________________
સામાચારી પ્રકરણ ભાગ-૧ | અનુક્રમણિકા
ગાથા
વિષય
પાના નં.
૧૧૩-૧૧૮ ૧૧૯-૧૨૨
૧૨૨-૧૨૯ ૧૩૦-૧૩૯
૧૩૯-૧૫૦
૧૫૦-૧૬૦
૧૬૧-૧૫ ૧૬૧-૧૯૫
૧૯૫-૧૭૪
૨૨. મિચ્છા મિ દુક્કડપ્રયોગના અર્થના જ્ઞાનથી થતાં ફળો. ૨૩. | અન્ય પ્રયોગ કરતાં “મિચ્છા મિ દુક્કડમ્ પ્રયોગમાં ફળની વિશેષતા. ૨૪-૨૫. “મિચ્છા મિ દુક્કડમ્' શબ્દપ્રયોગના પ્રત્યેક અક્ષરનો અર્થ. ૨૩. | “મિચ્છા મિ દુક્કડમ્' પ્રયોગના દરેક અક્ષરના અર્થવિભાગની સંગતતા. ૨૭-૨૮. ઉપયોગથી ફરી પાપકરણમાં “મિચ્છા મિ દુક્કડ' પ્રયોગથી થતા અનર્થો. ૨૯. ઉત્સર્ગપદમાં પાપનું અકરણ જે પ્રતિક્રમણ. ૩૦-૩૫. તથાકાર સામાચારી. ૩૦. તથાકાર સામાચારીનું લક્ષણ.
તથાકાર સામાચારીનો વિષય, તથાકાર સામાચારી પાલન કરવાનાં સ્થાનો ઉત્સર્ગથી તથાકાર સામાચારીના વિષયભૂત એવા સુસાધુનું સ્વરૂપ. સંવિગ્ન અને સંવિગ્નપાક્ષિક સિવાયના સાધુના ઉપદેશમાં વિકલ્પથી તથાકારની વિધિ. જ્ઞાન અને સંવેગ એ બંને ગુણયુક્તમાં અભિનિવેશથી અતથાકાર. સંવિગ્નગીતાર્થના યુક્તિક્ષમ અને અયુક્તિક્ષમ વચનમાં તથાકાર અને
અન્યના યુક્તિક્ષમ વચનમાં તથાકારના વિભાગમાં શંકા અને સમાધાન ૩૫. તથાકાર સામાચારીનો ફલસમૂહ. ૩૯-૪૦. આવશ્યક સામાચારી. ૩૭. આવશ્યક સામાચારીનું લક્ષણ . ૩૭. “આવશ્યકી’ પ્રયોગ કર્યા પછી સંયમવૃદ્ધિને અનુપયોગી કાર્ય કરવામાં
પ્રતિજ્ઞાનો ભંગ. સમ્યક્ આચારપાલનના પરિણામ વગર “આવશ્યકી' પ્રયોગથી કર્મક્ષયનો અભાવ, “આવશ્યકી' પ્રયોગ કરીને સંપૂર્ણ કૃત્યની સર્વ આચરણામાં શાસ્ત્રાનુસારી યતના હોય તો આવશ્યક સામાચારીનું પાલન, અન્યથા કૃત્યકરણમાં પણ અપાલન. આવશ્યકી'ના સ્થાને નૈષધિની પ્રયોગ કેમ નહિ ? એ વિષયક શંકા અને સમાધાન.
૧૭૪-૧૮૦ ૧૮૦-૧૮૫
૧૮૫-૧૯૦
૧૯૦-૧૯૫
૧૫-૨૨૭ ૧૯૫-૧૯૯
૧૯૯-૨૦૪
૨૦૪-૨૧૨
૨૧૨-૨૨૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org