SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૩ મિથ્યાકાર સામાચારી, ગાથા : ૨૨ અવતરણિકા: ततोऽपि किमित्याह - અવતરણિકાર્ય : પૂર્વ શ્લોકમાં બતાવ્યું કે, “તર્થસંપ્રત્યયપ્રયુ:” હોવાના કારણે નિર્જરાનો હેતુ એવો વિશિષ્ટ મિથ્યાકારનો પ્રયોગ છે. તેનાથી પણ શું ?=આ પ્રયોગથી શું લાભ થાય છે ? એથી કહે છે – ગાથા : आणाराहणजोगो तत्तो पुण होइ तिव्वसंवेगो । अइविउलणिज्जरट्ठा अपुणकरणसंगओ एसो ।।२२।। છાયા : आज्ञाराधनयोगस्ततः पुनर्भवति तीव्रसंवेगः । अतिविपुलनिर्जरार्थमपुनःकरणसंगत एषः ।।२२ ।। અન્વયાર્થ: તત્તો તેથી મિચ્છા મિ દુક્કડ પ્રયોગના અર્થતા જ્ઞાનથી, સારદિનોનો ઢોડુ આજ્ઞા-આરાધનનો યોગ થાય છે, પુજા તિવ્યસંવેજો વળી તીવ્ર સંવેગ ઉત્પન્ન થાય છે=પૂર્વમાં પાપ કરતી વખતે થયેલા અધ્યવસાય કરતાં તીવ્ર સંવેગ ઉત્પન્ન થાય છે, લપુર સંજાણો ફરી નહિ કરવાના પરિણામથી યુક્ત એવો ઘણો=આકમિથ્થાકારનો પ્રયોગ વિત્તજ્જા =અતિ વિપુલ નિર્જરા માટે થાય છે. ll૨૨ાા ગાથાર્થ : મિચ્છા મિ દુક્કડ' પ્રયોગના અર્થના જ્ઞાનથી આજ્ઞા-આરાધનનો યોગ થાય છે, વળી તીવ્ર સંવેગ ઉત્પન્ન થાય છે, ફરી નહિ કરવાના પરિણામથી યુક્ત એવો મિથ્યાકારનો પ્રયોગ અતિ વિપુલ નિર્જરા માટે થાય છે. ll૨૨ા ટીકા : आण त्ति । तत:=उक्तप्रयोगार्थज्ञानादाज्ञाराधनयोगः "मिच्छा एवं ति वियाणिऊण मिच्छुक्कडं देयं' इति विध्यर्थपरिपालनं कृतं भवति । ટીકાર્ય : ‘લા ત્તિ’ | એ ગાથાનું પ્રતિક છે. તેનાથી=પૂર્વમાં બતાવેલા“મિચ્છામિ દુક્કડમ્ પ્રયોગના અર્થનાજ્ઞાનથી આજ્ઞા-આરાધન-યોગ થાય છે. १. मिथ्यैतदिति विज्ञाय मिथ्यादुष्कृतं देयम् ।। Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005547
Book TitleSamachari Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy