SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ સામાચારી પ્રકરણ | ગાથા : ૧ ॐ ह्रीं अहँ नमः । ॐ ह्रीँ श्री शंखेश्वरपार्श्वनाथाय नमः । છે નમ: || न्यायविशारद-महामहोपाध्याय-श्रीयशोविजयविरचित સામાવારીપ્રdowામ” -: ટીકાકારનું મંગલાચરણ: ऐं कारकलितरूपां स्मृत्वा वाग्देवतां विबुधवन्द्याम् । सामाचारीप्रकरणमेष स्वकृतं सुविवृणोमि ।।१।। અન્વયાર્થ: વાનિતરૂપાં– કારથી યુક્ત સ્વરૂપવાળી વિવુધવંદ્યા=વિબુધવંદ વાવતાં મૃત્વ=વાગેવતાનું સ્મરણ કરીને Ug=આ હું સ્વતં=સ્વકૃત-પોતાના વડે જ રચાયેલ, સીમીવારીકર =સામાચારી પ્રકરણને સુવિદ્યુમ=સારી રીતે વિવરણ કરું છું. ૧II અર્થ : છે કારથી યુક્ત સ્વરૂપવાળી, વિબુધવંદ્ય વાગ્યેવતાનું સ્મરણ કરીને આ હું સ્વકૃત “સામાચારી પ્રકરણને સારી રીતે વિવરણ કરું છું. /૧// ગ્રંથકાર ઉપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજે સરસ્વતીની ઉપાસના કરેલ છે અને તે કાર એ સરસ્વતીનું બીજ છે, તેથી તેઓ તે બીજના પ્રણિધાનપૂર્વક શ્રુતની રચના કરે છે. તેથી ‘ કારરુતિતરૂપ' શબ્દથી મંગલાચરણનો પ્રારંભ કરેલ છે. * Ug: ' ટીકાના મંગલાચરણમાં ‘UT' એ સર્વનામ ‘મર્દ નું વિશેષણ છે અર્થાત્ “આ હું સ્વકૃત સામાચારીનું વર્ણન કરું છું, એ કથનથી ગ્રંથરચના કર્યા પછી ટીકા રચવાને સન્મુખભાવને પ્રાપ્ત થયેલા એવા ગ્રંથકારશ્રીએ UM' શબ્દ દ્વારા પોતાનો નિર્દેશ કર્યો છે. અવતરણિકા : इह हि भवार्णवे दुःखसहस्रवीचिनिचयभीषणे भव्यप्राणिनामाधारश्चारित्रमेव यानपात्रं, तच्च Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005547
Book TitleSamachari Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy