________________
સામાચારી પ્રકરણ | ગાથા : ૧
ॐ ह्रीं अहँ नमः । ॐ ह्रीँ श्री शंखेश्वरपार्श्वनाथाय नमः ।
છે નમ: ||
न्यायविशारद-महामहोपाध्याय-श्रीयशोविजयविरचित
સામાવારીપ્રdowામ”
-: ટીકાકારનું મંગલાચરણ:
ऐं कारकलितरूपां स्मृत्वा वाग्देवतां विबुधवन्द्याम् ।
सामाचारीप्रकरणमेष स्वकृतं सुविवृणोमि ।।१।। અન્વયાર્થ:
વાનિતરૂપાં– કારથી યુક્ત સ્વરૂપવાળી વિવુધવંદ્યા=વિબુધવંદ વાવતાં મૃત્વ=વાગેવતાનું સ્મરણ કરીને Ug=આ હું સ્વતં=સ્વકૃત-પોતાના વડે જ રચાયેલ, સીમીવારીકર =સામાચારી પ્રકરણને સુવિદ્યુમ=સારી રીતે વિવરણ કરું છું. ૧II અર્થ :
છે કારથી યુક્ત સ્વરૂપવાળી, વિબુધવંદ્ય વાગ્યેવતાનું સ્મરણ કરીને આ હું સ્વકૃત “સામાચારી પ્રકરણને સારી રીતે વિવરણ કરું છું. /૧//
ગ્રંથકાર ઉપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજે સરસ્વતીની ઉપાસના કરેલ છે અને તે કાર એ સરસ્વતીનું બીજ છે, તેથી તેઓ તે બીજના પ્રણિધાનપૂર્વક શ્રુતની રચના કરે છે. તેથી ‘ કારરુતિતરૂપ' શબ્દથી મંગલાચરણનો પ્રારંભ કરેલ છે.
* Ug: ' ટીકાના મંગલાચરણમાં ‘UT' એ સર્વનામ ‘મર્દ નું વિશેષણ છે અર્થાત્ “આ હું સ્વકૃત સામાચારીનું વર્ણન કરું છું, એ કથનથી ગ્રંથરચના કર્યા પછી ટીકા રચવાને સન્મુખભાવને પ્રાપ્ત થયેલા એવા ગ્રંથકારશ્રીએ UM' શબ્દ દ્વારા પોતાનો નિર્દેશ કર્યો છે. અવતરણિકા :
इह हि भवार्णवे दुःखसहस्रवीचिनिचयभीषणे भव्यप्राणिनामाधारश्चारित्रमेव यानपात्रं, तच्च
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org