________________
૧પ૧
મિથ્યાકાર સામાચારી/ ગાથા : ૨૯
નોંધ :- ગાથાનો પૂર્વાર્ધ અકલંકિત અને એકાંતે હિતાવહ એવા ઉત્સર્ગમાર્ગને બતાવે છે અને ગાથાનો ઉત્તરાર્ધ અભાવમુખે વિધિશુદ્ધ અપવાદને બતાવે છે. ટીકા -
तम्ह त्ति । तस्मात् उक्तदोषभयात् अकरणमेवाकरणता सैव नु इति वितर्के, वितर्कश्च निश्चयनयपर्यालोचनरूपः तए इति त्वया पदे-उत्सर्गपदे प्रतिक्रमणं कथितम् । पए त्ति पढमं सुतरामिति चूर्णिकारः, पापं कृत्वा प्रतिक्रमणापेक्षया तदकरणस्यैव न्याय्यत्वात्, “प्रक्षालनाद्धि पङ्कस्य दूरादस्पर्शनं वरम् ।” इति ચાયત્ / લત વાદ નિરિ : - (ાવ. નિ. ૬૮૩)
___“जइ य पडिक्कमियव्वं अवस्स काउण पावयं कम्मं । तं चेव ण कायव्वं तो होइ पए पडिक्कंतो ।।' इति ટીકાર્ય :
‘ત ત્તિ’ | એ ગાથાનું પ્રતિક છે.
તે કારણથી=ઉક્ત દોષના ભયથીeગાથા-૨૭માં બતાવેલ મિચ્છા મિ દુક્કડના દાવ પછી આભોગથી ફરીથી પાપના આચરણમાં મૃષાવાદ, માયા અને મિથ્યાત્વની પ્રાપ્તિ થાય, એ ત્રણ દોષોના ભયથી, નિશ્ચયનયતા પર્યાલોચનરૂપ વિતર્ક થાય છે કે તારા વડે= ભગવાન વડે, પદમાંsઉત્સર્ગપદમાં, અકરણ રૂપાપનું અકરણ જ અકરણતા, તે જ પ્રતિક્રમણ કહેવાયું છે. મૂળ ગાથામાં “પણ શબ્દ છે તે ઉત્સર્ગ અને અપવાદ એ રૂપ બે પદોમાંથી પ્રથમમાં સુતરાય્ છે,” એ પ્રકારે ચૂણિકાર કહે છે; કેમ કે પાપ કરીને પ્રતિક્રમણ કરવાની અપેક્ષાએ તેના અકરણનું જ=પાપના અકરણનું જ વ્યાયપણું છે. તેમાં યુક્તિ આપે છે કે, “કાદવના પ્રક્ષાલન કરતાં તેનું દૂરથી અસ્પર્શત શ્રેષ્ઠ છે,” એ પ્રકારનો વ્યાય છે. આથી જ=પદ શબ્દથી ઉત્સર્ગપદ ગ્રહણ કરવું છે. આથી જ નિર્યુક્તિકાર આવશ્યકલિથુક્તિ શ્લોક૬૮૩માં કહે છે –
આવશ્યકતિયુક્તિ શ્લોક-૬૮૩નો અન્યથાર્થ અને ગાથાર્થ નીચે મુજબ છે – અન્વયાર્થ:
નરૂ ય અને જો પવયં ખંપાપકર્મ IST=કરીને વસ=અવશ્ય પરિવમયળંગપ્રતિક્રાંત થવું જોઈએ=મિચ્છા મિ દુક્કડું આપવું જોઈએ, તો તે વેવ=તે જ પાપકર્મ વાયવ્યં=ન કરવું જોઈએ, તો તેથી=પાપ ન કરવાથી પv=ઉત્સર્ગ પદે પવિતો=પ્રતિક્રાંત થાય છે. lig૮૩ ગાથાર્થ :
અને જો પાપકર્મ કરીને અવશ્ય મિચ્છા મિ દુક્કડં આપવું જોઈએ, તો તે જ પાપકર્મ ન કરવું જોઈએ, પાપ ન કરવાથી ઉત્સર્ગપદે પ્રતિક્રાંત થાય છે. II૬૮૩
१. यद्यपि प्रतिकान्तव्यमवश्यं कृत्वा पापकं कर्म । तच्चैव न कर्त्तव्यं ततो भवति पदे प्रतिक्रान्तः ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org