________________
૧૭૪
તથાકાર સામાચારી / ગાથા : ૩૨ ભાવાર્થ :
પંચાશકમાં ‘પદકુTIT' ના સ્થાને ‘વાવે' શબ્દ મૂક્યો, તેથી ગાથાનો અર્થ નીચે પ્રમાણે થાય. ત્યાં વાગ્યે પૂર્વે જે ‘તથા છે, તેનું યોજન ‘ઉવણે પછી કરવાનું છે. તેથી “વાચનાના પ્રતિશ્રવણમાં, ઉપદેશમાં તથા સૂત્રાર્થકથનમાં ‘આ અવિતથ છે' - એ પ્રમાણે અવિકલ્પથી ‘તથા' એ શબ્દપ્રયોગ કરવો જોઈએ” આ પ્રમાણે ગાથાનો અર્થ થાય.II3II અવતરણિકા -
नन्वेतादृशे वक्तरि क्रियतां नियमेन तथाकारोऽन्यत्र तु कथम् ? इत्याशङ्कायामाह - અવતરણિકાર્ચ -
આવા પ્રકારના વક્તામાં ગીતાર્થ, મૂળ-ઉત્તરગુણયુક્ત અને ઉપયુક્ત એવા વક્તામાં, નિયમથી તથાકાર કરાય. અન્યત્ર=જે આવા ગીતાર્થ, મૂળ-ઉત્તરગુણયુક્ત અને ઉપયુક્ત વક્તા નથી તેમાં, વળી કેવી રીતે તથાકાર કરાય ? એ પ્રકારની આશંકામાં કહે છે –
ગાથા :
इयरम्मि विगप्पेणं सो य विगप्पो ववढिओ एसो । संविग्गे गीयम्मि य तहेव अण्णत्थ जुत्तिखमे ।।३२ ।।
છાયા :
इतरस्मिन् विकल्पेन स च विकल्पो व्यवस्थित एषः । संविग्ने गीते च तथैवान्यत्र युक्तिक्षमे ।।३२ ।। અન્વયાર્થ :
સુરભિ બીજામાં વિલાપેv=વિકલ્પથી તથાકાર કરવો, તો ય અને તે વિષ્પો વશિ=વિકલ્પ વ્યવસ્થિત છે. (તે વિકલ્પની વ્યવસ્થા બતાવે છે -) તો ય અને આeતથાકાર સંવિ સ્મિક સંગ્નિપાક્ષિક એવા ગીતાર્થમાં તહેવ=તે પ્રમાણે જ જે પ્રમાણે સંવિગ્નગીતાર્થમાં કહ્યો તે પ્રમાણે જ કરવો, ૩uત્ય અન્યત્ર=સંવિગ્સપાક્ષિક ગીતાર્થથી અન્યત્ર, નૃત્તિવમે યુક્તિક્ષમ પદાર્થમાં તથાકાર કરવો. li૩૨ ગાથાર્થ : -
બીજામાં વિકલ્પથી તથાકાર કરવો, અને તે વિકલ્પ વ્યવસ્થિત છે. તે વિકલ્પની વ્યવસ્થા બતાવે છે – અને આ તથાકાર જે પ્રમાણે સંવિગ્નગીતાર્થમાં કહ્યો તે પ્રમાણે જ સંવિઝપાક્ષિક એવા ગીતાર્થમાં કરવો, સંવિઝપાક્ષિક ગીતાર્થથી અન્યન, યુક્તિક્ષમ પદાર્થમાં તથાકાર કરવો. ll૩રશા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org