________________
ઈચ્છાકાર સામાચારી/ ગાથા : ૬ અન્વયાર્થ:
ળિયíમી નિજ નિજ કાર્યમાં રૂછાસંપશ્ચચૅ=ઈચ્છાસંપ્રત્યય અર્થે નં=જે વિવિવેક વિધિવાક્ય છે, પરન્ને અને પરકાર્યમાં તહીં પUMI તે પ્રકારે પ્રતિજ્ઞા છે તો તે વસ્તુ ખરેખર ફુચ્છાિરો ઈચ્છાકાર છે. His ગાથાર્થ:
નિજ નિજ કાર્યમાં ઈચ્છાસંપ્રત્યય અર્થે જે વિધિવાક્ય છે અને પરકાર્યમાં તે પ્રકારે પ્રતિજ્ઞા છે, તે ખરેખર ઈચ્છાકાર સામાચારી છે. llll ટીકા :
___जं णियत्ति । यन्निजनिजकार्ये इच्छासंप्रत्ययार्थं विधिवाक्यम्, या च परकार्ये इच्छासंप्रत्ययार्था प्रतिज्ञा तदुभयमिच्छाकारः । एवं च स्वकार्यकर्मकेच्छाकरणकविधिवाक्यपरकार्यकर्मकेच्छाकरणकप्रतिज्ञावाक्यान्यतरत्वं तल्लक्षणं लभ्यते । विधिश्च कर्त्तव्यत्वप्रतिपादकप्रत्ययमात्रं न तु पञ्चम्येव, तेन तव्यादिघटिततथाप्रयोगे नाव्याप्तिः । प्रतिज्ञा च क्रियमाणत्वकरिष्यमाणत्वज्ञापकाऽस्मदर्थप्रत्ययः, तेने दमिच्छया करोमीदमिच्छया करिष्यामी'त्यादेरविशेषेण संग्रह इत्याद्यूह्यम् ।।६।। ટીકાર્ય :
નં બિત્તિ ... 7ખ્યતે | ‘વં નિયત્તિ’ | એ ગાથાનું પ્રતિક છે.
પોતપોતાના કાર્યમાં ઈચ્છાના સંપ્રત્યય માટે જ્ઞાન કરાવવા માટે જે વિધિવાક્ય છે, અને પરકાર્યમાં ઈચ્છાના સંપ્રત્યય અર્થવાળી જે પ્રતિજ્ઞા છે, તે બંને ઈચ્છાકાર સામાચારી છે. અને આ રીતે= પૂર્વમાં આવું ઈચ્છાકાર સામાચારીનું સ્વરૂપ બતાવ્યું એ રીતે, “સ્વકાર્યકર્મક ઈચ્છાકરણક એવું વિધિવાક્ય અને પરકાર્યકર્મક ઈચ્છાકરણક એવું પ્રતિજ્ઞાવાક્ય, એ બેમાંથી અન્યતર આ બેમાંથી કોઈપણ, ઈચ્છાકાર સામાચારી છે, અને તેમાં રહેલું અન્યતરત્વ તે ઈચ્છાકાર સામાચારીનું લક્ષણ પ્રાપ્ત થાય છે. ઉત્થાન :
અહીં વિધિવાક્યમાં વિધિ શું છે, તે બતાવે છે – ટીકાર્ય :
વિવિશ્વ ..... નાવ્યાતિ અને વિધિકર્તવ્ય_પ્રતિપાદક પ્રત્યયમાત્ર છે, પરંતુ પંચમી જ નથી આજ્ઞાર્થ પ્રયોગ જ નથી. તેથી વિધ્યર્થના તથ્યાદિ પ્રત્યયોથી ઘટિત તેવા પ્રકારના પ્રયોગમાં “ત્વયા રૂછયા રૂઢું હર્તવ્ય” તેવા પ્રકારના પ્રયોગમાં, લક્ષણની અવ્યાપ્તિ નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org