________________
५०
ઈચ્છાકાર સામાચારી | ગાથા : ૧૦ કાર્ય ઈચ્છાપૂર્વક કરવાનું કહે, અને તેવા વખતે શક્તિ હોવા છતાં તે કાર્ય ન કરવાનો પરિણામ થાય, તો સ્વવીર્ય ગોપવવાના કારણે નિર્જરાની પ્રાપ્તિ થતી નથી. માટે જો પોતાની શક્તિ હોય તો તેણે તે કાર્ય કરવાનો ઈચ્છાકારના પ્રયોગપૂર્વક અવશ્ય સ્વીકાર કરવો જોઈએ. એટલું જ નહિ, પરંતુ તે કાર્ય ભગવદ્ આજ્ઞાના સ્મરણપૂર્વક તત્કૃત્યની યથાર્થ વિધિને ઉપસ્થિત કરીને વિધિપૂર્વક કરવું જોઈએ, જેથી તે ઈચ્છાકાર સફળ થાય. અને પોતાને બતાવેલ કાર્ય કરવામાં કદાચ પોતાની અશક્તિ હોય=સામર્થ્ય ન હોય, અને માત્ર ના પાડે તો, ઉચિત સામાચારીનું પાલન થાય નહિ, પરંતુ પોતાની અશક્તિ કેમ છે તેનું યથાર્થ કા૨ણ બતાવે તો સામાચારીનું પાલન થાય. જેથી વીર્યાચારથી વિશોધિત એવા ચારિત્રના પાલનથી જન્ય નિર્જરાની પ્રાપ્તિ થાય. એ બતાવવા કહે છે
ગાથા:
છાયા :
-
अभ्यर्थितेनाप्ययमत एव नैव निष्फलः कार्यः । कारणदीपनया कार्यो वाऽयमशक्तौ (तु) ।।१०।।
ગાથાર્થ :
अब्भथिएण वि इमो एत्तो च्चिय णेव णिप्फलो कज्जो । कारणदीवणयाए कज्जो व इमो असत्तीइ ( उ ) ।।१०।।
અન્વયાર્થ :
ત્તો ન્દ્વિય=આથી જ=વીર્યાચારના ગોપવનમાં વીર્યાચાર-પરિપાલન-નિમિત્તક નિર્જરાનો લાભ થતો નથી આથી જ, ગર્ભાસ્થળ વિ=અભ્યર્થિત વડે પણ મો-આ=ઈચ્છાકાર જેવશિષ્ઠનો ખ્ખો= નિષ્ફળ ન જ કરવો જોઈએ ગત્તીફ (૩) વ=અથવા કાર્ય કરવાની અશક્તિ જ હોતે છતે હ્રારળવીવળયા!= કારણ બતાવવા વડે રૂમો આ=ઈચ્છાકાર ો=કરવો જોઈએ. ।।૧૦।।
* ટીકા મુજબ અસત્તીર્ પછી (તુ) ની સંભાવના લાગે છે.
વીર્યાચારના ગોપવનમાં વીર્યાચાર-પરિપાલન-નિમિત્તક નિર્જરાનો લાભ થતો નથી. આથી જ અભ્યર્થિત વડે પણ ઈચ્છાકાર નિષ્ફળ ન જ કરવો જોઈએ અથવા કાર્ય કરવાની અશક્તિ જ હોતે છતે કારણ બતાવવા વડે ઈચ્છાકાર કરવો જોઈએ. ૧૦||
ટીકા ઃ
Jain Education International
अब्भथिएण वित्ति । अत एव = वीर्याच्छादने वीर्याचारपरिपालननिमित्तकनिर्जरालाभंवञ्चनादेव, अभ्यर्थितेनापि विवक्षितकार्यकरणायोक्तेनापि, अयं - इच्छाकारो, निष्फलो न कार्यः, किन्त्वभ्यर्थितार्थकरणात्सफल વ વિધેયઃ । અશો તુ=અસામર્થ્ય તુ, વ્યારાવીપનયા વા=ારાપ્રાશનેન વા ગયં=ચ્છાવ્યાર:, ાર્ય:।
For Personal & Private Use Only
www.jainelibrary.org