________________
૩૦
સામાચારી પ્રકરણ | ગાથા : ૪-૫
ઉત્થાન :
પૂર્વમાં કહ્યું કે વ્યવહારનયથી ઈચ્છાકારાદિ શબ્દપ્રયોગ એ સામાચારીનું લક્ષણ છે. તેથી ઈચ્છાકારાદિ શબ્દપ્રયોગાત્મક દશવિધ સામાચારી છે, તેમ પ્રાપ્ત થયું. તેથી ઈચ્છાકારાદિ શબ્દપ્રયોગાત્મક સામાચારી છે અને તેનું લક્ષણ ઈચ્છાકારાદિ શબ્દપ્રયોગ છે, તેમ કહેવાથી લક્ષ્ય અને લક્ષણની અભેદની પ્રાપ્તિ થશે. તેનું નિરાકરણ કરવા માટે ગ્રંથકાર કહે છે – ટીકાર્ચ -
ન ..... વિશેષઃ | લક્ષ્ય અને લક્ષણનો અભેદ નથી; કેમ કે ઓઘસામાચારી અને પદચ્છેદસામાચારીથી ભિન્ન સામાચારીને લક્ષ્ય કરીને ઈચ્છાકારાદિ અવ્યતરત્વનું તેના સામાચારીના, લક્ષણરૂપે વિધાન છે; અને અહીં=વ્યવહારનય વડે કરાયેલા સામાચારીના લક્ષણમાં, ભાવપૂર્વકનો દશવિધ શબ્દપ્રયોગ શુદ્ધવ્યવહારનયથી સામાચારીરૂપે આશ્રયણ કરાય છે. વળી અશુદ્ધવ્યવહારનયથી વાક્માત્ર=ઈચ્છાકારાદિ દશવિધ પ્રયોગમાત્ર સામાચારીરૂપે આશ્રવણ કરાય છે. એ પ્રકારનો વિશેષ છે= ભેદ છે. ll૩ાા અવતરણિકા:
उक्ता दशविधा एव प्रकटयति - અવતરણિકાર્ચ -
પૂર્વમાં કહેવાયેલી દશવિધ સામાચારી જ પ્રગટ કરે છે –
ગાથા :
इच्छामिच्छातहक्कारो आवस्सिया य णिसीहिया । आपुच्छणा य पडिपुच्छा छन्दणा य णिमन्तणा ।।४।। उवसंपया य काले सामायारी भवे दसविहा उ । एएसिं अयमट्ठो तुह सिद्धन्ते मए दिह्रो ।।५।।
છાયા :
इच्छामिथ्यातथाकार आवश्यकी च नैषेधिकी । आपृच्छा च प्रतिपृच्छा छन्दणा च निमन्त्रणा ।।४।।
___ उपसंपच्च काले सामाचारी भवेत् दशविधा तु । एतेषामयमर्थस्तव सिद्धान्ते मया दृष्टः ।।५।। અન્વયાર્થ:
મિચ્છાતિદવારો=ઈચ્છાકાર, મિચ્છાકાર, તથાકાર વયિા ય નિરીદિયા અને આવશ્યકી, વૈષધિથી પુચ્છ ય પરિપુચ્છUT=અને આપૃચ્છા, પ્રતિપૃચ્છા ઇન્દ્રના નિમન્તા=અને છંદના, નિમંત્રણા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org