SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ નિષેલિકી સામાચારી / ગાથા ૪૩ ૨૩૭ અવતરણિકા: अत्र प्रयत्नपरिभोग्यतामेव समर्थयितुमाह - અવતરણિયાર્થ: અહીં=અવગ્રહમાં, પ્રયત્નથી પરિભોગ્યતાને જ સમર્થન કરવા માટે કહે છે – ભાવાર્થ - અવગ્રહમાં પ્રવેશ પ્રયત્નથી પરિભોગ્ય છે અર્થાત્ અવગ્રહમાં પ્રવેશ કર્યા પછી ત્યાં અત્યંત ઉપયોગપૂર્વક દેવ-ગુરુની ભક્તિ થાય તે રીતે પ્રયત્ન કરવાનો છે. તેનું જ સમર્થન કરવા માટે કહે છે – ગાથા : एत्तो चेइयसिहराइदंसणे च्चिय गयाइओसरणं । सड्ढाण वि साहूणं किमंग पुण एत्थ वत्तव्वं ।।४३ ।। છાયા : इतश्चैत्यशिखरादिदर्शन एव गजाद्यपसरणम् । श्राद्धानामपि साधूनां किमंग पुनरत्र वक्तव्यम् ।।४३ ।। અન્વયાર્થ: ત્તો=આથી કરીને= પ્રયત્નપૂર્વકના પરિભોગથી જ દેવની અવગ્રહભૂમિમાં પ્રવેશ ઈષ્ટ સાધન છે આથી કરીને, સિદરફિરંસળત્રિય-ચૈત્યશિખરાદિના દર્શનમાં જ સદ્ધ વિ=ચેત્યાદિમાં પ્રવેશ કરવાની ઈચ્છાવાળા એવા શ્રાવકોને પણ સાફલોસર=ગજાદિ અપસરણ=ગજાદિ અવતરણ સંભળાય છે. ત્ય=અહીંયાં આશાતનાતા અને વિધિભંગના પરિવારના વિષયમાં સfi=સાધુને પુનઃવળી વિમા વત્તવૃં કહેવું? ૪૩ ગાથાર્થ : પ્રયત્નપૂર્વકના પરિભોગથી જ દેવની અવગ્રહભૂમિમાં પ્રવેશ ઈષ્ટ સાધન છે. આથી કરીને, ચૈત્યશિખરાદિના દર્શનમાં જ શ્રાવકોને પણ ગજાદિ અવતરણ (સંભળાય છે). આશાતનાના અને વિધિભંગનાં પરિહારના વિષયમાં સાધુને વળી શું કહેવું ? ll૪all * મૂળ ગાથામાં સદ્ભાવ' શબ્દમાં ‘વિ થી સાધુનું ગ્રહણ કરવું. * “વત્યા પ્રામનાં (શ્રદ્ધાના નલિનપસરVi) શ્રયતે” એ અધ્યાહાર હોઈ આ રીતે અર્થ કરેલ છે. ટીકા : एत्तो त्ति। इतो - यतः प्रयत्नपरिभोगादेवावग्रहभूप्रवेश इष्टसाधनम्, (ततः) चैत्यशिखरादिदर्शन Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005547
Book TitleSamachari Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy