________________
' ૨૩૫
વૈષેલિકી સામાચારી/ ગાથા : ૪૨ વીર્યનો અતિશય થાય તો ક્ષપકશ્રેણી પણ પ્રગટ થઈ શકે છે. માટે ઉચિત વીર્યના પ્રવર્તન માટે “નિસાહિ” પ્રયોગ કારણ છે. ટીકા :
तदिदमुक्तम् -
"गुरुदेवोग्गहभूमीइ जत्तओ चेव होइ परिभोगो । इट्ठफलसाहगो सइ अणिट्ठफलसाहगो इहरा ।। (पंचा. १२/ ર૩) કૃતિ ! ટીકાર્ય :
'તે=પ્રસ્તુત ગાથામાં બતાવ્યું કે દઢ યત્ન અને ઉપયોગથી દેવ-ગુરુના અવગ્રહના પ્રવેશમાં નિર્જરા થાય છે અને ઈતરથા નિર્જરા થતી નથી તે, આ=ગ્રંથકારની બુદ્ધિમાં ઉપસ્થિત, કહેવાયું છેઃ હરિભદ્રસૂરિ મહારાજ વડે કહેવાયું છે.
અહીં પંચાશક-૧૨ ગાથા-૨૩નો અર્થ આ પ્રમાણે છે –
“ગુરુ અને દેવની અવગ્રહભૂમિમાં સદા યત્નથી જ પરિભોગ અવગ્રહભૂમિનો ઉપયોગ, એ ઈષ્ટફળસાધક છે, ઈતરથા અનિષ્ટફળસાધક છે.” “રૂતિ’ ઉદ્ધરણની સમાપ્તિમાં છે. ટીકા -
अथानाभोगेन तत्राऽऽशातनापरिहारेऽपि कथमनिष्टम् ? इति चेत् ? तदानीमप्रयत्नस्य निषिद्धतया तदाचरणस्याऽनिष्टहेतुत्वात् । इष्टाऽप्राप्तिः पुनर्विध्यनाराधनादेवेति दिक् ।।४२।। ટીકાર્ચ -
અહીં પૂર્વપક્ષી શંકા કરે છે - ત્યાં અવગ્રહના પ્રવેશમાં, આશાતનાનો પરિહાર હોવા છતાં પણ અનાભોગથી કેવી રીતે અનિષ્ટ છે?=ભગવદ્ભક્તિમાં અનાભોગ હોવાને કારણે કેવી રીતે અનિષ્ટ છે? એ પ્રમાણે જો પૂર્વપક્ષી કહે તો ગ્રંથકાર કહે છે કે, ત્યારે અવગ્રહના પ્રવેશમાં, અપ્રયત્નનું નિષેધપણું હોવાને કારણે તેના આચરણનું નિષિદ્ધરૂપ અપ્રયત્નના આચરણનું, અનિષ્ટહેતુપણું છે. વળી, ઈષ્ટની અપ્રાપ્તિ વિધિના અનારાધનથી જ છે, એ પ્રમાણે દિશાસૂચન છે. In૪રા
* ‘સારીતનારદારેડપિ' અહીં મર થી એ કહેવું છે કે, આશાતનાનો પરિવાર ન કરો તો તો અનિષ્ટ થાય, પરંતુ આશાતનાનો પરિહાર હોવા છતાં પણ અનાભોગને કારણે કેમ અનિષ્ટ છે ?
१. गुरुदेवावग्रहभूमेः यत्नतश्चैव भवति परिभोगः । इष्टफलसाधकः सदाऽनिष्टफलसाधक इतरथा ।।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org