________________
૨૪૮
આપૃચ્છા સામાચારી / ગાથા ૪૬ आपृच्छा सामाचारी इयाणिं आपुच्छणा भन्नइ -
હવે આપૃચ્છા સામાચારી કહેવાય છે – અવતરણિકા:
इदानीमवसरप्राप्ततयाऽऽपृच्छा निरूप्यते; तत्रादावाऽऽप्रच्छनाया लक्षणमाह - અવતરણિયાર્થ:
હવે અવસરપ્રાપ્તપણું હોવાથી=સૂત્રમાં બતાવેલા ક્રમ પ્રમાણે આપૃચ્છા સામાચારીની પ્રરૂપણાનો અવસર પ્રાપ્ત હોવાથી, આપૃચ્છા સામાચારી નિરૂપણ કરાય છે. ત્યાં=આપૃચ્છા સામાચારીના નિરૂપણમાં, આદિમાં=પ્રારંભમાં આપૃચ્છા સામાચારીના લક્ષણને કહે છે -
ગાથા :
णियहियकज्जपइण्णाणिवेअणं पइ गुरुं विणयपुव्वं । आपुच्छण त्ति णेया सेयं तप्पुव्वयं कम्मं ।।४६।।
છાયા :
निजहितकार्यप्रतिज्ञानिवेदनं प्रति गुरुं विनयपूर्वम् । आपृच्छेति ज्ञेया श्रेयस्तत्पूर्वकं कर्म ।।४६ ।। અન્વયાર્થ
પુરું પડ્ડ-ગુરુ (ધર્માચાર્ય) પ્રતિ વિયપુવૅકવિનયપૂર્વક નિયદિયપરૂorળવેv=તિજ હિતકાર્યની પ્રતિજ્ઞાનું નિવેદન પુછVI ત્તિ=આપૃચ્છા સામાચારી છે, એ પ્રમાણે જોયા=જાણવું. તપુત્રેયં તપૂર્વક જ=આપૃચ્છાપૂર્વક જ મૅ=કાર્ય સેવં=શ્રેય છે યતિના હિતને કરનારું છે. ગાથાર્થ :
ધર્માચાર્ય પ્રતિ વિનયપૂર્વક નિજ હિતકાર્યની પ્રતિજ્ઞાનું નિવેદન આપૃચ્છા સામાચારી છે, એ પ્રમાણે જાણવું. આપૃચ્છાપૂર્વક જ કાર્ય શ્રેય છે. ll૪૬ll
* મૂળ ગાથામાં તપુલ્વયં પછી ‘વ’ કાર અધ્યાહાર છે. ટીકા :
णिय त्ति । गुरुं धर्माचार्य, प्रति विनयपूर्व–गुरुभक्त्यभिमुखमनःपरिणामपूर्वं, निजहितकार्यप्रतिज्ञानिवेदन
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org