________________
ઈચ્છાકાર સામાચારી / ગાથા : ૧૮
ગાથા :
जो सयमेव य भीओ वेयावच्चं करेइ आयरिओ । तेण णियपाणिणच्चिय सीसा किज्जंति अविणीआ ।।१८।।
છાયા :___ यः स्वयमेव च भीतो वैयावृत्त्यं करोत्याचार्यः । तेन निजपाणिनैव शिष्याः क्रियन्तेऽविनीताः ।।।१८ ।। અન્વયાર્થ:
બીરો ય વળી ભય પામેલા-ખરંટનાદિ દ્વેષના પ્રસંગથી ભય પામેલાનો રિનો જે આચાર્ય સયમેવ સ્વયં જવેચાવવૅ વૈયાવૃત્યને રે કરે છે, તે તેના વડે શિયાળત્રિય પોતાના હાથ વડે જ સીસા=શિષ્યો વિળીયા=અવિનીત વિપ્નતિકરાય છે. II૧૮. ગાથાર્થ :
વળી ખરંટનાદિ દ્વેષના પ્રસંગથી ભય પામેલા જે આચાર્ય સ્વયં જ વૈયાવચ્ચ કરે છે, તેના વડે પોતાના હાથ વડે જ શિષ્યો અવિનીત કરાય છે. ll૧૮.
* ' ગાથામાં = ‘તુ અર્થમાં છે અને તેનો સંબંધ પૂર્વ ગાથાની સાથે છે. ટીકા -
जो सयमेव यत्ति । यः स्वयमेव-आत्मनैव चस्त्वर्थः भीत: परस्य वैयावृत्त्यादिकारणे खरण्टनादिद्वेषप्रसङ्गादवाप्तभयः वैयावृत्त्यं-उपधिप्रतिलेखनाहाराद्यानयनादिकं करोति आचार्य: आचार्यपदस्था, तेन निजपाणिनैव-स्वहस्तेनैव शिष्या अविनीताः क्रियन्ते, गुरुणैव स्ववैयावृत्त्यकरणे तेषां तत्करणप्रयुक्तविनयोच्छेदात् । एवं च तेषां तत्करणजन्यनिर्जरालाभेन वञ्चनम् गुरोश्च तत्कारणजन्यनिर्जरालाभेनेति दोषः । इदमुपलक्षणम्सूत्रार्थपलिमन्थो वादिनि राजादौ वा समागते वैयावृत्त्यपरे गुरौ - 'अहो ! अनीश्वराः प्रव्रजिता एते' इति प्रवचनलाघवमप्युपजायते । ટીકાર્ય :
નો સયમેવ ચ ત્તિ’ એ ગાથાનું પ્રતિક છે.
વળી જે આચાર્ય-આચાર્યપદસ્થ, ભીતપરને વૈયાવૃત્યાદિ કરાવવામાં ખરંટનાદિથી થતા દ્વેષના પ્રસંગથી પ્રાપ્ત ભયવાળા, સ્વયં જ ઉપધિપ્રતિલેખન, આહારાદિ આનયનાદિરૂપ વૈયાવચ્ચને કરે છે, તે આચાર્ય વડે સ્વહસ્તથી જ શિષ્યો અવિનીત કરાય છે; કેમ કે ગુરુ વડે જ સ્વતૈયાવૃત્યકરણમાં તેઓના શિષ્યોના, તત્કરણપ્રયુક્ત=ગુરુના વૈયાવૃત્યકરણથી પ્રયુક્ત, વિનયનો ઉચ્છેદ થાય છે; અને એ રીતે ગુરુના વૈયાવૃત્યકરણપ્રયુક્ત વિનયનો ઉચ્છેદ થાય છે એ રીતે, તેઓને=શિષ્યોને, તત્કરણજન્યઃ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org