊતરી જાય છે. આશય એ છે કે, ચૈત્યના શિખરનું દર્શન થાય તે સાક્ષાત્ દેવની અવગ્રહની ભૂમિમાં પ્રવેશ નથી, તોપણ ચૈત્યની નજીકની ભૂમિમાં જાય છે ત્યારે પણ ચૈત્ય પ્રત્યેની ભક્તિના અતિશય અર્થે અને ચૈત્યની આશાતનાના પરિહાર અર્થે શ્રાવકો ગજાદિથી ઊતરીને ચૈત્યાલયમાં જાય છે. એ વસ્તુ બતાવે છે કે ચૈત્યની આસત્ર ભૂમિમાં પણ જ્યારે ભગવાનની ભક્તિ અર્થે આટલો વિવેક અપેક્ષિત છે, તો ‘નિસીહિ’ પ્રયોગ કર્યા પછી ચૈત્યાલયમાં જ્યારે પ્રવેશ થાય છે, ત્યારે દેવની અવગ્રહભૂમિનો પરિભોગ કરતી વખતે તો ભગવાનની આશાતનાના પરિહાર માટે દૃઢ યત્ન અવશ્ય કરવો જોઈએ. એટલું જ નહીં પણ ભગવાનની ભક્તિમાં તન્મય થવામાં જે અનાભોગ નિમિત્તક અયત્ન છે, તેના પરિહાર માટે પણ દૃઢ યત્ન કરવો જોઈએ, અને જે શ્રાવકો આ પ્રકારની વિધિમાં યત્ન કરતા નથી, તેઓમાં અશ્રદ્ધા નામનો દોષ છે. અહીં પ્રશ્ન થાય કે, ઘણી વખત શ્રદ્ધાસંપન્ન શ્રાવક પણ પોતાને ઉચિત કૃત્યનું સ્મરણ કરવામાં પ્રમાદ કરે તો જિનમંદિર પાસે જતાં અવતરણ ન પણ કરે, તો એટલામાત્રથી તેનામાં અશ્રદ્ધા છે એમ કેમ કહી શકાય ? તેથી કહ્યું કે ઉપલક્ષણથી પ્રમાદવાળા શ્રાવકોનું પણ ગ્રહણ છે. આશય એ છે કે, કેટલાક શ્રાવકોમાં શ્રાવકના આચાર હોવા છતાં ભગવાન પ્રત્યે તેવી ભક્તિ નથી, For Personal & Private Use Only Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ નૈષધિથી સામાચારી/ ગાથા : ૪૪ તેથી તેઓ તો અશ્રદ્ધાળુ છે અને માત્ર શ્રાવકાચાર પાળનારા છે, તેથી ભગવાનનાં દર્શન કરવા માટે આવતા હોવા છતાં તે પ્રકારના જિનમંદિર પ્રત્યેના અહોભાવના અભાવને કારણે જિનમંદિર સુધી ગજાદિ પર બેસીને આવે છે, પરંતુ શિખરાદિનાં દર્શનથી ગજાદિથી ઊતરીને આવતા નથી; જ્યારે કેટલાક શ્રાવકોમાં ભગવાન પ્રત્યેની ભક્તિનો અતિશય છે, આથી તેઓ શ્રદ્ધાળુ છે, તોપણ ઉચિત કૃત્યનું સ્મરણ કરવામાં પ્રમાદી છે, તેથી પ્રમાદને કારણે ચૈત્યશિખરાદિનાં દર્શન થતાં ગજાદિથી ઊતરીને જિનમંદિરમાં પ્રવેશ કરતા નથી, પરંતુ ચૈત્યસ્થાન સુધી ગજાદિ ઉપર બેસીને આવે છે. આ રીતે ચૈત્યદર્શન કરવા માટે આવતા શ્રાવકો ચૈત્યના શિખરાદિના દર્શનમાં પણ ભક્તિની અભિવ્યક્તિ અર્થે ગજાદિથી અવતરણ કરે છે, તો સર્વદા દઢ યત્ન કરનાર એવા સાધુઓ તો ‘નિસીહિ' પ્રયોગ કરીને જિનમંદિરમાં પ્રવેશ કરે ત્યારે આશાતનાના પરિવાર માટે અવશ્ય દઢ યત્ન કરે. એટલું જ નહિ પણ જિનમંદિરમાં અનાભોગ નિમિત્તક ભગવદ્ ભક્તિમાં કોઈ અયત્ન ન થઈ જાય તેના પરિવાર માટે પણ અવશ્ય યત્ન કરે છે, અને આથી સુસાધુઓ દ્રવ્યસ્તવના આલંબન વિના પણ ભાવસ્તવ કરીને આ સંસારસાગરથી તરે છે. જે સાધુઓ જિનમંદિરમાં ‘નિસીહિ' કરીને ભગવાનની આશાતનાના અને વિધિભંગના પરિવાર માટે દઢ યત્ન કરતા નથી, તેઓમાં ભગવાનની આશાતનાના અને વિધિભંગની ભીરુતાનો અભાવ છે, અને આથી આવા સાધુઓ પ્રાયઃ કરીને ભાવસ્તવ કરી શકતા નથી. માત્ર જેમ મંદ શ્રદ્ધાળુ શ્રાવકો ભગવાનનું દ્રવ્યસ્તવ કરે છે, તેમ ચૈત્યવંદનની ક્રિયા માત્ર કરે છે, પરંતુ ભગવાનના ગુણોમાં તન્મય થઈને ભગવાનની ભક્તિ દ્વારા નિર્લેપતા પ્રગટ કરી શકતા નથી. ૪૩. અવતરણિકા: ननु जिनगृहप्रवेशादौ जिनवन्दनादौ बाढं प्रवृत्त्यां भवतु यत्नोत्कर्षो नैषेधिक्याः, यत्र तु तां प्रयुज्य शय्यादावेव ध्यानेन स्थेयं तत्र नासौ ? इत्याशङ्कां निरसितुमाह - અવતરણિકાર્ય : જિનગૃહમાં પ્રવેશ હોતે છતે જિતવંદનાદિ વિષયક પ્રવૃત્તિમાં વૈધિકીથી અત્યંત યત્નનો ઉત્કર્ષ થાઓ; જ્યાં વળી તેનો ધિકીનો, પ્રયોગ કરીને શય્યાદિમાં વસતિ આદિમાં જ ધ્યાનથી સ્થય છે=ધ્યાનથી રહેવાનું છે, ત્યાં=ધ્યાતથી રહેવા યોગ્ય એવી ક્રિયામાં, આ નથી=નિસીહિ પ્રયોગથી યત્નનો ઉત્કર્ષ નથી. એ પ્રકારની આશંકાનું નિરસન કરવા માટે કહે છે – * ‘નિના ગૃહપ્રવેશ માં ‘થિી ગુરુઅવગ્રહપ્રવેશ ગ્રહણ કરવો. * ‘બિનવંદ્રના’ માં ‘વિ” થી ગુરુવંદન ગ્રહણ કરવાનું છે. નોંધ:-અવતરણિકામાં ‘નિનJRપ્રવેશ” માં સપ્તમી વિભક્તિ સતિ સપ્તમી અર્થક છે તથા નિવવંદ્રના માં વિષયાર્થે સપ્તમી છે. For Personal & Private Use Only Page #260 -------------------------------------------------------------------------- ________________ નૈષેધિકી સામાચારી / ગાથા : ૪૪ ભાવાર્થ : સાધુએ જિનગૃહાદિમાં પ્રવેશાદિ કરીને જિનવંદનાદિમાં અત્યંત યત્ન કરવાનો છે અને તે અત્યંત યત્ન ‘નિસીહિ’ પ્રયોગથી થાય છે; કેમ કે ‘નિસીહિ’ શબ્દ નિષેધનો વાચક છે, તેથી જિનગૃહમાં ભગવાનની ભક્તિવિષયક કોઈ અયત્ન ન થઈ જાય તેના પરિહાર માટે ‘નિસીહિ' પ્રયોગ બોલાય છે, જેથી ‘નિસીહિ’ના પ્રયોગથી ભગવાનની ભક્તિમાં અત્યંત યત્નનો ઉત્કર્ષ થઈ શકે; પરંતુ ઉપાશ્રયમાં ધ્યાન કરવાનું હોય છે ત્યારે ‘નિસીહિ’ પ્રયોગ કરીને ધ્યાનમાં રહેવાથી કોઈ યત્નનો ઉત્કર્ષ થતો નથી. માટે વસતિમાં રહીને ધ્યાન કરવા માટે ‘નિસીહિ’ પ્રયોગ કરીને બેસવાનો જે શાસ્ત્રીય વ્યવહાર છે, તે ઉચિત જણાતો નથી. આ પ્રકારની આશંકાનો નિરાસ કરવા માટે કહે છે ગાથા: - झाणेणं ठाणेण विणिसीहियाए परो हवइ जत्तो । अणिसिद्धस्स णिसीहिय वायमित्तं ति वयणाओ । । ४४ ।। ૨૪૧ છાયા : ध्यानेन स्थानेनापि नैषेधिक्याः परो भवति यत्नः । अनिषिद्धस्य नैषेधिकी वाङ्मात्रमिति वचनात् ।।४४।। અન્વયાર્થ: જ્ઞાોળ=ધ્યાનરૂપે મેળ વિ=સ્થાન કરવાથી પણ સિદિયા!=નૈષધિકીથી=‘નિસીહિ’ પ્રયોગથી પરો ખત્તો=પ્રકૃષ્ટ યત્ન =થાય છે; કેમ કે િિસદ્ધસ્ત્ર=અનિષિદ્ધની સિદિય નૈષધિકી વામિત્તે તિ વયળો=વાણીમાત્ર છે, એ પ્રકારે વચન છે. ।।૪૪ ગાથાર્થઃ ધ્યાનરૂપે સ્થાન કરવાથી પણ નૈષધિકીથી=‘નિસીહિ’ પ્રયોગથી પ્રકૃષ્ટ યત્ન થાય છે; કેમ કે અનિષિદ્ધની નૈષધિકી વાણીમાત્ર છે, એ પ્રકારે વચન છે. ।।૪૪।। ટીકા ઃ झाणेणं ति । ध्यानेन-एकाग्रतालक्षणेन स्थानेन अवश्यकर्त्तव्याय गमनाभावेनापि, नैषेधिक्या: परः = प्रकृष्टो, यत्नो भवति, न हि तदानीं मनोयोगस्यातिशयशालियत्नं विना ध्यानसंभवः । कुत एतत्सिद्धम् ? इत्यत आह-अनिषिद्धस्य= अनिरुद्धाऽसद्व्यापारस्य, नैषेधिकी वाङ्मात्रमितिवचनात् । ટીકાર્ય : ‘જ્ઞાળેળ તિ’ । એ ગાથાનું પ્રતિક છે. એકાગ્રતાલક્ષણધ્યાનરૂપે અવશ્ય કર્તવ્ય માટે ગમનના અભાવરૂપ સ્થાનથી પણ, સ્થિર થવામાં For Personal & Private Use Only Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ નષેરિકી સામાચારી, ગાથા : ૪૪ વૈષધિતીથી પર:=પ્રકૃષ્ટ, યત્ન થાય છે; જે કારણથી ત્યારે ધ્યાન કરવાના કાળમાં, મનોયોગના અતિશયશાળી પ્રયત્ન વિના ધ્યાનનો સંભવ નથી. શેનાથી આ વૈષધિતીથી સ્થિર થવામાં પ્રકૃષ્ટ યત્ન થાય છે એ, સિદ્ધ છે? એથી કરીને કહે છે - અનિષિદ્ધની અનિરુદ્ધ અસવ્યાપારવાળાની, વૈષેલિકી વાણીમાત્ર છેનિરર્થક વાણી છે, એ પ્રકારનું વચન હોવાથી (વૈષધિકીથી પ્રકૃષ્ટ પ્રયત્ન થાય છે તે સિદ્ધ છે). * “મનામાવેનાપ' માં “પ” થી જિનગૃહપ્રવેશાદિનો સમુચ્ચય કરવાનો છે. ભાવાર્થ: પૂર્વપક્ષીએ શંકા કરેલી કે જિનગૃહાદિમાં પ્રવેશ કરીને જિનવંદનાદિ ક્રિયામાં ‘નિસીહિ' પ્રયોગથી ભગવાનની ભક્તિમાં દઢ પ્રયત્ન થાય છે, કેમ કે ‘નિસાહિ’ શબ્દના સ્મરણને કારણે જ પાપવ્યાપારનો નિષેધ થાય છે અને ભગવદ્ભક્તિમાં થતા પ્રમાદનો નિષેધ થાય છે; પરંતુ ઉપાશ્રયમાં ધ્યાનથી રહેવાનું છે ત્યારે ‘નિસીહિ' પ્રયોગથી કોઈ યત્નનો ઉત્કર્ષ થતો નથી. તેના સમાધાનરૂપે ગ્રંથકાર કહે છે કે, ધ્યાનરૂપે વસતિમાં રહેવાની પ્રવૃત્તિમાં પણ નૈષધિતીથી પ્રકૃષ્ટ યત્ન થાય છે, કારણ કે મનોયોગના અતિશય યત્ન વિના ધ્યાન થઈ શકે નહિ. તેથી સાધુ વસતિમાં જ્યારે ધ્યાન કરવા બેસે ત્યારે ઉપયોગપૂર્વક “નિસીહિ' પ્રયોગથી ધ્યાનમાં યત્નાતિશર્ય થાય છેકેમ કે શાસ્ત્રકારો કહે છે કે, “નિસાહિ” પ્રયોગ કરીને જે સાધુ નિરુદ્ધ બનતો નથી, તેનો ‘નિસીહિ'નો પ્રયોગ વાણીમાત્ર છે. તેથી જે સાધુને આ શાસ્ત્રવચનનું સ્મરણ છે, તે સાધુ જેમ “નિસીહિ' પ્રયોગમાં યત્ન કરે છે, તેમ ‘નિસીહિ' પ્રયોગ કર્યા પછી આત્માને નિરુદ્ધ કરવા પણ યત્ન કરે છે. તેથી ઉપયોગપૂર્વક નિસીહિ' બોલનાર સાધુ અવશ્ય નિરુદ્ધ થવા પણ યત્ન કરે અને નિરુદ્ધ થયેલો આત્મા ધ્યાનમાં સુદઢ મનોયોગને પ્રવર્તાવી શકે છે. વળી ‘નિસીહિ' પ્રયોગપૂર્વક ધ્યાનમાં યત્ન કરવાથી ધ્યાનનો સંભવ છે અને “નિસહિ” પ્રયોગ વિના ધ્યાનમાં યત્ન કરવાથી તે રીતે આત્મા નિરુદ્ધ ન બને તો ધ્યાન થાય નહીં, માટે ધ્યાનમાં દૃઢ યત્ન ઉલ્લસિત કરવા નિરીહિ'નો પ્રયોગ ઉચિત છે. ઉત્થાન : પૂર્વમાં કહ્યું કે, ધ્યાનમાં રહેવા માટે મનોયોગનો અતિશય પ્રયત્ન ‘નિસહિ” પ્રયોગથી થાય છે, માટે વસતિમાં ધ્યાનાર્થે પણ નિશીહિ પ્રયોગ ઉચિત છે. તેનો ભાવ સ્પષ્ટ કરે છે – ટીકા - __अयं भावः-साधोः संयमयोगे दृढप्रयत्नं विना क्षणमपि स्थातुमननुज्ञानात् तेथा तिष्ठतः शुद्धैव न नैषेधिकी, दृढप्रयत्नेनावस्थाने पुनरिष्टमेव, सहकारिसंपन्नया तयाफलजनने विलम्बाऽभावात् । अत एवैतत्पालनाय स्वाध्यायाद्यशक्तानां 'आयावयंतिगिम्हेसु' इत्याद्युद्यमो भणितः । व्यक्तं चैतद्यतिदिनचर्यायाम् ।।४४ ।। ટીકાર્ય : આ ભાવ છે=આ તાત્પર્ય છે: સાધુને સંયમયોગમાં દઢ પ્રયત્ન વિતા ક્ષણ પણ રહેવા માટે For Personal & Private Use Only Page #262 -------------------------------------------------------------------------- ________________ ૨૪3 નૈષેલિકી સામાચારી / ગાથા : ૪૪ અનુજ્ઞાત નહિ હોવાથી=ભગવાનની આજ્ઞા નહિ હોવાથી, તે રીતે રહેનારની=સંયમયોગમાં દઢ યત્ન વિના રહેનારની, વૈષધિથી શુદ્ધ જ નથી વસતિમાં લિસીહિ' પ્રયોગ કરીને દઢ યત્ન વગર વસતિમાં રહેતા હોય તેની વિસીહિ' શુદ્ધ જ નથી. વળી દઢ પ્રયત્નથી વસતિવિષયક અવસ્થામાં અથવા ધ્યાનવિષયક અવસ્થામાં લિસીહિ' એ પ્રકારનો વચનપ્રયોગ ઈષ્ટ જ છે; કેમકે “લિસીહિ' વચનપ્રયોગરૂપ સહકારીથી સંપન્ન એવી ઐધિકી સામાચારી વડે ફલજનનમાં નિર્જરારૂપ ફળ જતનમાં, વિલંબતનો અભાવ છે. આથી કરીને રૂઢપ્રયત્નથી અવસ્થામાં લિસીહિ' વચનપ્રયોગ ઈષ્ટ છે આથી કરીને જ, આતા પાલન માટે દઢયત્નથી અવસ્થાનના પાલન માટે, સ્વાધ્યાયાદિમાં અસમર્થને “ગ્રીષ્મઋતુમાં સંયમીઓ આતાપના લે છે" ઈત્યાદિને કહેનાર સૂત્રમાં ઉદ્યમ કહેવાયો છે. આ= સ્વાધ્યાયાદિમાં અસમર્થને દઢયત્વથી અવસ્થાનના પાલન માટે ગ્રીષ્મઋતુમાં આતાપતામાં ઉદ્યમનું કથન, યતિદિનચર્યામાં ગ્રંથકાર વડે સ્પષ્ટ કરાયું છે. I૪૪ના * ‘ક્ષામપિ' માં ‘વિ' થી એ કહેવું છે કે, લાંબો સમય તો પ્રમાદ ન કરાય, પરંતુ ક્ષણ પણ પ્રમાદ ન કરાય. * ‘ત્યાધુમો' ઈત્યાદિથી અહીં સૂત્રના અવશેષ ભાગનો સંગ્રહ કરવો. ભાવાર્થ : સાધુને સંયમયોગની વૃદ્ધિ કરે એવા મન, વચન અને કાયાના વિષયમાં દઢ યત્ન વગર એક ક્ષણભર પણ રહેવાની ભગવાનની આજ્ઞા નથી. આથી સાધુ વસતિમાં નિસાહિ” પ્રયોગ કરીને પ્રવેશ કરે છે, જેથી તે નિસીહિ' પ્રયોગના બળથી વસતિમાં રહીને સંયમયોગમાં સાધુનો દૃઢ પ્રયત્ન ચાલુ રહે છે. ત્યાર બાદ કોઈક કારણ ઉપસ્થિત થતાં વસતિની બહાર જવાનું થાય ત્યારે પણ સાધુ અવશ્ય કર્તવ્યની “આવસ્સિયાએ' એ પ્રયોગ દ્વારા પ્રતિજ્ઞા કરીને વિધિપૂર્વક તે અવશ્ય કર્તવ્યની સમાપ્તિ કરે છે, અને ફરી જ્યારે વસતિમાં પ્રવેશે ત્યારે સંયમયોગમાં દઢતર પ્રયત્ન જીવંત રહે તદર્થે ‘નિસાહિ” પ્રયોગ કરે છે. જે સાધુ સંયમયોગને અનુકૂળ મન, વચન અને કાયાના યોગમાં દઢ યત્ન કરતા નથી, તેઓની નિરીતિ શુદ્ધ જ નથી, પરંતુ વચનમાત્રના પ્રયોગરૂપ છે, અને જે સાધુ દઢ પ્રયત્નથી વસતિમાં અવસ્થાને કરે છે, તેનો “નિસહિ' વચનપ્રયોગ ઈષ્ટ એવી નિર્જરાનો સાધક હોવાથી ઈષ્ટ જ છે; કેમ કે દઢયત્નરૂપ સહકારથી સંપન્ન એવી તે નૈષધિથી સામાચારીનું પાલન હોવાને કારણે નિર્જરારૂપ ફલજનનમાં વિલંબન થતું નથી. તેથી વસતિમાં ‘નિસીહિ' પ્રયોગ કરીને રહેલા એવા સાધુને પણ ધ્યાનમાં દૃઢ યત્નનો અતિશય કરવા અર્થે કે સ્વાધ્યાયમાં દઢ યત્નનો અતિશય કરવા અર્થે ‘નિસીહિ'નો પ્રયોગ કરીને તે ક્રિયાનો પ્રારંભ કરવો જોઈએ. પરંતુ જે સાધુઓ સ્વાધ્યાયાદિ કરીને સંયમના પરિણામમાં દઢ યત્ન કરી શકે તેવા નથી, તેઓને પણ સંયમયોગમાં દૃઢ યત્ન કરવા માટે ગ્રીષ્મઋતુમાં આતાપના લેવાનો ઉદ્યમ કરવાનું શાસ્ત્રમાં કહેલ છે. દશવૈકાલિક સૂત્રના શાસ્ત્રપાઠનો અર્થ આ પ્રમાણે છે : १. श्रीदशवैका० ३-१२ आतापयन्ति ग्रीष्मेषु । अस्य शेषः भागः - हेमंतेसु अवाउडा, वासासु पडिलीणा संजया सुसमाहिया ।। For Personal & Private Use Only Page #263 -------------------------------------------------------------------------- ________________ નૈષેધિકી સામાચારી / ગાથા : ૪૫ “સુસમાધિવાળા સંયમીઓ ગ્રીષ્મઋતુમાં આતાપના લે છે, હેમંતઋતુમાં ખુલ્લા રહે છે અને વર્ષાઋતુમાં સંલીન ગાત્રવાળા થઈને રહે છે.” ૨૪૪ આ દશવૈકાલિક સૂત્રના પાઠનો આશય પણ એ જ છે કે, સાધુને વસતિમાં ‘નિસીહિ’ પ્રયોગ કર્યા પછી ક્ષણભર પણ પ્રમાદ કરવાનો નથી, અને સ્વાધ્યાયાદિમાં જેઓ યત્ન કરી શકે તેવા નથી અને જો વસતિમાં સ્વસ્થતાથી બેસે તો તેમનો સંયમયોગમાં દૃઢ પ્રયત્ન પ્રવર્તે નહિ, પરંતુ શરીરની સુખાસિકામાં પ્રવર્તે, માટે તેવા સાધુઓ શરીરની અનુકૂળતા પ્રત્યે નિરપેક્ષભાવ પ્રગટ કરવા અર્થે, પ્રમાદના નિવારણ અર્થે ગ્રીષ્મ આદિ ઋતુમાં આતાપનાદિ લે, જેથી સંયમયોગમાં દૃઢ યત્ન પ્રવર્તે.II૪૪॥ અવતરણિકા : नन्विदं भावनैषेधिक्याः फलम्, 'नैषेधिकी' इति शब्दरूपप्रतिज्ञायाः पुनः किमायातम् ? इत्यत आहઅવતરણિકાર્ય : ‘નનુ’ થી પૂર્વપક્ષી શંકા કરે છે કે, ભાવનૈષધિકીનું આ ફળ છે=પૂર્વમાં કહ્યું એ નિર્જરારૂપ ફળ છે. ‘નિસીહિ’ એ પ્રકારની શબ્દરૂપ પ્રતિજ્ઞાથી વળી શું પ્રાપ્ત થયું ? એથી કરીને કહે છે - ભાવાર્થ: પૂર્વપક્ષી શંકા કરતાં કહે છે કે, પૂર્વ ગાથામાં તમે સ્થાપન કર્યું કે, દઢ પ્રયત્નથી વસતિના અવસ્થાનમાં ઈષ્ટરૂપ ફળ થાય છે. એ કથનથી એ પ્રાપ્ત થયું કે, સાધુ ‘નિસીહિ' પ્રયોગ પછી દૃઢ પ્રયત્ન કરે તો જ નિર્જરારૂપ ફળને પ્રાપ્ત કરે છે, પણ ‘નિસીહિ પ્રયોગ માત્ર કરે એટલાથી જ ફળ મળતું નથી. એનાથી અર્થથી એ પ્રાપ્ત થયું કે, જ્યારે સાધુ ભાવનૈષધિકીમાં વર્તે=ગુપ્તિને અનુકૂળ વીર્ય ઉલ્લસિત કરે તેવો ‘નિસીહિ’ પ્રયોગના ઉપયોગમાં વર્તે, ત્યારે તેનાથી નિર્જરારૂપ ફળ પ્રાપ્ત થાય છે, પરંતુ ધ્યાન કરતી વખતે કે વસતિમાં પ્રવેશ કરતી વખતે, ‘નિસીહિ’ શબ્દપ્રયોગરૂપ પ્રતિજ્ઞા કરે છે, તેનાથી કોઈ ફળ દેખાતું નથી, માટે નિર્જરાના અર્થીએ ભાવનૈષધિકીમાં યત્ન કરવો જરૂ૨ી છે, પરંતુ ‘નિસીહિ’ એ પ્રકારના શબ્દપ્રયોગમાત્રથી કંઈ ફળ મળતું નથી, માટે તે વ્યર્થ છે. આ પ્રકારની શંકાના સમાધાન માટે ગ્રંથકાર કહે છે – ગાથા: हो पइण्णाभंगे भीरु अभावा अओ दढो जत्तो । तप्पुव्विया य किरिआ फला य तब्भाव वुड्ढकरी ।। ४५ ।। છાયા : भवति प्रतिज्ञाभङ्गे भीरुकभावादतो दृढो यत्नः । तत्पूर्विका च क्रिया फला च तद्भाववृद्धिकरी ।।४५।। ।। સિદિયા સમ્મત્તા|| નૈષેધિકી સામાચારી સમાપ્ત થઈ. For Personal & Private Use Only Page #264 -------------------------------------------------------------------------- ________________ ૨૪૫ નૈષેલિકી સામાચારી / ગાથા: ૪૫ અન્વયાર્થ: લો=આથી="લિસીહિ' એ પ્રકારના વચનપ્રયોગથી પUT મોકપ્રતિજ્ઞાભંગમાં ભીમાવા= ભીરુકભાવ હોવાને કારણે વૃઢો દઢ નત્તોયત્વ=ઉદ્યમ દોડું થાય છે તપુત્રિયા ચ શિરિસા=અને તપૂર્વિકા ક્રિયા=દઢ થતપૂર્વક કરાયેલી ક્રિયા માવદિવારી પત્તા ચ=સદ્ભાવને વૃદ્ધિ કરનારા ફળવાળી છે. ૪૫ ગાથાર્થ : આથી ‘નિસીહિ' એ પ્રકારના વચનપ્રયોગથી, પ્રતિજ્ઞાભંગમાં ભીકભાવ હોવાને કારણે દઢ ઉધમ થાય છે, અને તપૂર્વિકા ક્રિયા દઢ યત્નપૂર્વક કરાયેલી ક્રિયા, તભાવને વૃદ્ધિ કરનારા ફળવાળી છે. ll૪૫ll ટીકા - होइ त्ति । भवति प्रतिज्ञाभङ्गे भीरुकभावात् भयशीलस्वाभाव्यात्, अतो='नैषेधिकी' शब्दात्, दृढ:=अतिशयशाली, यत्नः-उद्यमः । ‘नषेधिकी' इति प्रयोगो हि प्रतिज्ञा, तस्यां च सत्यां नियमादुल्लसति 'एतद्भङ्गोऽनिष्टसाधनम्' इति भीरुताऽध्यवसाय: । स च प्रतिकूलप्रवृत्तिप्रतिपन्थी सन्ननुकूलप्रवृत्तावत्यन्तमुत्साहमाधत्ते । ततश्चोपपत्तिमांस्ततो दृढो यत्नः । 'तत्पूर्विका'-दृढयत्नपूर्विका, च क्रिया येन क्षायोपशमिकभावेन सा क्रिया क्रियते तद्भावस्य वृद्धिकरी भवति । एवं चोक्तप्रतिज्ञाया: पारम्पर्येण क्षायोपशमिकभाववृद्धिहेतुत्वमित्युक्तम्, तवृद्धिश्चाऽऽक्षायिकभावफलिका । स च भावः परमपदनिदानमित्यनुक्तमपि द्रष्टव्यम् । 'आवश्यकी'ति प्रतिज्ञाफलमप्यनयैव दिशा भावनीयमिति दिग् ।।४५ ।। ટીકાર્થ: દોડ્ર ત્તિ' એ ગાથાનું પ્રતિક છે. પ્રતિજ્ઞાતા ભંગમાં ભીકભાવના કારણે=ભયશીલ સ્વભાવપણું હોવાના કારણે, આનાથી વૈષધિકી' શબ્દથી, દઢ અતિશયશાળી, યત્ન=ઉદ્યમ, થાય છે; જે કારણથી વૈધિકી' એ પ્રમાણે પ્રયોગ તે પ્રતિજ્ઞા છે, અને તે હોતે છતે પ્રતિજ્ઞા હોતે છતે, નિયમથી “આતો ભંગ=પ્રતિજ્ઞાનો ભંગ, અનિષ્ટનું સાધન છે” - એ પ્રમાણે ભીરુતાનો અધ્યવસાય ઉલ્લસિત થાય છે, અને તે ભીરુતાનો અધ્યવસાય, પ્રતિકૂળ પ્રવૃત્તિનો પ્રતિપંથી છતો અનુકૂળ પ્રવૃત્તિમાં અત્યંત ઉત્સાહને આધાત કરે છે. તત: તે કારણથી તેનાથી="લિસીહિ' પ્રયોગથી, દઢ યત્ન ઉપપત્તિમાન છે=દઢ યત્ન ઉત્પન્ન થાય છે, અને તપૂર્વિકા ક્રિયાદઢ પ્રયત્નપૂર્વકની કરાતી ક્રિયા, તદ્ ભાવવૃદ્ધિ કરનારી છે જે ભાવમાં દઢ યત્ન કરેલો તે ભાવની વૃદ્ધિ કરનારી છે; જે કારણથી ક્ષયોપશમભાવથી તે ક્રિયા કરાય છે. અને આ રીતે ઉપરમાં બતાવ્યું એ રીતે, ઉક્ત પ્રતિજ્ઞાનું કહેવાયેલી લિસીહિ' રૂપે પ્રતિજ્ઞાતું, પરંપરાથી ક્ષાયોપથમિકભાવની વૃદ્ધિનું હેતુપણું છે, એ પ્રમાણે કહેવાયું છે અને તેની ક્ષાયોપથમિકભાવની વૃદ્ધિ આ ક્ષાવિકભાવલિકા છે ક્ષાવિકભાવપર્યત For Personal & Private Use Only Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ નૈષેધિકી સામાચારી | ગાથા : ૪૫ ફળવાળી છે, અને તે ભાવ=ક્ષાયિકભાવ પરમપદનું કારણ છે, એ પ્રસ્તુત સામાચારીના કથનમાં અનુક્ત હોવા છતાં પણ જાણવું. ‘આવશ્યકી’ એ પ્રકારની પ્રતિજ્ઞાનું ફળ પણ આ જ દિશાથી ભાવન કરવું, એ પ્રકારે દિશાસૂચન છે. ।।૪૫।। * ‘અનુત્તમપિ’ માં ‘પિ’ થી એ કહેવું છે કે, ક્ષયોપશમભાવથી કરાતી ક્રિયાથી તે ભાવની વૃદ્ધિ થાય છે એ રૂપ કહેલું કથન તો છે જ, પણ ક્ષાયિકભાવ ૫૨મપદનું કારણ છે, એ રૂપ નહીં કહેલું એવું પણ કથન જાણવું. ભાવાર્થ : અવતરણિકામાં કહેલ શંકાકારનો આશય એ છે કે, ભાવથી ગુપ્તિના પરિણામવાળો જીવ થાય ત્યારે જ નૈષધિકી સામાચા૨ીનું નિર્જરારૂપ ફળ પ્રાપ્ત થાય છે, તો પણ ‘નિસીહિ’ એ પ્રકારના શબ્દપ્રયોગથી શું ફળ પ્રાપ્ત થાય ? અર્થાત્ કોઈ ફળ નથી. એથી કહે છે -- ‘નિસીહિ’ એ પ્રકારનો શબ્દપ્રયોગ એ પ્રતિજ્ઞા છે કે, ‘ભાવથી હું ગુપ્તિવાળો થઈને પ્રસ્તુત ક્રિયાનો યત્ન કરીશ.’ તેથી જે સાધુ ઉપયોગપૂર્વક પ્રતિજ્ઞા કરે છે તે સાધુને પ્રતિજ્ઞા કરવાને કારણે ‘આ પ્રતિજ્ઞાનો ભંગ મારા અનિષ્ટનું સાધન છે,’ એ પ્રકારે ભીરુતાનો અધ્યવસાય ઉલ્લસિત થાય છે. તેથી પ્રતિજ્ઞાના ભંગમાં ભીરુતાના અધ્યવસાયને કારણે ‘નિસીહિ’ પ્રયોગ કર્યા પછી સાધુ વસતિમાં પણ દૃઢ ઉદ્યમવાળા બને છે. તેથી દૃઢ યત્નપૂર્વક કરાયેલી તે ક્રિયા દૃઢ યત્નકાળમાં વર્તતા ભાવની વૃદ્ધિને કરનારી છે; કેમ કે ક્ષયોપશમભાવથી તે ક્રિયા થાય છે. આશય એ છે કે, નિસીહિ સામાચારીના પાલનના અધ્યવસાયથી મુનિ ‘નિસીહિ’ કહીને સ્વાધ્યાયાદિ કરવા માટે બેસે છે, ત્યારે તેને થાય છે કે મારે હવે રાગાદિના પ્રતિપક્ષભાવનું ભાવન કરવાનું છે, માટે તેમાં અનાભોગથી પણ અયત્ન ન થઈ જાય એ રીતે પ્રયત્ન કરવાનો છે. વળી સ્વાધ્યાયકાળમાં મારે ઉચિત વિધિમાં અયત્ન ન થઈ જાય તેવો યત્ન પણ કરવાનો છે, જેના કારણે શ્રુતની આશાતના ન થાય. આ બંને યત્ન ‘નિસીહિ’ પ્રયોગથી થાય છે. આથી શ્રુતઅધ્યયનવિષયક સર્વ ઉચિત વિધિમાં દૃઢ યત્ન થાય છે કે જેનાથી શ્રુતની આશાતના ન થાય અને શ્રુતને સમ્યક્ પરિણમન પમાડવા માટે અનાભોગથી પણ કોઈ અયત્ન ન થાય તેવો દૃઢ યત્ન થાય છે, અને આવા દૃઢ યત્નથી શ્રુતની ભક્તિનો પરિણામ અને શ્રુતને સમ્યક્ પરિણમન પમાડવાનો યત્ન, શ્રુતઅધ્યયનકાળમાં વર્તે છે, જેથી શ્રુતઅધ્યયનની ક્રિયાથી તે ભાવોની વૃદ્ધિ થાય છે—શ્રુતને સમ્યક્ પરિણમન પમાડવા માટેનો જે ભાવ હતો, તે ઉત્તરોત્તર અતિશયિત થયા કરે છે; અને તે શ્રુતઅધ્યયનની ક્રિયાથી વૃદ્ધિ પામેલો તે ભાવ ક્ષાયિકભાવમાં જ પર્યવસાન પામે છે. તેથી આ ભવમાં શ્રુતઅધ્યયનની ક્રિયા નિષ્ઠા સુધી ન પ્રાપ્ત થાય તોપણ તેના તે સંસ્કારોથી જન્મજન્માંતરમાં પણ તે ભાવ અવશ્ય ક્ષાયિકભાવમાં વિશ્રાંત થનારો થશે. અહીં ‘નિસીહિ’ પ્રયોગ પરંપરાએ ક્ષાયોપમિક ભાવની વૃદ્ધિનું કારણ આ રીતે છે : કલ્યાણનો અંર્થી સાધુ વસતિમાં પ્રવેશ કરતી વખતે ઉપયોગપૂર્વક ‘નિસીહિ’નો વચનપ્રયોગ કરે તે For Personal & Private Use Only Page #266 -------------------------------------------------------------------------- ________________ નૈષેરિકી સામાચારી/ ગાથા : ૪૫ ૨૪૭ પ્રતિજ્ઞા છે અને તેનાથી “પ્રતિજ્ઞાનો ભંગ અનિષ્ટનું સાધન છે,” એ પ્રકારનો ભીરુતાનો અધ્યવસાય પ્રગટે છે. તે અધ્યવસાયથી પ્રતિજ્ઞાને પ્રતિકૂળ પ્રવૃત્તિનું નિવર્તન થાય છે અને પ્રતિજ્ઞાને અનુકૂળ પ્રવૃત્તિમાં દૃઢ યત્ન થાય છે અને તેનાથી જીવમાં ક્ષયોપશમભાવ ઉલ્લસિત થાય છે. તેથી પ્રતિજ્ઞા પરંપરાએ ક્ષયોપશમભાવના ઉલ્લાસ દ્વારા તે ભાવની વૃદ્ધિ કરનારી એવી ક્રિયામાં વિશ્રાંત થાય છે. પ્રસ્તુત ગાથામાં દઢ પ્રયત્નપૂર્વક કરાયેલી ક્રિયા તે ભાવની વૃદ્ધિ કરનારી છે,” એમ કહેલ છે, પણ આ ભાવ પરમપદનું કારણ છે એમ કહેલ નથી. તોપણ અર્થથી એ સમજવાનું છે કે, જીવમાં વર્તતો ક્ષાયોપથમિક ભાવ ઉત્તરોત્તર ક્ષાયિકભાવને પામીને પરમપદનું કારણ બને છે, જ્યારે ક્રિયા તો ભાવની વૃદ્ધિ કરવા માટે નિમિત્તકારણ માત્ર છે, પરંતુ બાહ્ય રીતે ક્રિયા સાક્ષાત્ પરમપદમાં પર્યવસાન પામતી નથી. ‘આવશ્યલ્ટીતિ’ ‘આવશ્યકી” એ પ્રકારના વચનપ્રયોગરૂપ પ્રતિજ્ઞાનું ફળ પણ આ જ દિશાથી ભાવન કરવું જોઈએ એમ કહ્યું, તેનો આશય એ છે કે, મુનિ “આવશ્યકી' પ્રયોગ કરીને ઉચિત એવી ભિક્ષાટનાદિ ક્રિયા કરવા અર્થે વસતિથી બહાર જાય છે ત્યારે, “આ “આવશ્યકી” એ પ્રતિજ્ઞાવચન છે અને તે પ્રતિજ્ઞાભંગથી મને અનિષ્ટ થશે,” એવો ભીરુતાનો અધ્યવસાય તેને જાગૃત થાય છે, અને તેથી “હું અવશ્ય કાર્ય માટે જાઉં છું,’ એવી પ્રતિજ્ઞાના વચનના બળથી તે મુનિ નિર્જરા માટે કારણ બને એવા અવશ્ય કાર્યને માટે જે પ્રકારનો યત્ન અપેક્ષિત છે, તે પ્રકારના દઢ યત્નને “આવશ્યકી’ પ્રયોગ કર્યા પછી નિષ્ઠા સુધી પ્રવર્તાવે છે. તેથી આવશ્યકી ક્રિયાકાળ દરમ્યાન ક્ષયોપશમભાવ વધતો હોય છે અને તેથી તે ક્રિયા ક્ષયોપશમભાવની વૃદ્ધિ કરે તેવા પરિણામવાળી બને છે, તેથી તે ક્રિયા નિર્જરારૂપ ફળનું કારણ બને છે. જે સાધુઓ ‘આવશ્યકી” અને “નૈષધિકી' પ્રયોગ કર્યા પછી પ્રતિજ્ઞાના ભંગમાં ભીરુતાના અધ્યવસાયને ધારણ કરતા નથી અને ક્રિયાની સમાપ્તિમાત્રમાં યત્ન કરે છે, તેઓની તે ક્રિયા ઔદયિકભાવવાળી બને છે, તેથી કર્મબંધનું કારણ બને છે. ગાથામાં મની પછી ‘વ’ કાર અર્થમાં ‘’ છે. તેનાથી એ સમુચ્ચય કરવાનો છે કે, દઢ યત્નપૂર્વક કરાયેલી ક્રિયા જે તદ્ભાવની વૃદ્ધિને કરનારી છે, તેની તત્કૃદ્ધિ ક્ષાયિકભાવ સુધી ફળવાળી છે. તેથી ગાથામાં ક્ષાયિકભાવ સુધી ફળવાળી છે તેનો સમુચ્ચય ‘વ’ કારથી થાય છે. I૪પા Tો રૂતિ ચાવિશારવિરચિતે સામાવારીકરને નથી સમાપ્તા (મર્થતા) II TI આ પ્રકારે=પાંચમી નૈષેલિકી (નિશીહિ) સામાચારી ગાથા-૪૧ થી ૪પ સુધી વર્ણન કરી એ પ્રકારે, ન્યાયવિશારદ વિરચિત સામાચારી પ્રકરણમાં નૈષધિથી સામાચારી અર્થથી સમાપ્ત થઈ. પિII નૈષેલિકી સામાચારી સમાપ્ત - For Personal & Private Use Only Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ આપૃચ્છા સામાચારી / ગાથા ૪૬ आपृच्छा सामाचारी इयाणिं आपुच्छणा भन्नइ - હવે આપૃચ્છા સામાચારી કહેવાય છે – અવતરણિકા: इदानीमवसरप्राप्ततयाऽऽपृच्छा निरूप्यते; तत्रादावाऽऽप्रच्छनाया लक्षणमाह - અવતરણિયાર્થ: હવે અવસરપ્રાપ્તપણું હોવાથી=સૂત્રમાં બતાવેલા ક્રમ પ્રમાણે આપૃચ્છા સામાચારીની પ્રરૂપણાનો અવસર પ્રાપ્ત હોવાથી, આપૃચ્છા સામાચારી નિરૂપણ કરાય છે. ત્યાં=આપૃચ્છા સામાચારીના નિરૂપણમાં, આદિમાં=પ્રારંભમાં આપૃચ્છા સામાચારીના લક્ષણને કહે છે - ગાથા : णियहियकज्जपइण्णाणिवेअणं पइ गुरुं विणयपुव्वं । आपुच्छण त्ति णेया सेयं तप्पुव्वयं कम्मं ।।४६।। છાયા : निजहितकार्यप्रतिज्ञानिवेदनं प्रति गुरुं विनयपूर्वम् । आपृच्छेति ज्ञेया श्रेयस्तत्पूर्वकं कर्म ।।४६ ।। અન્વયાર્થ પુરું પડ્ડ-ગુરુ (ધર્માચાર્ય) પ્રતિ વિયપુવૅકવિનયપૂર્વક નિયદિયપરૂorળવેv=તિજ હિતકાર્યની પ્રતિજ્ઞાનું નિવેદન પુછVI ત્તિ=આપૃચ્છા સામાચારી છે, એ પ્રમાણે જોયા=જાણવું. તપુત્રેયં તપૂર્વક જ=આપૃચ્છાપૂર્વક જ મૅ=કાર્ય સેવં=શ્રેય છે યતિના હિતને કરનારું છે. ગાથાર્થ : ધર્માચાર્ય પ્રતિ વિનયપૂર્વક નિજ હિતકાર્યની પ્રતિજ્ઞાનું નિવેદન આપૃચ્છા સામાચારી છે, એ પ્રમાણે જાણવું. આપૃચ્છાપૂર્વક જ કાર્ય શ્રેય છે. ll૪૬ll * મૂળ ગાથામાં તપુલ્વયં પછી ‘વ’ કાર અધ્યાહાર છે. ટીકા : णिय त्ति । गुरुं धर्माचार्य, प्रति विनयपूर्व–गुरुभक्त्यभिमुखमनःपरिणामपूर्वं, निजहितकार्यप्रतिज्ञानिवेदन For Personal & Private Use Only Page #268 -------------------------------------------------------------------------- ________________ ૨૪૯ આપૃચ્છા સામાચારી / ગાથા : ૪૬ मापृच्छेति भणिता, इति: लक्षणकथनपरिसमाप्तौ । तेन गुरुभिन्नं प्रति, तं प्रत्यपि विनयं विना वा स्वहितकार्यप्रतिज्ञानिवेदने, गुरुं प्रति विनयपूर्वं परहितस्य स्वाऽहितस्य वा प्रतिज्ञानिवेदने, स्वहितकृतत्वादिनिवेदने वा, उक्तनिवेदनविरहितक्रियामात्रे वा नाऽऽपृच्छाव्यवहारः । तत्पूर्वकम् उक्तलक्षणलक्षिताऽऽप्रच्छनापूर्वकं, कर्म-कार्यं श्रेया वक्ष्यमाणरीत्या यतिहितकरम् । सर्वं वाक्यं सावधारणमितिन्यायादाप्रच्छनापूर्वमेव कर्म श्रेयो नान्यथा, आज्ञाविराधनादिति भावः ।।४६।। ટીકાર્ય : ‘શિવ ત્તિ’ | એ ગાથાનું પ્રતિક છે. ગુરુ=ધર્માચાર્ય પ્રતિ વિનયપૂર્વકનગુરુભક્તિને અભિમુખ મનના પરિણામપૂર્વક, નિજ હિતકાર્યની પ્રતિજ્ઞાનું નિવેદન આપૃચ્છા સામાચારી કહેવાઈ છે. મૂળ ગાથામાં ત્તિતિ તે આપૃચ્છા સામાચારીના લક્ષણના કથનની પરિસમાપ્તિમાં છે. તેથી=આપૃચ્છા સામાચારીનું આવું લક્ષણ કર્યું તેથી, ગુરુથી ભિન્ન (વ્યક્તિ) પ્રતિ, અથવા ગુરુ પ્રતિ પણ વિનય વિના, સ્વહિતકાર્યની પ્રતિજ્ઞાના નિવેદનમાં અથવા ગુરુ પ્રતિ વિનયપૂર્વક પરહિતની અથવા સ્વઅહિતની પ્રતિજ્ઞાના નિવેદનમાં, અથવા સ્વહિત માટે કરાયેલા કાર્યના કૃતત્વ આદિના નિવેદનમાં અથવા ઉક્ત નિવેદનવિરહિત=નિજ હિતકાર્યની પ્રતિજ્ઞારૂપ ઉક્ત નિવેદનવિરહિત, ક્રિયામાત્રમાં આપૃચ્છા સામાચારીનો વ્યવહાર નથી. તપૂર્વક=કહેવાયેલા લક્ષણથી લક્ષિત આપૃચ્છાપૂર્વક, કર્મકકાર્ય, શ્રેય છે=વસ્થમાણ રીતથી યતિને હિતકર છે. સર્વ વાક્ય સાવધારણ= અવધારણ સહિત, હોય એ પ્રમાણે ચાય હોવાથી આપૃચ્છાપૂર્વક જ કાર્ય શ્રેય છે=થતિને હિતકારી છે. અન્યથા આપૃચ્છા વિના કરવું તે, શ્રેય નથી; કેમ કે આપૃચ્છા વિના કાર્ય કરવામાં આજ્ઞાની વિરાધના છે, એ પ્રમાણે ભાવ છે. ૪૬ * ‘દિતઋતત્વાદ્રિ” માં આદિથી સ્વહિતનું કાર્ય હું કરી રહ્યો છું કે હું કરીશ એ બેનું ગ્રહણ કરવું. ભાવાર્થ: ધર્માચાર્ય પ્રત્યે વિનયપૂર્વક નિજ હિતકાર્યની પ્રતિજ્ઞાનું નિવેદન તે આપૃચ્છા સામાચારી છે, એમ કહ્યું, તેનો અર્થ એ છે કે, ગુરુ પ્રત્યે ભક્તિને અભિમુખ મનના પરિણામપૂર્વક= ગુરુને મારું હિતકાર્ય પૂછી અને ગુરુ જે રીતે કહેશે તે રીતે વિધિપૂર્વક હું તેનું સમ્યકુ પાલન કરીશ,’ એ પ્રકારની ગુરુ પ્રત્યેની ભક્તિને અભિમુખ એવા મનના પરિણામપૂર્વક, ધર્માચાર્યને પોતાના સંયમની વૃદ્ધિનું કારણ હોય તેવી, નિજ હિતકાર્યને કરવા માટે પોતાને જે પ્રતિજ્ઞા કરવાની છે, તે પ્રતિજ્ઞા કરતાં પૂર્વે ગુરુને તેનું નિવેદન કરે તે આપૃચ્છા સામાચારી છે. જેમ કોઈ સાધુને કોઈ સંયોગવિશેષથી એમ જણાય છે કે “વસ્ત્ર ધોવાની ક્રિયા મારા માટે સંયમવૃદ્ધિનું કારણ છે તેથી મારે તે કાર્ય કરવું જોઈએ, આ પ્રકારનો પોતે કરેલો સંકલ્પ ગુરુને નિવેદન કરે, અને ગુરુ હા પાડે પછી તે કરવાની પ્રતિજ્ઞા કરે, તો તે આપૃચ્છા સામાચારી બને. અને આ રીતે ગુરુને પૂછવાથી ગુરુ પણ તે વસ્ત્ર ધોવનાદિ કાર્ય તેના માટે નિર્જરાનું કારણ હોય તો અનુજ્ઞા આપે, અને જે વિધિથી તે For Personal & Private Use Only Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨પ૦ આપૃચ્છા સામાચારી / ગાથા: ૪૬ વસ્ત્રધોવનાદિ ક્રિયા નિર્જરાનું કારણ થાય, તે વિધિથી કરવાનું કહે, જેથી તે સાધુ આપૃચ્છા કરીને તે કાર્ય તે રીતે કરીને નિર્જરાનો ભાગી બને. આપૃચ્છા સામાચારીનું આ ઉપર્યુક્ત લક્ષણ કર્યું, તેનાથી નીચેનાં સ્થાનોમાં આપૃચ્છા સામાચારીનો વ્યવહાર થઈ શકશે નહિ. તેને બતાવે છે – (૧) કોઈ સાધુ ગુરુથી કોઈ ભિન્ન વ્યક્તિને પૂછીને પોતાના હિતનું કાર્ય વિધિપૂર્વક કરે તો પણ આ આપૃચ્છા સામાચારી છે, તેવો વ્યવહાર ન થાય. (૨) કોઈ સાધુ ગુરુ પ્રત્યે વિનય વિના સ્વહિતના કાર્યની પ્રતિજ્ઞાનું નિવેદન કરી તે કાર્ય કરે તોપણ તે આપૃચ્છા સામાચારી નથી. આશય એ છે કે, વસ્ત્ર ધોવનાદિ કાર્ય સંયમની વૃદ્ધિનું કારણ પોતાને જણાતું હોય અને કોઈ સાધુ ગુરુને પૂછે કે, “વસ્ત્ર ધોઉં ?' આમ છતાં ગુરુ તેને જે વિધિથી વસ્ત્ર ધોવાની અનુજ્ઞા આપે તે વિધિથી કરવાને અભિમુખ તેના મનના પરિણામ નથી, પરંતુ સ્વમતિ પ્રમાણે તે કૃત્ય કરવાનો મનનો પરિણામ છે, તેવા સાધુની ગુરુને નિવેદનની ક્રિયા આપૃચ્છા સામાચારી થઈ શકે નહિ. (૩) ગુરુ પ્રત્યે વિનયપૂર્વક પરહિતની પ્રતિજ્ઞાનું નિવેદન કરે તો ત્યાં પણ આપૃચ્છા સામાચારીનો વ્યવહાર ન થાય. આશય એ છે કે, કોઈ સાધુને ગુરુ પ્રત્યે અત્યંત ભક્તિ હોય અને ગુરુવચનાનુસાર દરેક કૃત્ય કરવાનો મનઃપરિણામ વર્તતો હોય અને તે સાધુ અન્ય કોઈ સાધુને કહે કે, “તમે મારા હિતની પ્રતિજ્ઞાનું નિવેદન ગુરુને કરો, અને જો ગુરુ તે કાર્ય કરવાની મને હા પાડશે તો હું તે કાર્ય કરીશ” - આવા સમયે તે અન્ય સાધુ પણ તે સાધુના હિતની પ્રતિજ્ઞાનું નિવેદન ગુરુ પ્રત્યે વિનયપૂર્વક કરે તો પણ તે નિવેદન કરનાર અન્ય સાધુની તે આપૃચ્છા સામાચારી બને નહિ; કેમ કે નિજ હિતકાર્યની પ્રતિજ્ઞાનું નિવેદન તે આપૃચ્છા સામાચારી છે, પરંતુ પરહિત નિવેદનરૂપ આપૃચ્છા સામાચારી નથી. (૪) ગુરુ પ્રત્યે વિનયપૂર્વક સ્વઅહિતની પ્રતિજ્ઞાના નિવેદનમાં આપૃચ્છા સામાચારીનો વ્યવહાર નથી આશય એ છે કે, પોતાની રત્નત્રયીની વૃદ્ધિનું પ્રામાણિક કારણ ન હોય એવી ભિક્ષા લાવવાની ક્રિયા કે વસ્ત્રોવનની ક્રિયા કરવાની પ્રતિજ્ઞાનું નિવેદન ગુરુને કરે તે સ્વઅહિતની પ્રતિજ્ઞાનું નિવેદન છે. તેથી કોઈ સાધુ ગુરુ પ્રત્યે વિનયપૂર્વક તેવા કાર્યની પ્રતિજ્ઞાનું નિવેદન કરીને ગુરુએ બતાવેલી વિધિપૂર્વક તે કૃત્ય કરે તો પણ તે સ્વહિતના નિવેદનરૂપ ન હોવાથી તે કૃત્યમાં આપૃચ્છા સામાચારીનો વ્યવહાર કરી શકાય નહિ. (૫) ગુરુ પ્રત્યે વિનયપૂર્વક સ્વહિતકૃતત્વાદિના નિવેદનમાં આપૃચ્છા સામાચારીનો વ્યવહાર નથી. આશય એ છે કે, કોઈ સાધુએ ગુરુને પૂછીને પોતાના હિતને ઉચિત કાર્ય વિધિપૂર્વક પૂર્વમાં કરી લીધેલું હોય, ત્યાર પછી ગુરુ પ્રત્યે વિનયપૂર્વક સ્વહિતવાળું તે કાર્ય કરાઈ ગયું છે, એમ નિવેદન કરે, તે ઉચિત કૃત્યરૂપ હોવા છતાં આપૃચ્છા સામાચારીરૂપ નથી. For Personal & Private Use Only Page #270 -------------------------------------------------------------------------- ________________ ૨૫૧ આપૃચ્છા સામાચારી/ ગાથા : ૪૭-૪૮ () ઉક્ત નિવેદનવિરહિત=નિજ હિતકાર્યની પ્રતિજ્ઞાના નિવેદનથી વિરહિત, ક્રિયામાત્રમાં આપૃચ્છા સામાચારીનો વ્યવહાર નથી. આશય એ છે કે, કોઈ સાધુ ધર્માચાર્યને સ્વહિતકાર્યની પ્રતિજ્ઞાનું નિવેદન કર્યા વિના સંયમની વૃદ્ધિની કારણભૂત એવી ક્રિયા વિધિપૂર્વક કરે તો પણ તેમાં આપૃચ્છા સામાચારીનો વ્યવહાર નથી. તપૂર્વક પૂર્વમાં આપૃચ્છા સામાચારીનું લક્ષણ કર્યું તે લક્ષણથી લક્ષિત આપૃચ્છાપૂર્વક, કરાયેલ કાર્ય, આગળમાં કહેવાશે તે રીતે સાધુને માટે હિતકર છે. અહીં મૂળ ગાથામાં ‘તપૂર્વક જ' એવો સાવધારણ પ્રયોગ નથી, પરંતુ બધાં વાક્યો અવધારણ સહિત હોય છે, એ પ્રકારનો ન્યાય છે. તેથી પ્રસ્તુતમાં પણ ગુરુની આપૃચ્છાપૂર્વક કરાતું જ હિતકાર્ય શ્રેયરૂપ છે, અન્યથા નહીં; એમ સાવધારણ સમજવું; કેમ કે ગુરુની આપૃચ્છા ન કરવામાં આવે તો ભગવાનની આજ્ઞાવિરાધનારૂપ દોષની પ્રાપ્તિ થાય છે.ll૪૬ અવતરણિકા - अथ यया परिपाट्याऽऽप्रच्छनापूर्वककर्मणि हितमुत्पद्यते तामेव परिपाटी दर्शयति - અવતરણિકાર્ય : હવે આપૃચ્છાપૂર્વક કાર્યમાં જે પરિપાટીથી જે ક્રમથી, હિત પેદા થાય છે, તે જ પરિપાટીને ક્રમને, બતાવે છે – ભાવાર્થ - નિર્જરાનો અર્થ સાધુ ગુરુને પૂછીને પોતાનું હિતકાર્ય કરે, આમ છતાં માત્ર ક્રિયા કરવાથી હિતની પ્રાપ્તિ થતી નથી, પણ જે ક્રમથી હિતની પ્રાપ્તિ થાય છે અને તે હિત ક્રમસર મોક્ષમાં વિશ્રાંત પામે છે, તે વાત બે ગાથામાં બતાવે છે. ગાથા : जेण गुरू विहिणाया दाएइ विहिं खु तस्स आणाए । तत्तो विहिपडिवत्ती सुहभावा तत्थ विग्घखओ ।।४७ ।। तत्तो इट्ठसमत्ती तयणुबंधो अ पुण्णपावखया । सुगइगुरुसंगलाभा परमपयस्सवि हवे लद्धी ।।४८ ।। છાયા : येन गुरुर्विधिज्ञाता दर्शयति विधिं खलु तस्याऽऽज्ञायाम् । ततो विधिप्रतिपत्तिः शुभभावात्तत्र विघ्नक्षयः ।।४७।। तत इष्टसमाप्तिस्तदनुबंधश्च पुण्यपापक्षयात् । सुगतिगुरुसंगलाभात्परमपदस्यापि भवेल्लब्धिः ।।४८ ।। For Personal & Private Use Only Page #271 -------------------------------------------------------------------------- ________________ આપૃચ્છા સામાચારી | ગાથા : ૪૭-૪૮ (શિષ્ય આપૃચ્છા કરી) નેળ=જેને કારણે વિદિયા મુસ્ત=વિધિજ્ઞાતા ગુરુ તસ્ય=તેને=આપૃચ્છકને RIJ=આજ્ઞાવિષયક વિનિં=વિધિને ઘુ=નિચ્ચે વાŞ=બતાવે છે, તો તેનાથી=તે વિધિના પ્રદર્શનથી વિનિધિપત્તી વિધિનો આચારનો, શાબ્દબોધ (તેને થાય છે), તત્ત્વ (વિ)ત્યાં પણ=વિધિબોધ થયે છતે પણ સુદ ભાવા=તીવ્ર શ્રદ્ધારૂપ શુભ અધ્યવસાયથી વિધલો પ્રારબ્ધ કાર્યના પ્રતિબંધક વિઘ્નનો નાશ (થાય) છે. ।।૪૭।। ૨૫૨ અન્વયાર્થ : તત્તો—તેનાથી=શુભભાવ વડે વિઘ્નના નાશથી, વ્રુસમન્તી=ઈચ્છિત કાર્યની (નિર્વિઘ્નપણે) સમાપ્તિ= સમગ્રપણાથી પ્રાપ્તિ પુખ્તપાવવયા ત્ર=અને પુણ્યનો બંધ અને પાપના ક્ષયથી તયનુબંધો=તેનો=ઈષ્ટ સંતાનનો, અવિચ્છેદ થાય છે, સુનુસંધામા=સુગતિ (મનુષ્યરૂપ) અને ગુરુના સંગની પ્રાપ્તિથી પરમવયસ્ક વિ=પરમપદની પણ=મોક્ષની પણ નહી=પ્રાપ્તિ વેથાય છે. ૪૮।। ગાથાર્થ : શિષ્યે આપૃચ્છા કરી જેને કારણે વિધિજ્ઞાતા ગુરુ આપૃચ્છકને આજ્ઞાવિષયક વિધિને નિશ્ચે બતાવે છે, વિધિના પ્રદર્શનથી તેને આચારનો શાબ્દબોધ થાય છે, વિધિબોધ થયે છતે પણ શુભઅધ્યવસાયથી વિઘ્નનો નાશ થાય છે. II૪૭।। શુભભાવ વડે વિઘ્નના નાશથી ઈચ્છિત કાર્યની સમાપ્તિ અને પુણ્યનો બંધ અને પાપના ક્ષયથી ઈષ્ટ અનુબંધ થાય છે, સુગતિ અને ગુરુના સંગના લાભથી પરમપદની પણ પ્રાપ્તિ થાય છે. ।।૪૮।। * મૂળ ગાથા-૪૭માં ‘તત્ત્વ’ પછી ‘વિ’ અધ્યાહાર છે. ટીકા ઃ નૈન ત્તિ । તો ત્તિ । યેન હારશેન ગુરુઃ ધર્માચાર્યઃ, વિધિજ્ઞાતા=શાસ્ત્રોદ્ધવિધિજ્ઞઃ, ‘ઘુ’ કૃતિ निश्चये तस्य-वस्त्रधोवनाद्याप्रच्छकस्य, आज्ञायां विधिना वस्त्रधोवनादिकं कुरु इत्युपदेशे, विधिं “ अच्छोडपिट्टणासुण धुवे धोए पयावणं न करे" इत्याद्यागमोक्तं दर्शयति । अयं भावः- शिष्यप्रतिज्ञया हि गुरुर्वस्त्रधोवनादौ शिष्यसाध्यत्वं ज्ञात्वा सूत्रेऽविधिना तद्धोवनेऽपि शिष्येष्टसाधनताज्ञानेन तत्र शिष्यप्रवृत्तेः स्वाऽनिष्टानुबन्धित्वज्ञानात्, तद्विघाताय विधिना वस्त्रधोवनादौ तत्प्रवृत्तेः स्वेष्टसाधनत्वं प्रतिसन्धाय तादृशतत्प्रवृत्त्यनुकूलविधिज्ञापनाय च विधिवाक्यं प्रयुङ्क्त इति । ततश्च विधिप्रदर्शनाद्विधे: = आचारस्य, प्रतिपत्तिः - शाब्दो बोधस्तस्येत्यनुषज्यते । तत्रापि - विधिबोधेऽपि सति 'अहो ! सकलसत्त्वानुपघातकं भगवतां वचनमिति विधिनिर्देष्टरि तीव्रश्रद्धालक्षणात् शुभात् प्रशस्तद्रव्यलेश्योपरञ्जितचित्तप्रसूताद्, भावाद्=अध्यवसायात्, विघ्नस्य= चिकीर्षितकार्यप्रतिबन्धकदुरितस्य, क्षयो नाशो, भवतीति शेषः । आन्तरालिकविघ्नानुत्पादस्यापीदमुपलक्षणम्, For Personal & Private Use Only Page #272 -------------------------------------------------------------------------- ________________ ૨૫૩ આપૃચ્છા સામાચારી / ગાથા : ૪૭-૪૮ न हि शुभभावे प्रावृषेण्यघनाघनसलिलवर्षसमाने समुल्लसति कारीषाग्निनिचयसोदरोऽपि विघ्नसन्तानः स्थातुमुत्पत्तुं वा समुत्सहते ।।४७।। ટીકાર્ય : ‘નેશ ત્તિ’ | ‘તત્તો ત્તિ' ! એ બંને ગાથા-૪૭ તથા ૪૮નાં અનુક્રમે પ્રતિક છે. (શિષ્ય આપૃચ્છા કરી, જેને કારણે વિધિજ્ઞાતા=શાસ્ત્રોક્ત વિધિના જાણનારા, ગુરુ-ધર્માચાર્ય, તેને વસ્ત્રધોવતાદિ આપૃચ્છકને, આજ્ઞાવિષયક="વિધિ વડે વસ્ત્રધોવતાદિ કર એ પ્રમાણેના ઉપદેશરૂપ આજ્ઞાવિષયક “આચ્છોટન પિટ્ટણપૂર્વક ન ધોવે, ધોયેલાનું પ્રતાપન ન કરે અર્થાત્ વસ્ત્રને શીલા ઉપર પટકવા અને ધોકાથી ટીપવાપૂર્વક ન ધોવે અને પ્રતાપન ન કરે” ઈત્યાદિ આગમમાં કહેલી વિધિ,૩=નિચે બતાવે છે. “અર્થ ભાવ:” પૂર્વના કથનનો આ ભાવ છે – શિષ્યની પ્રતિજ્ઞાથી જ આપૃચ્છારૂપ પ્રતિજ્ઞાથી જ ગુરુ, વસ્ત્ર ધોવવાદિમાં શિષ્યના જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ ઈષ્ટ સાધ્યપણાને જાણીને, સૂત્રવિષયક અવિધિ વડે તેના ધોવનમાં પણ વસ્ત્રના ધોવનમાં પણ, શિષ્યને, (ભ્રમથી) ઈષ્ટસાધનતાનું જ્ઞાન હોવાના કારણે, ત્યાં સૂત્રવિષયક અવિધિથી ધોવનમાં, શિષ્યની પ્રવૃત્તિનું સ્વગુરુને, અનિષ્ટઅનુબંધિપણાનું જ્ઞાન હોવાના કારણે તેના વિઘાત માટે ગુરુને અનિષ્ટરૂપ શિષ્યની પ્રવૃત્તિના વિઘાત માટે, વિધિપૂર્વક વસ્ત્રધોવનાદિમાં તેની પ્રવૃત્તિનું શિષ્યની પ્રવૃત્તિનું, સ્વતા ગુરુને પોતાના, ઈષ્ટસાધનપણાનું પ્રતિસંધાન કરીને અને તેવા પ્રકારની સ્વઈષ્ટસાધતત્વ પ્રકારની, તેની=વસ્ત્ર ધોવવાદિની, પ્રવૃત્તિને અનુકૂળ વિધિ જણાવવા માટે વિધિવાક્યનો પ્રયોગ કરે છે. “રૂતિ’ ‘૩યંભાવ:' ના કથનની સમાપ્તિમાં છે. ‘તતડ્યું અને તેથી-વિધિ બતાવવાથી, વિધિનોઆચારનો, પ્રતિપત્તિ શાબ્દબોધ, તેને= આપૃચ્છકને, થાય છે. ગાથા-૪૭માં તરસ લાગી શબ્દ છે, એ ‘તચ' નું વિધિપ્રતિપત્તિ સાથે પણ યોજન છે, તે બતાવવા માટે તસ્વૈત્યનુપતે એમ ટીકામાં કહેલ છે. ત્યાં પણ =વિધિબોધ થયે છતે પણ, “અહો ! સકલ જીવોને અનુપઘાતક ભગવાનનું વચન છે.” એ પ્રકારના વિધિને બતાવનારા ભગવાનમાં તીવ્ર શ્રદ્ધા-લક્ષણ શુભભાવથી=પ્રશસ્ત દ્રવ્યલેશ્યાથી ઉપરંજિત ચિત્તથી ઉત્પન્ન થયેલા અધ્યવસાયથી, વિધ્યનો ઈચ્છિત કાર્યના પ્રતિબંધક દુરિતનો, ક્ષય-નાશ થાય છે. અહીં ‘મતિ એ પ્રમાણે અધ્યાહાર છે. આકવિધિના બોધથી થયેલા શુભભાવથી વિધ્વનો ક્ષય થાય છે એ કથન, આંતરાલિક વચ્ચે વચ્ચે થનારા, વિધ્યતા અનુત્પાદનું પણ ઉપલક્ષણ છે. પૂર્વમાં કહ્યું કે, વિધિના બોધથી થયેલા શુભભાવને કારણે વિદ્ગક્ષય થાય છે અને વચમાં પણ વિઘ્ન ઊઠતું નથી. તેમાં ર દિ થી યુક્તિ બતાવે છે - વર્ષાઋતુના વાદળના પાણીની વૃષ્ટિ સમાન શુભભાવ સમુલ્લસિત થયે છતે છાણાના અગ્નિના ઢગલા સરખો પણ વિપ્લસમૂહ રહેવા કે ઉત્પન્ન થવા માટે સમર્થ થતો નથી. In૪૭. For Personal & Private Use Only Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ આપૃચ્છા સામાચારી | ગાથા : ૪૭-૪૮ * ‘ત્યાઘામોત્તે’ અહીં ‘વિ’ થી જે વસ્ત્રધોવનાદિની વિધિ બતાવી તેના અવશેષ ભાગનો સમુચ્ચય છે. * ‘તદ્ધોવનેઽપિ’ અહીં ‘પિ’ થી સૂત્રવિષયક વિધિથી તે વસ્ત્ર ધોવાનો સમુચ્ચય છે. * ‘વસ્ત્રધોવનારો’ માં ‘વિ’ થી શિષ્યની અન્ય ઉચિત પ્રવૃત્તિનો સમુચ્ચય છે. * ‘વિધિવોધેડપિ’ માં ‘વિ’ થી વિધિપૂર્વકની પ્રવૃત્તિનો સમુચ્ચય કરવાનો છે અર્થાત્ વિધિપૂર્વકની પ્રવૃત્તિથી તો વિઘ્નનો નાશ થાય છે, પરંતુ વિધિબોધમાં પણ થતા શુભભાવથી વિઘ્નનો નાશ થાય છે, તેનો ‘પિ’ થી સમુચ્ચય કરે છે. * ‘આન્તરાતિવિઘ્નાનુત્પાવચાપીવમુપતક્ષાં’ માં ‘પિ’ થી વિઘ્નનાશનો સમુચ્ચય છે. * ‘રિનિનિવયસોરોપિ’ માં ‘વિ’ થી અબલવાન વિઘ્નનો સમુચ્ચય છે. ભાવાર્થ: ગુરુને વસ્ત્ર ધોવાની ક્રિયાવિષયક શિષ્ય આપૃચ્છા કરે છે ત્યારે શાસ્ત્રવિધિના જાણકાર એવા ધર્માચાર્ય માત્ર તેને વસ્ત્ર ધોવાની અનુજ્ઞા આપતા નથી, પરંતુ “આગમમાં બતાવેલ વિધિપૂર્વક તું વસ્ત્ર ધો” - એમ કહી વિધિ બતાવે છે. તેનું તાત્પર્ય સ્પષ્ટ કરતાં ‘યં ભાવઃ’ થી કહે છે - ન જ્યારે શિષ્ય ગુરુને વસ્ત્રધોવનાદિ વિષયક આપૃચ્છા કરે, ત્યારે શિષ્યની આપૃચ્છાથી જો ગુરુને જણાય કે આ વસ્ત્રધોવનાદિની ક્રિયા શિષ્યની રત્નત્રયીની વૃદ્ધિનું કારણ છે, તો શિષ્યને વસ્ત્ર ધોવાની આજ્ઞા આપે. આમ છતાં શિષ્યને વસ્ત્ર ધોવાની વિધિમાં હજુ સ્પષ્ટ બોધ ન હોય તો, અવિધિથી વસ્ત્ર ધોવામાં પણ શિષ્યને ઈષ્ટસાધનતાનું જ્ઞાન થાય. અર્થાત્ “હું મારા ક્ષયોપશમ પ્રમાણે શાસ્ત્રવિધિથી નિરપેક્ષ વસ્ત્ર ધોઈશ, તેનાથી પણ મારા સંયમની વૃદ્ધિ થશે.” એ પ્રકારનો અજ્ઞાનને કારણે બોધ થાય. પરંતુ શિષ્યની આ પ્રવૃત્તિ ગુરુને અનર્થફળવાળી જણાય છે. તેથી શિષ્યની પણ નિર્જરાના અર્થી એવા ગુરુ તે અનિષ્ટના નિવારણ માટે વિધિપૂર્વક વસ્ત્રધોવનાદિ વિષયક શિષ્યની પ્રવૃત્તિમાં સ્વઈષ્ટપણાનું પ્રતિસંધાન કરીને તે પ્રકારે શિષ્યની પ્રવૃત્તિ કરાવવા અર્થે વિધિજ્ઞાપન કરે છે, અને તે વિધિજ્ઞાપન માટે ગુરુ શાસ્ત્રમાં કહેલ વસ્ત્ર ધોવા વિષયક સંપૂર્ણ યતના તેને બતાવે છે, અને તે બતાવ્યા પછી “તું આ પ્રકારે વિધિપૂર્વક વસ્ત્ર ધો” – એ પ્રકારે અનુજ્ઞા આપે છે. અને આ પ્રકારે વિધિને બતાવવાથી શિષ્યને વિધિવિષયક શાબ્દબોધ થાય છે અને શિષ્યને જેમ વિધિવિષયક શાબ્દબોધ થાય છે, તેમ શિષ્યમાં યોગ્યતા હોવાને કારણે તે વિધિને સાંભળીને શિષ્યને ભગવાનના વચનમાં તીવ્ર શ્રદ્ધા થાય છે કે, ભગવાને સાધુને વસ્ત્ર ધોવાની વિધિમાં પણ સકલ જીવના અનુપઘાતની કેટલી ચિંતા કરી છે ! જેથી વસ્ત્રધોવનાદિ નાની ક્રિયામાં પણ આટલી યતનાઓ બતાવે છે ! અને તેના કારણે ભગવાનના વચનમાં જે ઓઘ રુચિ હતી તે તીવ્ર બને છે, અને તે તીવ્ર રુચિના ઉપયોગથી જીવનો પ્રશસ્ત અધ્યવસાય પ્રગટે છે અર્થાત્ ‘આ વિધિપૂર્વક હું આ ક્રિયા કરીને ભગવાનની આજ્ઞા અનુસાર નિર્જરાફળને પામું,’ એ પ્રકારનો પ્રશસ્ત અધ્યવસાય થાય છે, અને તેના કારણે વસ્ત્ર ધોવાની ક્રિયામાં પ્રતિબંધક એવા કર્મનો ક્ષય થાય છે. For Personal & Private Use Only Page #274 -------------------------------------------------------------------------- ________________ આપૃચ્છા સામાચારી/ ગાથા : ૪૭-૪૮ ૨પપ આશય એ છે કે, વસ્ત્ર ધોવાની ક્રિયા જો વિધિપૂર્વક ન થાય તો તે કર્મબંધનું કારણ બને અને જો શિષ્ય તે ક્રિયા વિધિપૂર્વક કરે તો તેના સંયમની વૃદ્ધિનું કારણ બને; કેમ કે “મારે ભગવાને કહેલી વિધિપૂર્વક વસ્ત્ર ધોવાનાં છે” એવો અધ્યવસાય જ, વસ્ત્ર ધોવાની ક્રિયા સંયમવૃદ્ધિનું કારણ બને તેનાં પ્રતિબંધક એવાં કર્મોનો નાશ કરે છે, જેથી તે વસ્ત્ર ધોવાની ક્રિયા શિષ્ય માટે નિર્વિઘ્નપણે નિર્જરાનું કારણ બને છે. આવા પ્રકારના શુભ અધ્યવસાયથી જ્યારે શિષ્ય વસ્ત્ર ધોવાની ક્રિયા કરતો હોય ત્યારે, વસ્ત્ર ધોવાના ક્રિયાકાળ દરમ્યાન વચ્ચે વચ્ચે ચિત્ત અનુપયુક્ત રહે કે અન્યત્ર ગમન કરે તેવા પ્રકારનાં આંતરાલિક વિપ્નનાં ઉત્પાદક કર્મો પણ શિષ્યને વિધ્વરૂપે ઉદયમાં આવતાં નથી. આશય એ છે કે, વિધિના શ્રવણથી ચિત્તમાં થયેલો વિધિ પ્રત્યેનો અહોભાવ ક્રિયાકાળમાં એવો સુદઢ યત્ન કરાવે છે કે, ક્રિયાના પ્રારંભથી સમાપ્તિ સુધી શિષ્ય વિધિપૂર્વકની તે વસ્ત્ર ધોવાની પ્રવૃત્તિ કરી શકે, જેથી વચમાં વચમાં ચિત્ત અન્યત્ર જવામાં કારણ બને તેવાં આંતરાલિક વિઘ્ન આવતાં નથી. અહીં વસ્ત્રધોવનમાં વિઘ્ન એ ધોવાની ક્રિયાને અધૂરી રાખે તેવું મુખ્યરૂપે અભીષ્ટ નથી, પણ ગૌણરૂપે અભીષ્ટ છે. મુખ્યરૂપે તો ભગવાનની આજ્ઞાનુસારી વસ્ત્રોવનની ક્રિયામાં આજ્ઞાપાલન વિષયક સ્કૂલનાદિને નિષ્પન્ન કરે એવાં વિઘ્નોને ગ્રહણ કરવાનાં છે, જેના ક્ષયથી આજ્ઞાનુસારી ક્રિયાઓ ઉત્તરોત્તર જ્ઞાન-દર્શનાદિરૂપ સાધ્યની વૃદ્ધિનું કારણ બને. ટીકામાં કહ્યું કે, વિધિબોધ થયે છતે વિધિના દેખાડનારા ભગવાનમાં તીવ્ર શ્રદ્ધા થાય છે. એનું તાત્પર્ય એ છે કે, યદ્યપિ મુનિ પહેલાં પણ ભગવાનના વચનમાં અત્યંત રુચિવાળા હોય છે, પરંતુ ભગવાનના વચનમાં જે રીતે સૂક્ષ્મ યુક્તિપૂર્વકનો અને ઉચિત વિવેકવાળો જીવોની અનુપઘાતકતાનો નિર્દેશ છે, તેવો બોધ શિષ્યને વિધિજ્ઞાન પૂર્વે ન હતો. તેથી ઓઘથી ભગવાનના વચનમાં રુચિ હોવા છતાં વિધિબોધ થયે છતે ભગવાનના વચનની જે વિશેષતા છે, તેનું જ્ઞાન થવાથી, પૂર્વમાં જે રુચિ હતી, તે અત્યંત ઉલ્લસિત થાય છે. તેથી ભગવાનના વચનમાં તીવ્ર શ્રદ્ધા થાય છે, તેમ કહેલ છે. સર્વ જીવોને અનુપઘાતક એવું ભગવાનનું વચન છે,’ એ પ્રકારે વિધિ દેખાડનારા ભગવાનના વચનમાં તીવ્રશ્રદ્ધાલક્ષણ શુભભાવથી વિજ્ઞક્ષય થાય છે, તે પ્રકારના કથનમાં શુભભાવનો અર્થ કર્યો કે, પ્રશસ્ત દ્રવ્યલેશ્યાથી ઉપરંજિત એવા ચિત્તથી ઉત્પન્ન થયેલા અધ્યવસાયથી વિનક્ષય થાય છે. તેનો આશય એ છે કે, જ્યારે ગુરુ શિષ્યને વિધિનો બોધ કરાવે છે, ત્યારે ગુરુના વચન પ્રમાણે વિધિના સ્વરૂપનું શિષ્ય મનથી પર્યાલોચન કરે છે, તે માનસિક પ્રયત્ન પ્રશસ્ત દ્રવ્યલેશ્યારૂપ છે; કેમ કે માનસ ચિતવનમાં ભગવાનના વચનમાં તીવ્ર શ્રદ્ધારૂપ પ્રશસ્ત ભાવ વર્તે છે અને તેવી પ્રશસ્ત દ્રવ્યલેશ્યાથી રંજિત થયેલો એવો તેનો માનસ ઉપયોગ છે. આ માનસ ઉપયોગ શુભ અધ્યવસાયરૂપ છે અને તેનાથી ઈચ્છિત કાર્યમાં પ્રતિબંધક એવાં વિપ્નોનો ક્ષય થાય છે. અહીં પ્રશ્ન થાય કે, સામાન્ય રીતે વિધિને સાંભળ્યા પછી ધર્મી જીવોને પણ ભગવાનના વચન પ્રત્યે રુચિ ઉલ્લસિત થાય છે, તેમ છતાં વિધિપૂર્વકની પ્રવૃત્તિ બહુલતાએ થતી દેખાતી નથી; કેમ કે બાહ્ય રીતે ક્રિયાઓમાં પ્રવૃત્તિ છતાં અંતરાય કરનારા કાઠિયાઓ અંતરવૃત્તિથી પરિણામને પેદા કરવામાં વિઘ્નભૂત બને For Personal & Private Use Only Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ આપૃચ્છા સામાચારી | ગાથા : ૪૭-૪૮ છે, તો ત્યાં વિઘ્નક્ષય કેમ ન થયો? તાત્પર્ય એ છે કે, ભગવાનના વચનને સૂક્ષ્મ યુક્તિપૂર્વક સમજવાની શક્તિ સમ્યકત્વની પહેલાં આવતી નથી. આથી સમ્યકત્વ પહેલાંના જીવોને સૂક્ષ્મબોધવર્જિત કહેલા છે. પરંતુ સૂક્ષ્મ બોધવાળા જીવો ગુરુના ઉપદેશથી વિધિબોધ પ્રાપ્ત કરે છે ત્યારે, સોપક્રમ કર્મ હોય તો વિધિને અનુરૂપ પ્રવૃત્તિ કરવા માટે વિજ્ઞભૂત કર્મ અવશ્ય નાશ પામે છે; અને જેઓનાં ચારિત્રમોહનીય કર્મ સોપક્રમ નથી, તેઓને વિધિના બોધથી તીવ્ર શ્રદ્ધા થવા છતાં વચનાનુસાર પ્રવૃત્તિ કરવામાં વિજ્ઞભૂત કર્મ નાશ પામતાં નથી, તેથી વિધિના શ્રવણથી શુભભાવ થયેલો હોવા છતાં પણ વિધિપૂર્વકની પ્રવૃત્તિ થતી નથી; અને સૂક્ષ્મબોધ વગરના જીવોને વિધિનો બોધ પણ ચૂલથી હોય છે, તેથી પ્રવૃત્તિને સમ્યક પ્રકારે ઉલ્લસિત કરે તેવી તીવ્ર શ્રદ્ધા થતી નથી. સગા ટીકા : तत:-शुभभावेन विघ्नक्षयाद्, इष्टस्य=इच्छाविषयस्य कार्यस्य, निष्प्रत्यूहतया समाप्ति: सामस्त्येन प्राप्तिः । ततः तदनुबन्धा=इष्टसन्तानाऽविच्छेदश्च भवति । कुतः ? इत्याह-पुण्यं च शुभप्रकृतिरूपम्, इह पुण्यपदं पुण्यबन्धे लाक्षणिकं द्रष्टव्यम्, पापक्षयश्च-अशुभप्रकृतिहानिश्च ततः, पुण्येन सहितः पापक्षयस्तस्मादिति वा । अयं भावः-विधिवत्प्रवृत्तिप्रसूता हि पुण्यप्रकृतिरबाधाकालपरिपाकात् स्वस्थित्यनुसारेण, पापक्षयादसुखाऽसंवलितं सुखसन्तानं सन्धत्त इति कुतो न ततस्तदनुबन्धः ? एवं च लघुकर्मताशालिनोऽस्य सुगतिर्मानुष्यकरूपा गुरुसङ्गश्च धर्माचार्यचरणारविन्दभ्रमरायितम्, तयोर्लाभात् प्राप्तेः, उपलक्षणमेतद् आमुत्रिकश्रवणज्ञानविज्ञानादिक्रमस्य, परमपदस्यापि सकलप्रयोजनोपनिषद्भूतस्य मोक्षस्यापि, भवेत् लब्धिः-प्राप्तिः । ટીકાર્ય : તેનાથી શુભભાવ વડે વિતક્ષયથી, ઈષ્ટની=ઈચ્છાના વિષયભૂત કાર્યની, વિવિધ્યપણા વડે સમાપ્તિ=સમસ્તપણા વડે પ્રાપ્તિ થાય છે અને તેથી તેનો અનુબંધ=ઈષ્ટના પ્રવાહનો અવિચ્છેદ, થાય છે. ઈષ્ટના પ્રવાહનો અવિચ્છેદ કેમ થાય છે? તેથી કહે છે – અહીં ગાથાનો “પુથપાયા' શબ્દનો સમાસવિગ્રહ બે રીતે કરે છે. (૧) શુભ પ્રકૃતિરૂપ પુણ્યબંધ અને પાપનો ક્ષય=અશુભ પ્રકૃતિની હાનિ, તેનાથી ઈષ્ટના પ્રવાહનો અવિચ્છેદ થાય છે. અહીં પ્રશ્ન થાય કે, પુણ્યનો અર્થ શુભ પ્રકૃતિરૂપ પુણ્ય થાય, પરંતુ પુણ્યબંધ થાય નહીં; અને પુણ્ય અને પાપક્ષય એમ કહેવાથી પુણ્ય શબ્દથી શું? તે અર્થ સ્પષ્ટ થાય નહીં. તેથી પુણ્ય શબ્દથી પુણ્યબંધ ગ્રહણ કરવો છે. તે બતાવવા માટે કહે છે – અહીં પુણ્યપદ પુણ્યબંધમાં લાક્ષણિક જાણવું=લક્ષણાથી પુણ્યનો અર્થ પુણ્યબંધ કરવો. અથવા For Personal & Private Use Only Page #276 -------------------------------------------------------------------------- ________________ આપૃચ્છા સામાચારી | ગાથા : ૪૭-૪૮ ૨૫૭ (૨) પુણ્યસહિત પાપક્ષય=પુણ્યથી યુક્ત એવા પાપનો ક્ષય, તેનાથી ઈષ્ટના પ્રવાહનો અવિચ્છેદ છે. : ‘ઞયં ભાવ:’ પૂર્વના કથનનો આ=આગળમાં કહેવાય છે એ, ભાવ છે ઃ વિધિવાળી પ્રવૃત્તિથી ઉત્પન્ન થયેલ પુણ્યપ્રકૃતિ અબાધાકાલના પરિપાકથી સ્વસ્થિતિના અનુસારે (અને) પાપક્ષયને કારણે અસુખથી અસંવલિત એવા સુખના સંતાનનું=પ્રવાહનું, સંધાન કરે છે=જોડાણ કરે છે. એથી કરીને તેનાથી=પુણ્યબંધ અને પાપના ક્ષયથી, તેનો=ઈષ્ટના સંતાનનો, અનુબંધ=અવિચ્છેદ, કેમ ન થાય ? અર્થાત્ થાય જ. અને આ રીતે=શુભભાવ દ્વારા વિઘ્નક્ષયને કારણે કાર્યની સમાપ્તિ અને તેનાથી ઈષ્ટના પ્રવાહનો અવિચ્છેદ થાય છે એ રીતે, લઘુકર્મવાળા આને=શિષ્યને, (૧) મનુષ્યપણારૂપ સુગતિ અને (૨) ધર્માચાર્યના ચરણકમળમાં ભ્રમરની જેમ આચરણા કરવારૂપ ગુરુનો સંગ, એ બંનેની પ્રાપ્તિ હોવાથી, પરમપદની પણ=સકલ પ્રયોજનના ઉપનિષદ્ભૂત (રહસ્યભૂત) એવા મોક્ષની પણ, પ્રાપ્તિ થાય. આ= પૂર્વમાં કહ્યું કે, લઘુકર્મવાળા એવા શિષ્યને પરભવમાં સુગતિ અને ગુરુસંગની પ્રાપ્તિ થાય એ, પરભવમાં જ્ઞાનવિજ્ઞાનરૂપ શ્રવણ આદિ ક્રમની પ્રાપ્તિનું ઉપલક્ષણ છે. * ‘મોક્ષચાપિ’ અહીં‘પિ’ થી એ કહેવું છે કે, કદાચ મોક્ષ ન મળે તો પણ સુગતિ, ગુરુસંગ, શ્રવણ, જ્ઞાન, વિજ્ઞાનાદિ ક્રમનો પ્રવાહ તો અવશ્ય મળે કે જે થોડા ભવમાં મોક્ષને સાધી આપે, પરંતુ જો વીર્યનો પ્રકર્ષ થાય તો મોક્ષ પણ મળે. * ‘સામુત્રિવઋવળજ્ઞાનવિજ્ઞાનાવિમસ્ય' અહીં જ્ઞાન-વિજ્ઞાનરૂપ શ્રવણ ગ્રહણ કરવાનું છે અને આદિથી પ્રત્યાખ્યાન અને સંયમરૂપ અનંહસ્ક=પાપરહિત ભાવ ગ્રહણ કરવાનો છે અને તપરૂપ વ્યવદાન ગ્રહણ કરવાનું છે. આ સંબંધમાં પ્રજ્ઞપ્તિસૂત્રમાં સંગ્રહણી ગાથા આ પ્રમાણે છે : ભાવાર્થ “સંગ્રહણી” ગાથાનો અર્થ આ પ્રમાણે છે — જ્ઞાન અને વિજ્ઞાનરૂપ શ્રવણ હોતે છતે, પ્રત્યાખ્યાન અને સંયમરૂપ અનંહસ્ક=પાપરહિત ભાવ હોતે છતે અને તપરૂપ વ્યવદાન હોતે છતે, અક્રિયાની સિદ્ધિ છે. જિજ્ઞાસુએ આ સંબંધમાં ‘અધ્યાત્મમત પરીક્ષા’ ગાથા-૬૪ જોવી. सवणे नाणे य विन्नाणे पच्चक्खाणे अ संजमे । अहए तवे चेव वोदाणे अकिरिआ सिद्धि ।। त्ति । : ‘તતઃ . પાપક્ષયસ્તસ્માવિતિવા’। ગુરુ જ્યારે વિધિનો બોધ કરાવે ત્યારે શિષ્યને થતા શુભભાવથી ક્રિયામાં પ્રતિબંધક વિઘ્નોનો ક્ષય થાય છે, જેથી તે સંયમનું અનુષ્ઠાન જે પ્રકારના ફળની અપેક્ષાવાળું છે, તે પ્રકારના ફળને પ્રાપ્ત કરે તે રીતે સમાપ્ત થાય છે–સમસ્તપણા વડે પ્રાપ્ત થાય છે; કેમ કે શુભભાવથી, ક્રિયાની સમ્યગ્ નિષ્પત્તિમાં વિઘ્ન કરનારાં ચારિત્રમોહનીય કર્મોનો ક્ષયોપશમ થયેલ હોવાથી, તે વસ્ત્રધોવનાદિ સાધ્વાચારની ક્રિયા નિર્જરારૂપ ફળને પ્રાપ્ત કરાવે એ રીતે પૂર્ણ થાય છે. અને એ રીતે વિધિપૂર્વક તે ક્રિયા ક૨વાથી આત્મા ઉપર પડેલા ઉત્તમ સંસ્કારોને કારણે ફરી પણ દરેક ક્રિયા તે રીતે વિધિપૂર્વક થાય છે, તેથી For Personal & Private Use Only Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ આપૃચ્છા સામાચારી | ગાથા : ૪૭-૪૮ ઈષ્ટસંતાનનો અવિચ્છેદ થાય છે; કેમ કે પ્રથમ વાર વિધિપૂર્વક ક્રિયા કરી ત્યારે તેનાથી શુભ પ્રકૃતિરૂપ પુણ્યબંધ થયો હતો અને અશુભ પ્રકૃતિરૂપ પાપનો ક્ષય થયો હતો, જે પુણ્યબંધના કારણે તે સાધુને પૂર્વની જેમ વિધિપૂર્વક ક્રિયા કરવામાં સહાયક બને તેવી બધી સામગ્રી મળે છે, અને તે ક્રિયાને સમ્યક્ કરવામાં પ્રતિબંધક એવા પાપકર્મનું વિગમન થયેલું હોવાથી તે ક્રિયા અવશ્ય સમ્યગ્ નિષ્પન્ન થાય છે. તેથી શાસ્ત્રવચનાનુસારી ક્રિયાના સંતાનનો અવિચ્છેદ થાય છે. તેથી મોક્ષની પ્રાપ્તિ સુધી આ રીતે શુભ ક્રિયાના સંતાનનો અવિચ્છેદ મુનિને થાય છે. ‘અયં ભાવ ..... પ્રાપ્તિઃ ।’ પૂર્વના કથનનો આ પ્રકારનો ભાવ છે – કોઈ સાધુ વિધિપૂર્વક સંયમયોગની પ્રવૃત્તિ કરે તેનાથી તેને પુણ્યપ્રકૃતિનો બંધ થાય છે અને તેનો અબાધાકાળ પૂરો થાય ત્યારે તે પુણ્યપ્રકૃતિની જેટલા કાળની સ્થિતિ હોય તેને અનુરૂપ સુખસંતાનને આપે છે. વળી, વિધિપૂર્વક પ્રવૃત્તિ કરવાને કારણે પાપક્ષય થયેલ હોવાથી તે સુખ અસુખથી અસંવલિત હોય છે. આશય એ છે કે, પાપપ્રકૃતિના કારણે દુઃખ પેદા થાય છે અને પુણ્યપ્રકૃતિના કારણે સુખસંતાન પેદા થાય છે. જ્યારે સાધુ વિધિપૂર્વક સંયમની ક્રિયા કરે ત્યારે તેનાથી બંધાયેલું પુણ્ય તેનો અબાધાકાળ પૂર્ણ થતાં તેની કાળમર્યાદા પ્રમાણે સુખને આપે છે, અને તે પુણ્યપ્રકૃતિના ઉદયકાળમાં અસુખને પેદા કરે તેવું પાપ નહીં હોવાથી દુ:ખ વગરનું કેવળ સુખસંતાન પ્રવર્તે છે, તેથી કરીને સુખસંતાનનો અવિચ્છેદ થાય છે. અહીં સાધુને સંયમયોગની પ્રવૃત્તિથી કેવા પ્રકારનો પુણ્યબંધ અને કેવા પ્રકારના પાપનો ક્ષય થવાથી સુખસંતાન ચાલે છે, તે બતાવવા માટે જ કહે છે કે, પૂર્વમાં સાધ્વાચારની ક્રિયા વિધિપૂર્વક કરેલી હોવાના કારણે લઘુકર્મવાળા એવા આ જીવને (૧) અન્ય ભવમાં મનુષ્યભવની પ્રાપ્તિરૂપ સુગતિ મળે છે, જે પુણ્યપ્રકૃતિના ફળરૂપ સુખસંતાન સ્વરૂપ છે; અને (૨) વિધિપૂર્વકની કરેલી ક્રિયાથી પાપક્ષય થયેલ હોવાથી ધર્માચાર્યના ચરણકમલમાં ભ્રમરની જેમ સમર્પિત થઈને તેમની આજ્ઞા અનુસારે પ્રવૃત્તિ કરે છે, તેથી બીજા ભવમાં પણ શાસ્ત્રોનું જ્ઞાન-વિજ્ઞાનાદિરૂપ શ્રવણાદિ ક્રમથી પૂર્વના કરતાં સંયમની ક્રિયા વિશેષ રીતે દૃઢતાપૂર્વક થાય છે. તેથી વિઘ્ન કરાવનાર પાપપ્રકૃતિ ઉદયમાં નહીં હોવાને કારણે કોઈ જાતના ક્લેશ વિના મનુષ્યભવ સફળ થાય એ રીતે તે આરાધના કરી શકે છે અને તેના ફળરૂપે સર્વ પ્રયોજનના ઉપનિષદ્ભૂત એવા મોક્ષની પણ પ્રાપ્તિ થાય છે. મુનિની ઉચિત પ્રવૃત્તિથી થતા પુણ્યબંધ અને પાપક્ષયથી થતા સુખસંતાનનો સારાંશ : સાધુ જ્યારે શાસ્ત્રવિધિપૂર્વક સંયમયોગની પ્રવૃત્તિ કરે છે, ત્યારે ભગવાનના વચનનો રાગ અને ભગવાનના વચનાનુસાર ઉચિત પ્રવૃત્તિઓમાં વર્તતો પ્રશસ્તરાગ પુણ્યાનુબંધી પુણ્યનો બંધ કરાવે છે અને ક્રિયામાં વર્તતો અપ્રમાદભાવ પાપક્ષયરૂપ નિર્જરા કરાવે છે. આ બંનેના ફળરૂપે ક્રમશઃ મોક્ષની પ્રાપ્તિ થાય છે. તે આ રીતે – – સતિઓની પરંપરા → ધર્માચાર્યનો સંગ → આજ્ઞાનુસારે પ્રવૃત્તિ ને અન્ય ભવમાં જ્ઞાનવિજ્ઞાનાદિરૂપ શાસ્ત્રશ્રવણ, પ્રત્યાખ્યાન અને સંયમરૂપ પાપરહિત ભાવ,તપરૂપ વ્યવદાન, અક્રિયાની પ્રાપ્તિ અને તેનાથી મોક્ષની પ્રાપ્તિ. For Personal & Private Use Only Page #278 -------------------------------------------------------------------------- ________________ આપૃચ્છા સામાચારી ગાથા : ૪૭-૪૮ ૨૫૯ અહીં વિશેષ એ છે કે, પૂર્વભવમાં ભગવાનના વચનાનુસાર મુનિએ સંયમનું આરાધન કરેલું હોવાથી, તેના બળથી લઘુકર્મવાળા એવા તેને તે પુણ્યપ્રકૃતિના ફળરૂપે ઉત્તમ એવો મનુષ્ય ભવ મળે છે કે જે શારીરિક અને માનસિક આદિ અનેક શક્તિઓથી યુક્ત હોય છે, જે પુણ્યપ્રકૃતિના કાર્યરૂપ છે; અને સંયમનું તેવું આરાધન કરેલ હોવાના કારણે ઉચિત પ્રવૃત્તિમાં પ્રતિબંધક એવા પાપનો ક્ષય થયેલો હોવાથી ગુણવાન એવા ગુરુને પરતંત્ર થઈને શાસ્ત્રઅધ્યયનાદિ ક્રિયાઓ કરે છે, જેથી પૂર્વભવમાં કરાયેલા સંયમના અનુષ્ઠાન કરતાં પણ વિશિષ્ટ પ્રકારના ઉપશમભાવથી યુક્ત એવું સુખસંતાન તેને મળે છે, જે મોહનીયની પ્રકૃતિરૂપ પાપના ક્ષયથી અસુખથી અસંવલિત એવું સુખ છે, જેના અંતિમ ફળરૂપે મોક્ષની પ્રાપ્તિ થાય છે. ટીકા : તવિદ્રમાદ - (પંઘા. ૧૨/૨૭-૨૮) सो विहिणाया तस्साहणम्मि तज्जाणणा सुणायं ति । सन्नाणा पडिवत्ती सुहभावो मङ्गलं तत्थ ।। इट्टपसिद्धऽणुबंधो धण्णो पावखयपुन्नबंधाओ । सुहगइगुरुलाभाओ एवं चिय सव्वसिद्धि त्ति ।।४८।। ટીકાર્ય : તે-પૂર્વ ગાથા-૪૬-૪૭માં ગ્રંથકારે જે કહ્યું કે, આને પંચાશક-૧૨ ગાથા-૨૭,૨૮માં કહે છે – પંચાશક-૧૨, ગાથા-૨૭-૨૮નો અન્વયાર્થ આ પ્રમાણે છે - સો વિટિયા જેને વિધિ પૂછી છે તે ગુરુ, અથવા જેની પાસે વિધિ સમજવા માટે ગુરુએ નિર્દેશ કરેલ છે તે, વિધિના જાણનારા છે. (તેથી) તસદિગ્નિપૂર્વમાં બતાવેલ બંનેમાંથી કોઈ પણથી વિધિનું પ્રતિપાદન કરાયે છતે (આપૃચ્છક) તજ્જાના વિધિનું જ્ઞાન થાય છે. (તેથી) સુર્ય તિ સાપI ‘ગુરુ વડે અથવા જિનેશ્વરો વડે આ સારી રીતે જોવાયું છે' - એ પ્રકારના સ્વજ્ઞાનથી-શિષ્યના પોતાના જ્ઞાનથી, વત્તા “ગુરુ કે જિન જ આપ્ત છે' - એ પ્રકારની રુચિ થાય છે, (અને તે રુચિ) સુરમાવો પ્રશસ્ત અધ્યવસાય છે. (અને તે પ્રશસ્ત અધ્યવસાય) તત્ય આપૃચ્છા કરી તે કાર્યમાં પ્રવર્તમાનને માતં વિધ્વવિઘાતક છે. રક્ષા પપુત્રવંધાણો પાપક્ષય અને પુણ્યના બંધથી રૂપસિદ્ધપુવંધો ઈષ્ટતી સિદ્ધિ છે જેનાથી એવા અનુબંધવાળો (આપૃચ્છક) ધન્ય છે. પર્વ વિય સુદ ફારૂનામાવો આ રીતે જ સુગતિ અને ગુરુના લાભથી સદ્ગસિદ્ધિ સર્વસિદ્ધિ છે. ‘ત્તિ’ શબ્દ ગાથાની સમાપ્તિમાં છે. ૨૮ * આ પંચાશક-૧૨ ગાથા-૨૭માં તત્થ’ પછી ‘પવટ્ટમાસ' શબ્દ અધ્યાહાર છે. १. स विधिज्ञाता तत्साधने तज्ज्ञानं सुज्ञानमिति । स्वज्ञानात् प्रतिपत्तिः शुभभावो मङ्गलं तत्र ।। २. इष्टप्रसिद्धानुबंधो धन्यः पापक्षयपुण्यबंधात् । शुभगतिगुरुलाभादेवमेव सर्वसिद्धिरिति ।। For Personal & Private Use Only Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ આપૃચ્છા સામાચારી / ગાથા : ૪૭-૪૮ પંચાશક-૧૨, ગાથા-૨૭-૨૮નો ગાથાર્થ - જેને વિધિ પૂછી છે તે ગુરુ, અથવા જેની પાસે વિધિ સમજવા માટે ગુરુએ નિર્દેશ કરેલ છે તે, વિધિના જાણનારા છે. તેથી કરીને તે બંનેમાંથી કોઈ પણ વડે વિધિનું પ્રતિપાદન ક્રાય છતે આપૃચ્છકને વિધિનું જ્ઞાન થાય છે. તેથી “ગુરુ વડે અથવા જિનેશ્વરો વડે આ સારી રીતે જોવાયું છે' - એ પ્રકારનું શિષ્યને પોતાને જ્ઞાન થવાથી “ગુરુ કે જિન જ આપ્ત છે' - એ પ્રકારની રુચિ થાય છે, અને તે રુચિ પ્રશસ્ત અધ્યવસાય છે અને આપૃચ્છા કરીને તે કાર્યમાં પ્રવર્તમાનને તે પ્રશસ્ત અધ્યવસાય વિMવિઘાતક એવું મંગલ છે. ||ર૭ી ઈષ્ટની સિદ્ધિ છે જેનાથી એવા અનુબંધવાળો આપૃચ્છક પાપક્ષય અને પુણ્યના બંધથી, ધન્ય છે. આ રીતે જ સુગતિ અને ગુરુના લાભથી સર્વસિદ્ધિ છે. ર૮II૪૮ ભાવાર્થ : “ો વિહિપાયા’ સાધુ પોતાની દરેક પ્રવૃત્તિ કરતાં પહેલાં ગુરુને પૂછે છે ત્યારે તેને ગુરુ સ્વયં વિધિ બતાવે છે અથવા વિધિજ્ઞાતા એવા અન્ય પાસેથી વિધિ જાણવા માટે શિષ્યને કહે છે. તેથી તે બંને વિધિજ્ઞાતા છે. ‘તસાદifમ તન્ના,TUT' તે વિધિજ્ઞાતા ગુરુને કે ગુરુનિર્દિષ્ટ અન્યને, શિષ્ય જ્યારે વિધિ પૂછે છે, ત્યારે તે વિધિજ્ઞાતા તેને વિધિનું પ્રતિપાદન કરે છે, અને તે રીતે વિધિનું પ્રતિપાદન કરાય છતે શિષ્યને તે પ્રવૃત્તિવિષયક વિધિનું જ્ઞાન થાય છે. “સુયં તિ સન્ની ડિવત્ત’ આ રીતે વિધિવિષયક ગુરુ પાસેથી ઉપદેશ મળવાથી શિષ્યને થાય છે કે, “અહો ! આ જિનેશ્વરોનું કે ગુરુનું કેવું સુંદર જ્ઞાન છે કે જેમાં સમગ્ર જીવોના રક્ષણ માટેની આટલી સૂક્ષ્મ યતના છે !” તેથી આ પ્રકારના સમ્યગુ જ્ઞાનથી ગુરુ કે જિન આપ્ત છે, એ પ્રકારની શિષ્યને રુચિ થાય છે. એ રુચિ શિષ્યનો શુભ અધ્યવસાય છે. “સુદમાવો મંતં તત્થ’ આ પ્રમાણે શિષ્યનો ‘ગુરુ કે જિન આપ્ત છે' એ પ્રકારનો શુભભાવ, તે ક્રિયાની સમાપ્તિમાં મંગલરૂપ છે, જેના કારણે શિષ્ય પરિપૂર્ણ વિધિપૂર્વક તે સંયમની ક્રિયા સમાપ્ત કરી શકે છે, કોઈ વિઘ્નો તેની પ્રવૃત્તિમાં બાધા કરવા સમર્થ થતાં નથી. ‘રૂકૃપસિદ્ધપુવંધો ... સબૈક્ષિત્તિ’ આ રીતે વિધિપૂર્વક સંયમયોગમાં સાધુ સુદૃઢ યત્ન કરે તો તેનાથી પાપનો ક્ષય અને પુણ્યનો બંધ થાય છે. તેના કારણે અન્ય ભવમાં ઈષ્ટપ્રસિદ્ધિના અનુબંધવાળો એવો તે સાધુ ધન્ય બને છે અર્થાતુ અન્ય ભવમાં પોતાના ઈષ્ટની સિદ્ધિ કરી શકે તેવા પ્રવાહવાળો પુણ્યશાળી તે સાધુ બને છે, અને તેના કારણે બીજા ભવમાં ઉત્તમ મનુષ્યભવરૂપ સુગતિની અને ગુણવાન એવા ધર્માચાર્યની કે તીર્થકરની પણ પ્રાપ્તિ થાય છે. અને આ રીતે જ=ઈષ્ટસિદ્ધિરૂપ શુભ સંતાન પ્રાપ્ત થાય છે એ રીતે જ, સર્વસિદ્ધિ થાય છે અર્થાત્ સર્વ કાર્યોની નિષ્પત્તિ થાય તેવું અંતિમ ફળ મોક્ષ પણ પ્રાપ્ત થાય છે. પંચાશકની આ બંને ગાથા દ્વારા સાધુઓની સર્વ ક્રિયાઓ કઈ રીતે ઉચિત યોગરૂપ છે અને ઉચિત યોગ કઈ રીતે નિયમો મોક્ષનો સાધક બને છે, તે અર્થથી આપૃચ્છા સામાચારીથી જણાય છે. એ રીતે દરેક For Personal & Private Use Only Page #280 -------------------------------------------------------------------------- ________________ આપૃચ્છા સામાચારી/ ગાથા : ૪૭-૪૮ ૨૬૧ સામાચારીમાં ઉચિત પ્રવૃત્તિ કરવાથી પુણ્યાનુબંધી પુણ્યનો બંધ અને પાપનો ક્ષય થવાથી સર્વ સામાચારી મોક્ષસાધક બને છે, તે અર્થથી જણાય છે. II૪૮ અવતરણિકા - ननु सिद्धिलक्षणकार्य प्रति विहितकर्मैव प्रवृत्तिपुण्यार्जनादिक्रमेणोपयुज्यताम्, आपृच्छा तु न सर्वत्रोपयुज्यते, विधिप्रदर्शनस्य तत्फलस्य विधिज्ञमाप्रच्छकं प्रत्यफलत्वात्, निमेषोन्मेषादौ बहुवेलकार्ये आज्ञां ददता गुरुणा स्वभ्यस्ततया विधेरनुपदेशाच्च इत्यत आह - અવતરણિયાર્થ: નનુ” થી શંકા કરે છે કે, મોક્ષરૂપ કાર્ય પ્રતિ શાસ્ત્રમાં વિહિત કર્મ જ પ્રવૃત્તિ-પુણ્યપ્રાપ્તિ આદિ ક્રમથી ઉપયોગી છે, પરંતુ આપૃચ્છા સર્વત્ર ઉપયોગી નથી; કેમ કે આપૃચ્છાના ફળરૂપ વિધિપ્રદર્શનનું વિધિને જાણનારા આપૃચ્છક પ્રત્યે અફળપણું છે. વિધિજ્ઞ આપૃચ્છકને પણ ગુરુ વિધિ બતાવે અને તેનાથી થતા શુભભાવ આદિના ક્રમથી આપૃચ્છા સામાચારી મોક્ષનું કારણ થાય છે, તેમ સ્વીકારીએ તો શું વાંધો ? તેથી બીજો હેતુ કહે છે - અને નિમેષઉન્મેષાદિ બહુવેલ કાર્યમાં આજ્ઞા આપતા ગુરુ વડે સુઅભ્યસ્તપણું હોવાના કારણે નિમેષઉન્મેષાદિ વિધિનો અનુપદેશ છે. એથી કરીને પૂર્વમાં સ્થાપન કર્યું એ રીતે સિદ્ધિલક્ષણકાર્ય પ્રત્યે આપૃચ્છા સામાચારી કારણ નથી, પરંતુ વિધિના બોધ વગરના શિષ્યને વિધિનો બોધ કરાવવામાં આપૃચ્છા સામાચારી ઉપયોગી છે, એ પ્રકારની “નનું થી પૂર્વપક્ષીની શંકા છે. આથી કરીને કહે છે - * ‘પ્રવૃત્તિ, યાર્નનહિ' માં ’ થી ગુરુનો સંગ, શ્રવણ, જ્ઞાન-વિજ્ઞાનાદિનું ગ્રહણ કરવું. * ‘નિમેષોન્મેષા’ માં ‘રિ’ થી સૂક્ષ્મ કંપન, ગ્લેખ સંચરણાદિનું ગ્રહણ કરવું. ભાવાર્થ : પૂર્વમાં સ્થાપન કર્યું કે, આપૃચ્છા સામાચારી, વિધિના બોધ આદિપૂર્વક મોક્ષરૂપ કાર્ય પ્રત્યે કારણ બને છે. ત્યાં કોઈ શંકા કરે છે કે, મોક્ષરૂપ કાર્ય પ્રત્યે શાસ્ત્રમાં બતાવાયેલ ક્રિયાઓ જ, પ્રવૃત્તિ-પુણ્યાર્જનાદિ ક્રમથી ઉપયોગી છે, પરંતુ આપૃચ્છા સામાચારી તો સર્વત્ર ઉપયોગી નથી; ફક્ત જે વ્યક્તિને વિધિનું જ્ઞાન નથી, તે વ્યક્તિને વિધિના જ્ઞાનમાં આપૃચ્છા સામાચારી ઉપયોગી છે. આ પ્રકારની શંકા કરનાર તેમાં યુક્તિ આપે છે કે, આપૃચ્છા સામાચારીનું ફળ વિધિપ્રદર્શન છે. તેથી વિધિને જાણનાર એવા આપૃચ્છક પ્રત્યે વિધિનું પ્રદર્શન અફળ છે. આશય એ છે કે, વિધિના બોધ વગરના સાધુને વિધિનો બોધ કરાવીને આપૃચ્છા સામાચારી ચરિતાર્થ થાય છે, અને જેને વિધિનો બોધ છે તેને ઉચિત વિનય કરવારૂપ આપૃચ્છા સામાચારી છે, જેમ ઉચિત વિનય કરવા અર્થે સાધુ નિષેધ-ઉન્મેષનો આદેશ માંગે છે; પરંતુ આપૃચ્છા સામાચારી પૂર્વ ગાથામાં બતાવ્યું એ રીતે For Personal & Private Use Only Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ આપૃચ્છા સામાચારી / ગાથા : ૪૯ વિધિના બોધાદિપૂર્વક મોક્ષનું કારણ છે, તેમ માનવું ઉચિત નથી. એ પ્રમાણેનો શંકાકારનો આશય છે. અહીં કોઈ કહે કે, વિધિના જાણનારા એવા શિષ્ય પ્રત્યે પણ ગુરુ તેને ફરી વિધિનો બોધ કરાવે અને તેનાથી તેને શુભ ભાવ થાય છે, તેમ સ્વીકારીને આપૃચ્છા સામાચારીને વિધિપ્રદર્શનાદિના ક્રમથી મોક્ષનું કારણ માનીએ તો શું વાંધો ? તેનું નિરાકરણ કરવા માટે પૂર્વપક્ષી બીજો હેતુ બતાવે છે કે, નિમેષ-ઉન્મેષાદિ બહુવેલ કરવાના કાર્યમાં વિધિનું સુઅભ્યસ્તપણું હોવાના કારણે આજ્ઞા આપતા એવા ગુરુ વિધિ બતાવતા નથી. તે વસ્તુ બતાવે છે કે, જે વિધિને જાણતો હોય અને વિધિ જેને સુઅભ્યસ્ત હોય તેવી વ્યક્તિને વિધિપ્રદર્શન કરવાનું કોઈ પ્રયોજન નથી, માટે નિમેષ-ઉન્મેષાદિમાં આદેશ અપાય છે પણ વિધિ બતાવાતી નથી. તેથી આપૃચ્છા સામાચારી વિધિના અજ્ઞ પ્રત્યે વિધિપ્રદર્શનરૂપ ફળમાં વિશ્રાંત થાય છે અને વિધિના જાણનાર પ્રત્યે ઉચિત વિનયરૂપ ક્રિયામાં પર્યવસાન પામે છે, તેમ માનવું ઉચિત છે; પરંતુ ગાથા-૪૭-૪૮માં બતાવેલ છે તે રીતે આપૃચ્છા સામાચારી વિધિપ્રદર્શનાદિ દ્વારા મોક્ષમાં પર્યવસાન પામે છે, તેમ માનવું ઉચિત નથી. આ પ્રકારની પૂર્વપક્ષીની શંકાને સામે રાખીને ગ્રંથકાર કહે છે – ગાથા : एवंभूअणएणं मंगलमापुच्छणा हवे एवं । बहुवेलाइकमेणं सव्वत्थवि सा तओ उचिया ।।४९।। છાયા : ___ एवंभूतनयेन मंगलमाप्रच्छना भवेदेवम् । बहुवेलादिक्रमेण सर्वत्रापि सा तत उचिता ।।