SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ઈચ્છાકાર સામાચારી/ ગાથા : ૧૭ ટીકાર્ય : ‘તીને ત્તિ’ | એ ગાથાનું પ્રતિક છે. તેમાં=ખરંટનામાં, નૂનં નિશ્ચિત, દ્વેષ લેશ પણ=ઈષ દ્વેષ પણ, પ્રશસ્ત છે, એ કારણથી દોષાવહ નથી શ્રમણભાવનો વિરોધી નથી; કેમ કે પ્રશસ્ત રાગની જેમ પ્રશસ્ત દ્વેષનું પણ શ્રમણ્યનું અનુપઘાતીપણું છે; અને જે પ્રકારે દ્વેષનું પ્રાગટ્ય છે, તે પ્રકારે વિસ્તાર સહિત અધ્યાત્મમત પરીક્ષા ગ્રંથમાં અમારા વડે જણાવાયું છે. ગાથાના ઉત્તરાર્ધનું ઉત્થાન કરે છે - ઉપસ્કાર દ્વારા સંસ્કારિત કરવા દ્વારા સ્વરૂપથી દુષ્ટતા પણ અદુષ્ટપણામાં દષ્ટાંતને કહે છેઃ પરિકમિતઔષધવિશેષતા યોગથી રસાયણરૂપે બનાવાયેલ, એવું વચ્છનાગ વિષ પણ જીવિતઘાતકર નથી આયુષ્યતા અપાય કરનારું નથી. તેમાં યુક્તિ બતાવતાં કહે છે કે સ્વરૂપથી આયુષ્યનો ક્ષય કરનાર એવા પણ તેનું વેચ્છનાગ વિષનું, પરિકર્મણામાં જે પ્રકારે તથાત્વ નથી=જીવિતઘાતકરત્વ નથી, ઊલટું આરોગ્ય, કાંતિ આદિ ગુણઆધાયકત્વ જ છે, તે પ્રકારે ખરંટનાદિમાં પ્રશસ્ત અધ્યવસાયથી પરિકર્મિત અને સ્વરૂપથી સંસારના હેતુ એવા ઢષનું તથાત્વ નથી=સંસારવર્ધકત્વ નથી; ઊલટું સંયમપ્રવર્તનાદિ ગુણહેતુપણું જ છે, એ પ્રકારે ભાવ છે. આવા “ રૂપોડપિ અહીં પ થી એ કહેવું છે કે, ખરંટના તો દોષાવહ નથી, પણ ખરંટનામાં વર્તતો ઈષદ્ દ્વેષ પણ દોષાવહ નથી. * ‘પ્રશસ્તપસ્થાપિ' અહીં ‘પિ' થી પ્રશસ્ત રાગનો સમુચ્ચય કરવાનો છે. * ‘કુટાણુવારેTIકુત્વે’ અહીં ‘ક’ થી અદુષ્ટનો સમુચ્ચય કરવો અર્થાત્ સ્વરૂપથી અદુષ્ટ વસ્તુમાં સંસ્કાર કરવાથી તો ગુણઆધાયકતા થાય જ છે, પરંતુ સ્વરૂપથી દુષ્ટ વસ્તુમાં પણ ઉપસ્કાર દ્વારા ગુણઆધાયકતા થાય છે. * ‘વચ્છના ’ અહીં ‘સર’ થી અન્ય વિષનું ગ્રહણ કરવાનું છે. * ‘સ્વરૂપતસ્તચાક્ષર' અહીં ‘પ થી એ કહેવું છે કે, જો આયુષ્ય ક્ષય કરનાર ન હોય તો વચ્છનાગ વિષનું જીવિતઘાતકરત્વ નથી, પરંતુ સ્વરૂપથી આયુષ્ય ક્ષય કરનાર હોવા છતાં પણ વચ્છનાગનું પરિકર્મણામાં તથાત્વ નથી=જીવિતઘાતકરત્વ નથી. * ‘મારોથાજ્યારિ’ અહીં ‘દ્રિ” થી બલનું ગ્રહણ કરવું. * ‘વરદાવી’ અહીં ‘સર’ થી દુષ્કતગર્તાનું ગ્રહણ કરવું. * “સંયમપ્રવર્તનારિ’ સંયમપ્રવર્તના સામેની વ્યક્તિને સંયમમાં પ્રવૃત્તિ કરાવવી અને તેમાં સંયમની પ્રવર્તના દ્વારા પોતાના સંયમનાં કંડકોની વૃદ્ધિ કરવી અને બીજાને પ્રવર્તન દ્વારા વિશિષ્ટ કોટિનો પુણ્યસંચય કરવો કે જેનાથી જન્માંતરમાં સંયમની સુલભતા થાય, ઈત્યાદિનું “આદિ' પદથી ગ્રહણ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005547
Book TitleSamachari Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy