________________
નૈવિકી સામાચારી/ ગાથા : ૪૧
૨૭
नैषेधिकी सामाचारी
इयाणिं निसीहिया भन्नइ - હવે વૈષધિથી સામાચારી કહેવાય છે –
અવતરણિકા :
इदानीं-आवश्यकीभणनानन्तरं नैषेधिकी निरूप्यते - અવતરણિતાર્થ :
હવે આવશ્યક સામાચારીના નિરૂપણ પછી, વૈષધિથી સામાચારીનું નિરૂપણ કરાય છે –
ગાથા :
एवं णिसीहिया कयपडिसेहस्सोग्गहप्पवेसम्मि । हंदि णिसीहियसद्दो उचिओ अण्णत्थजोगेणं ।।४१ ।।
છાયા :
एवं नैषेधिकी कृतप्रतिषेधस्यावग्रहप्रवेशे । हंदि नैषेधिकी शब्दः उचितोऽन्वर्थयोगेन ।।४१ ।। અન્વયાર્થ:
વંઆ રીતે=જેમ અવશ્ય કર્તવ્યની ક્રિયા વખતે આવશ્યકીનો પ્રયોગ ઉચિત છે એ રીતે યપરસેદસ્યગુરુના ઉપદેશ વડે અને ઉપયોગપૂર્વક પાપવ્યાપારનો પ્રતિષેધ કર્યો છે જેણે તેવી વ્યક્તિનો ૩ દિવેક્સિઅવગ્રહપ્રવેશમાં સત્યનોf=અવઈયોગને કારણે વિશ=ઉચિત એવો fસદિયસદ્દો તૈષધિથી શબ્દ સિઢિયા=ૌધિક સામાચારી છે. ઇંદ્િઉપદર્શનમાં છે. ૪૧ ગાથાર્થ :
આ રીતે ગુરુના ઉપદેશ વડે અને ઉપયોગપૂર્વક પાપવ્યાપારનો પ્રતિષેધ કર્યો છે જેણે તેવી વ્યક્તિનો અવગ્રહના પ્રવેશમાં અન્વર્યયોગને કારણે ઉચિત એવો નૈષધિથી શબ્દ નૈષેલિકી સામાચારી છે. II૪૧TI ટીકા :
एवं ति । एवं गुरूपदेशेनोपयोगपूर्वकं च कृतप्रतिषेधस्य निषिद्धपाप्मनः, अवग्रहप्रवेशे= शय्याद्यभिमुखमागमने, हंदि इत्युपदर्शने 'नैषेधिकी ति प्रयोगो नैषेधिकीसामाचारी भवति । तेन न गुर्वननुज्ञातस्यानुपयुक्तस्याऽनिषिद्ध
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org