________________
ઈચ્છાકાર સામાચારી/ ગાથા : ૧૪ અવતરણિકા :
ननु भवतु परस्याप्यभ्यर्थनायामिच्छाकारः, यस्तु परमभ्यर्थयमानमुद्वीक्ष्य स्वयमेवेच्छां कुरुते तं प्रत्यभ्यर्थयमानस्य किमर्थमिच्छाकारः ? आज्ञाबलाभियोगशङ्कापरिहारार्थं खल्वयम् -
"इच्छाकारपओगो णाम जं इच्छया करणं, न पुनः बलाभिओगाइणा, इच्चेयस्स अत्थस्स संपच्चयद्वं जं इच्छकारसदं पउंजंति” इति चूर्युक्तेः । अत आह - અવતરણિકાર્ચ -
અહીં નુ' થી શંકા કરતાં કહે છે કે, પરની પણ અભ્યર્થનામાંપ્રાર્થનામાં, ઈચ્છાકાર હો, પરંતુ અભ્યર્થના કરતા એવા બીજાને જોઈને જે સ્વયં જ ઈચ્છાકાર કરે છે, તેના પ્રતિ અભ્યર્થયમાન=પ્રાર્થના કરનારને, ઈચ્છાકાર શા માટે છે ?= ઈચ્છાકાર ન કરવો જોઈએ. કેમકે –
“ઈચ્છાકાર પ્રયોગ એટલે જે ઈચ્છા વડે કરવું, પરંતુ બલાભિયોગ આદિથી નહીં.’ એ પ્રકારના આ અર્થના સંપ્રત્યય=પ્રતીતિ માટે, જે ઈચ્છાકાર શબ્દપ્રયોગ કરે છે, તે ઈચ્છાકારનો પ્રયોગ છે" - એ પ્રમાણે ચૂણિની ઉક્તિ છે. આજ્ઞાબલાભિયોગની શંકાના પરિહાર અર્થે ખરેખર આ=અભ્યર્થયમાનને ઈચ્છાકાર છે.
નન’ થી જે શંકા કરી કે, અભ્યર્થયમાનને પ્રાર્થના કરનારને, ઈચ્છાકાર ન કરવો જોઈએ, આથી કરીને કહે છે તેના સમાધાનરૂપે કહે છે –
* ‘પરસ્થાથણ્યર્થનાય' - માં વિ” થી એ કહેવું છે કે, જેને અભ્યર્થના કરાય છે તે તો ઈચ્છાકાર પ્રયોગ કરે, પરંતુ અભ્યર્થના કરનાર પણ ઈચ્છાકારનો પ્રયોગ કરે.
ગાથા :
जइवि हु इच्छाकारो बलाभिओगस्स वारणट्ठाए । तहवि हु सा मज्जाया अण्णत्थ वि होइ कायव्वा ।।१४।।
છાયા :
यद्यपि खलु इच्छाकारो बलाभियोगस्य वारणार्थम् । तथापि खलु सा मर्यादाऽन्यत्रापि भवति कर्त्तव्या ।।१४ ।। અન્વયાર્થ:
નવિ દુઃજોકે છીછારો ઈચ્છાકાર વનમોલ્સ=બલાભિયોગના વારy=વારણ માટે છે, તવિ દુઃતો પણ સા મMીયા તે મર્યાદા ઉન્નત્ય વિ અન્યત્ર પણ ચડ્યા દોરૂ કર્તવ્ય થાય છે.
* ‘દુ' વાક્યાલંકારમાં છે. ll૧૪ll
ગાથાર્થ :
જોકે ઈચ્છાકાર બલાભિયોગના વારણ અર્થે છે, તો પણ તે મર્યાદા અન્યત્ર પણ કર્તવ્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org