________________
ઈચ્છાકાર સામાચારી/ ગાથા : ૧૨ .
ગાથા :
अब्भत्थणं वि कुज्जा गेलनाईहिं कारणेहिं तु । रायणियं वज्जित्ता मोत्तुं नाणाइअं कज्जं ।।१२।।
છાયા :
अभ्यर्थनामपि कुर्याद् ग्लानत्वादिभिः कारणैस्तु । रात्निकं वर्जयित्वा मुक्त्वा ज्ञानादिकं कार्यम् ।।१२ ।। અન્વયાર્થ:
રાથયિંરત્નાધિકને બ્સિત્તા=છોડીને (સાધુ) ત્રાદિ છારષ્ટિ તુeગ્લાતત્વાદિ કારણોથી જ ૩ મત્યનું વિ-અભ્યર્થનાને પણ =કરે. (રત્નાધિકતા વિષયમાં અપવાદ બતાવતાં કહે છે)નારૂ
ન્ને મોજું જ્ઞાનાદિ કાર્યને છોડીને રત્નાધિકને અભ્યર્થના કરાય નહિ. I૧૨ા ગાથાર્થ -
રત્નાધિકને છોડીને સાધુ ગ્લાનત્વાદિ કારણોથી જ અભ્યર્થના પણ કરે. રત્નાધિકના વિષયમાં અપવાદ બતાવતાં કહે છે કે, જ્ઞાનાદિ કાર્યને છોડીને રત્નાધિકને અભ્યર્થના કરાય નહિ. II૧૨ાાં
» ‘૩ષ્યર્થનામપિ' માં ૩પ થી એ કહેવું છે કે ગ્લાનત્વાદિ હોવા છતાં સ્વકાર્ય સ્વપ્રયત્નથી થઈ શકતું હોય તો અભ્યર્થના ન કરે, પરંતુ સ્વપ્રયત્નથી કાર્ય શક્ય ન હોય તો અભ્યર્થના પણ કરે.
* શેનઝા હિં . ‘નાનત્વિિમ:' માં ગ્લાનિત્વ=પોતે ગ્લાન હોય તો, અને “આદિ' થી પોતે કાર્યને ન જાણતો હોય અથવા ગ્લાનાદિની વૈયાવચ્ચમાં વ્યાપૃત હોય તેનું ગ્રહણ કરવાનું છે. ટીકા :
अब्भत्थणं वि त्ति । ग्लानत्वादिभिः कारणैः तु:-अवधारणे, तैरेवाभ्यर्थनां कुर्यात्, मा भूद् ग्लानादेरशनाद्यभ्यर्थनां विना तदलाभे क्लिष्टाध्यवसायेन संयमफलवञ्चनेत्युत्सर्गसापेक्षस्यापवादस्याश्रयणात् । आगमोऽपि-(आव. नि. ६७०) 'जइ होज्ज तस्स अणलो कज्जस्स वियाणई न वा वाणं । गेलन्नाईहिं वा होज्ज વિસાવડો વારદ સો || તિ . ટીકાર્ય :
‘મસ્થi વિ ત્તિ’ | એ ગાથાનું પ્રતિક છે.
ગ્લાનત્યાદિ કારણોથી તેઓના વડે જ=સાધુઓ વડે જ, અભ્યર્થના કરાય; કેમ કે ગ્લાનાદિને અશનાદિની અભ્યર્થના વિના તેના=અશલાદિતા, અલાભમાં=અપ્રાપ્તિમાં, ક્લિષ્ટ અધ્યવસાય થવાના
१. यदि भवेत्तस्यानलः कार्यस्य विजानाति न वा वाणं । ग्लानत्वादिभिर्वा भवेद व्यापृतः कारणैः स ।।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org