SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ ८४ ઈચ્છાકાર સામાચારી | ગાથા ૧૫ અથવા તો વૈરાદિનું કારણ બને છે, અને આ રીતે બલાભિયોગપૂર્વક કાર્ય કરાવવાથી બાહ્ય કાર્ય થવા છતાં શિષ્યને દુર્લભબોધિત્વ આદિ કર્મની પ્રાપ્તિની સંભાવના રહે છે. તેથી અપવાદથી પણ તે ન કરવા માટેની ભગવાનની આજ્ઞા છે. જીવોની અનેક જાતની પ્રવૃતિઓ હોય છે. થોડા અયોગ્ય જીવો પણ આ રીતે ઈષદ્ બલાભિયોગથી કાર્યમાં પ્રવૃત્ત થઈ વિનીત બની શકે છે, તેથી એ તેમને લાભપ્રદ બને; પરંતુ મહાન બલાભિયોગથી સામેની વ્યક્તિને ગુરુ પ્રત્યે કે ધર્મ પ્રત્યે પ્રઢેષ થઈ જાય તો દુર્લભબોધિત્વની પ્રાપ્તિની સંભાવના હોવાથી નુકસાનનું કારણ પણ બને. હવે કેટલાક જીવો પ્રકૃતિથી એવા હોય કે સ્વયં કાર્ય કરે નહીં અને અત્યંત બલાભિયોગથી કાર્યમાં પ્રવૃત્ત થાય, છતાં તેમને પ્રષ ન પણ થાય. આવા જીવોની વ્યાવૃત્તિ-નિષેધ, માટે ટીકામાં ‘પ્રાયઃ' શબ્દ લખેલ છે. આમ છતાં પણ સુધરે તેવા ન હોય તેવાને મહાન બલાભિયોગ કરવો ઉચિત નથી, તેથી અપવાદથી તેનો પણ નિષેધ છે; કેમ કે તે રીતે કરનારામાં વિનયગુણની પ્રાપ્તિની સંભાવના નથી. પરંતુ શિષ્યના ભાવિના લાભને સામે રાખી ઈષદ્ બલાભિયોગ ઈષ્ટ છે. टीका : ___ स चायम्-यथा किलैकस्य जात्यवाह्लीकाधकिशोरस्य दमनार्थमेकेन राज्ञा सन्ध्यावेलायां तमधिवास्य प्रातर्वाह्यायां पुरतः कविकमुपढौकितम्, तेन विनवाभियोगं स्वयमेव तद्गृहीतम् । राजा च तं स्वयमधिरूढः सत्कृतश्चाहारदानादिना । एवं यो गुरूपदिष्टं कार्यं स्वयमेव शिष्यः कुरुते न तत्राभियोगः । अन्यः पुनर्मगधादिजनपदजातोऽश्वकिशोरोऽधिवासनवेलायां मातरमपृच्छत् - 'किं ममायं करिष्यति?' इति । तयोक्तम्'प्रातस्त्वां वाहयिष्यति, तत्स्वयमेव खलीनमादाय राज्ञस्तोषमुत्पादयेः' इति । तेन तन्मातृवचनं प्रतिश्रुतं तथैव च कृतम् । राज्ञा च तस्याहारदानादिनोपचारः कृतः । तेन तन्मातुरुपदिष्टम् । तयोक्तम् - 'वत्स ! निजगुणफलमेतत् ।' अथ सा व्यतिरेकतो द्रढयितुमाह - 'श्वस्त्वया न ग्राह्यं कविकम्' इति । तेन तथैव कृतम् । राज्ञा तस्य कशाप्रहारो दापितः, निषिद्धं च भोजनम्, वाहितश्च बलात्कारेणायम् । तेन मातुरुक्तम् । तयोक्तम् - 'दोषफलमिदम्' इति । 'तदुभयमार्ग दृष्टवानसि, यथा भव्यं जानीयास्तथा कुर्या:'। इत्येष दृष्टान्तः । अयमुपनयः - यः स्वयं वैयावृत्त्यादिकं न कुरुते स बलाभियोगेनापि कारणीय इति । यदाह - (आव.नि.६७८-६७९) 'जह जच्चवाहलाणं आसाणं जणवएसु जायाणं । सयमेव खलिणगहणं अहवावि बलाभिओगेणं ।। 'पुरिसज्जाए वि तहा विणीयविणयम्मि णत्थि अभिओगो । अन्नम्मि उ अभिओगो जणवयजाए जहा आसे ।। १. यथा जात्यवाह्लीकानां अश्वानां जनपदेषु जातानाम् । स्वयमेव खलिनग्रहणमथवाऽपि बलाभियोगेन ।। १. पुरुषजातेऽपि तथा विनीतविनये नास्त्यभियोगः । अन्यस्मिंस्त्वभियोगो जनपदजाते यथाऽश्वे ।। Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005547
Book TitleSamachari Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy