________________
તથાકાર સામાચારી | ગાથા : ૩૩
ભાવાર્થ:
સંવિગ્નગીતાર્થને પણ રાગાદિ ક્ષીણ થયા નથી, તેમ સંવિગ્નપાક્ષિકને પણ રાગાદિ ક્ષીણ થયા નથી. તેથી તે બંનેને રાગાદિ ક્ષય નહીં થવાને કારણે વિતથ ઉપદેશ સંભવ છે એમ કહી શકાય. આમ છતાં સંવિગ્નપાક્ષિકને અસત્ક્રિયા છે, માટે વિતથ ઉપદેશ છે એમ સ્વતંત્ર કહ્યું. તેનું કારણ કોઈ જો એમ કહે કે, સંપૂર્ણ ચારિત્રવાળા રાગાદિવાળા હોવા છતાં ચારિત્રના પરિણામને કારણે તેઓ ઉચિત પ્રવૃત્તિ કરનારા છે, તેથી તેઓ અસયિા કરતા નથી, તેથી અસન્ક્રિયારૂપ વિતથ ઉપદેશ ન આપે. પરંતુ સંવિગ્નપાક્ષિકને વિપરીત પ્રવૃત્તિ છે, તેથી વિતથ ઉપદેશ પણ આપે. માટે સંવિગ્નગીતાર્થને રાગાદિને કારણે વિપરીત ઉપદેશ સંભવે અને સંવિગ્નપાક્ષિકને તો રાગાદિને કારણે તેમ જ અસત્આક્રિયાને કારણે પણ વિપરીત ઉપદેશ સંભવે. આ પ્રકારની કોઈને શંકા થાય તેના નિરાકરણ કરવાની ઈચ્છાવાળા ગ્રંથકાર કહે છે
ગાથા:
ना जाणइ च्चिय संवेगेणं तहेव य कहेइ ।
तो तदुभयगुणजुत्ते अतहक्कारो अभिणिवेसा ।। ३३ ।।
છાયા :
ज्ञानेन जानात्येव संवेगेन तथैव च कथयति । तस्मात्तदुभयगुणयुक्तेऽतथाकारोऽभिनिवेशात् ।।३३।। અન્વયાર્થ:
૧૮
નાગેળ=જ્ઞાનથી બાળરૂ યિ=જાણે જ છે ચ=અને સંવે ભેળ=સંવેગથી તહેવ=તે પ્રમાણે જ દે કહે છે, તો—તેથી તનુમય ગુળનુત્તે=તે ઉભયગુણયુક્તમાં=જ્ઞાન અને સંવેગ એ બંને ગુણયુક્તમાં ગતદવારો= અતથાકાર ગળિવેત્તા=અભિનિવેશથી છે. II૩૩।।
ગાથાર્થ :
જ્ઞાનથી જાણે જ છે અને સંવેગથી તે પ્રમાણે જ કહે છે, તેથી જ્ઞાન અને સંવેગ એ બંને ગુણયુક્તમાં, અતથાકાર અભિનિવેશથી છે. II33II
ટીકાઃ
Jain Education International
नाणेण त्ति । ज्ञानेन-कल्पाकल्पाद्यभिधायकागमेन, जानात्येव = ज्ञाननिष्ठाभाग्भवत्येव, एवं च तस्याऽज्ञान-निमित्तकमृषावादो न भवतीत्युक्तं भवति । अनेनैव च सामर्थ्यादुपयोगादनुपयोगनिमित्तकमपि मृषाभाषणं तत्प्रत्याख्यातम् । तथा संवेगेन - भवभीरुतापरिणामेन, तथैव च यथावस्थितमेव च, कथयति = भाषते । एतेन जानतोऽप्यभिनिवेशनिमित्तको मृषावादो निरस्तः । तत् तस्मात्कारणात्, तदुभयगुणयुक्ते- ज्ञानसंवेगोभयगुणशालिनि विषयेऽतथाकारः अभिनिवेशात् = असद्ग्रहात्, नान्यथेत्यवधारणम् । न ह्यज्ञानाऽसंवेगव्यतिरेकेण
For Personal & Private Use Only
www.jainelibrary.org