________________
Gu
સામાચારી પ્રકરણ / ગાથા : ૨ નહિ, તે પ્રકારનો એવંભૂતનયનો આશય છે.)
ઉત્થાન :
કુર્વદ્રપત્વવાળા કારણને કારણરૂપે સ્વીકારની પુષ્ટિ માટે શાસ્ત્રવચનનો આધાર આપે છે – ટીકાર્ય :
તમિ..... વાતિ તે આને અભિપ્રાય કરીને કહેવાયેલું છે – “નિશ્ચયનયના મતે ચરણના ઉપઘાતમાં જ્ઞાનદર્શનનો પણ વધ છે.”
‘તિ” શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ માટે છે. સત્રચ=અહીંનું સાક્ષીપાઠનું તત્વ અમારાથી કરાયેલ “અધ્યાત્મમતપરીક્ષાથી જાણવું.
ત' તસ્મા અર્થમાં છે તેથી, સાવધયોગવિરત ઈત્યાદિ પણ કહેવું સામાચારીના લક્ષણમાં “સાવઘયોગવિરત' ઈત્યાદિ કહેવું. અર્થાત્ “ઈચ્છાકારાદિ સામાચારીને આચરતો સાવઘયોગવિરત, ત્રિગુપ્ત, સુસંયત, ઉપયુક્ત આત્મા સામાચારી છે.” એમ કહેવું.
“રૂત્યાદ્ધિ માં મારિ પદથી ઉપયુક્ત, સુસંયત, ત્રિગુપ્ત આદિ વિશેષણોનો સંગ્રહ કરવો.
કાવ્યમતિ માં તિ’ શબ્દ એવંભૂતનયના લક્ષણની સમાપ્તિમાં છે. ટીકાર્ય :
સાવાયો ..... રૂતિ યથાવત્ / સાવધ-યોગ-વિરતનો અર્થ કરતાં પ્રથમ સાવધનો અર્થ કરે છે: કર્મબંધના કારણભૂત એવા રાગાદિરૂપ અવધની સાથે વિદ્યમાન હોય તે સાવદ્ય, એટલે કર્મબંધ; કેમ કે “સાવઘ એટલે કર્મબંધ" એ પ્રકારનું ચૂણિકાનું વચન છે. તેની સાથે સાવધની સાથે, યોગ તે સાવધયોગ છે. યોગનો અર્થ કહે છેઃ યોગ-વ્યાપાર-વીર્ય-સામર્થ્ય એ બધા એકાર્યવાચી છે. તત તેનાથી સાવધયોગથી, વિરત તે સાવઘયોગવિરત છે. તેનો ફલિતાર્થ કહે છેઃ “રિજ્ઞાતિતા'=સાવધયોગને યથાર્થ જાણનાર અને જાણ્યા પ્રમાણે તે સાવદ્યયોગની વિરતિને કરનાર તે સાવધયોગવિરત છે, એ પ્રમાણે અર્થ છે. ઉત્થાન :
અર્થતંબૂત સિદ્ધાન્તયતિ” થી “તિ યાવત” સુધીનું જે કથન કર્યું તેનું નિગમન કરતાં કહે છે – ટીકાર્ય :
વેવસ્મૃતસ્યા .... નાચવા તે કારણથી સામાચારીના લક્ષણમાં સાવઘયોગવિરત’ વિશેષણ આપ્યું તે કારણથી, એવંભૂતનયનો આ આશય છે : “જ્યારે જઅભિહિત કહેવાયેલા, સકલ વિશેષણોથી વિશિષ્ટ આત્મા છે, ત્યારે જ સામાચારીના પરિણામવાળો છે, અવ્યદા નહિ.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org