________________
૨૧૮
આવશ્યકી સામાચારી/ ગાથા : ૩૯ ટીકા -
यत्त्वावश्यकीनैषेधिक्योर्नेकार्थता, एवं वा व्याख्या-जो आवस्सयम्मि जुत्तो सो णिसिद्धो, जो पुण णिसिद्धप्पा सो आवस्सए जुत्तो वा ण वा, जतो समितो णियमा गुत्तो, गुत्तो समियत्तणमि भयणिज्जो इति ।' इत्यावश्यकचूर्युक्तेरेकपदव्यभिचारेण वृक्षशिंशपापदयोरिव तयो नार्थत्वादिति तदसत्, शय्यानैषेधिक्यां नैषेधिक्या (य)भिमुखो हि नैषेधिकीं प्रयुङ्क्ते, तदा च गुर्वनुज्ञातशय्यास्थानाद्यावश्यकक्रियापरिणतत्वेनैकार्थत्वानपायात् । अत एव “एतदपि संभाव्यते - जहा जो णिसिद्धप्पा सो णियमा आवस्सए जुत्तो' इति चूर्णिकार एव पक्षान्तरं व्याचचक्षे । किञ्चैवम्''अट्ठो पुण होइ सो चेव' इति सूत्रोल्लङ्घनादुत्सूत्रापत्तिः २आवस्सियं च णितो' (भाष्य-६२०) इत्यादिभाष्यकाराभिप्रायपरित्यागश्चेति किमतिपीडनया ।।३९ ।। ટીકાર્ય :
પૂર્વમાં ચૂર્ણિકારે સ્વગ્રંથમાં આવશ્યકી-નૈધિકીની એકાર્થતા બતાવી તેનાથી પક્ષાંતર બતાવવા અહીં વા” થી કહે છે : “અથવા આ રીતે આગળમાં કહેવાય છે એ રીતે, આવશ્યકી અને નૈધિકીની વ્યાખ્યા કરવી : જે આવશ્યકક્રિયામાં યુક્ત છે તે નિષિદ્ધ છે, જે વળી નિષિદ્ધ આત્મા છે તે આવશ્યકીથી યુક્ત છે અથવા નથી; જે કારણથી સમિતિવાળો નિયમા ગુપ્ત છે અને જે ગુપ્ત છે તે સમિતિમાં ભજનાવાળો છે.” “રૂતિ' ઉદ્ધરણની સમાપ્તિ માટે છે. એ પ્રમાણે આવશ્યક ચૂણિની ઉક્તિ હોવાથી યg=જે વળી, આવશ્યકી-નૈધિકીની એકાર્થતા નથી; કેમ કે એક પદના વ્યભિચારથી વૃક્ષ અને શિંશપાની જેમ તે બેનું આવશ્યકી અને વૈષેલિકીનું, ભિવાર્થપણું છે, એ પ્રમાણે પૂર્વપક્ષી કહે છે, તે અસત્ છે; કેમ કે શય્યાધિકીમાં વૈધિકીને અભિમુખ થયેલો જ વૈષેલિકીનો પ્રયોગ કરે છે, અને ત્યારે ગુરુથી અનુજ્ઞાત શય્યાસ્થાનાદિ આવશ્યકક્રિયાપરિણત હોવાના કારણે (આવશ્યકી અને વૈષેલિકીનું) એકાર્થપણું અપાય છે અનપગમ છે.
આથી કરીને જ=આવશ્યકી અને વૈધિકીનું એકાર્થપણું છે આથી કરીને જ “આ પણ સંભાવના કરાય છે,” અને તે સંભાવના જ ‘નહીં' થી બતાવે છે - “જે નિષિદ્ધાત્મા છે તે નિયમા આવશ્યકથી યુક્ત છે" - એ પ્રમાણે ચૂર્ણિકાર જ પક્ષાંતરને કહે છે.
ઉત્થાન :
અહીં પ્રશ્ન થાય કે, ચૂર્ણિકારે પક્ષાંતર કહ્યો એ અપેક્ષાએ તો આવશ્યકી અને નૈષેબિકીનો એકાર્થ સિદ્ધ થાય, પરંતુ પૂર્વમાં ઉર્વ વા વ્યારથી થી ચૂર્ણિકારે જે કહ્યું એ અપેક્ષાએ તો આવશ્યકી અને નૈષધિકીનું વૃક્ષ અને શિશપાની જેમ ભિન્નાર્થપણું સિદ્ધ થાય છે જ. એથી કહે છે – ટીકાર્ચ -
વિષ્યવ ... / રૂા. વળી આ રીતેઃચૂણિકારે ‘વં વા વ્યાધ્યા' થી સ્થાપન કર્યું, એ રીતે – १. आव०नि० ६९२ - अर्थः पुनर्भवति स चैव ।। २. आवस्सियं च शिंतो जं च अइंतो निसीहयं कुणइ । सेज्जा णिसीहियाए णिसीहिया अभिमुहो होई ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org