________________
આવશ્યકી સામાચારી / ગાથા : ૩૮
૨૦૫ પ્રવૃત્તિ કરે તો ઈચ્છાકારનો ભંગ ન કહેવાય, પરંતુ આપૃચ્છા સામાચારીનો ભંગ પ્રાપ્ત થાય. આમ છતાં અહીં ઈચ્છાકાર સામાચારીનો ભંગ જ ગ્રહણ કર્યો છે, પરંતુ આપૃચ્છા સામાચારીનો ભંગ ગ્રહણ કર્યો નથી; તેનું કારણ, કોઈ પણ સાધુ જ્યારે ઉપાશ્રયાદિથી બહારના કાર્ય માટે જાય ત્યારે સામાન્ય રીતે ગુરુને પૂછીને જાય, પરંતુ પૂછ્યા વિના જાય નહિ. આમ છતાં જે કાર્યમાં ગુરુનો ઉપદેશ ન હોય તેવું કાર્ય પણ તે બહાર જાય ત્યારે સાથે સાથે કરીને આવે ત્યારે ઈચ્છાકાર સામાચારીનો ભંગ થાય છે; કારણ, ગુરુને બહાર જતાં કહેલું કે, “હું ઈચ્છાપૂર્વક ભિક્ષા લઈને આવીશ” અને તેની સાથે જે કાર્ય અંગે પૂછ્યું ન હતું, તે પણ કાર્ય કર્યું છે. માટે આવા સ્થાને ઈચ્છાકાર સામાચારીનો ભંગ થાય છે, પરંતુ આપૃચ્છા સામાચારીનો ભંગ નથી.
ગાથા :
ण य दोषबहुलभावा सामाचारीणिमित्तकम्मखओ । वयमेत्तं णिव्विसयं इच्चाइसतंतसिद्धमिणं ।।३८ ।।
છાયા :
न च दोषबहुलभावात् सामाचारीनिमित्तकर्मक्षयः । वचोमात्रं निर्विषयमित्यादिस्वतन्त्रसिद्धमिदम् ।।३८ ।।
અન્વયાર્થ:
ઢોષવદુનમાવા-દોષના કાર્યને કારણે સામાવારીfmમિત્તવમ્પવોકસામાચારી નિમિત્તક કર્મક્ષય ય નથી જ.vi==દોષના પ્રાચર્યને કારણે સામાચારી નિમિત્તક કર્મક્ષય નથી એ “વયત્તનિશ્વિયં= “વચનમાત્ર નિર્વિષય છે” –ાતંતસિદ્ધ~ઈત્યાદિ દ્વારા સ્વતંત્રથી સિદ્ધ છે= સ્વઆગમથી સિદ્ધ છે. ૩૮ ગાથાર્થ :
દોષના પ્રાચુર્યને કારણે સામાચારી નિમિત્તક કર્મક્ષય નથી જ. આ=દોષના પ્રાચુર્યને કારણે સામાચારી નિમિત્તક કર્મક્ષય નથી એ, “વચનમાત્ર નિર્વિષય છે” ઈત્યાદિ દ્વારા સ્વતંત્ર સિદ્ધ છે સ્વઆગમથી સિદ્ધ છે. ll૩૮ll ટીકા :
___ण यत्ति । न च नैव दोषबहुलभावात्=दोषप्राचुर्यात् सामाचारीनिमित्त:-सामाचारीहेतुकः कर्मक्षय:कर्महानिर्भवतीति शेषः । सामाचारी खलु विचित्रकर्मक्षयजनकः परिणामविशेषः, तत्संसूचिका वा क्व (वाक् वा) । न चैतावद्दोषबाहुल्ये वाङ्मात्रेण कर्मक्षयः संभवतीति नेयं सामाचारी, तत उक्तमेव संपूर्ण लक्षणं श्रेयः । ટીકાર્ય :
ય gિ I એ ગાથાનું પ્રતિક છે. દોષબહુલભાવને કારણે દોષનું પ્રાચર્ય હોવાને કારણે, સામાચારી નિમિતસામાચરી હેતુક,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org