SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ તથાકાર સામાચારી / ગાથા : ૩૧ ટીકાર્ય ઃ તે=પૂર્વમાં વર્ણન કર્યું તે, આ=સ્વબુદ્ધિમાં ઉપસ્થિત, આશયને આશ્રયીને ચૂર્ણિકાર વડે કહેવાયું – ‘તથા’ એ પ્રકારનો પ્રયોગ એટલે : “આ પ્રમાણે આ છે, અવિતથ આ છે, જે પ્રકારે આ તમે કહો છો એ પ્રકારના આ અર્થના સંપ્રત્યય માટે સ્વવિષયમાં=તથાકાર સામાચારીના વિષયભૂત ગુરુઉપદિષ્ટ અર્થમાં, જે ‘તથા’ એ પ્રમાણે શબ્દનો પ્રયોગ કરાય છે.” ।।૩૦।। અવતરણિકા : अथैतद्विषयमेवाह - અવતરણિકાર્ય - હવે આવા=તથાકારના, વિષયને જ કહે છે ભાવાર્થ: છાયા: તથાકાર સામાચારીનો વિષય કોણ છે, તે બતાવવા માટે કહે છે આશય એ છે કે, ‘તથા’ એ પ્રકારે પ્રયોગ તો ઘણા સ્થાને થાય છે, પણ કેવા સાધુની વાચનાદિમાં તથાકાર પ્રયોગ કરવો જોઈએ તે બતાવે છે – ગાથા: — અન્વયાર્થ: कल्पाकल्पे स्थितस्योपयोगे सर्वगुणवतो यतेः । वाचनादौ भवेदविकल्पेन तथाकारः ।।३१।। – कप्पाकप्पंमि ठियस्सुवओगे सव्वगुणवओ जइणो । वायणमाइम्मि हवे अविगप्पेणं तहक्कारो ।। ३१ ।। Jain Education International ૧૫ જીવોને=ઉપયોગ હોતે છતે બાળમિ ટિયમ્સ=કલ્પાકલ્પમાં સ્થિત=રહેલા, સવ્વ મુળવો=સર્વ ગુણવાળા એવા નફો=યતિની=સાધુની વયળમાÍમ્મ=વાચનાદિમાં વિપ્પાં તદવારો વે=અવિકલ્પથી તથાકાર કરવો જોઈએ. ।।૩૧।। ગાથાર્થ : ઉપયોગ હોતે છતે કલ્પાકલ્પમાં સ્થિત, સર્વ ગુણવાળા યતિની વાચનાદિમાં અવિકલ્પથી તથાકાર કરવો જોઈએ. ।।૩૧।। ટીકા – બાળમિત્તિ । પો=વિધિરાવાર નૃત્યર્થઃ, સત્ત્વશ્વ=વિધિઃ, અથવા પોનિનવિર For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005547
Book TitleSamachari Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy