SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૧ ઈચ્છાકાર સામાચારી/ ગાથા : ૧૯ દ્વેષરૂપ છે; છતાં અજ્ઞાનને કારણે માત્ર પ્રદ્ધષના અંશને જોઈ આ દોષરૂપ છે, તેમ લાગે છે. પરંતુ જેમ દુષ્કતગર્તામાં વર્તતો સ્વદોષો પ્રત્યેનો દ્વેષ તે દોષોના ઉમૂલનનું કારણ છે, તેમ ખરંટનામાં વર્તતો દ્વેષ શિષ્યોના ગુણના આધાનનું કારણ છે. તેથી હકીકતમાં દોષરૂપ નથી જ, પણ દોષાભાસ છે. આવા વેષનું દોષાભાસરૂપે પર્યાલોચન કરીને આચાર્યએ સ્વયં વૈયાવચ્ચ કરવું અનુચિત છે.ll૧૮i અવતરણિકા - अथ 'अहं तव प्रथमालिकाद्यानयामि' इतीच्छाकारं कृत्वा लब्ध्यभावात्तदनानयने निर्जरावैकल्यं स्यादित्याशङ्कामपाकर्तुमाह - અવતરણિકાર્ય : હવે હું તમારી પ્રથમાલિકાદિકનવકારશી આદિતી ગોચરી, લઈ આવું છું,’ એ પ્રમાણે ઈચ્છાકાર કરીને લબ્ધિના અભાવને કારણે=પ્રાપ્તિના અભાવને કારણે, ભિક્ષા નહીં લાવવામાં નિર્જરાકલ્ય થશે નિર્જરાની પ્રાપ્તિ નહીં થાય, એ પ્રકારની આશંકાનું નિરાકરણ કરવા માટે કહે છે – એક ‘પ્રથમનિટિ અહીં “આદિ' થી પોરિસીની કે એકાસણા આદિની ગોચરીનું ગ્રહણ કરવું. ગાથા : इच्छाकारं किच्चा अदीणमणस्स लद्धिविरहे वि । विउलो णिज्जरलाभो होइ धुवं भावदाणेणं ।।१९।। છાયા : इच्छाकारं कृत्वाऽदीनमनसो लब्धिविरहेऽपि । विपुलो निर्जरालाभो भवति ध्रुवं भावदानेन ।।१९।। ।। इच्छाकारो सम्मत्तो ।।१।। ઈચ્છાકાર સામાચારી સમાપ્ત થઈ. અન્વયા - છારં શ્ચિ=ઈચ્છાકાર કરીને નંદ્ધિવિ વિકલબ્ધિના વિરહમાં=પ્રાપ્તિના અભાવમાં, પણ ૩વીળમર=અદીતમનવાળાને ભાવવાળોri=ભાવદાનથી ઘુવં=નિશ્ચિત વિકત્તા=વિપુલ નિન્જર નામો= નિર્જરાલાભ દો થાય છે. ૧૯ ગાથાર્થ: ઈચ્છાકાર કરીને પ્રાપ્તિના અભાવમાં પણ અદીનમનવાળાને ભાવદાનથી નિશ્ચિત વિપુલ નિર્જરાલાભ થાય છે. ll૧૯ll Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005547
Book TitleSamachari Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy