________________
૧પ૪
મિથ્યાકાર સામાચારી/ ગાથા : ૨૯ ટીકાર્ય :
પ્રતિક્રમણ પદાર્થ મિથ્યાદુકૃતપ્રયોગ છે, તે કારણથી–મિથ્યાદુષ્કતપ્રયોગ પ્રતિક્રમણ છે તે કારણથી, અનાકાંક્ષિત અભિધાન નથી=પ્રતિક્રમણરૂપે આકાંક્ષારહિત એવા પ્રતિક્રમણનું અભિધાન નથી.
આ વાતના સમર્થનમાં ચૂણિકારની સાક્ષી બતાવતાં કહે છે – અને ચૂણિકાર વડે કહેવાયું છે, મિચ્છા મિ દુક્કડ” પ્રયોગથી પ્રતિક્રમણ કરવું જોઈએ.'
તિ ચૂણિકારના ઉદ્ધરણની સમાપ્તિમાં છે. ભાવાર્થ -
પ્રતિક્રમણપદનો અર્થ મિશ્રાદુકૃતપ્રયોગ છે અને તે મિથ્યાકાર સામાચારીના વર્ણનમાં, ઉત્સર્ગપદથી પ્રતિક્રમણ શું છે, અને વિધિશુદ્ધ અપવાદથી પ્રતિક્રમણ શું છે, તે કથન, નહીં આકાંક્ષા કરાયેલા કથનરૂપ નથી, પરંતુ મિથ્યાદુક્તપદથી પ્રતિક્રમણપદ આકાંક્ષિત છે; કેમ કે ચૂર્ણિકાર વડે પણ કહેવાયું છે કે, મિથ્યાદુષ્કતપ્રયોગથી પ્રતિક્રમણ કરવું જોઈએ. તેથી મિથ્યાદુષ્કતપ્રયોગ પ્રતિક્રમણ અર્થને બતાવે છે. ઉત્થાન :
પૂર્વમાં સ્થાપન કર્યું કે, પાપનું ન કરવું તે જ ઉત્સર્ગપદથી પ્રતિક્રમણ છે. ત્યાં કોઈની શંકા બતાવીને નિરાકરણ કરતાં કહે છે – ટીકા :.. स्यादेतत्-प्रतिक्रमणं विना तत्प्रत्ययगुणाभावादकरणापेक्षया कृत्वा प्रतिक्रमणं सम्यगिति ! मैवम्, एतेषां गुणानां प्राक्कृतदुष्कृतक्षयमात्रकरत्वेनोक्तन्यायावतारात्, फलान्तरार्जनस्य विहितत्वेनाकरणेऽप्यनपायाच्च । आह चूर्णिकारः - ‘स्यान्मतिरेवम्-पडिक्कमणवत्तिया गुणा ण हवंति त्ति । भन्नति-जदि तं चेव ण करेइ पए पडिक्कंतो' इति । ટીકાર્થ:
વેતન્ .... ચાયાવતાર, આ પ્રમાણે થાય આગળમાં કહેવાય છે તે પ્રમાણે થાય ઃ પ્રતિક્રમણ વિના પ્રતિક્રમણ નિમિત્તથી થતા ગુણોનો અભાવ હોવાથી, પાપના અકરણની અપેક્ષાએ કરી=પાપને કરીને, પ્રતિક્રમણ સમ્ય થાય.
રૂતિ’ શબ્દ શંકાની સમાપ્તિમાં છે.
તેને ગ્રંથકાર કહે છે - આ પ્રમાણે ન કહેવું પાપ કરીને પ્રતિક્રમણ કરવું એ સમ્યગુ છે એમ ન કહેવું; કેમ કે પ્રતિક્રમણથી થતા આ ગુણોનું પ્રતિક્રમણની ક્રિયા કરવાથી પાપનો સ્વીકાર, પાપ પ્રત્યે જુગુપ્સા અને ભગવાનની આજ્ઞાનું પાલન કરવા કૃત જે ગુણ થાય છે તે ગુણોતું, પૂર્વમાં કરાયેલા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org