________________
૪૮
ઈચ્છાકાર સામાચારી / ગાથા : ૭ અન્વયાર્થ:
મિત્યવિદાળ અભ્યર્થનામાં અને વિધાનમાં તોË =બંનેને પણ અભ્યર્થમાન અને કારક બંનેને પણ, રૂઋવિકારો=ઈચ્છાકાર સમુદો સમુચિત છે; નો જ કારણથી ગુરૂ=ગુરુની મા ID=આજ્ઞાનું કારરિંગ—આરાધન છે, દિપાનri=સ્થિતિનું સંપ્રદાયની મર્યાદાનું, પાલત છે. છા ગાથાર્થ :
અભ્યર્થનામાં અને વિધાનમાં બંનેને ઈચ્છાકાર સમુચિત છે; જે કારણથી ગુરુની આજ્ઞાનું આરાધન છે અને સ્થિતિનું સંપ્રદાયની મર્યાદાનું, પાલન છે. Iછા ટીકા -
___ अब्भत्थणाविहाणे त्ति । अभ्यर्थना="त्वं ममेदं कार्यं कुरु” इति परप्रवर्त्तना, विधानं च-परप्रयोजनस्य करणप्रतिज्ञा “अहं तवेदं कार्यं करोमि" इति, ततः समाहारद्वन्द्वादेकवचनम्, तत्र ‘इच्छाकारः'=इच्छयेति प्रयोग: । चकारस्याप्यर्थस्य भिन्नक्रमत्वाद् द्वयोरित्यत्र योजना । द्वयोरप्यभ्यर्थयमानकारकयोः समुचित:-सङ्गतः । कुत: ? यतो गुरूणामाज्ञाया अभियोगपरिहारप्रधानोपदेशस्याराधनम् । ટીકાર્ચ -
‘રમત્યવિદાને ઉત્ત' ! એ ગાથાનું પ્રતિક છે.
અભ્યર્થના="તું આ મારું કાર્ય કર" એ પ્રમાણે પરપ્રવર્તતા છે, અને વિધાન=“હું તારું આ કાર્ય કરું છું" - એ પ્રમાણે પરપ્રયોજતના કરણની પ્રતિજ્ઞા છે. તતઃ=અભ્યર્થના-વિધાન શબ્દથી, સમાહારદ્વન્દ્ર હોવાને કારણે એકવચન છે. ત્યાં=અભ્યર્થના-વિધાનમાં, ઈચ્છાકાર=ઈચ્છા વડે, એ પ્રકારનો પ્રયોગ, અભ્યર્થયમાન અભ્યર્થના કરનાર, અને કારક બંનેને પણ સમુચિત છે-સંગત છે. મૂળ ગાથામાં ‘’ અર્થવાળા ‘’ કારનું ભિન્નક્રમપણું હોવાથી ‘દયોદ' એ સ્થાનમાં ‘વ’ કારનું યોજન છે. અભ્યર્થના અને વિધાન બંનેમાં ઈચ્છાકાર=ઈચ્છા વડે, એ પ્રકારનો વચનપ્રયોગ, કેમ સંગત છે? તો ગ્રંથકાર કહે છે : જે કારણથી ગુરુની આજ્ઞાનું અભિયોગનો પરિહાર છેપ્રધાન જેમાં એવા ગુરુના ઉપદેશનું, આરાધન છે. ભાવાર્થ:
અભ્યર્થનાનું સ્વરૂપ બતાવે છે – “તું મારું આ કાર્ય કર” એ પ્રકારના વચનપ્રયોગથી પરપ્રવર્તના અભ્યર્થના છે.
હવે વિધાનનું સ્વરૂપ બતાવે છે – “હું આ તારું કાર્ય કરું છું” એ પ્રકારે પરપ્રયોજનને કરવાની પ્રતિજ્ઞા વિધાન છે.
ત્યાર પછી અભ્યર્થના અને વિધાન તે બે શબ્દોનો સમાહાર દ્વન્દ્ર હોવાથી એકવચનમાં પ્રયોગ છે. તેમાં=અભ્યર્થના અને વિધાનમાં, ઈચ્છાકાર'=ઈચ્છયા” એ પ્રકારનો વચનપ્રયોગ બંનેને પણ=અભ્યર્થયમાન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org