________________
૨૪૫
નૈષેલિકી સામાચારી / ગાથા: ૪૫ અન્વયાર્થ:
લો=આથી="લિસીહિ' એ પ્રકારના વચનપ્રયોગથી પUT મોકપ્રતિજ્ઞાભંગમાં ભીમાવા= ભીરુકભાવ હોવાને કારણે વૃઢો દઢ નત્તોયત્વ=ઉદ્યમ દોડું થાય છે તપુત્રિયા ચ શિરિસા=અને તપૂર્વિકા ક્રિયા=દઢ થતપૂર્વક કરાયેલી ક્રિયા માવદિવારી પત્તા ચ=સદ્ભાવને વૃદ્ધિ કરનારા ફળવાળી છે. ૪૫ ગાથાર્થ :
આથી ‘નિસીહિ' એ પ્રકારના વચનપ્રયોગથી, પ્રતિજ્ઞાભંગમાં ભીકભાવ હોવાને કારણે દઢ ઉધમ થાય છે, અને તપૂર્વિકા ક્રિયા દઢ યત્નપૂર્વક કરાયેલી ક્રિયા, તભાવને વૃદ્ધિ કરનારા ફળવાળી છે. ll૪૫ll ટીકા -
होइ त्ति । भवति प्रतिज्ञाभङ्गे भीरुकभावात् भयशीलस्वाभाव्यात्, अतो='नैषेधिकी' शब्दात्, दृढ:=अतिशयशाली, यत्नः-उद्यमः । ‘नषेधिकी' इति प्रयोगो हि प्रतिज्ञा, तस्यां च सत्यां नियमादुल्लसति 'एतद्भङ्गोऽनिष्टसाधनम्' इति भीरुताऽध्यवसाय: । स च प्रतिकूलप्रवृत्तिप्रतिपन्थी सन्ननुकूलप्रवृत्तावत्यन्तमुत्साहमाधत्ते । ततश्चोपपत्तिमांस्ततो दृढो यत्नः । 'तत्पूर्विका'-दृढयत्नपूर्विका, च क्रिया येन क्षायोपशमिकभावेन सा क्रिया क्रियते तद्भावस्य वृद्धिकरी भवति । एवं चोक्तप्रतिज्ञाया: पारम्पर्येण क्षायोपशमिकभाववृद्धिहेतुत्वमित्युक्तम्, तवृद्धिश्चाऽऽक्षायिकभावफलिका । स च भावः परमपदनिदानमित्यनुक्तमपि द्रष्टव्यम् । 'आवश्यकी'ति प्रतिज्ञाफलमप्यनयैव दिशा भावनीयमिति दिग् ।।४५ ।। ટીકાર્થ:
દોડ્ર ત્તિ' એ ગાથાનું પ્રતિક છે.
પ્રતિજ્ઞાતા ભંગમાં ભીકભાવના કારણે=ભયશીલ સ્વભાવપણું હોવાના કારણે, આનાથી વૈષધિકી' શબ્દથી, દઢ અતિશયશાળી, યત્ન=ઉદ્યમ, થાય છે; જે કારણથી વૈધિકી' એ પ્રમાણે પ્રયોગ તે પ્રતિજ્ઞા છે, અને તે હોતે છતે પ્રતિજ્ઞા હોતે છતે, નિયમથી “આતો ભંગ=પ્રતિજ્ઞાનો ભંગ, અનિષ્ટનું સાધન છે” - એ પ્રમાણે ભીરુતાનો અધ્યવસાય ઉલ્લસિત થાય છે, અને તે ભીરુતાનો અધ્યવસાય, પ્રતિકૂળ પ્રવૃત્તિનો પ્રતિપંથી છતો અનુકૂળ પ્રવૃત્તિમાં અત્યંત ઉત્સાહને આધાત કરે છે. તત: તે કારણથી તેનાથી="લિસીહિ' પ્રયોગથી, દઢ યત્ન ઉપપત્તિમાન છે=દઢ યત્ન ઉત્પન્ન થાય છે, અને તપૂર્વિકા ક્રિયાદઢ પ્રયત્નપૂર્વકની કરાતી ક્રિયા, તદ્ ભાવવૃદ્ધિ કરનારી છે જે ભાવમાં દઢ યત્ન કરેલો તે ભાવની વૃદ્ધિ કરનારી છે; જે કારણથી ક્ષયોપશમભાવથી તે ક્રિયા કરાય છે. અને આ રીતે ઉપરમાં બતાવ્યું એ રીતે, ઉક્ત પ્રતિજ્ઞાનું કહેવાયેલી લિસીહિ' રૂપે પ્રતિજ્ઞાતું, પરંપરાથી ક્ષાયોપથમિકભાવની વૃદ્ધિનું હેતુપણું છે, એ પ્રમાણે કહેવાયું છે અને તેની ક્ષાયોપથમિકભાવની વૃદ્ધિ આ ક્ષાવિકભાવલિકા છે ક્ષાવિકભાવપર્યત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org