________________
૨૨૮
નૈષેલિકી સામાચારી | ગાથા ૪૧ पाप्मनोऽवग्रहप्रवेशे तत्प्रयोगेऽवग्रहाऽप्रवेशे वा तत्प्रयोगे प्रवेशमात्र एव वाऽतिव्याप्तिः । कीदृशोऽयं शब्दः ? इति स्वरूपविशेषणमाह-अन्वर्थयोगेन शब्दार्थस्य घटमानतया उचितो= यथास्थानप्राप्तः ।।४१ ।। ટીકાર્ચ -
પર્વ તિ’ | એ ગાથાનું પ્રતિક છે.
આ રીતે=જેમ અવશ્ય કર્તવ્યની ક્રિયા વખતે આવશ્યકીનો પ્રયોગ ઉચિત છે એ રીતે, ગુરુના ઉપદેશથી અને ઉપયોગપૂર્વક કૃતપ્રતિષેધવાળી વ્યક્તિનો=નિષિદ્ધ કર્યો છે પાપવ્યાપાર જેણે એવી વ્યક્તિનો, અવગ્રહના પ્રવેશમાં=શય્યાદિ અભિમુખ આગમતમાં, ‘વૈધિકી' એ પ્રકારનો પ્રયોગ–લિસીહિ એ પ્રકારનો પ્રયોગ, વૈષધિની સામાચારી થાય છે. તેના કારણે=આવું નૈષધિથી સામાચારીનું લક્ષણ કર્યું તેના કારણે, અવગ્રહના પ્રવેશ વખતે, ગુરુથી અનુજ્ઞાતવા અથવા અનુપયુક્તતા અથવા અતિષિદ્ધ પાપવાળાના, તેના પ્રયોગમાં=ૌધિકીના પ્રયોગમાં, અથવા અવગ્રહના અપ્રવેશ વખતે તેના પ્રયોગમાંઔષધિકીના પ્રયોગમાં, અથવા તો પ્રવેશમાત્રમાં જ અતિવ્યાપ્તિ નથી. આ વૈષધિકીરૂપ શબ્દપ્રયોગ કેવો છે? એથી સ્વરૂપ વિશેષણને કહે છે : અવર્થ યોગને કારણે શબ્દાર્થનું ઘટમાળપણું હોવાના કારણે, ઉચિત છે યથાસ્થાન પ્રાપ્ત છે. II૪૧
* ‘શાઘમિyવના મને માં ‘ગારિ’ થી સ્વાધ્યાય-ધ્યાનાદિ અભિમુખ આગમનનું ગ્રહણ કરવું. * “ઇંદ્રિ' ઉપદર્શનમાં છે.
* “ગુરૂપરેશેનોપયો પૂર્વ ' આ કથનમાં ઘ’ કાર વધારાનો ભાસે છે. ભાવાર્થ :
અહીં ‘પૂર્વ શબ્દ આવશ્યક સામાચારીના લક્ષણને બતાવનાર ગાથા-૩૬ના કથનનો પરામર્શક છે. તેથી, એ રીતે=જેમ આવશ્યક સામાચારીમાં ગુરુઉપદેશથી ઉપયોગપૂર્વક અવશ્ય કાર્ય કરવા માટે જાય છે એ રીતે, ગુરુઉપદેશથી અને ઉપયોગપૂર્વક પાપવ્યાપારનો જેણે ત્યાગ કર્યો છે તેવા સાધુ, જ્યારે અવગ્રહમાં પ્રવેશ કરે ત્યારે જે “નિસીહિ' પ્રયોગ કરે તે નૈધિકી સામાચારી છે.
આશય એ છે કે, જ્યારે સાધુ બહાર જાય ત્યારે તો જતાં પૂર્વે ગુરુના ઉપદેશથી જાય તે સંભવે, પરંતુ જ્યારે બહારથી આવે છે ત્યારે તો હજુ તેને સાક્ષાત્ કોઈ ગુરુઉપદેશ પ્રાપ્ત થયો નથી, તો પણ નિસાહિ કહીને ઉપાશ્રયમાં પ્રવેશ કરે છે ત્યારે, તે ‘નિસહિ” પ્રયોગકાળે એવો અધ્યવસાય હોય છે કે, “હું પાપવ્યાપારનો હવે નિષેધ કરું છું અને ગુરુના ઉપદેશથી હવે પછી કરવાની ક્રિયાને હું કરીશ, અને તે ક્રિયા પણ હું અત્યંત સંવૃત ગાત્રવાળો બનીને કરીશ, કે જેથી અનાભોગ-સહસાત્કારથી પણ મને પાપની પ્રાપ્તિ થાય નહિ.” આવા પ્રકારના અધ્યવસાયવાળા સાધુઓ જ્યારે ‘નિસાહિ” શબ્દપ્રયોગ કરે છે, ત્યારે નૈષધિથી સામાચારીનું પાલન થાય છે, અને તે નૈષધિકી સામાચારીના પાલનના બળથી “નિસીહિ' પ્રયોગ કરીને વસતિમાં પ્રવેશ કરે છે. ત્યાર પછી પણ, પોતાને શું કરવું ઉચિત છે તે વિષયક ગુરુને પૂછે છે, અને ગુરુ તેને જે સ્થાનમાં બેસીને જે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org