४९ ।। અન્વયાર્થી - વં આ રીતે પૂર્વ ગાથામાં કહ્યું એ રીતે, સપુષ્ઠT=આપૃચ્છા પૂર્વમૂi=એવંભૂત વયથી મંત્તિમ્ મંગલરૂપ થાય. તો તેથી કરીને વહુવેત્તારૂબં-બહુવેલાદિ ક્રમથી સવ્યત્યવિ સર્વત્ર પણ સાકતે આપૃચ્છા વિયાઉચિત છે. ૪૯ ગાથાર્થ : આ રીતે આપૃચ્છા એવંભૂતનયથી મંગલરૂપ થાય, તેથી કરીને બહુવેલાદિ ક્રમથી સર્વત્ર પણ તે આપૃચ્છા ઉચિત છે. I૪૯ll ટીકા : एवंभूअ त्ति । एवं शुभभावनिबन्धनतयाऽऽप्रच्छना एवंभूतनयेन-व्युत्पत्त्यर्थमात्रग्राहिणा नयविशेषेण मङ्गलं भवेत, मग कल्याणं लातीति मङ्गलम, मां गालयति पापादिति वा मङ्गलमिति युक्तो ह्ययमर्थ आपृच्छायां, विधिज्ञापनद्वाराऽन्यथाऽपि वा तस्याः शुभभावनिबन्धनत्वात्, न हि 'गुरूपदिष्टमिदं कार्यं For Personal & Private Use Only Page #282 -------------------------------------------------------------------------- ________________ આપૃચ્છા સામાચારી / ગાથા : ૪૯ ૨૬૩ ततोऽवश्यमायतिहितनिबन्धनं ततः सुदृढमत्र प्रयतितव्यम्' इति सामान्यापृच्छयापि न हितकार्ये परमोत्साहः समुल्लसति, श्रद्धावतो हि विनेयस्य गुरूपदेशमात्रमेव शुभभावनिदानमिति न किञ्चिदनुपपन्नम् । ટીકાર્થ: “વમૂત્ત’ | એ ગાથાનું પ્રતિક છે. આ રીતે પૂર્વ ગાથામાં કહ્યું એ રીતે, શુભભાવના કારણપણા વડે આપૃચ્છા વ્યુત્પત્તિ અર્થમાત્રગ્રાહી તથવિશેષ એવા એવંભૂતયથી મંગલરૂપ થાય છે. શુભભાવનું કારણ હોવાથી આપૃચ્છા સામાચારી એવંભૂતમયથી મંગલ કેમ થાય છે? તે યુક્તિથી બતાવે છે – મંગ =કલ્યાણને, લાવે છે તે મંગલ, અથવા ‘મને પાપમાંથી ગાળે છે'=મને પાપરહિત બનાવે છે, તે મંગલ. મંગલની આવી વ્યુત્પત્તિ છે એ હેતુથી, આપૃચ્છા સામાચારીમાં આ અર્થ=મંગલરૂપ અર્થ, યુક્ત જ છે; કેમ કે (વિધિ નહિ જાણતારા પ્રત્યે) વિધિજ્ઞાપન દ્વારા અથવા વિધિના જાણનાર પ્રતિ અન્યથા પણ=વિધિજ્ઞાપન વિના પણ, આપૃચ્છા શુભભાવનું કારણ છે. વિધિના જાણકાર પ્રત્યે પણ આપૃચ્છા સામાચારી શુભભાવનું કારણ કઈ રીતે થાય છે? તે સ્પષ્ટ કરવા માટે કહે છે – નદિ “ગુરુ વડે ઉપદેશેલ આ કાર્ય છે, તેથી અવશ્ય ભવિષ્યમાં હિતનું કારણ છે. તેથી અહીંગુરુઉપદિષ્ટ આ કાર્યમાં, સુદઢ પ્રયત્ન કરવો જોઈએ.” એ પ્રમાણે સામાન્ય આપૃચ્છા વડે પણ હિતકાર્યમાં અત્યંત ઉત્સાહ ઉલ્લસિત થતો નથી એવું નથી, અર્થાત્ ઉત્સાહ ઉલ્લસિત થાય છે; જે કારણથી શ્રદ્ધાળુ શિષ્યને ગુરુનો ઉપદેશ માત્ર જ શુભભાવનું કારણ છે. એથી કરીને કંઈ અનુપપન્ન નથી વિધિના જાણનાર પ્રત્યે પણ આપૃચ્છા સામાચારી શુભભાવનું કારણ છે, એ અસંગત નથી, પરંતુ સંગત જ છે. કન્યથાગરિ' અહીં ‘’ થી વિધિજ્ઞાપનનો સમુચ્ચય કરવો. * ‘સામાન્યપૃચ્છાપિ' અહીં ‘વ’ થી એ કહેવું છે કે, વિધિ જાણવા માટે કરાતી આપૃચ્છાથી તો પરમ ઉત્સાહ થાય જ છે, પણ સામાન્ય આપૃચ્છા સામાચારીથી પણ પરમ ઉત્સાહ થાય છે. ભાવાર્થ: ગાથા-૪૭માં બતાવ્યું એ રીતે આપૃચ્છા સામાચારી શુભભાવનું કારણ હોવાને કારણે વ્યુત્પત્તિઅર્થમાત્રગ્રાહી એવા નથવિશેષરૂપ એવંભૂત નયથી મંગલ થાય છે. અહીં પ્રશ્ન થાય કે ગાથા-૪૭માં બતાવ્યું. એ રીતે આપૃચ્છા સામાચારી શુભભાવનું કારણ ભલે હોય, પરંતુ એટલામાત્રથી એવંભૂતનયથી તે મંગલ છે, એમ કેમ કહી શકાય ? એથી કહે છે – ‘કલ્યાણને લાવે તે મંગલ અથવા મને ‘પાપથી ગાળે” અર્થાત્ મને ‘પાપરહિત બનાવે તે મંગલ, આ For Personal & Private Use Only Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ આપૃચ્છા સામાચારી | ગાથાઃ ૪૯ પ્રકારની મંગલ શબ્દની વ્યુત્પત્તિ છે. એથી કરીને આ અર્થ આપૃચ્છા સામાચારીમાં યુક્ત છે મંગલ શબ્દનો અર્થ આપૃચ્છા સામાચારીમાં યુક્ત છે; કેમ કે શિષ્ય જ્યારે ગુરુને આપૃચ્છા કરે છે ત્યારે ગુરુ વિધિનું જ્ઞાપન કરે તેના દ્વારા આપૃચ્છા સામાચારી શિષ્યના શુભભાવનું કારણ બને છે અથવા અન્યથા પણ=વિધિજ્ઞાપન કર્યા વિના પણ આપૃચ્છા સામાચારી શુભભાવનું કારણ બને છે. આશય એ છે કે, મંગલ શબ્દની વ્યુત્પત્તિ કરી કે, કલ્યાણને કરે તે મંગલ અથવા પાપથી ગાળે તે મંગલ. આ બંને વ્યુત્પત્તિની સંગતિ શુભભાવથી થાય છે; કેમ કે જીવને જ્યારે શુભભાવ થાય ત્યારે જીવમાં કલ્યાણની પરંપરાનું સર્જન થાય છે અને જીવ પાપ વગરનો બને છે, અને આ શુભભાવ આપૃચ્છા સામાચારીથી થાય છે, માટે આપૃચ્છા સામાચારી એવંભૂત નયથી મંગલરૂપ છે, એ વાત યુક્ત છે. એવંભૂતનય બે પ્રકારનો છે – (૧) રૂઢિ અર્થથી અનુગૃહીત વ્યુત્પત્તિઅર્થગ્રાહી (૨) વ્યુત્પત્તિઅર્થમાત્રગ્રાહી ઉપર્યુક્ત બંને અર્થ પૈકી અહીં રૂઢિ અર્થથી અનુગૃહીત વ્યુત્પત્તિઅર્થગ્રાહી એવંભૂતનયની વ્યાવૃત્તિ કરવા માટે એવભૂતનયનું વિશેષણ મૂક્યું કે, વ્યુત્પત્તિઅર્થમાત્રગ્રાહી એવા એવંભૂતનયથી આપૃચ્છા સામાચારી મંગલ થાય છે. એવંતભૂતનય વ્યુત્પત્તિથી અર્થ ઘટતો હોય તેવા પદાર્થને તે શબ્દથી વાચ્ય કરે છે. જેમ “મોક્ષની સાથે યોજન કરે તે યોગ.” આ પ્રકારની વ્યુત્પત્તિનો અર્થ જે ક્રિયામાં સંગત થતો હોય તે ક્રિયાને એવંભૂતનય યોગ કહે; પરંતુ જે ધર્મઅનુષ્ઠાનમાં મોક્ષની સાથે યોજન કરે તેવી પરિણતિ ન હોય તેને એવંભૂતન યોગ કહે નહીં. આ સ્થાનમાં રૂઢિ અર્થથી અનુગ્રહીત એવો એવંભૂતનય નથી, પરંતુ વ્યુત્પત્તિ અર્થથી અનુગૃહીત એવો એવંભૂતનય છે અને જે સ્થાનમાં વ્યુત્પત્તિ અર્થથી વિચારીએ અને જો તે વ્યુત્પત્તિ અર્થ લક્ષ્યથી અન્યત્ર જતો હોય તો તે સ્થાનમાં વ્યુત્પત્તિ અર્થથી અનુગૃહીત એવા એવંભૂતનયથી વિચારણા થતી નથી, પરંતુ રૂઢિ અર્થથી અનુગૃહીત એવંભૂતનયથી વિચારણા થાય છે. જેમ ‘’ શબ્દની વ્યુત્પત્તિ અતિ તિ શી એ પ્રમાણે છે, તેથી “જે જતી હોય તે ગાય' એવો અર્થ પ્રાપ્ત થાય અને તે અર્થ પ્રમાણે જતા એવા મનુષ્યને પણ ગાય કહેવાનો પ્રસંગ આવે. આથી આવા સ્થાનમાં વ્યુત્પત્તિ અર્થથી અનુગૃહીત એવા એવંભૂતનયથી વિચારણા કરાતી નથી, પરંતુ રૂઢિ અર્થથી અનુગૃહિત એવા એવંભૂતનયથી વિચારણા કરવામાં આવે છે. જેમ જો શબ્દ ગાયમાં રૂઢ છે, અન્યમાં નહીં અને જ્યારે ગાય જવાની ક્રિયા કરતી હોય ત્યારે રૂઢિ અર્થથી અનુગૃહીત એવંભૂતનય તેને ગાય કહે છે, પરંતુ જતા એવા મનુષ્યને ગાય કહેતો નથી અને બેઠેલી ગાયને પણ ગાય કહેતો નથી. આ રીતે વ્યુત્પત્તિઅર્થમાત્રગ્રાહી એવંભૂતનયનો અર્થ ગ્રહણ કરીએ તો જ્યાં જ્યાં તે શબ્દની વ્યુત્પત્તિ ઘટતી હોય તે સર્વને આ નય તે તે શબ્દથી ગ્રહણ કરે છે. જેમ પ્રસ્તુતમાં મંગલ શબ્દની વ્યુત્પત્તિ ‘કલ્યાણને લાવે છે અને ‘પાપનો નાશ કરે છે,’ એ પ્રકારે છે, અને તે પ્રકારનો આ વ્યુત્પત્તિ અર્થ આપૃચ્છા સામાચારીમાં ઘટે છે, તેથી આપૃચ્છાને મંગલ કહે છે. તેથી આ વ્યુત્પત્તિ અર્થ જે જે ક્રિયામાં ઘટે તે દરેક For Personal & Private Use Only Page #284 -------------------------------------------------------------------------- ________________ આપૃચ્છા સામાચારી | ગાથા : ૪૯ ૨૬૫ ક્રિયાને વ્યુત્પત્તિઅર્થમાત્રગ્રાહી એવંભૂતનય મંગલ કહે છે. તેથી આ નય તપને, સંયમને, સ્તુતિને કે અન્ય કોઈપણ શુભક્રિયા કે જે શુભભાવનું કારણ હોય તે સર્વને મંગલ કહે છે, તે રીતે આપૃચ્છા સામાચારીને પણ મંગલ કહે છે. પૂર્વમાં કહ્યું કે, આપૃચ્છા સામાચારી વિધિજ્ઞાપન દ્વારા અને અન્યથા પણ શુભભાવનું કારણ છે, ત્યાં પ્રશ્ન થાય કે, ગાથા-૪૭માં બતાવ્યું. એ રીતે વિધિજ્ઞાપન દ્વારા તો આપૃચ્છા સામાચારી શુભભાવનું કારણ થઈ શકે, પરંતુ વિધિના જાણનાર શિષ્ય ગુરુને આપૃચ્છા કરે તો તેનાથી ગુરુને વિધિનું જ્ઞાન કરાવવાનું રહેતું નથી, તેથી તેના માટે આપૃચ્છા સામાચારી શુભભાવનું કારણ કઈ રીતે થઈ શકે ? તે બતાવવા માટે કહે છે – વિધિનો જાણનાર શિષ્ય પણ જ્યારે ગુરુને કોઈક કાર્ય વિષયક આપૃચ્છા કરે છે, ત્યારે ગુરુ તેને તે કાર્ય કરવાની અનુજ્ઞા આપે છે. તેથી ગુરુ પ્રત્યેના બહુમાનવાળા એવા વિનયી શિષ્યને “આ કાર્ય ગુરુઉપદિષ્ટ છે, તેથી અવશ્ય ભવિષ્યમાં મારા હિતનું કારણ છે તે પ્રકારનો બોધ થાય છે; અને તેથી “આ ક્રિયામાં લેશ પણ પ્રમાદ વગર સુદઢ યત્ન કરવો જોઈએ તે પ્રકારે સામાન્ય આપૃચ્છાથી પણ હિતકાર્યમાં પરમ ઉત્સાહ ઉત્પન્ન થાય છે; કેમ કે ગુરુના વચનમાં શ્રદ્ધાવાળા એવા શિષ્યને ગુરુ દ્વારા અપાયેલી અનુજ્ઞામાત્ર બધી અનુજ્ઞા, શુભભાવનું કારણ બને છે. તેથી વિધિના જાણનાર એવા શિષ્ય પ્રત્યે પણ આપૃચ્છા સામાચારી શુભભાવનું કારણ છે. આશય એ છે કે, જે શિષ્ય વિધિપૂર્વકની ઉચિત ક્રિયાઓ સેવી સેવીને ક્રિયામાં સુઅભ્યસ્ત છે, તે શિષ્યને તે ક્રિયાની વિધિનું જ્ઞાન કરાવવું આવશ્યક નથી, તોપણ તેવો વિનયી શિષ્ય વસ્ત્ર ધોવનાદિ ક્રિયાવિષયક ગુરુને આપૃચ્છા કરે ત્યારે, ગુરુ જાણે છે કે આ શિષ્ય વિધિપૂર્વક કાર્ય કરશે, તેથી તેને વિધિનું જ્ઞાન કરાવતા નથી, પરંતુ તેને તે કાર્ય કરવાની અનુજ્ઞા આપે છે. ત્યારે “ગુરુએ મને અનુજ્ઞા આપેલી છે' એવો બોધ શિષ્યને થાય છે, અને તેથી તે જાણે છે કે “ગુરુએ અનુજ્ઞા આપી તે બતાવે છે કે આ કૃત્ય મારા માટે અવશ્ય નિર્જરાનું કારણ છે' તેવો દૃઢ વિશ્વાસ તેને ઉત્પન્ન થાય છે, અને તેથી “લેશ પણ પ્રમાદ વિના મારે આ ક્રિયામાં યત્ન કરવો જોઈએ તેવું તેનું માનસ ઉલ્લસિત થાય છે, તે શુભભાવ છે; અને આ શુભભાવ પેદા થવામાં આપૃચ્છા સામાચારી કારણ છે, તેથી આપૃચ્છા સામાચારી વિધિના જાણનારા પ્રત્યે પણ શુભભાવનું કારણ છે. સામાન્ય આપૃચ્છા કહેવાથી એ કહેવું છે કે જે શિષ્ય વિધિને જાણતો નથી, તે વિધિને જાણવા માટે જે આપૃચ્છા કરે છે તે વિશેષ આપૃચ્છા છે; અને વિધિનો જાણનાર વિધિ જાણવા માટે આપૃચ્છા કરતો નથી, પરંતુ આપૃચ્છા સામાચારીનું પાલન કરવું તે શાસ્ત્રમર્યાદા છે, તેથી કોઈ પણ કાર્ય કરવા પ્રતિ આપૃચ્છા સામાચારીનું પાલન કરવું જોઈએ, એ પ્રકારના ભાવથી જે આપૃચ્છા કરે છે, તે સામાન્ય આપૃચ્છા છે. ટીકા : ततः तस्मात् कारणात्, सर्वत्रापि कार्ये बहुवेलादिक्रमेण, यत्कार्यं प्रतिवेलं प्रष्टुं न शक्यते तद्बहुवेलेत्यभिधीयते, तदादिर्यः क्रमा व्यवस्था तया सा=आपृच्छा ज्ञेया-ज्ञातव्या । यत्कार्यं साक्षादाप्रष्टुं शक्यते विशेषप्रयोजनं च तत्र साक्षादापृच्छा, यत्तु मुहुर्मुहुः संभवितया प्रष्टुमशक्यं तत्रापि बहुवेलसन्देशनेनापृच्छावश्यकीति । For Personal & Private Use Only Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ આપૃચ્છા સામાચારી | ગાથા : ૪૯ તહેવભુમ્ - (પંચા. ૧૨/૨૧) 'इहरा विवज्जओ खलु इमस्स सव्वस्स होइ जं तेणं । बहुवेलाइकमेणं सव्वत्थापुच्छणा भणिया ।। ४९ ।। ટીકાર્ચ - તેથી તે કારણથી=શુભભાવ થવાને કારણે આપૃચ્છા મંગલ થાય છે તે કારણથી, સર્વત્ર પણ કાર્યમાં બહુવેલાદિ વ્યવસ્થા વડે આપૃચ્છા જાણવી. અહીં વનવિમેન' નો સમાસ આ રીતે છે જે કાર્ય પ્રતિસમય પૂછવું શક્ય નથી તે બહુવેલ, એ પ્રમાણે કહેવાય છે. તે છે આદિમાં જેને એવો જે ક્રમ=વ્યવસ્થા, તેના વડે આપૃચ્છા જાણવી, એમ અત્રય છે. જે કાર્ય સાક્ષાત્ પૂછવું શક્ય છે અને વિશેષ પ્રયોજન છે, ત્યાં સાક્ષાત્ આપૃચ્છા છે; જે વળી વારંવાર સંભવિ હોવાના કારણે પૂછવું અશક્ય છે, ત્યાં પણ બહુવેલ શબ્દના કથન દ્વારા આપૃચ્છા આવશ્યક છે. તિ ટીકાની સમાપ્તિમાં છે. તે પૂર્વમાં કહ્યું કે, આ પંચાશક-૧૨, શ્લોક-૨૯માં કહેવાયું છે - જે કારણથી ઈતરથા ગુરુને આપૃચ્છા વિના કાર્ય કરવામાં આવે તો, આ સર્વનો=આપૃચ્છાજન્ય ગુણસમૂહનો, વિપર્યય જ છે, તે કારણથી સર્વત્ર બહુવેલાદિ ક્રમથી આપૃચ્છા કહેવાઈ છે. “હજુ ‘વ’ કાર અર્થમાં છે.” II૪૯ો. * ‘સર્વત્રા' અહીં ‘' થી એ કહેવું છે કે, કોઈ એક કાર્યમાં જ નહીં, પરંતુ સર્વ પણ કાર્યમાં ગુરુને આપૃચ્છા કરવાની છે. * ‘વદુવેર્ના’િ અહીં ‘વિ” થી ગુરુને પૂછીને કરાતી બધી ક્રિયાઓનું ગ્રહણ કરવાનું છે. *‘તત્ર' અહીં પ થી એ કહેવું છે કે, વિશેષ પ્રયોજનમાં તો આપૃચ્છા છે, પરંતુ જે વારંવાર પૂછવું શક્ય નથી, ત્યાં પણ બહુવેલ શબ્દ દ્વારા આપૃચ્છા છે. ભાવાર્થ : પૂર્વમાં સ્થાપન કર્યું કે, આપૃચ્છા સામાચારી વિધિજ્ઞાપન દ્વારા કે અન્યથા પણ શુભભાવનું કારણ છે, તેથી એવંભૂત નયથી મંગલરૂપ છે=કલ્યાણનું કારણ છે, તે કારણથી સર્વ કાર્યમાં બહુવેલાદિની વ્યવસ્થાથી આપૃચ્છા કર્તવ્ય છે. આશય એ છે કે, ઉપયોગપૂર્વક આપૃચ્છા સામાચારી કરનારને અવશ્ય શુભભાવ થાય છે અને તેનાથી તેનું કલ્યાણ થાય છે અને પાપ નાશ પામે છે. માટે કલ્યાણના અર્થી એવા સાધુઓ યાવતુ કાર્યમાં આપૃચ્છા સામાચારીનું પાલન કરે, અને જે કાર્ય સાક્ષાત્ પૂછી શકાય એવું છે અને તે કાર્ય પૂછવાનું વિશેષ પ્રયોજન છે, તેવા કાર્યને સાક્ષાત્ પૂછે અને આપૃચ્છા સામાચારીનું પાલન કરે; અને જે કાર્ય વારંવાર થાય તેવાં છે તેથી વારંવાર પૂછી શકાય તેવાં નથી, તેને બહુવેલના આદેશ દ્વારા પણ આપૃચ્છા કરીને આપૃચ્છા સામાચારીનું પાલન કરે. १. इतरथा विपर्ययः खल्वस्य सर्वस्य भवति यत्तेन । बहुवेलादिक्रमेण सर्वत्राऽऽपृच्छा भणिता ।। For Personal & Private Use Only Page #286 -------------------------------------------------------------------------- ________________ ૨૬૭ આપૃચ્છા સામાચારી/ ગાથા : ૫૦ આનાથી એ ફલિત થાય કે, સાધુને સંયમ ગ્રહણ કર્યા બાદ માનસિક, વાચિક કે કાયિક કોઈપણ ક્રિયા કરવાની હોય તે ગુણવાન એવા ગુરુને પૂછ્યા વિના કરાય નહિ, તેથી શ્વાસોચ્છવાસ આદિ જે ક્રિયાઓ પ્રતિક્ષણ પૂછી શકાય તેવી નથી, તે પણ બહુવેલના આદેશ દ્વારા પૂછે છે, જેથી ઉપયોગપૂર્વક પૂછનારને ગુણવાનના પારતંત્રરૂપ શુભભાવ થાય છે. અને જે ક્રિયાઓ કરતાં પૂર્વે અવશ્ય પૂછી શકાય છે, તે ક્રિયાઓના પ્રારંભ પૂર્વે શિષ્ય ગુરુને પૂછે છે, જેથી પોતાની ક્રિયા નિર્જરાનું કારણ બને તે રીતે ગુરુ ઉચિત વિધિને જણાવે છે, તેથી શિષ્ય અનાભોગથી પણ નિર્જરાનું કારણ ન બને તેવી પ્રવૃત્તિ કરતો નથી. તેમ જેને વિધિનું જ્ઞાન છે, તે પણ ગુરુને પૂછીને તે ક્રિયા કરવામાં સુદઢ પ્રયત્ન ઉત્પન્ન થાય તે રૂપ વિશેષ પ્રયોજનથી પણ સાક્ષાત્ પૂછી શકાય તેવા કાર્યમાં આપૃચ્છા કરે છે. આવા પ્રકારનું વિશેષ પ્રયોજન જે ક્રિયાઓમાં છે, તે સર્વ ક્રિયાઓ સાક્ષાત્ પૂછીને કરવાની છે, અને આ રીતે સર્વ ક્રિયાઓ આપૃચ્છાપૂર્વક કરવામાં આવે તો તે કરાતી સર્વ ક્રિયાઓ સર્વજ્ઞના વચનથી નિયંત્રિત હોવાના કારણે એકાંતે નિર્જરાનું કારણ બને છે, અને આથી સાધુની શ્વાસોચ્છવાસ લેવાની ક્રિયા પણ નિર્જરાનું કારણ છે. પંચાશક-૧૨, ગાથા-૨૯માં કહ્યું કે, જો શિષ્ય વડે ગુરુને આપૃચ્છા કરવામાં ન આવે તો આ સર્વનો વિપર્યય થાય છે. તેનાથી એ કહેવું છે કે, આપૃચ્છા સામાચારીથી જે શુભભાવ થાય છે અને તેથી શિષ્યને જે નિર્જરાદિ થાય છે, તે સર્વ ફળ ગુરુને આપૃચ્છા નહીં કરનાર શિષ્યને મળતું નથી; અને આપૃચ્છા વગર બાહ્ય કાર્ય વિધિપૂર્વક કરે તો પણ માત્ર બાહ્ય કાર્યની સમાપ્તિરૂપ ફળ મળે છે, અને ગુણવાન ગુરુને પરતંત્ર થયા વિનાની કરાયેલી ક્રિયા સર્વજ્ઞના પાતંત્ર્ય વિનાની હોવાથી અકલ્યાણનું કારણ છે. ITI. અવતરણિકા: तदेवं शुभभावनिबन्धनत्वेन सामान्यापृच्छा समर्थिता, इदानीं मर्यादामूलत्वेन तां समर्थयति - અવતરણિકાર્ય : આ રીતે=પૂર્વમાં વર્ણન કર્યું એ રીતે, શુભભાવના કારણપણા વડે સામાન્ય આપૃચ્છા સમર્થન કરાઈ. હવે મર્યાદામૂલપણા વડે તેને=આપૃચ્છાને, સમર્થન કરે છે. ગાથા: विहिए कज्जे कज्जो अहवा णिस्संकियं परमजत्तो । इय बहुवेलापुच्छा दिट्ठा सामण्णकज्जे वि ।।५०।। છાયા : विहिते कार्ये कार्योऽथवा निःशङ्कितं परमयत्नः । इति बहुवेलापृच्छा दृष्टा सामान्यकार्येऽपि ।।५० ।। Tી સાપુચ્છ સમ્મત્તા | આપૃચ્છા સામાચારી સમાપ્ત થઈ. For Personal & Private Use Only Page #287 -------------------------------------------------------------------------- ________________ આપૃચ્છા સામાચારી | ગાથા : ૫૦ અઠવા=અથવા વિદિત્તુ ખૈ=વિહિત કાર્યમાં નિમ્નયિં=નિઃશંકિત પરમનત્તો=પરમ યત્ન નો કરવો જોઈએ, ય=એ હેતુથી સામાખ્ખું વિ=સામાન્ય કાર્યમાં પણ વહુવેનાપુછા=બહુવેલ આપૃચ્છા વિઠ્ઠા=જોવાઈ છે. ।।૧૦। ગાથાર્થઃ ૨૬૮ અન્વયાર્થ: અથવા વિહિત કાર્યમાં નિઃશંકિત પરમ યત્ન કરવો જોઈએ, એ હેતુથી સામાન્ય કાર્યમાં પણ બહુવેલ આપૃચ્છા જોવાઈ છે. ૫૦ ટીકાઃ વિદ્વિષ્ણુ ત્તિ । અથવા કૃતિ પ્રવ્હારાન્તરદ્યોતને, વિર્દિતે=માવવુંવિષ્ટ, હાર્યે ર્મળ, નિઃશત= शङ्कारहितं यथा स्यात्तथेति क्रियाविशेषणं, परमयत्नः - अतिशयितोद्यमो, विधेयः । अल्पेऽपि हि विधिविषये कर्मणि नालस्यं विधेयं, तत्रापि नित्याऽकरणे प्रत्यवायप्रसङ्गात् । ટીકાર્થ ઃ ‘વિહિપુ ત્તિ’। એ ગાથાનું પ્રતિક છે. મૂળ ગાથામાં ‘અથવા’ એ શબ્દ પૂર્વગાથામાં બતાવેલા આપૃચ્છા સામાચારીના પ્રયોજન કરતાં પ્રકારાંતરને=અન્ય પ્રકારને, બતાવવા માટે છે. વિહિત=ભગવદ્ ઉપદિષ્ટ, એવા, કાર્યમાં=ક્રિયામાં, નિઃશંકિત=શંકારહિત જે પ્રમાણે થાય તે પ્રમાણે, પરમયત્ન=અતિશય ઉદ્યમ, કરવો જોઈએ. અહીં નિઃશંકિત તે ક્રિયાવિશેષણ છે. અલ્પ પણ વિધિવિષયક ક્રિયામાં આળસ ન કરવી જોઈએ; કેમ કે ત્યાં પણ=ભગવદ્ ઉપદિષ્ટ વિધિવિષયક ક્રિયામાં પણ, નિત્યના અકરણમાં=નિત્ય કર્મને નહીં કરવામાં, પ્રત્યવાયનો=કર્મબંધરૂપ અનર્થનો, પ્રસંગ છે. * ‘અલ્પેઽપિ’ માં ‘પિ’ થી એ કહેવું છે કે, સંપૂર્ણ વિધિમાં તો આળસ ન જ કરવી જોઈએ, પરંતુ વિધિના એક નાના ભાગમાં પણ આળસ ન કરવી જોઈએ. * ‘તત્રપિ’ ભગવાન વડે ઉપદિષ્ટ વિહિત નિત્યકર્મ અને નૈમિત્તિક કર્મમાંથી, નૈમિત્તિક કર્મના અકરણમાં ફળ નથી મળતું, પણ નિત્યના અકરણમાં પ્રત્યવાય ફળ=કર્મબંધરૂપ અનર્થ ફળ, મળે છે, તે વાત ‘પિ’ થી ઘોતિત થાય છે. ભાવાર્થ : પૂર્વ ગાથામાં બતાવ્યું કે, આપૃચ્છા સામાચારી શુભભાવનું કારણ હોવાથી કર્તવ્ય છે. હવે તેના કરતાં અન્ય પ્રકારે એટલે કે, આપૃચ્છા સામાચારી સાધુની મર્યાદાનું મૂળ છે, તે પ્રકારે બતાવે છે. For Personal & Private Use Only Page #288 -------------------------------------------------------------------------- ________________ ૨૬૯ આપૃચ્છા સામાચારી/ ગાથા : ૫૦ ભગવાને કહેલાં સર્વ કાર્યોમાં શંકારહિતપણે પ્રકૃષ્ટ ઉદ્યમ કરવો જોઈએ, જેથી નિર્જરાફળની પ્રાપ્તિ થાય. આ કથનથી એ પ્રાપ્ત થાય કે, ભગવાન વડે વિહિત જે નિત્યકર્મ છે તેમાં, અને જે નૈમિત્તિક કર્મ છે તે સર્વ કાર્યમાં, “આ કાર્ય હું કરીશ તો મને નિર્જરા થશે કે નહિ” તેવી લેશ પણ શંકા કરવી જોઈએ નહિ, પરંતુ “આ ભગવાનનું વચન છે માટે અવશ્ય નિર્જરાનું કારણ છે” તે પ્રકારની નિઃશંકતાપૂર્વક અતિશય ઉદ્યમ કરવો જોઈએ અને વિહિત કર્મમાં અલ્પ પણ અંશમાં આળસ કરવી જોઈએ નહીં; કેમ કે ત્યાં પણ= ભગવદ્ ઉપદિષ્ટ કાર્યોમાં જે નિત્યકર્મ છે તેના અકરણમાં, પ્રત્યવાયનો પ્રસંગ છે અર્થાત્ કર્મબંધરૂપ અનર્થની પ્રાપ્તિ થાય છે. આશય એ છે કે, ભગવાન વડે વિહિત કર્મ બે પ્રકારનાં કહેવાયાં છે : (૧) નિત્યકર્મ અને (૨) નૈમિત્તિક કર્મ. નિત્યકર્મ સદા સેવવાનાં હોય છે અને તે સદા એટલે કે પ્રતિ દિવસરૂપ પણ હોય અથવા તેને અનુરૂપ પ્રસંગ હોય ત્યારે પણ હોય. જેમ કે સાધુએ નિત્ય એકાશન (એકાસણું) કરવું જોઈએ. આથી એકાશન પ્રતિદિન નિત્યકર્મ છે, અને આપૃચ્છા સામાચારી જ્યારે જ્યારે કોઈ કાર્યનો પ્રસંગ હોય ત્યારે સદા કરવાની છે, તેથી સદા સેવવાની છે, અને ઉપવાસાદિ નૈમિત્તિક કર્મ છે, તેથી તે તે પ્રસંગે કરવાનાં છે. આપૃચ્છા સામાચારી પણ દરેક કાર્ય ગુરુને પૂછીને કરવાનાં હોવાને કારણે નિત્યકર્મ છે. જો કેવળ વિધિના બોધ માટે ગુરુને આપૃચ્છા કરવાની હોત તો તે નિત્યકર્મ ન બની શકે, પરંતુ નૈમિત્તિક કર્મ બની જાય, પણ માત્ર વિધિબોધ માટે નથી, આથી નિત્યકર્મ છે. જો નૈમિત્તિક કર્મમાં પ્રમાદ કરવામાં આવે તો નૈમિત્તિક કર્મના સેવનકૃત જે વિશિષ્ટ નિર્જરા થવી જોઈએ, તે પ્રાપ્ત ન થાય; પરંતુ જે નિત્યકર્મ છે તેના સેવનમાં પ્રમાદ કરવામાં આવે તો, નિત્યકર્મના સેવનથી મળતું ફળ તો નથી મળતું, પરંતુ પ્રત્યવાય થાય છે=વિધિના અપાલનકૃત કર્મબંધની પ્રાપ્તિ થાય છે. જેમ સાધુને એકાસણું કરવું તે નિત્યકર્મ છે, તે અપવાદાદિના કારણ વગર ન કરવામાં આવે તો પ્રત્યવાયની પ્રાપ્તિ થાય. જ્યારે ઉપવાસાદિ નિત્યકર્મ નથી, તેથી તે ન કરવાથી ભગવાનની વિશેષ આજ્ઞાપાલનથી થતા લાભથી વંચિત રહેવાય છે, પણ આજ્ઞાભંગાદિ પ્રત્યવાયની પ્રાપ્તિ થતી નથી. આથી નિત્યકર્મ એવી આપૃચ્છા સામાચારીના પાલનમાં અવશ્ય ઉદ્યમ કરવો જોઈએ. એટલું જ નહિ, તેના એક દેશમાં પણ પ્રમાદ ન કરવો જોઈએ. તેથી કોઈ સાધુ ક્રિયાની વિધિને જાણતો હોય માટે ગુરુને આપૃચ્છા ન કરે, અને તે અનુષ્ઠાન સંપૂર્ણ વિધિપૂર્વક સેવે, તોપણ તે અનુષ્ઠાનમાં આપૃચ્છારૂપ એક દેશનું અસેવન હોવાથી કર્મબંધ થાય છે, અને કોઈ સાધુ આપૃચ્છા સામાચારીના પાલન અર્થે ગુરુને તે કાર્ય વિષયક આપૃચ્છા કરે, ત્યારે ગુરુ તેને એ કાર્ય વિષયક સંપૂર્ણ ઉચિત વિધિ બતાવે, છતાં તે વિધિના કોઈક અલ્પ ભાગમાં પણ શિષ્ય આળસ કરે, તો તે નિત્યકર્મના એક ભાગના અકરણથી પણ કર્મબંધરૂપ ફળની પ્રાપ્તિ થાય છે; અને તે આળસ વધતાં વધતાં અંતે ભગવાનની આજ્ઞાનો ભંગ, આ ભવમાં ગુણસ્થાનકમાં અતિચાર, અંતે ગુણસ્થાનકનો નાશ અને જન્માંતરમાં ધર્મની દુર્લભતા આદિમાં પર્યવસાન પામે છે. માટે સાધુએ દરેક For Personal & Private Use Only Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦. આપૃચ્છા સામાચારી | ગાથા : ૫૦. નિત્યકર્મના દરેક અંગમાં લેશ પણ આળસ ન કરવી જોઈએ, પરંતુ શક્તિના અતિશયથી પરમ યત્ન કરવો જોઈએ. અહીં નિત્યકર્મના અકરણમાં કર્મબંધનો પ્રસંગ છે, માટે અલ્પ પણ વિધિના વિષયમાં આળસ ન કરવી જોઈએ, એમ કહેવાથી એ ફલિત થયું કે, આપૃચ્છા સામાચારી નિત્યકર્મ છે, તેથી સાધુના સંયમની - મર્યાદાના મૂળરૂપ આપૃચ્છા સામાચારી છે. એ વાતને સામે રાખીને અવતરણિકામાં કહ્યું કે, હવે મર્યાદામૂળપણા વડે તેનું આપૃચ્છા સામાચારીનું સમર્થન કરે છે. અહીં મર્યાદામૂળ એટલે સંયમ જીવનની એ મર્યાદા છે કે કોઈ પણ કાર્ય કરવું હોય તો ગુણવાન ગુરુને પરતંત્ર થઈને કરવું જોઈએ.” આથી ગુણવાન એવા ગુરુને પરતંત્ર થવાના અધ્યવસાયમાં અનન્ય બીજભૂત એવી આપૃચ્છા સામાચારી છે અને તે મર્યાદાનું પાલન કરવાથી ગુણવાન ગુરુનું પાતંત્ર્ય સ્થિર રહે છે. ઉત્થાન : વૈદિક દર્શનવાળાની માન્યતા છે કે, નિત્યકર્મનું કોઈ ફળ નથી, પરંતુ નિત્યકર્મ ન સેવવામાં આવે તો પ્રત્યવાયની પ્રાપ્તિ છેઃકર્મબંધરૂપ અનર્થની પ્રાપ્તિ છે. તેથી ફળના અર્થે કરાતું કર્મ નિત્યકર્મ બને નહીં, પરંતુ જે નિષ્કામ કર્મ હોય તે નિત્યકર્મ છે. આપૃચ્છા સામાચારી તો નિર્જરાની કામનાથી સાધુઓ સેવે છે, તેથી વૈદિક દર્શનની માન્યતા પ્રમાણે વિચારીએ તો આપૃચ્છા સામાચારીને નિત્યકર્મ કહી શકાય નહિ. આ પ્રકારની શંકાનું નિવારણ કરીને નિત્યકર્મ પણ નિર્જરાની કામનાથી થાય છે, આમ છતાં નિષ્કામ છે તે બતાવવા માટે કહે છે – ટીકા : न च निर्जराकामनामात्रेणाऽस्य नित्यत्वहानिः, कामनां विना कार्यमात्र एव प्रवृत्त्यनुपपत्त्या कर्ममात्रस्य काम्यत्वप्रसङ्गात्, तस्मादभिष्वङ्गलक्षणकामनयैव काम्यत्वं कर्मणो नेच्छामात्रेणेति बोध्यम् । ટીકાર્ય : નિર્જરાની કામનામાત્રથી=ઈચ્છામાત્રથી, આની=આપૃચ્છા સામાચારીરૂપ કર્મની, નિત્યત્વની હાનિ છે, એમ ન કહેવું; કેમ કે કામના વિતા=કોઈ પણ ફળની પ્રાપ્તિની ઈચ્છા વિના, કાર્યમાત્રમાં જ પ્રવૃત્તિની અનુપમતિ હોવાથી, કર્મમાત્રના સાધ્વાચારની સર્વ ક્રિયાના, કાખ્યત્વનો પ્રસંગ છે. તે કારણથી= સાધ્વાચારની સર્વ ક્રિયાના કામ્યત્વનો પ્રસંગ છે તે કારણથી, અભિવૃંગલક્ષણ કામના વડે જ કર્મનું કાખ્યત્વ છે, ઈચ્છામાત્રથી નહિ. એ પ્રમાણે જાણવું. ભાવાર્થ : આપૃચ્છા સામાચારીને નિત્યકર્મ કહેવાથી પૂર્વપક્ષી શંકા કરે છે કે, આપૃચ્છા સામાચારી સાધુઓ નિર્જરાની કામનાથી કરે છે, તેથી તેને નિત્યકર્મ સ્વીકારી શકાય નહિ; કેમ કે કામનાથી નિત્યકર્મમાં પ્રવૃત્તિ હોતી નથી, પરંતુ કર્મબંધરૂપ અનર્થના પરિહાર માટે હોય છે. આથી કામનાથી થતી આપૃચ્છા સામાચારીમાં For Personal & Private Use Only Page #290 -------------------------------------------------------------------------- ________________ ૨૭૧ આપૃચ્છા સામાચારી/ ગાથા : ૧૦ નિત્યત્વની હાનિ છેઃનિત્યકર્મ નથી. પૂર્વપક્ષીની આવી આશંકાનું નિરાકરણ કરતાં ગ્રંથકાર કહે છે કે, નિર્જરાની કામનામાત્રથી આપૃચ્છા સામાચારીના સેવનમાં નિત્યત્વની હાનિ થશે નહિ; કેમ કે કામના વિના કાર્યમાત્રમાં કોઈની પ્રવૃત્તિ થતી નથી. હવે નિર્જરાની કામનાથી આપૃચ્છા સામાચારીમાં પ્રવૃત્તિ છે એટલા માત્રથી જો તેને સકામ પ્રવૃત્તિ સ્વીકારશો, તો સાધુની સર્વ ક્રિયાને સકામ પ્રવૃત્તિ સ્વીકારવાનો પ્રસંગ આવશે, જ્યારે સાધુ નિષ્કામ પ્રવૃત્તિવાળા હોય છે, તેમ શાસ્ત્ર માને છે. તેથી અભિવૃંગલક્ષણ કામના વડે કરીને જ ક્રિયાને સકામરૂપે સ્વીકારવી જોઈએ, પરંતુ નિર્જરાની કામનામાત્રથી નહિ. આશય એ છે કે, સાધુની સર્વ ક્રિયાઓ નિર્જરાની કામનાથી હોય છે, પરંતુ ભોગ પ્રત્યેની અભિવૃંગરૂપ કામનાથી હોતી નથી અને તેથી સાધુની ક્રિયા નિષ્કામ કહેવાય છે. સાધુ આત્માને વીતરાગ બનાવવાના અર્થે સંયમયોગમાં યત્ન કરે છે અને વીતરાગતાનો ઉપાય કર્મનિર્જરા છે, તેથી નિર્જરામાત્રના ઉપાય તરીકે કરાતી પ્રવૃત્તિને સકામ પ્રવૃત્તિ કહેવાય નહિ; પરંતુ ભોગનો રાગ જે ક્રિયામાં વર્તતો હોય તે પ્રકારના રાગથી કરાતી પ્રવૃત્તિ સકામ પ્રવૃત્તિ કહેવાય છે. આથી જે સાધુ ગુરુ આદિની પ્રશંસા કે પરલોકનાં ભોગસુખોને સામે રાખીને આપૃચ્છા સામાચારી પાલન કરતા હોય, તો તે સાધુની આપૃચ્છા સામાચારીને સકામ પ્રવૃત્તિ કહી શકાય; પરંતુ જે સાધુ વીતરાગતાની પરિણતિને પ્રગટ કરવા માટે યત્ન કરતા હોય અને વીતરાગતાની પરિણતિના ઉપાયરૂપ નિર્જરાના આશયથી ક્રિયામાં પ્રવૃત્તિ કરતા હોય, તેટલા માત્રથી તે ક્રિયાને સકામ પ્રવૃત્તિ કહી શકાય નહિ, પરંતુ નિષ્કામ એવી વીતરાગતાની પરિણતિનું કારણ હોવાથી નિષ્કામ પ્રવૃત્તિ કહેવાય છે. અહીં કહ્યું કે કામના વગર કાર્યમાત્રમાં પ્રવૃત્તિની અનુપત્તિ છે. તેથી એ પ્રાપ્ત થાય કે, ભગવાન વીતરાગ થયા પછી ઉપદેશ આદિની પ્રવૃત્તિ કરે છે, ત્યાં પણ કામના છે એમ માનવું પડે; કેમ કે કામના વિના કાર્યમાત્રમાં પ્રવૃત્તિ થઈ શકે નહિ. ત્યાં પ્રશ્ન થાય કે, વીતરાગને તો કોઈ ઈચ્છા નથી, તો કામના છે તેમ કેમ કહી શકાય ? તેનું સમાધાન એ છે કે, વીતરાગને ફળની ઈચ્છાવાળી ઈચ્છા નથી, પરંતુ ઉચિત કૃત્ય કરવાનો પરિણામ છે; જે રાગાત્મક નથી, તો પણ ઈચ્છાત્મક છે; કેમ કે જ્ઞાન, ઈચ્છા અને પ્રવૃત્તિ એ પ્રમાણેનો ક્રમ છે. ઉત્થાન – પૂર્વમાં સ્થાપન કર્યું કે, નિર્જરાની કામનાથી કરવા છતાં આપૃચ્છા સામાચારીને નિત્યકર્મ સ્વીકારવામાં કોઈ આપત્તિ નથી, ત્યાં ૩થ’ થી શંકા કરતાં કહે છે – ટીકા :__अथ नित्याऽकरणस्य प्रत्यवायहेतुत्वे तत्करणात् पूर्वमकरणस्य नियतत्वात् प्रत्यवायापत्तिरिति चेत् ? न, नित्यकरणकालस्यैवाकरणसहायस्य तद्धेतुत्वादिति दिग् । For Personal & Private Use Only Page #291 -------------------------------------------------------------------------- ________________ આપૃચ્છા સામાચારી | ગાથા : ૫૦ નિત્યકર્મના અકરણનું પ્રત્યવાયહેતુપણું=કર્મબંધનું હેતુપણું હોતે છતે, નિત્યકર્મના કરણથી પૂર્વમાં, અકરણનું નિયતપણું હોવાથી પ્રત્યવાયની=કર્મબંધની, આપત્તિ=પ્રાપ્તિ, થશે, એમ જો કહેતો હો તો ગ્રંથકાર કહે છે કે, તારી વાત બરાબર નથી; કેમ કે અકરણ સહાયવાળા એવા નિત્યકરણકાળનું જ તેનું હેતુપણું છે=કર્મબંધરૂપ અનર્થનું હેતુપણું છે, એ પ્રમાણે દિશાસૂચન છે. ભાવાર્થઃ ૨૭૨ ટીકાર્ય ઃ ‘ઝથ’ થી પૂર્વપક્ષી શંકા કરે છે કે, નિત્યકર્મ ન કરવામાં આવે તો તેનાથી કર્મબંધ થાય છે, તેમ તમે સ્થાપન કર્યું. તે રીતે સાધુ નિત્યકર્મ કરવાનો પ્રારંભ કરે તેના પૂર્વકાળમાં તો તેનું અકરણ હોય, ત્યારે નિત્યકર્મના અકરણથી પ્રત્યવાયની=કર્મબંધની, પ્રાપ્તિ થશે. જેમ સાધુ સંયમ ગ્રહણ કરીને તો દરેક પ્રવૃત્તિ ગુણવાન ગુરુને પૂછી પૂછીને કરે છે, પરંતુ સંયમ ગ્રહણ કરતાં પૂર્વે ગૃહસ્થ અવસ્થામાં તો તે નિત્યકર્મરૂપ આ સામાચારીનું અકરણ હતું, તેથી ત્યારે નિત્યકર્મના અકરણથી કર્મબંધની પ્રાપ્તિ થશે. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકાર કહે છે કે, તારી આ વાત બરાબર નથી; કેમ કે અકરણતાની સહાયતાવાળો નિત્યકરણકાળ જ કર્મબંધનો હેતુ છે. આપૃચ્છા સામાચારીનો નિત્યકરણકાળ દીક્ષા લીધા પછી પ્રારંભ થાય છે, આથી દીક્ષા ગ્રહણ કર્યા પછી પણ જો સાધુ ગુરુને આપૃચ્છા ન કરે તો આપૃચ્છાના અકરણની સહાયતાવાળો તે નિત્યકરણકાળ છે અને તેનાથી કર્મબંધની પ્રાપ્તિ થાય છે. પરંતુ દીક્ષા ગ્રહણ કર્યા પૂર્વે તો ગૃહસ્થ અવસ્થામાં આપૃચ્છા સામાચા૨ીના નિત્યકરણનો કાળ ન હતો. તેથી ત્યારે આપૃચ્છા સામાચારીનો અભાવ હોવા છતાં કર્મબંધની પ્રાપ્તિ નથી. ઉત્થાન : પૂર્વમાં સ્થાપન કર્યું કે, આપૃચ્છા સામાચારીના કોઈપણ અંશમાં આળસ કરવામાં આવે તો નિત્યકર્મરૂપ એવી આપૃચ્છા સામાચારીના અપાલનને કારણે કર્મબંધની પ્રાપ્તિ થાય છે. તેનું નિગમન કરતાં કહે છે ટીકાઃ एवं चाज्ञाया लेशतोऽपि भङ्गस्य महाऽनर्थहेतुत्वात्तद्भङ्गभीरुणा सर्वत्राऽपि प्रयत्नवता भाव्यम् । ટીકાર્ય : - અને આ રીતે=પૂર્વમાં સ્થાપન કર્યું કે, વિધિવિષયક અલ્પ પણ ક્રિયામાં આળસ કરવામાં આવે તો કર્મબંધની પ્રાપ્તિ થાય છે એ રીતે, આજ્ઞાતા લેશથી પણ ભંગવું મહાઅનર્થનું હેતુપણું હોવાથી આજ્ઞાભંગના ભીરુ એવા સાધુ વડે સર્વત્ર પણ પ્રયત્નવાળા થવું જોઈએ. * ‘નેશતોઽપિ’ અહીં ‘પિ’ થી મોટી આજ્ઞાભંગનો સમુચ્ચય છે. For Personal & Private Use Only Page #292 -------------------------------------------------------------------------- ________________ આપૃચ્છા સામાચારી | ગાથા : ૫૦ ૨૭૩ * ‘સર્વત્રાગરિ' સાધુ સામાચારીના કોઈ એક અંગમાં નહિ, પરંતુ સમગ્ર અંગોમાં પ્રયત્નવાળા થવું જોઈએ. એ વાત ‘પ' થી જણાય છે. ભાવાર્થ કોઈ સાધુ આપૃચ્છા સામાચારીના પાલન અર્થે ગુરુને પૂછીને ગુરુએ બતાવેલ ઉચિત અનુષ્ઠાનમાં વિધિપૂર્વક યત્ન ન કરે, તો આપૃચ્છાપૂર્વક કરાયેલી તે ક્રિયામાં પણ કર્મબંધની પ્રાપ્તિ છે; કેમ કે આપૃચ્છા સામાચારીનાં સર્વ અંગોમાંથી કોઈપણ અંગમાં પ્રમાદત વિકલતા આવે તો તે નિત્યકર્મની તેટલા અંશમાં અકરણતાને કારણે કર્મબંધની પ્રાપ્તિ થાય છે. તેથી લેશથી પણ આજ્ઞાના ભંગમાં કર્મબંધરૂપ અનર્થની પ્રાપ્તિ છે. માટે જે સાધુ ભગવાનની આજ્ઞાના ભંગ પ્રત્યે ભીરુ છે, તેણે સંયમ ગ્રહણ કર્યા પછી દરેક નિત્યકર્મમાં પ્રયત્નવાળા થવું જોઈએ. મર્યાદામૂળ આપૃચ્છા સામાચારી છે તેમ બતાવવાથી આ પ્રકારનો અર્થ ફલિત થાય છે. ઉત્થાન : પૂર્વમાં કહ્યું કે લેશથી પણ આજ્ઞાભંગ મહાઅનર્થનો હેતુ છે, એ વાતની પુષ્ટિ કરવા માટે કહે છે - ટીકા : ___ अत एव तनीयसोऽपि भङ्गस्य वारणार्थं प्रत्याख्यानेऽपि विचित्राकारप्रकारा भगवदागमे व्यवस्थिताः । ટીકા - આથી જકલેશથી પણ ભગવાનની આજ્ઞાનો ભંગ મહાઅનર્થનો હેતુ છે આથી જ અલ્પ પણ ભંગના વારણ માટે પ્રત્યાખ્યાનમાં પણ અનેક આગારના પ્રકારો ભગવાનના આગમમાં વ્યવસ્થિત છે. * ‘તનીયસોડપિ’ અહીં ‘’ થી મોટા ભંગનો સમુચ્ચય કરવો. * ‘પ્રત્યાધ્યાનેડ'િ અહીં ‘’ થી કાયોત્સર્ગના આગારોનો સમુચ્ચય કરવો. ભાવાર્થ : ભગવાનની આજ્ઞાના ભંગમાં કર્મબંધની પ્રાપ્તિ છે, તેથી જે સાધુઓએ જે જે પ્રતિજ્ઞા લીધી હોય તે તે પરિપૂર્ણ પાલન કરવી જોઈએ, અને તેથી સંયમ ગ્રહણ કર્યા પછી સાધુએ નિત્યકર્મરૂપ આપૃચ્છા સામાચારીમાં લેશ પણ આળસ ન કરવી જોઈએ, જેથી કર્મબંધરૂપ અનર્થની પ્રાપ્તિ ન થાય; અને આથી ભગવાને પ્રત્યાખ્યાનાદિ ગ્રહણ કરતી વખતે અનેક પ્રકારના આગારો બતાવ્યા છે કે જેથી પ્રતિજ્ઞા કર્યા પછી તે પ્રતિજ્ઞાને અનુરૂપ બાહ્ય આચરણામાં ક્યાંય ભંગનો દોષ ન લાગે. અહીં વિશેષ એ છે કે, પ્રત્યાખ્યાનાદિમાં બાહ્ય આચરણાની પ્રધાનતારૂપ પ્રતિજ્ઞા છે, તેથી ત્યાં બાહ્ય આચરણામાં કોઈ ભંગ ન થાય તેને અનુરૂપ આગારો મૂકીને પ્રત્યાખ્યાનગ્રહણનો વિધિ છે. જ્યારે સંયમગ્રહણમાં તો શક્તિના પ્રકર્ષથી સમભાવમાં યત્ન કરવાની પ્રતિજ્ઞા છે, અને સમભાવની વૃદ્ધિમાં સહાયક એવી બાહ્ય For Personal & Private Use Only Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ આપૃચ્છા સામાચારી / ગાથા : ૫૦ આચરણા ક્વચિત્ ઉત્સર્ગરૂપ હોય, ક્વચિત્ અપવાદરૂપ પણ હોય, તેથી અપવાદરૂપ વિપરીત આચરણામાં પણ આજ્ઞાનો ભંગ થતો નથી. તેથી સર્વવિરતિ સામાયિકમાં કોઈ આગારો નથી. ટીકા - तदिदमभिप्रेत्याऽऽह-इति सामान्यानापृच्छायामप्याज्ञाभङ्गाद्धेतोः, सामान्यकार्येऽपि निमेषोन्मेषादौ बहुवेलाऽऽपृच्छा-बहुवेलसन्देशनरूपाऽऽपृच्छा दृष्टा समयवेदिभिरिति शेषः । 'आपुच्छणाओ कज्जे' (आव. नि. ६९७) इति नियुक्तिवचनेन, ‘जया किंचि साहू काउमणो हवह तदा आपुच्छ' त्ति इति चूर्युक्त्या च कार्यमात्र एवापृच्छाविधिः, क्वाचित्कसंभवाश्च गुणविशेषा उत्साहोत्कर्षाय प्रतिपाद्यमाना न विविच्य स्वाऽदर्शनेऽपि क्वचित्प्रवृत्तिं प्रतिबध्नन्तीति रहस्यम् ।।५० ।। ટીકાર્યઃ તે-ગાથાના પૂર્વાર્ધમાં કહ્યું કે, વિહિત કાર્યમાં નિઃશંકિત પરમ યત્ન કરવો જોઈએ અને તે ન કરવામાં આવે તો સાધુજીવનની મર્યાદાનો ભંગ થાય છે તે, આને બુદ્ધિમાં ઉપસ્થિતને, આશ્રયીને કહે છે ગાથાના ઉત્તરાર્ધમાં કહે છે – રૂતિ=સામાન્ય અનાપૃચ્છામાં પણ આજ્ઞાભંગ છે, એ હેતુથી, નિમેષ-ઉન્મેષઆદિરૂપ (આંખ ખોલવી, બંધ કરવી આદિરૂપ) સામાન્ય કાર્યમાં પણ બહુવેલ સંદેશતરૂપ આપૃચ્છા, શાસ્ત્રના જાણનારાઓ વડે જોવાયેલી છે. અહીં મૂળ ગાથામાં ‘સમયમિ=શાસ્ત્રને જાણનારાઓ વડે, એ શબ્દ અધ્યાહાર છે. પૂર્વમાં કહ્યું કે, સામાન્ય અનાપૃચ્છામાં પણ આજ્ઞાભંગ થાય છે, તેથી દરેક કાર્યમાં આપૃચ્છા કરવી જોઈએ, તે ફલિત થાય છે, અને તેને શાસ્ત્રવચનથી દઢ કરતાં કહે છે – કાર્યમાં આપૃચ્છા છે" - એ પ્રકારના આવશ્યક નિર્યુક્તિ શ્લોક-૬૯૭ના વચનથી અને જ્યારે સાધુ કંઈ પણ કરવાની ઈચ્છાવાળો હોય છે ત્યારે આપૃચ્છા કરે છે" - એ પ્રકારની ચૂણિતી ઉક્તિ હોવાથી કાર્યમાત્રમાં જ આપૃચ્છાની વિધિ છે; અને ઉત્સાહના ઉત્કર્ષ માટે પ્રતિપાદન કરાતા કોઈક ઠેકાણે સંભવતા એવા ગુણવિશેષો, વિવેચન કરીને-સ્થાનનો વિભાગ કરીને જોવામાં આવે તો, સ્વનું અદર્શન હોવા છતાં પણ તે ગુણોનું અદર્શન હોવા છતાં પણ, ક્યારેય પણ પ્રવૃત્તિને પ્રતિબંધ કરતા નથી, એ પ્રકારનું રહસ્ય છે. ચૂણિના ઉદ્ધરણમાં ‘પુત્તિ’ શબ્દ છે તેમાં ‘ત્તિ’ શબ્દ ચૂણિના ઉદ્ધરણની સમાપ્તિમાં છે. li૫૦| સામાજાનાપૃચ્છાયામળાજ્ઞામક્રેતો” માં ‘પ થી વિશેષ અનાપૃચ્છાનો સમુચ્ચય કરવો. * ‘સામાન્યજાયેંડ'િ માં ‘’ થી વિશેષ કાર્યનો સમુચ્ચય કરવો. * નિમેષોન્મેપારી' અહીં ‘ટિ’ થી શ્વાસોચ્છવાસ, કંપન, શ્લેષ્માદિ સંચરણનું ગ્રહણ કરવું. For Personal & Private Use Only Page #294 -------------------------------------------------------------------------- ________________ ૨૭૫ આપૃચ્છા સામાચારી/ ગાથા : ૫૦ * ‘વડરનેડા' માં ‘વ’ થી ગુણના દર્શનનો સમુચ્ચય કરવો. ભાવાર્થ: મૂળ ગાથામાં ‘તિ’ શબ્દ છે એ હેતુ અર્થમાં છે અને તે પૂર્વના કથનનો પરામર્શ કરે છે. તેથી એ પ્રાપ્ત થાય કે, વિહિત કાર્યમાં નિઃશંકિતપણે યત્ન કરવો જોઈએ, એ હેતુથી સામાન્ય કાર્યમાં પણ બહુવેલ આપૃચ્છા જોવાઈ છે. આમ છતાં ટીકામાં ‘રૂતિ’ નો અર્થ કર્યો કે સામાન્ય અનાપૃચ્છામાં પણ આજ્ઞાભંગ છે, એ હેતુથી નિમેષ-ઉન્મેષાદિ સામાન્ય કાર્યમાં પણ બહુવેલ આપૃચ્છા છે, જે મૂળ ગાથાના ‘ત્તિ’ શબ્દથી અર્થથી પ્રાપ્ત અર્થ છે. આશય એ છે કે, વિહિત કાર્યમાં પરમ યત્ન કરવો જોઈએ એમ કહેવાથી અર્થથી એ પ્રાપ્ત થાય કે, વિહિત કાર્યરૂપ જે આપૃચ્છા છે, તેના કોઈપણ અંગમાં યત્ન ન કરવામાં આવે તો દોષની પ્રાપ્તિ થાય. તેનાથી એ ફલિત થયું કે જે કાર્ય પૂછવાથી વિધિનું જ્ઞાન થાય તેમ નથી, કે વિધિનું જ્ઞાન કરવામાં જે આપૃચ્છા ઉપયોગી નથી, તેવા સામાન્ય કાર્યમાં આપૃચ્છકને ગુરુ વિધિનો કોઈ બોધ કરાવતા નથી, તો પણ જો શિષ્ય આપૃચ્છા ન કરે તો આજ્ઞાભંગની પ્રાપ્તિ થાય, અને તેથી તેના નિવારણ માટે નિમેષઉન્મેષાદિમાં બહુવેલ સંદેશનરૂપ આપૃચ્છા કરવામાં આવે છે; અને તેને દઢ કરવા માટે કહે છે કે, કાર્યમાં આપૃચ્છા છે” – એમ આવશ્યક નિયુક્તિ બતાવે છે; અને “કોઈ પણ કાર્ય સાધુને કરવાનું હોય તો સાધુ ગુરુને આપૃચ્છા કરે છે” - આવી ચૂર્ણિની ઉક્તિ છે. તેથી જે કાર્ય વિધિ જાણવા માટે ઉપયોગી હોય તે કાર્ય માટે જ આપૃચ્છા છે તેવું નથી, પરંતુ જેમાં વિધિનું જ્ઞાન નથી તેવા કાર્યમાં કે વિધિનું જ્ઞાન આવશ્યક નથી તેવા કાર્યમાં પણ સાધુએ આપૃચ્છા કરવી આવશ્યક છે. આથી નિમેષ-ઉન્મેષાદિમાં આપૃચ્છા છે. ત્યાં પ્રશ્ન થાય કે, પૂર્વ ગાથામાં ગ્રંથકારે બતાવેલું કે, આપૃચ્છા સામાચારીથી વિધિનો બોધ થાય છે, તેથી વિધિપૂર્વક ક્રિયા થાય છે; પરંતુ તેવા ગુણો જે આપૃચ્છામાં દેખાય નહિ, ત્યાં પ્રવૃત્તિ કેમ થઈ શકે ? તેનું સ્પષ્ટીકરણ કરતાં ગ્રંથકાર કહે છે કે, પૃચ્છા સામાચારોમાં ઉત્સાહના ઉત્કર્ષ માટે કોઈક સ્થાનમાં સંભવિત ગુણવિશેષો બતાવ્યા છે અર્થાત્ જે સાધુને વિધિનો સમ્યફ બોધ નથી, તેવા સ્થાનને આશ્રયીને આપૃચ્છા સામાચારીથી વિધિબોધ થાય છે, તે રૂ૫ ગુણવિશેષ બતાવ્યો એટલામાત્રથી આપૃચ્છા સામાચારીના બે વિભાગ કરીને કોઈ એમ પણ વિચારે કે જે સ્થાનમાં આપૃચ્છા સામાચારી વિધિના બોધનું કારણ છે ત્યાં તે આવશ્યક છે, અને જ્યાં તેવા ગુણ નથી થતા ત્યાં આપૃચ્છા સામાચારીનું કોઈ ફળ નથી, માટે ત્યાં પ્રવૃત્તિ કરવાથી કોઈ લાભ નથી, માટે તેવા સ્થાનમાં આપૃચ્છા સામાચારી નથી. તેથી એવો કોઈને ભ્રમ થાય તેના નિવારણ માટે કહે છે કે આપૃચ્છા સામાચારીમાં બતાવેલા ગુણવિશેષો આપૃચ્છા સામાચારીમાં પ્રવૃત્તિ કરવા અર્થે બતાવેલા નથી, પરંતુ ઉત્સાહવિશેષ પેદા કરવા માટે બતાવ્યા છે, જ્યારે For Personal & Private Use Only Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ આપૃચ્છા સામાચારી | ગાથા : ૫૦ આપૃચ્છા સામાચારીમાં પ્રવૃત્તિ તો સાધુની મર્યાદા છે કે સર્વકાર્ય ગુરુને પૂછીને કરે; અને તે મર્યાદાનું પાલન થાય તો તે મર્યાદાના પાલનકૃત નિર્જરાના ફળની પ્રાપ્તિ થાય. માટે નિમેષ-ઉન્મેષાદિ સ્થાનમાં ગુરુ દ્વારા વિધિબોધનું પ્રયોજન ન દેખાતું હોય તો પણ પ્રવૃત્તિનો બાધ થતો નથી, કેમ કે સંયમની મર્યાદાના પાલનને કારણે તેવા સ્થાનમાં પણ આપૃચ્છા કરનારને નિર્જરારૂપ ફલની પ્રાપ્તિ થાય છે. આપણા ।। इति न्यायविशारदविरचिते सामाचारीप्रकरणे आपृच्छा समाप्ताऽर्थतः ।।६।। આ પ્રકારે છઠ્ઠી આપૃચ્છા સામાચારી ગાથા-૪૬ થી ૫૦ સુધી વર્ણન કરી એ પ્રકારે, ન્યાયવિશારદ વિરચિત સામાચારી પ્રકરણમાં આપૃષ્ણ સામાચારી અર્થથી સમાપ્ત થઈ. III ક આપૃચ્છા સામાચારી સમાપ્ત છે 녀 녀 녀 For Personal & Private Use Only Page #296 -------------------------------------------------------------------------- ________________ "किं बहुणा इह जह जह रागद्दोसा लहुं विलिज्जंति। तह तह पयट्टिअव्वं પક્ષ ના નિશિતા '' વધારે કહેવાથી શું? જે જે રીતે રાગદ્વેષ શીઘ વિલીન થાય તે તે રીતે (સામાચારી પાલનની ક્રિયામાં) પ્રયત્ન કરવો જોઈએ. આ જિનેશ્વરોની આજ્ઞા છે.” : પ્રકાશક : માતા ગઇ” (5, જેન મર્ચન્ટ સોસાયટી, ફતેહપુરા રોડ, પાલડી, અમદાવાદ - 380 000. 'ફોન : (079) 26604911, 30911401 મુદ્રક : મુદ્રેશ પુરોહિત, સુર્યા ઓફસેટ, ફોનઃ (02017) 230366 ટાઈટલ ડીઝાઈન : જિનેશ્વર ગ્રાફીક્સ, ફોન : 26404804 (મો) 98240 15514 For Personal & Private Use Only