________________
ઈચ્છાકાર સામાચારી/ ગાથા : ૧૫ ત્તિ’ આવશ્યકનિર્યુક્તિની ટીકાની સમાપ્તિમાં છે. ૧૫ા * ‘વનામયોન હારી' અહીં ‘પિ' થી ઈચ્છાકારનો સમુચ્ચય કરવાનો છે. * ‘સાદીરવાનટિના' અહીં ‘દ્રિ’ થી સારી વસ્તુઓ આપવી, સારસંભાળ કરવી ઈત્યાદિ ગ્રહણ કરવું.
* ‘વૈયાવૃતિ' અહીં આઢિ થી સંયમને યોગ્ય અન્ય ઉચિત કૃત્યો ગ્રહણ કરવાં. ભાવાર્થ :
અશ્વદૃષ્ટાંતમાં પ્રથમ જાતિવાન વાલિક દેશના અશ્વોની વાત કરી. તેઓ સ્વયં ચોકઠાને ગ્રહણ કરે છે, તેથી ત્યાં બલાભિયોગ નથી. બીજા દૃષ્ટાંતમાં મગધાદિ દેશમાં જન્મેલા અશ્વકિશોરની વાત કરી. તેઓ
ક્વચિત્ અભિયોગની અપેક્ષા વગર સ્વયં ચોકઠાને ગ્રહણ કરે છે, પરંતુ તેમની પ્રકૃતિ પ્રમાણે કોઈક વખત ચોકઠું ન પણ ગ્રહણ કરે તેવી સંભાવના રહે છે, ત્યારે ત્યાં બલાભિયોગ છે.
તેવી રીતે વાલ્લિક દેશના જાત્ય અશ્વસ્થાનીય વિનીત શિષ્યોને બલાભિયોગની જરૂર નથી, જ્યારે મગધાદિ જનપદોમાં ઉત્પન્ન થયેલ અશ્વસ્થાનીય થોડા અયોગ્ય પણ થોડા બલાભિયોગથી વિનીત તેવા શિષ્યોને બલાભિયોગની પ્રવૃત્તિ છે, તે બતાવવા માટે આવશ્યકનિયુક્તિના સાક્ષીપાઠમાં “અથવા બલાભિયોગ પણ છે” એમ કહ્યું. વિનીત શિષ્યો તો બલાભિયોગ વિના માત્ર ઈચ્છાકારના પ્રયોગથી તે કાર્ય કરે છે, પરંતુ જેમ જનપદમાં ઉત્પન્ન થયેલો અશ્વ જ્યારે સ્વયં ચોકઠું ગ્રહણ ન કરે ત્યારે બલાભિયોગથી ગ્રહણ કરાવાય છે; તેમ ઉપનયમાં કહ્યું કે, સ્વયં જે વૈયાવૃજ્યાદિ કૃત્ય ન કરે તેને બલાભિયોગથી પણ મગધાદિ દેશના અશ્વની જેમ પ્રવર્તાવવા.II૧પણા અવતરણિકા:
अथाऽयोग्येऽपि पूर्वमेव नाभियोगः प्रवर्त्तते, किन्त्विच्छाकारादिक्रमेण । योग्यस्यापि स्खलनायां च भर्त्सनमित्यनुशास्ति - અવતરણિકાર્થ:
હવે અયોગ્યમાં પણ પ્રથમ જ=પહેલેથી જ અભિયોગ પ્રવર્તતો નથી, પરંતુ ઈચ્છાકાર આદિ ક્રમથી પ્રવર્તે છે; અને યોગ્યને પણ સ્કૂલનામાં ભર્સના છે-દુર્વાક્યો વડે નિંદા છે, એ પ્રમાણે અનુશાસન કરે છે એ પ્રમાણે બતાવે છે –
* ‘મયોપેડરિ’ માં રિ' થી યોગ્યનો સમુચ્ચય કરવો. * ‘વોચાડપિ' માં ' થી અયોગ્યનો સમુચ્ચય કરવો.
નોંધ:- અવતરણિકામાં અયોગ્ય કહ્યો, તેનાથી ગાઢ અયોગ્ય નથી લેવાનો. કારણ, ગાઢ અયોગ્યમાં તો બલાભિયોગનો નિષેધ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org