________________
મિથ્યાકાર સામાચારી / ગાથાઃ ૨૬ ગાથાર્થ -
અને અક્ષરમાગનો, સંકેત કરનારના અભિપ્રાયને આધીન અર્થ ઈષ્ટ નથી એમ નહીં, ઈષ્ટ છે અને નિરપવાદ દષ્ટ છે, મનન અને ત્રાણથી મંત્ર છે, એ પ્રકારે જોવાયેલો છે. ll૨૬l ટીકા :
___णयत्ति । न च वर्णमात्रस्य-अक्षरमात्रस्य पदैकदेशस्येति यावत्, संकेताधीन: संकेतयित्रभिप्रायाधीनोऽर्थो नेष्ट:-नाभिप्रेतः, अस्मात्पदादयमर्थो बोद्धव्य इत्यभिप्रायवदस्मादक्षरादयमर्थो बोद्धव्य इत्यभिप्रायस्य दण्डानिवार्यत्वात् । न केवलमिष्ट एव, निरपवाद-निर्बाधं, दृष्टश्च-अनुभूतश्च, मननात्-ज्ञानात्, त्राणात्= पालनाच्च मन्त्र इति । यथा हि मन्त्रपदं मन्त्रवाचकं, तदक्षरद्वयं चोक्तार्थद्वयवाचकम्, तथा प्रकृतेऽपि प्रत्येकसमुदायार्थोभयभेदो नासंभवीति भावः । ટીકાર્ય :
પત્તિ ..... veનિવાર્યત્વાન્ | ‘ ત્ત’ | એ ગાથાનું પ્રતિક છે.
પદના એક દેશરૂપ અક્ષરમાત્રનો સંકેતાધી=સંકેત કરનારના અભિપ્રાયને આધીન, અર્થ ઈષ્ટ નથી એમ નહિ=ઈષ્ટ છે. એમાં યુક્તિ બતાવે છે –
આ પદથી આ અર્થ જાણવો જોઈએ એ અભિપ્રાયની જેમ આ અક્ષરથી આ અર્થ જાણવો, એ પ્રકારના અભિપ્રાયનું દંડથી નિવારણ કરી શકાય તેમ નથી.
ઉત્થાન :
આ રીતે શબ્દના દરેક અક્ષરના અર્થો સંકેતુ આધીન થઈ શકે તે બતાવ્યું. હવે તે મંત્રના પ્રયોગમાં અનુભૂત પણ છે, તે બતાવે છે – ટીકાર્ય :
ન વન .... મન્દ્ર તિ / પદના અક્ષરમાત્રનો અર્થ કેવળ ઈષ્ટ નથી, અને નિરપવાદઃનિબંધ, જોવાયેલો છેઃઅનુભવાયેલો છે. અને તે અનુભવ બતાવે છે –
મનનથી=જ્ઞાનથી, અને ત્રાણથી=પાલનથી, મંત્ર, એ પ્રકારે મંત્ર શબ્દમાં દરેક અક્ષરનો અર્થ જોવાયેલો છે.
ઉત્થાન :
તે મંત્રમાં પ્રત્યેક અક્ષરનો અર્થ જોવાયેલો છે, એ સ્પષ્ટ કરતાં કહે છે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org