________________
ઈચ્છાકાર સામાચારી/ ગાથા : ૧૧
તિ ઉદ્ધરણની સમાપ્તિમાં છે. ૧૦ અવતરણિકા -
अथोत्सर्गतोऽभ्यर्थनैव साधुना न कार्येत्याह -
અવતરણિકાર્ચ -
હવે ઉત્સર્ગથી સાધુએ અભ્યર્થના જ ન કરવી જોઈએ, એ પ્રમાણે કહે છે –
ગાથા :
अणिगृहियबलविरए(विरिये)ण साहुणा ताव जेण होयव्वं । अब्भत्थणा ण कज्जा तेण विणा कज्जमुक्किनुं ।।११।।
છાયા :
___ अनिगूहितबलवीर्येण साधुना तावद् येन भवितव्यम् । अभ्यर्थना न कार्या तेन विना कार्यमुत्कृष्टम् ।।११।। અન્વયાર્થઃ
નેપા=જે કારણથી સાદુ તાવ-સાધુએ દિયવરિપ(વિરિએ)T=અનિગૂહિત નહિ છુપાવેલ, બળ અને વીર્યવાળા હોયā થવું જોઈએ તેને તે કારણથી વિટ્ટ વેન્ન વિIEઉત્કૃષ્ટ કાર્ય વિના મત્યા=અભ્યર્થના જ્ઞાત્રિત કરવી જોઈએ. ll૧૧૫
* ‘તાવ’ વાક્યાલંકારમાં છે.
* [દિયવત્નવિરપુ' માં તૃતીયા સ્વરૂપાર્થક છે. ગાથાર્થ :
જે કારણથી સાધુએ અનિગૂહિત બલ-વીર્યવાળા થવું જોઈએ, તે કારણથી ઉત્કૃષ્ટ કાર્ય વિના અભ્યર્થના ન કરવી જોઈએ. ll૧૧ાા ટીકા -
अणिगूहिय त्ति । साधुना तावदवश्यं 'येन कारणेनानिगृहितबलवीर्येण भवितव्यम्, बलं शारीरम् वीर्यं चान्तरः शक्तिविशेषः', अथवा बलं सामर्थ्यम् वीर्यमुत्साहः, यदाह चूर्णिकृत् - 'बलं सामत्थं विरियं उच्छाहो' इति, ततोऽनिगृहितेऽनाच्छादिते बलवीर्ये येन (स तथा) तेन कारणेनोत्कृष्टं कार्यं विनाऽभ्यर्थना न कार्या ।
ટીકામાં નિકૂદતેડનાચ્છાવિત વતવીર્વે ચેન છે ત્યાં નિપૂદિતેડનાચ્છાદિત વતવીર્વે ચેન ન તથા એ પ્રમાણે સમાસ મુજબ પાઠની સંભાવના છે. તેથી ટીકાર્થ અને ભાવાર્થમાં એ પ્રમાણે અર્થ કરેલ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org