________________
પ૭
ઈચ્છાકાર સામાચારી/ ગાથા : ૯ વિશોધિત એવા ચારિત્રને ઉચિત નિર્જરાને વ7માવેvi ફક્ત ભાવ કરવા દ્વારા જ પા=પ્રાપ્ત કરતો નથી. II ગાથાર્થ :
અને પરપીડાપરિહારરૂપ હિતકાર્યમાં વીર્યને ગોપવતો, વીર્યાચારથી વિશોધિત એવા ચારિત્રને ઉચિત નિર્જરાને ફક્ત ભાવ કરવા દ્વારા પ્રાપ્ત કરતો નથી. II II ટીકા -
‘ण य त्ति' । न च 'केवलभावेन' परपीडापरिहाराध्यवसायमात्रेण हितकार्ये-परपीडापरिहाररूपे वीर्यंत त्विच्छाकारप्रयोगं निगृहयन् आच्छादयन् वीर्याचारविशोधितचरणोचितां निर्जरां प्राप्नुयात् । ટીકાર્ય :
‘ા ચ પ્તિ’ | એ ગાથાનું પ્રતિક છે.
અને પરપીડાપરિહારરૂપ હિતકાર્યમાં, તેના પરપીડાપરિહારના, હેતુ એવા ઈચ્છાકાર પ્રયોગરૂપ વીર્યને ગોપવતો=આચ્છાદિત કરતો, સાધુ પરપીડાપરિહારના અધ્યવસાયમાત્રથી વીર્યાચારથી વિશોધિત એવા ચારિત્રને ઉચિત નિર્જરાને પ્રાપ્ત કરતો નથી. ઉત્થાન :
હવે ગાથાર્થના કથનના ફલિતાર્થને કહે છે – ટીકા -
एवं च प्रशस्ताध्यवसायवांस्तन्मात्रनिमित्तकफलभावेऽपि वीर्यमप्रयुञ्जानो वीर्याचारपरिपालनानिमित्तकनिर्जरालाभेन वञ्च्यत इति संपूर्णफलार्थिना साधुना भावतो यत्नो विधेयः ।।९।। ટીકાર્થ:
અને આ રીતે, પ્રશસ્ત અધ્યવસાયવાળો, તન્માત્ર નિમિત્તક પ્રશસ્ત અધ્યવસાયમાત્ર નિમિત્તક, નિર્જરારૂપ ફળ હોવા છતાં પણ, ઈચ્છાકારના પ્રયોગમાં વીર્યને પ્રયુક્ત નહિ કરતો, વીર્યાચારના પરિપાલન નિમિત્તક નિર્જરાલાભથી વંચિત થાય છે. એથી કરીને સંપૂર્ણ ફલાર્થી સાધુ વડે ભાવપૂર્વક (ઈચ્છાકારના પ્રયોગમાં) યત્ન કરવો જોઈએ.
* ‘છત્નમાવે પિ' માં પ્રશસ્ત અધ્યવસાય ન હોય તો તગ્નિમિત્તક ફળ ન થાય, પરંતુ પ્રશસ્ત અધ્યવસાય હોવાના કારણે પ્રશસ્ત અધ્યવસાય નિમિત્તક ફળ હોવા છતાં પણ ઈચ્છાકારના પ્રયોગકત નિર્જરાના ફળને મેળવતો નથી, એ પ્રકારનો વિ' થી સમુચ્ચય થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org