________________
૧૪૦
અન્વયાર્થ --
નામોત્=ઉપયોગથી પુનરì=ફરી પાપ કરવામાં નૂનં=નક્કી મિચ્છુš=મિચ્છા મિ દુક્કડંનો પ્રયોગ મિચ્છા મવે=મિથ્યા થાય=મૃષાવાદ થાય તો ય=અને તેનાથી=મિથ્યાદુષ્કૃતનું દાન આપવાથી માયાનિવૃત્તિ=માયારૂપ જ (કપટરૂપ જ) નિકૃતિ છે=પરવંચત છે મિત્ત પિ ય=અને મિથ્યાત્વ પણ છે. નો ળિયું=જે કારણથી કહેવાયું છે=ઉપદેશમાળા આદિ ગ્રંથમાં કહેવાયું છે. ।।૨૭।।
ગાથાર્થઃ
મિથ્યાકાર સામાચારી / ગાથા : ૨૭
ઉપયોગથી ફરી પાપ કરવામાં નક્કી મિચ્છા મિ દુક્કડંનો પ્રયોગ મિથ્યા થાય અને તે મિથ્યાદુષ્કૃતનું દાન આપવાથી માયારૂપ જ પરવંચન છે અને મિથ્યાત્વ પણ છે; જે કારણથી કહેવાયું છે. II૨૭]]
ટીકા ઃ
ગામોત્તિ । મોતુ=પયોત્, પુનઃરને=મિથ્યાવુતવાનાનન્તાં પાપાચરણે, નૂનં=નિશ્વિત, मिच्छुक्कडं इति प्राकृतशैलीवशान्मिथ्यादुष्कृतं ( भवेत् मिथ्या) मृषावादो व्यलीकभाषणम्, “न पुनः करिष्यामि ” इति प्रतिज्ञाय तदतिक्रमात् ।
ટીકાર્યઃ
‘ગામો ત્તિ’। એ ગાથાનું પ્રતિક છે.
આભોગથી=ઉપયોગથી, ફરી કરવામાં=મિથ્યાદુષ્કૃતદાન પછી ફરી પાપઆચરણમાં,મિચ્છુનું= મિથ્યાદુષ્કૃતપ્રયોગ, નૂનં=નક્કી, મૃષાવાદ=જૂઠું બોલવારૂપ, મવેત્=થાય; કેમ કે “ફરી પાપ કરીશ નહીં” એ પ્રકારની પ્રતિજ્ઞા કરીને તેનો=પ્રતિજ્ઞાનો, અતિક્રમ છે.
નોંધ :- પ્રાકૃતશૈલીના વશથી ‘મિચ્છા યુવš’ નું ‘મિચ્છુવડ’ કર્યું છે.
ભાવાર્થ:
આ સાધુની મિચ્છાકાર સામાચારી છે અને સાધુ અનાભોગાદિથી સંયમમાં સ્ખલના પામે ત્યારે મિથ્યાદુષ્કૃતદાન આપે છે. પરંતુ મિથ્યાદુષ્કૃતદાન આપ્યા પછી ફરી તે પાપ ઉપયોગથી સેવે અર્થાત્ “આ પાપ મારા સંયમના પરિણામથી વિરુદ્ધ છે” તેમ જાણવા છતાં પાપ પ્રત્યેના બલવાન આકર્ષણને કારણે ફરી તે પાપ સેવે, તો તેણે જે મિથ્યાદુષ્કૃત આપ્યું છે તે મૃષાભાષણરૂપ છે; કેમ કે ‘મિચ્છા મિ દુક્કડં’ પ્રયોગથી “ફરી તે પાપ હું કરીશ નહીં” એ પ્રતિજ્ઞા કરવામાં આવેલ છે. આમ છતાં, આ મારી પ્રતિજ્ઞાથી વિરુદ્ધ છે એમ જાણીને પણ ફરી તે પાપ સેવે તો મિથ્યાદુષ્કૃત વખતે કરાયેલ પ્રતિજ્ઞાનો અતિક્રમ થાય છે, તેથી ‘મિચ્છા મિ દુક્કડં’નો પ્રયોગ મૃષાવાદરૂપ બને છે. જેમ કોઈ જીવ ઉપવાસનું પ્રત્યાખ્યાન ગ્રહણ કરે અને પછી ભૂખ લાગતાં જમવા બેસી જાય તો એ પ્રાપ્ત થાય કે, તેણે જે પ્રત્યાખ્યાન ગ્રહણ કર્યું છે, તે મૃષાવાદ રૂપ છે. તેમ પ્રસ્તુતમાં અનાદિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org