Book Title: Avashyak Niryukti Part 07
Author(s): Aryarakshitvijay
Publisher: Vijay Premsuri Sanskrit Pathshala
Catalog link: https://jainqq.org/explore/005759/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રી શાવિશ્વનિયુકિત (સતીઠ ગુર્જરાનુવાદરૂઢિત) [J[ || ચયિ (II શ્રીમદ્ ભદ્રબાહુવામી ટીકાકાર શ્રીમદ્ હરિભદ્રસૂરિ ભાષાંતર કI મુનિશ્રી આર્યરક્ષર્તાવજય Page #2 -------------------------------------------------------------------------- ________________ | શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ | | | શ્રીમવિજયપ્રેમ-ભુવનભાનુ-જયઘોષ-ચન્દ્રશેખર-જિતરક્ષિતગુરુભ્યો નમ:// શ્રીમદ્ ભદ્રબાહસ્વામી પ્રણીત શ્રીમદ્ હરિભદ્રસૂરિરચિતશિષ્યહિતાવૃત્તિયુક્ત શ્રી આવશ્વનિર્યુકિત (સટીક ગુર્જરનુવાદ સહિત) ભાગ-૭ (નિ. ૧૪૧૯થી ૧૬૨૫) ભાષાંત૨ કર્તા : યુગપ્રધાન આચાર્યસમ પૂજ્યપાદ પં. શ્રી ચન્દ્રશેખરવિજયજી મ. સાહેબના શિષ્યરત્ન જ્ઞાનપ્રેમી પૂ. પં. શ્રી જિતરક્ષિતવિજયજી મ. સાહેબના શિષ્યરત્ન મુનિ આર્યરક્ષિતવિજય સંશોધક રાજપ્રભાવક પૂ. આ. શ્રી રત્નસુંદરસૂરીશ્વરજી મ. સા.ના શિષ્યરત્ન પૂ. મુનિશ્રી ભવ્યસુંદરવિજયજી મ. સાહેબ પ્રકાશક શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી સંસ્કૃત પાઠશાળા અમદાવાદ- તપોવન Page #3 -------------------------------------------------------------------------- ________________ – દિવ્યકૃપા – સિદ્ધાન્ત મહોદધિ શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મ. સાહેબ વર્ધમાન તપોનિધિ શ્રીમદ્વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મ. સાહેબ યુગપ્રધાન આચાર્યસમ પં શ્રી ચન્દ્રશેખરવિજયજી મ. સાહેબ – શુભાશિષ - સિદ્ધાન્તદિવાકર શ્રીમદ્વિજયજયઘોષસૂરીશ્વરજી મ. સાહેબ સુ9તાનુમોદના પૂ.પં. શ્રી ચન્દ્રશેખરવિ. મ. સાહેબના ઉપકારોની મૃત્યર્થે પ.પૂ. આ. ભ. યશોરત્નસૂરીશ્વરજી મ. સાહેબની પ્રેરણાથી ઉમરા શ્વેતાંબર મૂર્તિપૂજક જૈનસંઘ ઉમણ-સુરત આપશ્રીએ જ્ઞાનખાતાની ઉપજમાંથી ભાષાંતર સહિત આ ગ્રંથના સાતમા ભાગના પ્રકાશનનો સંપૂર્ણ લાભ લીધેલ છે. આપની આ શ્રુતભક્તિની અમે હાર્દિક અનુમોદના કરીએ છીએ. પ્રથમ પ્રકાશનઃ વિ.સં. ૨૦૬૯ તા. ૦૧-૦૮-૨૦૧૩ | નકલ: ૭૦૦ મૂલ્ય રૂ. ૨૦૦/ vikસ્થાન શ્રીમદ્વિજયપ્રેમસૂરીશ્વરજી સંસ્કૃત પાઠશાળા) તપોવન સંસ્કારપીઠ, મુ. અમિયાપુર, પો. સુઘડ, તા. જિ. ગાંધીનગર - ૩૮૨૪૨૪. ' ફોનઃ (૦૭૯) ૨૯૨૮૯૭૩૮, ૩૨૫૧૨૬૪૮ દીક્ષિત આર. શાહ સીમંધર મેડિકલ સ્ટોર ૨, વ્રજપ્લાઝા કોમ્લેક્ષ, ઉત્સવ રેસ્ટોરન્ટની સામે, પાલડી-ભટ્ટા, અમદાવાદ. ફોન : ૦૭૯-૨૬૬૨૦૬૧ ભાગ્યવંતભાઈ સંઘવી C/o. વર્ધમાન સંસ્કાર ધામ, ૧-૨, વીતરાગટાવર, ૬૦ ફૂટ રોડ, બાવન જિનાલયની સામે, ભાયંદર (વેસ્ટ) થાણા, ફોન : ૦૨૨-૨૮૦૪૧૮૬૬, ૯૮૧૯૧૬૯૭૧૯ - Page #4 -------------------------------------------------------------------------- ________________ પૂ. પિતાશ્રી - પૂ. માતુશ્રી d, શ્રી પ્રતીક્ષII eauIઘનદાસ ટોપિયા માં. શ્રીમતી શારદાબેન મેઘતી HIT Bપિયા જન્મ આપ્યા બાદ દ્રવ્ય આરોગ્યની ચિંતા તો દરેક મા-બાપ કરે છે. પરંતુ દ્રવ્ય આરોગ્ય સાથે-સાથે ભાવ આરોગ્યની પણ જેઓએ સતત ચિંતા કરી, શુભ સંસ્કારોનું જેમણે સતત સિંચન કર્યું, ધાર્મિક વાતાવરણમાં રાખીને પશ્ચિમના પવનોથી જેઓએ સુપુત્રને દૂર રાખવાદ્વારા અનહદ ઉપકાર કર્યો તેવા મુ. આર્યરક્ષિતવિજયજી મ. સાહેબના માતાપિતાને ઉપકારોની સ્મૃતિ-અર્થે આ સાતમો ભાગ મુનિરાજશ્રીની પ્રેરણાથી સમર્પિત કરતા અમે આનંદ અનુભવીએ છીએ. પ્રેમસૂરીશ્વરજી સંસ્કૃત પાઠશાળા Page #5 --------------------------------------------------------------------------  Page #6 -------------------------------------------------------------------------- ________________ ૪ પ્રાસ્તાવિક કાયોત્સર્ગ અને પ્રત્યાખ્યાન અધ્યયનની સમાપ્તિ સાથે આ સાતમા ભાગની પૂર્ણાહુતિ થાય છે. એ સાથે ૧ થી ૭ભાગમાં ટીકા સહિતના ગુર્જરાનુવાદની પણ પૂર્ણાહુતિ થાય છે. લગભગ અક્ષરશઃ અનુવાદ કરવાનો પ્રયત્ન કર્યો છે. પરંતુ તે દરમિયાન અનુભવ કંઇક જુદો થયો છે. અક્ષરશઃ અનુવાદ એટલે સંસ્કૃત–પ્રાકૃતભાષામાં ટીકાકાર વિગેરેએ જે રીતે અન્વય કર્યો છે તે અનુસારે તેનો અનુવાદ કરવો. પરંતુ તેમ કરતાં ગુજરાતી ભાષાનો અન્વય, તેની વાક્યરચના ઘણી ખરી બદલાય જાય છે. વાંચનારને ગુજરાતી વાક્યરચનાઓ ક્લિષ્ટ લાગે છે. જેથી પદાર્થની સુબોધતા દુર્બોધતામાં પરિણમે છે. આ સંપૂર્ણ અનુવાદના અંતે મને પોતાને એવો અનુભવ થયો કે અક્ષરશઃ અનુવાદ કરવાને બદલે ટીકા વિગેરેને અનુસારે ભાવાનુવાદ કરવો જોઇએ. તેમાં જે ક્લિષ્ટ શબ્દો કે પંક્તિ હોય તેનો કૌંસમાં અક્ષરશઃ અનુવાદ કરવો જોઇએ. જેથી શબ્દ કે પંક્તિનો ભાવાર્થ અને શબ્દાર્થ બંનેનો બોધ થઇ શકે. આ વાત થઇ અનુવાદ અંગે, બાકી પદાર્થોના બોધ અંગે ‘આવશ્યક નિર્યુક્તિ’ વાંચનારે સ્વયં અનુભવ કરવા જેવો છે કે આ ગ્રંથ કેટલા વિશિષ્ટ પદાર્થોથી ભરપૂર છે અસ્તુ. ગીતાર્થ ગુરુભગવંતના કથનાનુસારે એક ખાસ નોંધ ધ્યાનમાં લેવી કે ભાગ-૨ પૃષ્ઠ ૪૧ મૂળ ગા. ૨૨૨માં પૂર્વમુદ્રિતપ્રતના આધારે “સ્થિમિસેબા” શબ્દ છપાયો છે. છપાયા બાદ હસ્તલિખિતપ્રતિ જોતા ધ્યાનમાં આવ્યું કે ‘રૂલ્ટિંગ મિલેગા' શબ્દ અશુદ્ધ છે, તેની બદલે ‘ચ્છિઞામિલેગા' શબ્દ યોગ્ય છે, જેનો અર્થ છે કે વીર વિ. પાંચ તીર્થંકરોનો ઇચ્છિત અભિષેક = રાજ્યાભિષેક થયો નથી, અર્થાત્ તેઓએ રાજા બન્યા પહેલાં જ પ્રવ્રજયા લીધી. આટલો ખુલાસો ધ્યાનમાં લેવા વિનંતી. પ. પૂ. આ. ભ. શ્રીમદ્વિજય કુલચન્દ્રસૂરિજીના પ્રશિષ્યરત્ન પૂ. મુ. શ્રી હેમપ્રભવિજયજીએ તથા પ. પૂ. આ. ભ. શ્રીમદ્વિજયહેમરત્નસૂરિજીના શિષ્યરત્ન પૂ. મુ. શ્રી યશોજયરત્નવિજયજીએ આ સાતમા ભાગના સંસ્કૃતણૂકનું રીડિંગ કરી આપ્યું તે બદલ તેઓને ખૂબ-ખૂબ ધન્યવાદ. આ સંપૂર્ણ ગ્રંથનો અનુવાદ નિર્વિઘ્ને પૂર્ણ થયો તેમાં દેવ-ગુરુની કૃપાનો પ્રભાવ છે. અંતમાં આ સંપૂર્ણ અનુવાદમાં પરમપવિત્ર જિનાજ્ઞા વિરુદ્ધ જે કઇ લખાયું, છપાયું હોય તે બદલ ત્રિવિધ-ત્રિવિધે મિચ્છા મિ દુક્કડં સાથે વિરમું છું. ગુરુપાદપદ્મરેણુ મુ. આર્ચરક્ષિતવિજયજી વિ. સં. ૨૦૬૯ જેઠ વદ એકમ તા. ૨૪-૬-૨૦૧૩ અમદાવાદ, તપોવન. નોંધ :- ગુજરાતી ભાષાંતરમાં અમુક-અમુક સ્થાને ‘(H)’ નિશાની છે તે એમ સૂચવે છે કે તે પદાર્થ પાછળ પરિશિષ્ટમાં આપેલ ટિપ્પણીમાં છે. Page #7 -------------------------------------------------------------------------- ________________ ૫ ગાથા ક્રમાંક વિષય •|૩૪ વિગેરેથી લઇ અનંતી આશાતનાઓ •|નૈથ્ય પ્રવચનના ગુણો વિષયાનુક્રમણિકા પૃષ્ઠ ક્રમાંક (इणमेव निग्गंथं पावयाणं |સૂત્રનો અર્થ) • તે ધમ્મ સદ્દહામિ... સૂત્રનો અર્થ • નં સંમામિ... સૂત્રનો અર્થ • ‘અફ઼્રાપ્તેમુ’ સૂત્રનો અર્થ •|૧૮૦૦૦ શીલાંગો • બ્રાનેમિ સવ્વ નીવે... સૂત્રનો અર્થ ૦ કાયોત્સર્ગ અધ્યયન ૦ ૧૪૧૯ આલોચના વિગેરે દશ પ્રાય૦ |નું સ્વરૂપ ૧૪૨૦-૨૮ દ્રવ્ય-ભાવવ્રણો ૧૪૨૯ કાયો૦ ને આશ્રયીને દ્વારગાથા ૧૪૩૦-૪૮ કાર્યશબ્દના નિક્ષેપા અને એકાર્થિકનામો ૧૪૪૯-૫૩ ઉત્સર્ગશબ્દના નિક્ષેપા અને એકાર્થિકનામો ૧૪૫૪ કાયોત્સર્ગના બે પ્રકાર ૧૪૫૫-૫૯ કાયો૦ માં ઉપસર્ગને સહન ક૨વા સંબંધી ગુરુ-શિષ્યની ચર્ચા ૧૪૬૦ અભિભવ-ચેષ્ટા કાયોનું કાળમાન ૧૪૬૧-૬૩ કાયોત્સર્ગના ઉત્કૃત વિગેરે ભેદોના નામો ૧૪૬૪ કાયો૦ ના ફાયદા ૧ ૨ ૫ ૭ ८ (૯ ૧૦ ૧૨ ૧૪ ૧૮ ૧૯ ૩૨ ૩૪ ૩૪ ૩૫ ૩૭ ૩૮ ગાથા ક્રમાંક વિષય ૧૪૬૫-૮૦ ધ્યાનનું સ્વરૂપ, ધ્યાનના પ્રકારો તથા મન વિગેરે ત્રણે યોગમાં ધ્યાનની સિદ્ધિ ૧૪૮૧-૯૮ ઉત્કૃત વિગેરે ભેદોનું સ્વરૂપ • इच्छामि ठाउं काउस्सग्गं સૂત્રનો અર્થ •|તસ્સુત્તરીનોળ સૂત્ર ♦|‘અન્નત્ય’સૂત્ર ૧૪૯૯ દિવસ વિગેરેના અતિચારોના જ્ઞાન માટે કાયોવ ૧૫૦૦ સĪTHĪળપાળે ગાથાનો અર્થ ૧૫૦૧-૦૨ કાયો૦ માં શું વિચારવું ? ૧૫૦૩-૦૬|સામાયિક કરીને કાર્યો∞ કરવો | ૧૫૦૭-૦૮ | ‘મિચ્છા મિ દુક્કડં’ પદનો અર્થ ૧૫૦૯-૧૧ તત્સુત્તરીરોમાં વિગેરે પદોનો અર્થ ૧૫૧૨-૧૮ ‘અન્નથ સસિપ્ન' વિગેરે પદોનો અર્થ ૧૫૧૯-૨૬ | સાંજના પ્રતિક્રમણ પૂર્વેની વિધિ, પ્રતિક્રમણની વિધિ અને તેના હેતુઓ અરિહંતનેયાળ સૂત્રનો અર્થ પુäરવર વીવલોૢ સૂત્રનો અર્થ સિદ્ધામાં બુદ્ધાળું સૂત્રનો અર્થ ૧૫૨૭ વાંદણા બે વાર શા માટે ? ૧૫૨૮ સવારે પ્રથમ કાયો માં રાત્રિક અતિચારોનું ચિંતન શા માટે નહિ ? પૃષ્ઠ ક્રમાંક ૩૮ ૪૬ પર ૫૪ ૫૫ ૫૭ ૐ . ૪ ૬૨ ૬૩ ૬૫ ૭૪ × Ø ક ८७ Page #8 -------------------------------------------------------------------------- ________________ ગાથા ગાથા પૃષ્ઠ ક્રમાંક વિષય ક્રમાંક 1 ક્રમાંક વિષય ક્રમાંક ૧૫૨૯-૩૧ સવારના પ્રથમ ત્રણ કાયો શા ૩૬૩ પાખંડીઓનું સ્વરૂપ | ૧૫૭ માટે ? તથા તપચિંતવણીની પ્રથમ અણુવ્રતનો આલાવો અને વિધિ તેના અતિચારો | ૧૬૪ અમુક સૂત્રનો અર્થ બીજા અણુવ્રતનો આલાવો અને (પખિપ્રતિ૭ ની વિધિ) તેના અતિચારો ચાર ખામણાસૂત્રનો અર્થ ત્રીજા અણુવ્રતનો આલાવો અને | (પખિપ્રતિ) ની વિધિ). તેના અતિચારો ભા. ૨૩૪ ચોમાસી અને સંવત્સરીએ ચોથા અણુવ્રતનો આલાવો અને આલોચના વિગેરે અવશ્ય કરવા ૯૮ તેના અતિચારો ૧૫૩૨-૩૫ નિયતકાયો. ક્યારે ? અને પાંચમા અણુવ્રતનો આલાવો કેટલો? અને તેના અતિચારો | | ૧૮૫૧૫૩૬-૪૧, અનિયતકાયો. ક્યારે? છઠ્ઠા અણુવ્રતનો આલાવો અને કેટલો ? (ઇરિયાવહી ક્યાં ક્યાં તેના અતિચારો કરવી ?) સાતમા અણુવ્રતનો આલાવો ૧૫૪૨| ઉચ્છવાસનું પ્રમાણ અને તેના અતિચારો ૧૫૪૩-૪૬ માયાથી કાયો નહીં પંદર કર્માદાનોનું સ્વરૂપ | ૧૯૪ કરનારને દોષો આઠમાં ગુણવ્રતનો આલાવો ૧૫૪૭-૪૮ કાયોકેવી રીતે કરવો? અને તેના અતિચારો ૧૯૬ ૧૫૪૯-૫૦| કાયો૦ ના ૧૯ દોષો • નવમા સામાયિકવ્રતનું સ્વરૂપ | ૨૦૦ . ૧૫૫૧-૫૩| કાયો૦ નો અધિકારી અને સાધુ અને શ્રાવક વચ્ચે તફાવત ૨૦૪ તેનું ફળ દસમા શિક્ષાવ્રતનું સ્વરૂપ ૧૫૫૪-૫૭ કાયો૦ માં કર્મક્ષય અને અને તેના અતિચારો ૨૦૯ | માટે કાયો૦ ની કરણીયતા અગિયારમા પૌષધોપવાવ્રતનું 0 પ્રત્યાખ્યાન અધ્યયન O સ્વરૂપ અને તેના અતિચારો ૨૧૧ ૧૫૫૮|પ્રત્યાખ્યાનના દ્વારા બારમા અતિથિસં. વ્રતનું સ્વરૂપ ૧૫૫૯-૬૪] શ્રાવકધર્મની વિધિ અને અને તેના અતિચારો શ્રાવકોના પ્રકારો મારણાંતિકી સંલેખના અને શ્રાવકવ્રતગ્રહણના ૧૬૮૦૮ તેનું સ્વરૂપ પ્રકારો ૧૫૬૫-૬૭) અનાગત વિગેરે દશ પ્રત્યા) સમ્યત્ત્વનો આલાવો અને ના ભેદો ૨૨૪ તેના અતિચારો ૨૧૬ Page #9 -------------------------------------------------------------------------- ________________ ૭ ગાથા ક્રમાંક વિય ૧૫૬૮-૮૭ અનાગત વિગેરેનું વિસ્તારથી વર્ણન ૧૫૮૮ પ્રત્યા૦ ની છ પ્રકારની શુદ્ધિ ♦ નવકારશી પ્રત્યાનો આલાવો ૧૫૮૯-૯૦ આહારના ચાર ભેદો તથા અશન વિગેરે શબ્દોનો વ્યુત્પત્તિ અર્થ ૧૫૯૧-૯૩ અશન વિગેરે ચાર ભેદો શા |માટે ? ૧૫૯૪ પ્રત્યામાં મનોગત ભાવો જ પ્રમાણ છે ૧૫૯૫-૯૮ પ્રત્યાની વિધિ અને ફળ ૧૫૯૯- અપ્રત્યાના પ્રકારો અને ૧૬૦૪ તેના આગારો • પોરિસીપ્રત્યાનો આલાવો એકાસણ પ્રત્યાનો આલાવો * પાણH... વિગેરે આગારોનો અર્થ *|નીવિગ્નત્યા નો આવાવો ૧૬૦૫-૦૭ આયંબિલસંબંધી નિરૂપણ * અધ્યયનોનું વર્ગીકરણ ભાગ-૧ સામાયિક અધ્યયન ભાગ-૨ સામાયિક અધ્યયન ભાગ-૩ સામાયિક અધ્યયન ભાગ-૪ ભાગ-૫ ભાગ-દ ભાગ-૭ પૃષ્ઠ ક્રમાંક ૨૪૨ ૨૪૮ ૨૨૭ ૧૬૧૦-૧૧ કેટલા અંગુલપ્રમાણ નીવ્યાતુ ગણાય? ૧૬૧૨|પારિષ્ઠપનિકા કોને ખપે ? ૧૬૧૩-૧૪ વિધિગૃહીત-વિધિભુક્ત ૧૬૧૫-૧૮ પ્રત્યા ક્યારે શુદ્ધ ગણાય? ૨૪૯ ૨૫૦ ૨૫૨ ૨૫૩ ૨૫૪ ૨૫૫ ૨૫૭ ગાથા ક્રમાંક ૨૫૯ ૨૬૧ ૨૬૨ વિષય ૧૬૦૮-૦૯|વિગઇઓના પ્રકારો ૧૬૧૯ પ્રત્યાખ્યાતવ્ય ૧૬૨૦ અનુયોગયોગ્ય પર્ષદા • દેશના કેવી રીતે આપવી ? ૧૬૨૧ ધનવિધિ ૧૬૨૨-૨૩ પ્રત્યાના ફળો ૧૬૨૪ જ્ઞાન-ક્રિયાનય ૧૬૨૫ પ્રમાણનય સામાયિક અધ્યયન ચતુર્વિશતિસ્તવ, વંદન અને પ્રતિક્રમણ અધ્યયન (પદ îf સુધી) પ્રતિક્રમણ અધ્યયન કાયોત્સર્ગ અને પ્રત્યાખ્યાન અધ્યયન ટ પત્રક) * પરિશિષ્ટ-૧ (હેમચન્દ્રસૂરિકૃત *|પરિશિષ્ટ-૨ અકારાદિક્રમ * પરિશિષ્ટ-૩ (ભાગ-૧ ધી ની વિષયાનુક્રમણિકા) *|પરિશિષ્ટ-૪ (ભાગ-૧ ધી હની દૃષ્ટાન્તાનુક્રમણિકા પૃષ્ઠ ક્રમાંક ૨૬૮ ૨૬૯ ૨૭૧ ૨૭૩ ૨૭૫ ૨૭૮ ૨૮૦ ૨૮૧' ૨૮૧ ૨૮૨ ૨૮૭ ૨૮૭ ૨૯૩ ૩૦૨ ૩૨૩ ૩૩૮ * નિર્યુક્તિગાથાઓનું વર્ગીકરણ ભાગ-૧ ભાગ-૨ ભાગ-૩ ભાગ-૪ ભાગ-૫ ૧૦૫૬-૧૨૭૨(ધ્યાનશતક) ભાગ-દ ભાગ-૭ ૧-૧૮૫ ૧૮૬-૬૪૧ ૬૪૨-૮૭૯ ૮૮૦-૧૦૫૫ ૧૨૭૩-૧૪૧૮ ૧૪૧૯-૧૬૨૫ Page #10 -------------------------------------------------------------------------- ________________ oooooooooooooooooooooooooooooooooooooooooooo દૃષ્ટાન્તાકુકર્માણકા മമ്മമ്മമ്മ પૃષ્ઠ ક્રમ દષ્ટાંત ક્રમાંક ૧૨. પ્રાણાતિપાતત્યાગની કથાઓ ૧૬૬ | મૃષાવાદત્યાગ-કોંકણગ શ્રાવક ૧૪. ક્રમ દૃષ્ટાંત ક્રમાંક ૧. | કાયોના આલોકફળ ઉપર સુભદ્રા તથા સુદર્શનની કથા ૧૧૧ રાજાભિયોગ-કાર્તિકશેઠની) કથા | દેવતાભિયોગ-શ્રાવકની કથા . ' ગુસનિગ્રહ-ભિક્ષુઉપાસકપુત્ર ૧૪૬ વૃત્તિકાંતાર-સૌરાષ્ટ્રમ્રાવક શંકા-રાબ પીનારો સ્વદારમંત્રભેદ-વેપારી મૃષા ઉપદેશ-પરિવ્રાજક અદત્તાદાન-યુવાન ટોળકી મૈથુન સેવન-ત્રણ સખીઓ, વેપારી, યુવાનટોળકી, ૧૨ સંબંધોનું દષ્ટાન્ત પરિગ્રહત્યાગ-શ્રાવક તુચ્છૌષધિભક્ષણ-મગફળી કાંક્ષા-રાજા વિચિકિત્સા-શ્રાવક ખાનાર જુગુપ્સા-શ્રાવક દીકરી પરપાખંડપ્રશંસાત્યાય પ્રત્યાખ્યાનના આલોકફળ ઉપર ધમિલની કથા ૧૬૩ | ૨૧. | પ્રત્યા૦ના પરલોકફળ ૧૬૫ | ઉપર દામન્નકની કથા ચાણક્ય પ્રાણાતિપાત-કોંકણગ. Page #11 -------------------------------------------------------------------------- ________________ श्री आवश्यक निर्युक्तिः हरिभद्रीयवृत्ति भाग-७ Page #12 -------------------------------------------------------------------------- ________________ यात्रीस वि३ माशतनामी ( पगाम०... सूत्र) * १ 'तथा सज्झाए न सज्झाइयं तस्स मिच्छा मि दुक्कडं' तथा स्वाध्यायिके-अस्वाध्यायिकविपर्ययलक्षणे न स्वाध्यायितं । इत्थमाशातनया योऽतिचारः कृतस्तस्य मिथ्या दुष्कृतमिति पूर्ववत् । एयं सुत्तनिबद्धं अत्थेणऽण्णंपि होति विण्णेयं । तं पुण अव्वामोहत्थमोहओ संपवक्खामि ॥१॥ तेत्तीसाए उवरिं चोत्तीसं बुद्धवयणअतिसेसा । पणतीस वयणअतिसय छत्तीसं उत्तरज्झयणा 5 ॥२॥ एवं जह समवाए जा सयभिसरिक्ख होइ सततारं । तथा चोक्तं-सयभिसया नक्खत्ते सएगतारे तहेव पण्णत्ते ॥ इय संखअसंखेहिं तहय अणंतेहिं ठाणेहिं ॥३॥ संजममसंजमस्स य पडिसिद्धादिकरणाइयारस्स । होति पडिक्कमणं त्ति तेत्तीसेहि त ताणि पण ॥४॥ अवराहपदे सुत्तअंतग्गय होंति णियम सव्वेवि । सव्वो वऽइयारगणो दुगसंजोगादि जो एस ॥५॥ (શંકાઃ પૂર્વે કહ્યા પ્રમાણે ૧ થી લઈને ૩૩ આશાતનાઓ સુધીના સ્થાનો જ પ્રતિક્રમણને યોગ્ય 10 છે કે બીજા પણ પ્રતિક્રમણ કરવા યોગ્ય સ્થાનો છે ?) સમાધાન : આ ૩૩ આશાતનાઓ સુધીના સ્થાનો સાક્ષાત્ સૂત્રમાં ગૂંથ્યા છે. અર્થથી બીજા સ્થાનો પણ જાણવાના છે. (આશય એ છે કે ૩૩ સુધીના સ્થાનો તો દિશાસૂચન છે તેના ઉપલક્ષણથી ૩૪ થી લઈ અનંત સુધીના બીજા સ્થાનો અર્થથી જાણી લેવાના છે.) તે અન્ય સ્થાનોને પણ હું વ્યામોહ = મૂંઝવણ ન થાય તે માટે ઓઘથી = સંક્ષેપથી કહીશ |૧|| ૩૩મા સ્થાન પછી ૩૪મા 15 स्थान तरी3 3४ प्रा२न। जुद्ध = तीर्थ.४२ ना वयन विगेरे ३४ अतिशयो 141. (बुद्धानां-जिनानां वयणत्ति-वचनप्रमुखा: सर्वस्वभाषानुगतं वचनं धर्मावबोधकरमित्यादिनोक्तस्वरूपा येऽतिशेषा-अतिशया इति औपपातिकसूत्र. १०) પાંત્રીસ સત્યવચનના અતિશયો. (તે અતિશયો પપાતિકસૂત્ર ૧૦માંથી જાણી લેવા.) છત્રીસ ઉત્તરાધ્યયનસૂત્રના અધ્યયનો જાણવા. llરા આ પ્રમાણે જે રીતે સમવાયાંગસૂત્રમાં છેલ્લે ૧૦૦ મા 20 સ્થાન તરીકે શતભિષફ નક્ષત્ર ૧૦૦ તારાવાળું કહ્યું છે. એ જ પ્રમાણે આગળ વધતા–વધતા સંખ્યાતા, અસંખ્યાતા તેમ જ અનંતા સ્થાનો (અનંતસ્થાન તરીકે અનંત પરમાણુઓ, અનંત સ્કંધો, અનંત જીવો વિગેરે લેવા. આવા અનંતસ્થાનો) વડે Ilal સંયમ કે અસંયમસંબંધી પ્રતિષિદ્ધનું આચરણ વિગેરે અતિચારનું પ્રતિક્રમણ સૂત્રાન્તર્ગત ૩૩ અપરાધપદોથી જ નિયમા થઈ જાય છે. (JAथवा 'पडिक्कमामि दोहिं बंधणेहिं' विगेरे पहोवडे अडए। २।यस विसंयोग विशे३३५ १५॥ ०४ 25 मतियारोनो समूछते 'पडिक्कमामि एगविहे असंजमे' ५६ वा. रायेद विषमसंयमनो . १. एतत्सूत्रनिबद्धमर्थेनान्यदपि भवति विज्ञेयम् । तत्पुनरव्यामोहार्थमोघतः संप्रवक्ष्यामि ॥१॥त्रयस्त्रिंशतेरुपरी चतुस्त्रिंशद्बुद्धवचनातिशेषाः। पञ्चत्रिंशद्वचनातिशयाः षट्त्रिंशदुत्तराध्ययनानि ॥ एवं यथा समवाये यावत्शतभिषकनक्षत्रं भवति शततारकम् । शतभिषक्नक्षत्रे शततारकाणि तथैव प्रज्ञप्तानि । इति संख्यासंख्यैस्तथा चानन्तैः स्थानैः ॥३॥ संयमासंयमयोश्च प्रतिषिद्धादिकरणातिचारस्य । भवति 30 प्रतिक्रमणमिति त्रयस्त्रिंशद्भिस्तु तानि पुनः ॥४॥अपराधपदानि सूत्रान्तर्गतानि भवन्ति नियमात्सर्वाण्यपि । सर्वो वाऽतिचारगणो द्विकसंयोगादिर्य एष ॥५॥ Page #13 -------------------------------------------------------------------------- ________________ २. * आवश्य:नियुजित • ६२मद्रीयवृत्ति • समाषांतर (भाग-७) एगविहस्सासंजमस्स हवतीह पज्जवसमूहो । एवंऽतियारविसोहि काउं कुणती णमोक्कारं ॥६॥ णमो चउवीसाए इत्यादि, अथवा प्राक्तनाशुभसेवनायाः प्रतिक्रान्तः अपुनःकरणाय प्रतिक्रामन् नमस्कारपूर्वकं प्रतिक्रमन्नाह - नमो चउवीसाए तित्थगराणं उसभादिमहावीरपज्जवसाणाणं (सूत्रं) 5 नमश्चतुर्विंशतितीर्थकरेभ्य ऋषभादिमहावीरपर्यवसानेभ्यः, प्राकृते षष्ठी चतुर्थ्यर्थ एव भवति, तथा चोक्तं - "बहुवयणेण दुवयणं छट्ठिविभत्तीएँ भन्नइ चउत्थी । जह हत्था तह पाया नमोऽत्थु देवाहिदेवाणं ॥१॥" इत्थं नमस्कृत्य प्रस्तुतस्य गुणव्यावर्णनायाह - इणमेव निग्गंथं पावयणं सच्चं अणुत्तरं केवलियं पडिपुण्णं नेआउयं संसुद्धं 10 सल्लगत्तणं सिद्धिमग्गं मुत्तिमग्गं निज्जाणमग्गं निव्वाणमग्गं अवितहमविसंधि सव्वदुक्खप्पहीणमग्गं, इत्थं ठिया जीवा सिझंति बुझंति मुच्चंति परिनिव्वायंति सव्वदुक्खाणमंतं करेंति (सूत्रं) પર્યાયસમૂહ = ભેદસમૂહ જ છે અર્થાત્ તે બધા અતિચારો આ એકવિધ અસંયમનો જ વિસ્તાર છે. मा प्रभारी मतियारोन विशुद्धिने रीने ते ७१ वे भाग माहितीर्थ रोने णमो चउवीसाए..... 15 वि दा२॥ नम२७१२ ४३ छ. ॥४-६॥ અવતરણિકા : અથવા પૂર્વની અશુભ સેવનાથી (= પાપાચરણથી) પાછો ફરેલો અપુનઃકરણ માટે પ્રતિક્રમણ કરતો સાધુ નમસ્કારપૂર્વક પ્રતિક્રમણ કરતા કહે છે (આશય એ છે કે એકવાર પ્રતિ. थगयुं. वे असंजमं पडिक्कमामि वि. २॥ भाटे ? तो पुन:४२९। माटे. सने ते माटे प्रथम नमः॥२ કરે છે ; 20 सूत्रार्थ : टार्थ प्रभारी वी. ટીકાર્થ : ઋષભ વિગેરેથી લઈને મહાવીર સુધીના ચોવીસ તીર્થકરોને નમસ્કાર થાઓ. પ્રાકૃતમાં ચતુર્થીવિભક્તિના અર્થમાં ષષ્ઠીવિભક્તિ થાય છે. કહ્યું છે – “બહુવચનવડે દ્વિચવનનો भने पहाविमति43 यतुानो निर्देश थाय छे. भ3 जह हत्था तह पाया (A) 14 भने ५२॥ ले डोवा छता निर्देश पहुवयनमा यो छ.) नमोत्थु देवाहिदेवाणं ( नमस् न। योगमा यतुथा 25 थवाने पहले ५४. 25 छ. अर्थ यतुर्थी वो.)" અવતરણિકા : આ પ્રમાણે નમસ્કાર કરીને પ્રસ્તુત (નૈરૈધ્ય પ્રવચનની આરાધના કરવા માટે જ ઉપસ્થિત થયેલો હોવાથી પ્રસ્તુત) એવા નૈર્ગથ્ય પ્રવચનના ગુણોનું વર્ણન કરવા માટે કહે છે કે सूत्रार्थ : टीडा प्रभारी वो. २. एकविधस्यासंयमस्य भवतीह पर्यवसमूहः । एवमतिचारविशोधिं कृत्वा करोति नमस्कारम् ॥६॥ 30 बहुवचनेन द्विवचनं षष्ठीविभक्त्या भण्यते चतुर्थी । यथा हस्तौ तथा पादौ नमोऽस्तु देवाधिदेवेभ्यः ॥१॥ Page #14 -------------------------------------------------------------------------- ________________ નૈિJથ્ય પ્રવચનના ગુણો (પHo.... સૂત્ર) ૨ ૩ - 'इदमेवे 'ति सामायिकादि प्रत्याख्यानपर्यन्तं द्वादशाङ्गं वा गणिपिटकं, निम्रन्थाः-बाह्याभ्यन्तरग्रन्थनिर्गताः साधवः निर्ग्रन्थानामिदं नैर्ग्रन्थ्यं 'प्रावचन मिति प्रकर्षणाभिविधिनोच्यन्ते जीवादयो यस्मिन् तत्प्रावचनम्, इदमेव नैर्ग्रन्थ्यं प्रावचनं किमत आह-सतां हितं सत्यं, सन्तो-मुनयो गुणाः पदार्था वा सद्भूतं वा सत्यमिति, नयदर्शनमपि स्वविषये सत्यं भवत्यत आह–'अणुत्तरं 'ति नास्योत्तरं विद्यत इत्यनुत्तरं, यथावस्थितसमस्तवस्तुप्रतिपादकत्वात् उत्तममित्यर्थः, यदि नामेदमीत्थ- 5 म्भूतमन्यदप्येवम्भूतं भविष्यतीत्यत आह-'केवलियं' केवलमद्वितीयं नापरमित्थंभूतमित्यर्थः यदि नामेदमित्थभूतं तथाप्यन्यस्याप्यसंभवादपवर्गप्रापकैर्गुणैः प्रतिपूर्णं न भविष्यतीत्यत आह-'पडिपुन्नं 'ति प्रतिपूर्णमपवर्गप्रापकैर्गुणै तमित्यर्थः, भृतमपि कदाचिदात्मभरितया न तन्नयनशीलं भविष्यतीत्यत ટીકાર્ય : આ સામાયિકાધ્યયનથી લઈને પ્રત્યાખ્યાન સુધીનું ષડાવશ્યકરૂપ) પ્રવચન અથવા બાર અંગરૂપ ગણિપિટક (અહીં ગણિ = આચાર્ય, પેટી જેમ સર્વ રત્નોનો આધાર હોય તેમ સર્વ 10 અર્ણોરૂપ રત્નોનો આધાર દ્વાદશાંગી હોવાથી દ્વાદશાંગીને પેટીની ઉપમા આપી છે. તેથી આચાર્યની પેટી તે ગણિપિટક એટલે કે દ્વાદશાંગી. આ પ્રવચન અથવા ગણિપિટક સર્વ દુઃખોનો અંત કરનાર છે એમ, સૂત્રના અંતે રહેલ શબ્દો સાથે અન્વય જોડવો. આ પ્રવચન કેવું છે? તે કહે છે –). નિર્ગથ એટલે બાહ્ય-અત્યંતર પરિગ્રહથી રહિત સાધુઓ. આ પ્રવચન નિગ્રંથોનું છે માટે તે ર્નિગ્રંથ્ય કહેવાય છે. પ્રાવચન - પ્રકર્ષથી અભિવિધિવડે જેમાં જીવાદિ પદાર્થો કહેવાય છે તે પ્રવચન. 15 આ જ નૈર્ગથ્ય પ્રાવચન શું છે? તે કહે છે – આ પ્રવચન સત્ય = હિતકર છે. સને જે હિતકર છે તે સત્ય. સત્ તરીકે મુનિઓ, ગુણો અથવા પદાર્થો જાણવા. (દ્વાદશાંગી મુનિઓ માટે હિતકર છે એ તો સ્પષ્ટ છે જ. એ જ રીતે ગુણો અથવા પદાર્થોનું યથાવસ્થિત નિરૂપણ કરેલ હોવાથી તે પ્રવચન ગુણ–પદાર્થો માટે હિતકર છે.) અથવા સંભૂત હોવાથી આ પ્રવચન સત્ય છે. જો કે જુદા જુદા નયરૂપ દર્શનો = મતો પણ પોત-પોતાના વિષયમાં સત્ય છે અને અન્ય-અન્યના વિષયમાં અસત્ય 20 • છે. તેથી સત્ય તરીકે આવા નમતોનો સમાવેશ કોઈ ન કરે તે) માટે કહે છે – “અનુત્તર' – જેના પછી કોઈ નથી તે અનુત્તર, અર્થાત્ આ પ્રવચન સમસ્ત વસ્તુઓનું યથાવસ્થિત પ્રતિપાદન કરતું હોવાથી ઉત્તમ છે. શંકા : જો આ દર્શન આવું હોય તો બીજા દર્શનો પણ યથાવસ્થિત વસ્તુના પ્રતિપાદક હશે જ ને? આવી શંકાનો નિરાસ કરવા કહે છે – “ર્વત્રિય' – આ પ્રવચન કેવલ છે = અદ્વિતીય છે. તેના જેવું બીજું કોઈ નથી. 25 શંકા : ભલે આ પ્રવચન ઉત્તમ છે અને ઉત્તમ એવા અન્યનો અસંભવ છે. છતાં પણ આ પ્રવચન મોક્ષપ્રાપક એવા ગુણોથી પરિપૂર્ણ ન હોય તો ? આવી શંકાને દૂર કરવા કહે છે – પ્રતિપૂર્ણ' – મોક્ષપ્રાપક એવા ગુણોથી આ પ્રવચન ભરેલું છે. અર્થાત્ આ પ્રવચનને પામીને જીવ પોતાનામાં મોક્ષપ્રાપક ગુણોનું પ્રગટીકરણ કરતો હોવાથી તે ગુણોનું કારણ પ્રવચન છે. તેથી આવા ગુણોથી પ્રવચન ભરેલું છે એમ કહ્યું છે.) શંકા ગુણોથી પૂર્ણ હોવા છતાં પણ આત્મભરી હોય તો 30 મોક્ષમાં લઇ જઇ શકે નહીં. ( અર્થાત્ પ્રવચનને ધારણ કરનાર જીવ પોતે તે ગુણોથી મોક્ષ પામે, બીજાને ન પમાડે.) આવી શંકાને દૂર કરવા કહે છે – Page #15 -------------------------------------------------------------------------- ________________ ૪ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૩) आह-'नेयाउयं 'ति नयनशीलं नैयायिकं, मोक्षगमकमित्यर्थः, नैयायिकमप्यसंशुद्धं-संकीर्णं नाक्षेपेण नैयायिकं भविष्यति इत्यत आह-संसुद्धं 'ति सामस्त्येन शुद्धं संशुद्धं, एकान्ताकलङ्कमित्यर्थः, एवंभूतमपि कथञ्चित्तथास्वाभाव्यान्नालं भवनिबन्धननिकृन्तनाय भविष्यतीत्यत आह'सल्लगत्तणं ति कृन्ततीति कर्त्तनं शल्यानि-मायाशल्यादीनि तेषां कर्त्तनं, भवनिबन्धनमायादिशल्यच्छेदकमित्यर्थः, परमतनिषेधार्थं त्वाह-सिद्धिमग्गं मुत्तिमग्गं' सेधनं सिद्धिः-हितार्थप्राप्तिः सिद्धेर्मार्गः सिद्धिमार्गः, मोचनं मुक्ति:-अहितार्थकर्मविच्युतिस्तस्या मार्गो मुक्तिमार्ग इति, मुक्तिमार्गकेवलज्ञानादिहितार्थप्राप्तिद्वारेणाहितकर्मविच्युतिद्वारेण च मोक्षसाधकमिति भावना, अनेन च केवलज्ञानादिविकलाः सकर्मकाश्च मुक्ता इति दुर्नयनिरासमाह, विप्रतिपत्तिनिरासार्थमाह 'निज्जाणमग्गं निव्वाणमग्गं' यान्ति तदिति यानं 'कृत्यल्युटो बहुलं' (पा० ३-३-११३) इति 10 वचनात् कर्मणि ल्युट्, निरुपम यानं निर्यानं, ईषत्प्राग्भाराख्यं मोक्षपदमित्यर्थः, तस्य मार्गो निर्याणमार्ग इति, निर्याणमार्ग:-विशिष्टनिर्वाणप्राप्तिकारणमित्यर्थः, अनेनानियतसिद्धिक्षेत्रप्रतिपादनपरदुर्णयनिरासमाह, निर्वृतिनिर्वाणं-सकलकर्मक्षयजमात्यन्तिकं सुखमित्यर्थः, निर्वाणस्य मार्गो નૈવિશ' – મોક્ષમાં લઈ જનારું આ પ્રવચન છે. શંકા : મોક્ષમાં લઈ જનારું હોવા છતાં પણ અસંશુદ્ધ હોય = સંકીર્ણ હોય = કલંકિત હોય તો ઝડપથી લઈ જનારું બનતું નથી. આવી શંકાનું 15 સમાધાન આપે છે – આ પ્રવચન સંશુદ્ધ છે એટલે કે એકાન્ત કલંક વિનાનું છે. શંકા : આવા પ્રકારનું હોવા છતાં કોઇક રીતે તથા સ્વભાવથી જ સંસારના કારણોને તોડવામાં સમર્થ નહીં હોય. તેથી કહે છે – “સત્તા ' – જે કાપે તે કર્તન. શલ્યો તરીકે માયાશલ્યાદિ જાણવા. આ પ્રવચન તે સંસારના કારણભૂત એવા માયા વિગેરે શલ્યોને કાપનારું છે. બીજાના મતોનો નિષેધ કરવા કહે છે – ‘સિદ્ધિમાં મુત્તમ' સિદ્ધિ એટલે હિતકર પદાર્થોની 20 પ્રાપ્તિ. તે સિદ્ધિનો જે માર્ગ તે સિદ્ધિમાર્ગ. મુક્તિ એટલે અહિતકર પદાર્થો અને તેના કારણભૂત એવા કર્મોથી છૂટકારો. તેનો જે માર્ગ તે મુક્તિમાર્ગ. આ પ્રવચન એ મુક્તિનો માર્ગ છે એટલે કે કેવલજ્ઞાન વિગેરે હિતકર એવા પદાર્થોની પ્રાપ્તિ કરાવવાદ્વારા અને અહિતકર એવા કર્મોનો ક્ષય કરાવવાદ્વારા મોક્ષને સાધી આપનારું છે. આ બંને વિશેષણોદ્વારા જે દુર્નય એવું માને છે કે “મુક્ત જીવો કેવલજ્ઞાનાદિ વિનાના અને કર્મસહિતના છે' તે દુર્નયનો નિરાસ કરાયેલો જાણવો, અર્થાત્ તેવા દુર્નયનું ખંડન થયેલું 25 સમજવું. આવા પ્રકારની બીજી પણ ખોટી માન્યતાઓનું ખંડન કરવા માટે કહે છે – નિષ્ણામ' જ્યાં જીવી જાય તે માન. અહીં કૃત્ય... સૂત્રથી ‘ા' ધાતુને કર્મ અર્થમાં ન્યુ પ્રત્યય લાગતા “યાન શબ્દ બન્યો છે. નિરુપમ એવું યાન તે નિયન અર્થાત્ ઇષ–ાભાર નામનું મોક્ષસ્થાન. તેનો માર્ગ તે નિર્યાનમાર્ગ, અર્થાત્ વિશિષ્ટ એવા નિર્વાણની પ્રાપ્તિનું કારણ. (અહીં અન્યદર્શનીઓએ માનેલા 30 મોક્ષસ્થાન કરતા આ મોક્ષસ્થાન વિશિષ્ટ હોવાથી નિર્વાણ માટે વિશિષ્ટ' વિશેષણ મૂકેલ છે.) આ વિશેષણદ્વારા જેઓ સિદ્ધિક્ષેત્રને અનિયત માને છે એટલે કે અમુક ચોક્કસ સ્થાને સિદ્ધિક્ષેત્ર છે એવું જેઓ માનતા નથી, તેવા દુર્નયનું ખંડન કરાયેલું જાણવું. Page #16 -------------------------------------------------------------------------- ________________ 10 ___Aध्य प्रत्यनन Yell (पगाम... सूत्र) * ५ निर्वाणमार्ग इति, निर्वाणमार्गः परमनिर्वृतिकारणमिति हृदयं, अनेन च निःसुखदुःखा मुक्तात्मान " इति प्रतिपादनपरदुर्णयनिरासमाह, निगमयन्नाह-इदं च "अवितहमविसंधिं सव्वदुक्खप्पहीणमग्गं" अवितथं-सत्यं अविसन्धि-अव्यवच्छिन्नं, सर्वदा अवरविदेहादिषु भावात्, सर्वदुःखप्रहीणमार्गसर्वदुःखप्रहीणो-मोक्षस्तत्कारणमित्यर्थः, साम्प्रतं परार्थकरणद्वारेणास्य चिन्तामणित्वमुपदर्शयन्नाह'एत्थं ट्ठिया जीवा सिझंति'त्ति 'अत्र' नैर्ग्रन्थे प्रवचने स्थिता जीवाः सिध्यन्तीत्यणिमादिसंयमफलं 5 प्राप्नुवन्ति 'बुझंतीति बुध्यन्ते केवलिनो भवन्ति 'मुच्चंति'त्ति मुच्यन्ते भवोपग्राहिकर्मणा 'परिनिव्वायंति'त्ति परि-समन्तात् निर्वान्ति, किमुक्तं भवति ?-'सव्वदुक्खाणमंतं करिति 'त्ति सर्वदुःखानां शारीरमानसभेदानां अन्तं-विनाशं कुर्वन्ति-निर्वर्त्तयन्ति । ___ इत्थमभिधायाधुनाऽत्र चिन्तामणिकल्पे कर्ममलप्रक्षालनसमर्थसलिलौघं श्रद्धानमाविष्कुर्वन्नाह - तं धम्मं सद्दहामि पत्तियामि रोएमि फासेमि अणुपालेमि, तं धम्मं सद्दहतो पत्तिअंतो रोयंतो फासंतो अणुपालंतो तस्स धम्मस्स अब्भुट्ठिओमि आराहणाए विरओमि विराहणाए असंजमं परिआणामि संजमं उवसंपज्जामि अबंभं परिआणामि बंभं उवसंपज्जामि अकप्पं परिवाणामि कप्पं उवसंपज्जामि अण्णाणं परिआणामि नाणं उवसंपज्जामि अकिरियं परियाणामि किरियं उवसंपज्जामि मिच्छत्तं परियाणामि सम्मत्तं उवसंपज्जामि 15 अबोहिं परियाणामि बोहिं उवसंपज्जामि अमग्गं परियाणामि मग्गं उवसंपज्जामि (सूत्रं) . 'निव्वाणमग्गं' -निए गेट निवृति अर्थात स.७८ भाना क्षयथी. उत्पन्न थनार भात्यन्ति સુખ. તેનો માર્ગ = ઉપાય તે નિર્વાણમાર્ગ, અર્થાત પરમનિવૃતિનું કારણ. આ વિશેષણદ્વારા “મુક્તાત્મા સુખ–દુ:ખ વિનાના છે' એવા પ્રતિપાદનમાં તત્પર દુર્નયનું ખંડન જાણવું. ઉપસંહાર કરતા કહે છે - આ પ્રવચન અવિતથ એટલે કે સત્ય છે, આ પ્રવચન પશ્ચિમ મહાવિદેહ વિગેરે ક્ષેત્રમાં હંમેશા 20 રહેનારું હોવાથી અવિસન્ધિ = નાશ ન પામનારું છે. આ પ્રવચન સર્વ દુઃખોથી રહિત એવા મોક્ષનું ॥२९॥ छे. હવે પરાર્થ કરનારું હોવાથી આ પ્રવચન ચિંતામણિસ્વરૂપ છે એવું જણાવતાં કહે છે – આ નિધ્ય પ્રવચનમાં રહેલા જીવો સિદ્ધ થાય છે એટલે કે અણિમાદિ અષ્ટ સિદ્ધિ વિગેરે સંયમફળને પ્રાપ્ત કરે છે. આ પ્રવચનમાં રહેલાં જીવો બોધ પામે છે એટલે કે કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરે છે, 25 અઘાતિકર્મોથી મૂકાય છે, સર્વ પ્રકારે નિર્વાણને પામે છે એટલે કે શારીરિક અને માનસિક એવા સર્વ દુઃખોના વિનાશને કરે છે. અવતરણિકા : આ પ્રમાણે પ્રવચનના માહભ્યને કહીને હવે આ જ ચિંતામણિસમાન પ્રવચનમાં કર્મમલને ધોઈ નાંખવામાં સમર્થ એવી પાણીના સમૂહરૂપ શ્રદ્ધાને પ્રગટ કરતા કહે છે કે सूत्रार्थ : 2ी प्रभारी anal. 30 Page #17 -------------------------------------------------------------------------- ________________ દ * આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૭) य एष नैर्ग्रन्थ्यप्रावचनलक्षणो धर्म उक्तः तं धर्मं श्रद्दध्महे सामान्येनैवमयमिति 'पत्तियामि 'त्ति प्रतिपद्यामहे प्रीतिकरणद्वारेण 'रोएमित्ति रोचयामि, अभिलाषातिरेकेणासेवनाभिमुखतया, तथा प्रीती रुचिश्च भिन्ने एव, यतः क्वचिद्दध्यादौ प्रीतिसद्भावेऽपि न सर्वदा रुचि:, 'फासेमित्ति स्पृशामि आसेवनाद्वारेणेति 'अणुपालेमि' अनुपालयामि पौनःपुन्यकरणेन 'तं धम्मं सद्दहंतो ' 5 इत्यादि, तं धर्मं श्रद्दधानः प्रतिपद्यमानः रोचयन् स्पृशन् अनुपालयन् 'तस्स धम्मस्स अब्भुट्टिओमि आराधनाए 'ति तस्य धर्मस्य प्रागुक्तस्य अभ्युत्थितोऽस्मि आराधनायाम् - आराधनविषये 'विरतोमि विराधनाए 'त्ति विरतोऽस्मि - निवृत्तोऽस्मि विराधनायां - विराधनाविषये, एतदेव भेदेनाह - 'असंजमं परियाणामि, संजमं उवसंपज्जामि' असंयमं - प्राणातिपातादिरूपं प्रतिजानामीति ज्ञपरिज्ञया विज्ञाय प्रत्याख्यानपरिज्ञया प्रत्याख्यामीत्यर्थः, तथा संयमं प्रागुक्तस्वरूपं उपसंपद्यामहे, प्रतिपद्यामहे 10 કૃત્યર્થ:, તથા ‘અવંમ પરિયાળામિ બંમ વસંપન્નામિ' અબ્રહ્મ—વસ્ત્યનિયમનક્ષળ વિપરીત વૃદ્ઘ, शेषं पूर्ववत्, प्रधानासंयमाङ्गत्वाच्चाब्रह्मणो निदानपरिहारार्थमनन्तरमिदमाह, असंयमाङ्गत्वादेवाह'अकप्पं परियाणामि कप्पं उवसंपज्जामि' अकल्पोऽकृत्यमाख्यायते कल्पस्तु कृत्यं इति, इदानीं द्वितीयं बन्धकारणमाश्रित्याह, यत उक्तं- "अस्संजमो य एक्को अण्णाणं अविरई य दुविहं" तु ટીકાર્થ : જે આ નૈસઁથ્ય પ્રાવચનસ્વરૂપ ધર્મ કહ્યો, તે ધર્મની હું શ્રદ્ધા કરું છું એટલે કે સામાન્યથી 15 આ ધર્મ આ પ્રમાણેનો જ (=પૂર્વે કહ્યો તેવો જ) છે' એ પ્રમાણની શ્રદ્ધા કરું છું. તે ધર્મ ઉપર પ્રીતિને ધારણ કરવાદ્વારા ધર્મનો સ્વીકાર કરું છું, તીવ્ર ઇચ્છાથી તે ધર્મના પાલનને અભિમુખ થવાવડે તે ધર્મ ઉપર રુચિ ધારણ કરું છું. અહીં પ્રીતિ અને રુચિ બંને ત ન જુદા જ છે, કારણ કેન્દહીં વિગેરે કોઈ વસ્તુમાં પ્રીતિ હોવા છતાં પણ હંમેશા રુચિ હોય જ એવું હોતું નથી. (અર્થાત્ પ્રીતિ હોવા છતાં ક્યારેક રુચિ ન પણ હોય. આમ રુચિ અને પ્રીતિ તદ્દન જુદા છે.) તેનું (= તે પ્રવચનમાં કહેલા અનુષ્ઠાનોનું) 20 પાલન કરવાદ્વારા તે ધર્મને હું સ્પર્શ છું. વારંવાર કરવાદ્વારા તે ધર્મનું અનુપાલન કરું છું. તં થમાં સ ંતો... વિગેરેનો અર્થ – તે ધર્મની શ્રદ્ધા કરતો, સ્વીકારતો, રૂચિં કરતો, સ્પર્શના કરતો, અનુપાલન કરતો એવો હું તે પ્રાવચનરૂપ ધર્મની આરાધના કરવા માટે ઊભો થયો છું એટલે તૈયાર થયો છું. (તે ધર્મ આરાધવા માટે જ) વિરાધનાઓથી પાછો ફર્યો છું. (તે આરાધનામાં કેવી રીતે તૈયાર થયો છે ? અને વિરાધનાથી કેવી રીતે પાછો ફર્યો છે?) તે જ વાત ભેદથી = વિસ્તારથી 25 જણાવે છે – પ્રાણાતિપાત વિગેરેરૂપ અસંયમને હું જાણું છું અર્થાત્ જ્ઞપરિક્ષાવડે = જ્ઞાનથી અસંયમને જાણીને પ્રત્યાખ્યાનપરિજ્ઞાવડે તે અસંયમનું પ્રત્યાખ્યાન કરું છું. તથા પ્રાણાતિપાત વિગેરેથી નિવૃત્તિરૂપ સંયમને સ્વીકારું છું. - તથા મૈથુનસેવન તે અબ્રહ્મ. અને તેનાથી વિપરીત બ્રહ્મ જાણવું. શેષ શબ્દોનો અર્થ પૂર્વની જેમ જાણવો. અબ્રહ્મ એ અસંયમનું પ્રધાન કારણ હોવાથી અબ્રહ્મના કારણનો નિષેધ કરવા અસંયમ પછી 30 અબ્રહ્મ ગ્રહણ કર્યું છે. એ જ પ્રમાણે અસંયમનું અંગ હોવાથી જ કહે છે – અકથ્યનું પ્રત્યાખ્યાન કરું છું, કલ્પ્સનો સ્વીકાર કરું છું. અકલ્પ્ય એટલે અકૃત્ય = અકર્તવ્ય. અને કલ્પ્ય એટલે નૃત્ય. હવે બીજા કારણને આશ્રયીને જણાવે છે, કારણ કે કહ્યું છે – અસંયમ એ પ્રથમપ્રકારનું કારણ છે. અજ્ઞાન એ Page #18 -------------------------------------------------------------------------- ________________ સર્વ દોષોનું પ્રતિક્રમણ ( પામ॰... સૂત્ર) इत्यादि ।‘अण्णाणं परियाणामि नाणं उवसंपज्जामि' अज्ञानं सम्यग्ज्ञानादन्यत् ज्ञानं तु भगवद्वचनजं, 'अज्ञानभेदपरिहरणायैवाह - ' अकिरियं परियाणामि किरियं उवसंपज्जामि' अक्रिया - नास्तिकवादः क्रिया - सम्यग्वादः । तृतीयं बन्धकारणमाश्रित्याह- 'मिच्छत्तं परियाणामि सम्मत्तं उवसंपज्जामि' मिथ्यात्वं-पूर्वोक्तं सम्यक्त्वमपि, एतदङ्गत्वादेवाह - ' अबोहिं परियाणामि बोहिं उवसंपज्जामि' अबोधिः- मिथ्यात्वकार्यं बोधिस्तु सम्यक्त्वस्येति, इदानीं सामान्येनाह - ' अमग्गं परियाणामि मग्गं 5 उवसंपज्जामि' अमार्गो - मिथ्यात्वादिः मार्गस्तु सम्यग्दर्शनादिरिति । इदानीं छद्मस्थत्वादशेषदोषशुद्ध्यर्थमाह जं संभरामि जं च न संभरामि जं पडिक्कमामि जं च न पडिक्कमामि तस्स सव्वस्स देवसियस्स अइयारस्स पडिक्कमामि समणोऽहं संजयविरयपडिहयपच्चक्खायपावकम्मो अनियाणो दिट्ठिसंपण्णो मायामोसविवज्जिओ । ( सूत्रं ) - 10 यत् किञ्चित् स्मरामि यच्च छद्मस्थानाभोगान्नेति, तथा 'जं पडिक्कमामि जं च न पडिक्क मामि' यत् प्रतिक्रामामि आभोगादिविदितं यच्च न प्रतिक्रामामि सूक्ष्ममविदितं, अनेन प्रकारेण यः कश्चिदतिचारः कृतः 'तस्स सव्वस्स देवसियस्स अतियारस्स पडिक्कमामि त्ति कण्ठ्यं, इत्थं प्रतिक्रम्य पुनरकुशलप्रवृत्तिपरिहारायात्मानमालोचयन्नाह - 'समणोऽहं संजयविरयपडिहयपच्चઅને અવિરતિ એ બે પ્રકારના કારણો છે... વિગેરે. અજ્ઞાનનું પ્રત્યાખ્યાન કરું છું અને જ્ઞાનને 15 સ્વીકારું છું. સમ્યજ્ઞાનથી જે વિપરીત છે તે અજ્ઞાન છે અને જ્ઞાન ભગવાનના વચનોથી પ્રગટ થતું જાણવું. અજ્ઞાનના ભેદોનો ત્યાગ કરવા માટે જ કહે છે – અક્રિયાનું પ્રત્યાખ્યાન અને ક્રિયાનો સ્વીકાર કરું છું. અક્રિયા એટલે નાસ્તિકવાદ અને ક્રિયા એટલે સમ્યગ્વાદ. હવે ત્રીજા બંધના કારણને આશ્રયીને કહે છે – મિથ્યાત્વનું પ્રત્યાખ્યાન અને સમ્યક્ત્વનો સ્વીકાર કરું છું. મિથ્યાત્વનો અર્થ પૂર્વે કહેવાઈ ગયો છે. એ જ પ્રમાણે સમ્યક્ત્વનો પણ અર્થ પૂર્વે કહેવાઈ ગયો છે. મિથ્યાત્વ અને 20 સમ્યક્ત્વ (અબોધિ—બોધિનું) કારણ હોવાથી કહે છે – અબોધિનું પ્રત્યાખ્યાન અને બોધિનો સ્વીકાર કરું છું. અબોધિ મિથ્યાત્વથી ઉત્પન્ન થનારું જાણવું. અને બોધિ સમ્યક્ત્વનું કાર્ય જાણવું. હવે સામાન્યથી જણાવે છે – અમાર્ગનું પ્રત્યાખ્યાન અને માર્ગનો સ્વીકાર કરું છું. મિથ્યાત્વ વિગેરે અમાર્ગ અને સમ્યગ્દર્શન વિગેરે માર્ગ જાણવો. અવતરણિકા : હવે પ્રતિક્રમણ કરનાર છદ્મસ્થ હોવાથી સંપૂર્ણ દોષોની શુદ્ધિ માટે કહે છે → 25 સૂત્રાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો. ટીકાર્થ : જે કંઇક મને યાદ છે અને છદ્મસ્થ અવસ્થામાં થનારા અનાભોગને કારણે જે કંઈક મને યાદ આવતું નથી. તથા આભોગ વિગેરેથી જણાયેલ જેનું હું પ્રતિક્રમણ કરું છું અને નહિ જણાયેલ એવા સૂક્ષ્મ અપરાધોનું જે મેં પ્રતિક્રમણ કર્યું નથી. આ રીતે જે કોઈ અતિચાર સેવાયો છે ‘તે સર્વ દૈવસિક અતિચારોનું હું પ્રતિક્રમણ કરું છું' આ વાક્યનો અર્થ સ્પષ્ટ જ છે. આ પ્રમાણે પ્રતિક્રમણ 30 કરીને અકુશલ એવી પ્રવૃત્તિનો ત્યાગ કરવા માટે પોતાના આત્માની આલોચના કરતા કહે છે – હું Page #19 -------------------------------------------------------------------------- ________________ ८ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૭) क्खायपावकम्मो अणियाणो दिट्ठिसंपन्नो मायामोसविवज्जिओ त्ति श्रमणोऽहं तत्रापि न चरकादिः, किं तर्हि ?, संयतः सामस्त्येन यतः इदानीं, विरतो - निवृत्तः अतीतस्यैष्यस्य च निन्दासंवरणद्वारेण अत एवाह-प्रतिहतप्रत्याख्यातपापकर्मा, प्रतिहतम् - इदानीमकरणतया प्रत्याख्यतमतीतं निन्दया एष्यमकरणतयेति, प्रधानोऽयं दोष इतिकृत्वा तत्शून्यतामात्मनो भेदेन प्रतिपादयन्नाह-'अनिदानो' 5 निदानरहितः सकलगुणमूलभूतगुणयुक्ततां दर्शयन्नाह - 'दृष्टिसंपन्नः' सम्यग्दर्शनयुक्त इत्यर्थः । वक्ष्यमाणद्रव्यवन्दनपरिहारायाह-मायामृषाविवर्जकः - मायागर्भमृषावादपरिहारीत्युक्तं भवति । વંભૂત: સન્ દ્રિ ? — अड्डाइज्जेसु दीवसमुद्देसु पनरससु कम्मभूमीसु जावंति केइ साहू रयहरणगुच्छपडिग्गहधारा पंचमहव्वयधारा । अड्डारसहस्ससीलंगधारा अक्खुयायारचरित्ता ते सव्वे 10 સિરસા મળમા મસ્થળ વંમિ । (સૂત્ર) अर्द्धतृतीयेषु द्वीपसमुद्रेषु-जम्बूद्वीपधातकीखण्डपुष्करार्द्धेषु पञ्चदशसु कर्मभूमिषु-पञ्चभरतपञ्चैरावतपञ्चविदेहाभिधानासु यावन्तः केचन साधवः रजोहरणगुच्छप्रतिग्रहधारिणः, निह्नवादिव्यवच्छेदायाह–पञ्चमहाव्रतधारिणः, पञ्च महाव्रतानि - प्रतीतानि, तदेकाङ्गविकलप्रत्येकबुद्धादि શ્રમણ છું. તેમાં પણ ચરક વિગેરે નથી પરંતુ સંયત છું અર્થાત્ હવે સર્વ પ્રકારે (શુભ પ્રવૃત્તિમાં) 15 યત્નવાળો છું. તથા વિરત = અટકેલો છું, અર્થાત્ ભૂતકાળના પાપોની નિંદા અને ભવિષ્યના પાપોનું સંવરણ કરવાદ્વા૨ા પાપોથી પાછો ફરેલો છું. આ રીતે સંયતવિરત છે માટે જ કહે છે – ‘પ્રતિહત–પ્રત્યાખ્યાત પાપકર્મવાળો છું’, અર્થાત્ વર્તમાનમાં પાપોને નહીં કરતો હોવાથી પ્રતિહત અને ભૂતકાળના અપરાધોને નિંદાવડે તથા ભવિષ્યના પાપોની અકરણતાને કારણે પ્રત્યાખ્યાત પાપકર્મવાળો છું. નિયાણું એ સૌથી મોટો દોષ છે માટે જ 20 આત્માની તે દોષથી શૂન્યતાને સ્વતંત્ર રીતે જણાવતાં કહે છે (અર્થાત્ આ દોષથી સંપૂર્ણ રીતે આત્મા શૂન્ય છે તેવું જણાવવા ફરીથી જુદું વિશેષણ કહે છે —) ‘હું નિયાણાથી રહિત છું.’ સકલગુણોમાં જે મુખ્ય ગુણ છે તે ગુણથી આત્મા યુક્ત છે તે જણાવવા કહે છે – ‘હું સમ્યગ્દર્શનથી યુક્ત છું.' આગળ કહેવાતા દ્રવ્યવંદનનો ત્યાગ કરવા માટે (એટલે કે હવે જે વંદન કરવાનું છે તે માત્ર શબ્દોથી નથી તે જણાવતા) કહે છે – ‘માયાથી યુક્ત એવા મૃષાવાદનો ત્યાગ કરનારો છું.’ આવા 25 પ્રકારનો થયેલો તે સાધુ શું કરે છે ? તે કહે છે ઃ – સૂત્રાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો. ટીકાર્થ : જંબુદ્વીપ, ધાતકીખંડ અને અર્ધપુષ્કરદ્વીપરૂપ અઢીદ્વીપમાં રહેલ પાંચ ભરત, પાંચ ઐરાવત અને પાંચ મહાવિદેહનામની પંદર કર્મભૂમિમાં જે કોઇ પણ સાધુઓ રજોહરણ, ગુચ્છા, પાત્રને (ઉપલક્ષણથી સર્વ ઔઘિક ઉપકરણોને) ધારણ કરનારા છે. (તેઓને સિરસા મળસા... પદ 30 સાથે અન્વય જોડવો.) અહીં નિહ્નવ વિગેરેની બાદબાકી કરવા કહે છે – જેઓ પાંચ મહાવ્રતોને ધારણ કરનારા છે, પાંચ મહાવ્રતો પ્રસિદ્ધ જ છે. (પૂર્વે ‘રજોહરણાદિધારણ કરનારા' વિશેષણ કહ્યું Page #20 -------------------------------------------------------------------------- ________________ का० જરા | To અઢારહજાર શીલાંગો (TTY... સૂત્ર) ૯ सङ्ग्रहायाह-अष्टादशशीलाङ्गसहस्रधारिणः, तथाहि केचिद् भगवन्तो रजोहरणादिधारिणो न - भवन्त्यपि, तानि चाष्टादशशीलाङ्गसहस्राणि दर्श्यन्ते, तत्रेयं करणगाथा-जोए करणे सन्ना इंदिय भोमाइ समणधम्मे य । सीलंगसहस्साणं अड्डारसगस्स निप्फत्ती ॥१॥ स्थापना त्वियं - યોn | H૦ | G૦ | | | | | | સન્ના | સ | No ફંદિય | સૌo | | ધo | ૨૦ | glo भोमाइ | ન | તે. | વ | વ | વેવ | તેo | | પં૦ | 10 | स०ध० खं० ૫૦ | | | | ત | સં૦ | સ | સો | મા | વં૦ | 10 इयं भावना-मणेण ण करेइ आहारसण्णाविप्पजढो सोतिदियसंवुडो खंतिसंपन्नो पुढवीकायसंरक्खओ १, मणेण ण करेइ आहारसण्णाविप्पजढो सोतिंदियसंवुडो खंतिसंपन्नो आउक्कायसंरक्खओ २ एवं तेउ ३ वाउ ४ वणस्सति ५ बि० ६ ति०७ च० ८ पं० ९ अजीवेसु दस भेदा, एते खंतिपयं अमुयंतेण लद्धा : एवं मद्दवादिसु एक्केक्केदस २ लब्भति, एवं सतं, १०० एवं सोर्तिदियममुयंतॆण लद्धा, एवं चक्खिदियादियेसुवि एक्कक्के सयं २ जाता सता ५००, 15 પરંતુ, કેટલાક પ્રત્યેકબુદ્ધ વિગેરે રજોહરણાદિ એક અંગ (બાહ્ય ઉપધિ એ એક અંગ અને આત્યંતર સંયમના પરિણામો એ બીજું અંગ જાણવું.) ને ધારણ કંરનારા નથી પણ હોતા તેથી તેઓનો સંગ્રહ કરવા માટે કહે છે - અઢારહજારશીલાંગોને ધારણ કરનારા. પ્રત્યેકબદ્ધ વિગેરે પાસે પણ અઢાર હજારશીલાંગો છે જ. તે અઢારહજારશીલાંગોને મેળવવાની કરણગાથા આ પ્રમાણે છે – ૩ યોગ x ૩ કરણ x ૪ સંજ્ઞા x ૫ ઇન્દ્રિય x ૧૦ પૃથ્વી વિગેરે x ૧૦ શ્રમણધર્મ. આ પ્રમાણે ૧૮૦૦૦ 20 શીલાંગો થાય છે. તે ભાંગાઓ આ પ્રમાણે છે – (૧) આહારસંજ્ઞા વિનાનો, શ્રોતેન્દ્રિયથી સંવૃત થયેલો, ક્ષમાથી યુક્ત હું મનથી પૃથ્વીકાયનો આરંભ કરીશ નહીં, (૨) આહારસંજ્ઞા વિનાનો, શ્રોતેન્દ્રિયથી સંવૃત્ત, ક્ષમાયુક્ત હું મનથી અપ્લાયનો આરંભ કરીશ નહીં, (૩) આ પ્રમાણે તેજસકાયના, (૪) વાયુકાયના, (૫) વનસ્પતિના, (૬) બેઇન્દ્રિયના, (૭) ઇન્દ્રિયના, (૮) ચઉન્દ્રિયના, (૯) પંચેન્દ્રિયના 25 આરંભને અને (૧૦) અજીવઅસંયમને (= મુલ્યવાન વસ્ત્ર, પાત્ર, સુવર્ણ વિગેરેના સેવનને) કરીશ નહીં. આ પ્રમાણે ‘ક્ષમા' પદ છોડ્યા વિના પૃથ્વી વિગેરેથી લઈ અજીવ સુધીના દશ ભેદ પ્રાપ્ત થયા. આ પ્રમાણે “ક્ષમા' પદને બદલે માર્દવ વિગેરે પદો મૂકતા દરેક પદના ૧૦–૧૦ ભાંગા પ્રાપ્ત થાય. બધા મળી ૧૦૦ ભાંગા થાય. આ ૧૦૦ ભાંગા “શ્રોતેન્દ્રિય પદને છોડ્યા વિના પ્રાપ્ત થયા. આ જ પ્રમાણે ચક્ષુ-ઇન્દ્રિય વિગેરે પાંચ ઇન્દ્રિયોને આશ્રયીને દરેકના ૧૦૦-૧૦૦ ભાંગા ગણતા પાંચ 30 ઇન્દ્રિયના ૫00 ભાંગા થાય. Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૦ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૭) एतेवि आहारसण्णाऽपरिच्चायगेण लद्वा, भयादिसण्णादिसुवि पत्तेयं २ पंचसया, जाता सहस्सा, एत न करेंतित्ति एतेण लद्धा न कारवेति एतेणवि दो करते णाणुजाणति वि दो सहस्सा २०००, जाता ६ सहस्सा, एते मणेण लद्धा ६०००, वायाएवि ६०००, काएणवि छत्ति ६०००, जाता अट्ठारसत्ति १८००० | 'अक्षताचारचारित्रिणः' अक्षताचार एव चारित्रं, 'तान् 5 सर्वान्' गच्छगतनिर्गतभेदान् 'शिरसा' उत्तमाङ्गेन मनसा - अन्तःकरणेन मस्तकेन वन्दामीति वाचेति, इत्थमभिवन्द्य साधून् पुनरोघतः सकलसत्त्वक्षामणमैत्री प्रदर्शनायाह खामि सव्व जीवे, सव्वे जीवा खमंतु मे । त्ती मे सव्वभूएस, वेरं मज्झं न केाइ ॥१॥ एवमहं आलोइय निन्दिय गरहिय दुर्गाछियं सम्मं । तिविहेण पडिक्कतो वंदामि जिणे चउवीसं ॥२॥ ( सूत्र ) निगदसिद्धा एवेयं, सव्वे जीवा खमंतु मेत्ति, मा तेषामप्यक्षान्तिप्रत्ययः कर्मबन्धो भवत्विति આ ૫૦૦ ભાંગા ‘આહારસંજ્ઞા’ પદને છોડ્યા વિના પ્રાપ્ત થયા. એ જ રીતે ભય વિગેરે સંજ્ઞા લઇને ભાંગા કરતા દરેકના ૫૦૦–૫૦૦ ભેગા કરતા બે હજાર ભાંગા થાય. આ બે હજાર ભાંગા ‘કરવું નહીં’ પદને આશ્રયીને મળ્યા. એ જ રીતે ‘કરાવવું નહીં’ પદના બે હજાર અને ‘અનુમોદવું 15 નહીં' પદના બે હજાર. બધા મળી છ હજાર ભાંગા થયા. આ છ હજાર ભાંગા ‘મનથી’ પદને આશ્રયીને મળ્યા. એ જ રીતે વચન અને કાયાના છ–છ હજાર ગણતાં બધા મળી અઢારહજાર થાય છે. 10 — અક્ષત આચાર એ જ અહીં ચારિત્ર જાણવું. તે અક્ષતાચારરૂપચારિત્રવાળા, (આમ રજોહરણગુચ્છપ્રતિગ્રહધારી વિગેરેથી લઈ અક્ષતાચારચારિત્રવાળા) બધા જ એટલે કે ગચ્છમાં રહેલા (સાપેક્ષ યતિધર્મી) કે ગચ્છમાંથી નીકળેલા (નિરપેક્ષ યતિધર્મી) બધા સાધુઓને મસ્તકથી = કાયાથી, 20 મનથી અને ‘મત્થએણ વંદામિ’ એ પ્રમાણે વચનથી વંદન કરે છે. અવતરણિકા : આ પ્રમાણે સાધુઓને વંદન કરીને ફરીથી સર્વ જીવો સાથે ક્ષમાયાચનાપૂર્વકના મૈત્રીભાવને દેખાડવા માટે કહે છે સૂત્રાર્થ : સર્વ જીવોને હું ક્ષમા આપું છું, સર્વ જીવો મને ક્ષમા આપો. સર્વજીવો સાથે મારે મૈત્રી છે, કોઈ સાથે મારે વૈરભાવ નથી. 25 સૂત્રાર્થ : આ પ્રમાણે પોતાના અપરાધોની સમ્યગ્ રીતે ગુરુને કથનકરવારૂપ આલોચના કરી, મનથી સ્વસાક્ષીએ નિંદા કરી, વચનથી અન્યસાક્ષીએ ગર્હા કરી, તથા આલોચના—નિંદા—ગહરૂપ દુર્ગંછા કરી. આ મન-વચન—કાયારૂપ ત્રણ પ્રકારથી પાછો ફરેલો હું ચોવીસ જીનેશ્વરોને વંદન કરું છું. ટીકાર્થ : પ્રથમ ગાથાનો અર્થ સ્પષ્ટ જ છે. તેમાં બીજા બધા જીવોને પણ અક્ષમા નિમિત્તે કર્મબંધ 30 ન થાય તે માટે કરુણાથી ‘સવ્વ નૌવા વ્રતંતુ મે’ શબ્દોનું ઉચ્ચારણ જીવ કરે છે. હવે આ અધ્યયનના Page #22 -------------------------------------------------------------------------- ________________ કાયોત્સર્ગ અધ્યયનનો સંબંધ છે. ૧૧ करुणयेदमाह । समाप्तौ स्वरूपप्रदर्शनपुरःसरं मङ्गलमाह-एवेत्यादि निगदसिद्धा, एवं दैवसिकं प्रतिक्रमणमुक्तं, रात्रिकमप्येवम्भूतमेव, नवरं यत्रैव दैवसिकातिचारोऽभिहितस्तत्र रात्रिकातिचारो वक्तव्यः । आह-यद्येवं 'इच्छामि पडिक्कमिउं गोयरचरियाए' इत्यादि सूत्रमनर्थकं, रात्रावस्य असंभवादिति, उच्यते, स्वप्नादौ संभवादित्यदोषः । इत्युक्तोऽनुगमः, नयाः प्राग्वत् ॥ __इत्याचार्यश्रीमद्धरिभद्रसूरिशक्रविहितायां आवश्यकवृत्तौ शिष्यहितायां प्रतिक्रमणाध्ययनं 5 સમાપ્ત છે ० अथ कायोत्सर्गाध्ययनं ० व्याख्यातं प्रतिक्रमणाध्ययनमधुना कायोत्सर्गाध्ययनमारभ्यते, अस्य चायमभिसम्बन्धःअनन्तराध्ययने वन्दनाद्यकरणादिना स्खलितस्य निन्दा प्रतिपादिता, इह तु स्खलितविशेषतोऽपराधव्रणविशेषसंभवादेतावताऽशुद्धस्य सतः प्रायश्चित्तभेषजेनापराधव्रणचिकित्सा प्रतिपाद्यते, यद्वा 10 प्रतिक्रमणाध्ययने मिथ्यात्वादिप्रतिक्रमणद्वारेण कर्मनिदानप्रतिषेधः प्रतिपादितः, यथोक्तंઅંતમાં (જીવ કેવી રીતે પાપોથી પાછો ફર્યો છે ? તેનું) સ્વરૂપ દેખાડવાપૂર્વક મંગલને કહે છે – વિમહં...' ગાથાર્થ સ્પષ્ટ જ છે. આ પ્રમાણે દૈવસિક પ્રતિક્રમણ કહ્યું. રાત્રિક પ્રતિક્રમણ પણ આ જ પ્રમાણે જાણી લેવું. માત્ર જ્યાં દૈવસિક અતિચાર કહ્યાં, ત્યાં રાત્રિક અતિચાર જાણવા. શંકા : જો દેવસિક પ્રમાણે જ રાત્રિપ્રતિક્રમણ જાણવાનું હોય તો ‘ફૂછામિ પશ્ચિમિj 15 લોયરવરિયા...' વિગેરે સૂત્ર નિરર્થક બની જશે કારણ કે રાત્રિમાં ગોચરી જવાનું ન હોવાથી ગોચરીસંબંધી અતિચારો પણ થવાના નથી. | સમાધાનઃ સ્વપ્રમાં ગોચરચર્યા વિગરે સંભવતા હોવાથી રાત્રિએ પણ તેનું પ્રતિક્રમણ કરવાનું હોવાથી કોઈ દોષ નથી. આ પ્રમાણે અનુગમનામક ત્રીજું અનુયોગદ્વાર કહ્યું. નયો પૂર્વની જેમ જાણવા. આ રીતે આચાર્યોમાં ઇન્દ્ર સમાન એવા આચાર્યશ્રી હરિભદ્રસૂરિરચિત શિષ્યહિતાનામક 20 આવશ્યકટીકાને વિશે પ્રતિક્રમણઅધ્યયન સમાપ્ત થયું. # કાયોત્સર્ગ–અધ્યયન & પ્રતિક્રમણ—અધ્યયન કહ્યું. હવે કાયોત્સર્ગ–અધ્યયનની શરૂઆત કરાય છે. અને તેનો સંબંધ આ પ્રમાણે છે – પૂર્વના અધ્યયનમાં વંદન વિગેરેને નહીં કરવા વિગેરેને કારણે અલિત થયેલાની નિંદાનું પ્રતિપાદન કર્યું. (અર્થાત્ વંદન ન કરવું, વિગેરેને કારણે જે સ્કૂલના થઈ તેની નિંદા કરવાનું 25 પૂર્વના અધ્યયનમાં કહ્યું.) અહીં આ અધ્યયનમાં અલના થવાથી અપરાધરૂપ ઘાનો સંભવ હોવાથી માત્ર નિંદાથી શુદ્ધિ નહીં પામનારને પ્રાયશ્ચિત્તરૂપ ઔષધરૂપ ઘાની ચિકિત્સાનું પ્રતિપાદન કરાય છે. (અર્થાત્ સ્કૂલના થવાથી જે અપરાધો થાય છે તેની કાયોત્સર્ગરૂપ પ્રાયશ્ચિત્ત સ્વીકારવાદ્વારા ચિકિત્સા ★ चूर्णी-एवमिति अनेन प्रकारेण 'आलोइयं' पयासितूणं गुरुणं कहितं, "णिंदियं' मणेण पच्छातावो, 'गरहितं' वइजोगेणं, एवं आलोइयणिदियगरहियमेव दुगुंछितं, एवं तिविहेण जोगेण पडिक्कतो वंदामि जिणे 30 चउव्वीसंति । Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૨ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૭) 'मिच्छत्तपडिक्कमण 'मित्यादि, इह तु कायोत्सर्गकरणतः प्रागुपात्तकर्मक्षयः प्रतिपाद्यते, वक्ष्यते च - "जैह करगओ निकंतड़ दारुं जंतो पुणोऽवि वच्चंतो । इय किंतंति सुविहिया काउस्सग्गेण कम्माई ॥१॥ काउस्सग्गे जह सुट्ठियस्स भज्जंति अंगमंगाई । इय भिदंति सुविहिया अट्ठविहं कम्मसंघायं ॥२॥” इत्यादि, अथवा सामायिके चारित्रमुपवर्णितं, चतुर्विंशतिस्तवे त्वर्हतां गुणस्तुतिः, 5 सा च ज्ञानदर्शनरूपा, एवमिदं त्रितयमुक्तं, अस्य च वितथासेवनमैहिकामुष्मिक पायर गुरोर्निवेदनीयं, तच्च वन्दनपूर्वकमित्यतस्तन्निरूपितं, निवेद्य च भूयः शुभेष्वेव स्थानेषु प्रतीपं क्रमणमासेवनीयमित्यनन्तराध्ययने तन्निरूपितं, इह तु तथाप्यशुद्धस्यापराधव्रणचिकित्सा प्रायश्चित्तभेषजात् प्रतिपाद्यते, तत्र प्रायश्चित्तभैषजमेव तावद्विचित्रं प्रतिपादयन्नाह आलोयण पडिक्कमणे मीस विवेगे तहा विउस्सग्गे । तव छेय मूल अणवट्टया य पारंचिए चेव ॥१४१९॥ 'आलोयणं 'ति आलोचना प्रयोजनतो हस्तशताद् बहिर्गमनागमनादौ गुरोर्विकटना, કરવાનું આ અધ્યયનમાં કહેવાય છે.) અથવા પ્રતિક્રમણ—અધ્યયનમાં ‘મિથ્યાત્વપ્રતિમા....' (નિ. ૧૨૫૧) વિગેરે દ્વારા મિથ્યાત્વ વિગેરેનું પ્રતિક્રમણ ક૨વાદ્વારા કર્મના કારણોનો નિષેધ કર્યો. આ અધ્યયનમાં કાયોત્સર્ગના કરણથી પૂર્વે ગ્રહણ કરેલા કર્મોનો ક્ષય પ્રતિપાદન કરાય છે. તે માટે 15 આગળ કહેશે – જેમ કરવત આવતા—જતા લાકડાંને કાપે છે (અર્થાત્ લાકડાંને કાપવા કરવત ફેરવતાં તે કરતવ જેમ લાકડાંને કાપે છે.) તેમ સુવિહિત સાધુઓ કાયોત્સર્ગવડે કર્મોને કાપે છે. (ભા. ૨૩૯) જેમ કાયોત્સર્ગ કરનારના અંગોપાંગ તૂટે છે તે જ પ્રમાણે સાધુઓ (કાયોત્સર્ગમાં) અષ્ટપ્રકારના કર્મસમૂહને તોડે છે. (૧૫૫૩) વિગેરે. 10 અથવા સામાયિક—અધ્યયનમાં ચારિત્રનું વર્ણન કર્યું. ચતુર્વિશતિસ્તવઅધ્યયનમાં અરિહંતોના 20 ગુણોની સ્તવના કરી. અને તે સ્તવના જ્ઞાનદર્શનરૂપ હોવાથી પ્રથમ બે અધ્યયનમાં જ્ઞાનાદિ ત્રિક કહ્યા. આ જ્ઞાનાદિત્રિકસંબંધી કંઇક ખોટું થયું તેનું આલોકપરલોકમાં થતાં નુકસાનોને નહીં ઇચ્છનાર સાધુએ ગુરુને કથન કરવું જોઇએ. અને તે કથન વંદનપૂર્વક કરવાનું હોવાથી તેના પછી વંદન અધ્યયનમાં વંદનનું નિરૂપણ કર્યું. કથન કર્યા પછી ફરીથી શુભ સ્થાનોમાં પાછા ફરવાનું હોય છે તેથી પૂર્વના અધ્યયનમાં પ્રતિક્રમણનું નિરૂપણ કર્યું. આ અધ્યયનમાં પ્રતિક્રમણ ક૨વા છતાં અશુદ્ધ જીવની 25 (એટલે કે પ્રતિક્રમણ કરવા છતાં સંપૂર્ણ શુદ્ધિ પ્રાપ્ત ન કરેલ જીવની) અપરાધોરૂપ ઘાની ચિકિત્સા પ્રાયશ્ચિત્તરૂપ ઔષધવડે પ્રતિપાદન કરાય છે. તેમાં જુદા જુદા પ્રકારના પ્રાયશ્ચિત્તરૂપ ઔષધોનું પ્રતિપાદન કરતા કહે છે ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો. ટીકાર્થ : (૧) આલોચના – કારણવશાત્ સોહાથથી બહાર જવા—આવવામાં ગુરુ પાસે કથન 30 ३. यथा क्रकचो निकृन्तति दारु यान् पुनरपि व्रजन् । एवं कृन्तन्ति सुविहिताः कायोत्सर्गेण कर्माणि ॥१॥ कायोत्सर्गे यथा सुस्थितस्य भज्यन्ते अङ्गोपाङ्गानि । एवं भिन्दन्ति सुविहिता अष्टविधं कर्मसंघातम् ॥२॥ Page #24 -------------------------------------------------------------------------- ________________ આલોચના વિગેરે દશ પ્રાયશ્ચિત્ત (નિ. ૧૪૧૯) ૧૩ 'पडिक्कमणे 'त्ति प्रतीपं क्रमणं प्रतिक्रमणं, सहसाऽसमितादौ मिथ्यादुष्कृतकरणमित्यर्थः, 'मीस 'त्ति मिश्रं शब्दादिषु रागादिकरणे विकटना मिथ्यादुष्कृतं चेत्यर्थः, 'विवेगे त्ति विवेकः अनेषणीयस्य भक्तादेः कथञ्चित् गृहीतस्य परित्याग इत्यर्थः, तथा 'विउस्सग्गे 'त्ति तथा व्युत्सर्गः कुस्वाद कायोत्सर्ग इति भावना, 'तवेत्ति कर्म तापयतीति तपः - पृथिव्यादिसंघट्टनादौ निर्विकृतिकादि, 'छेदे 'त्ति तपसा दुर्दमस्य श्रमणपर्यायच्छेदनमिति हृदयं, 'मूले 'त्ति प्राणातिपातादौ पुनव्रतारोपण - 5 मित्यर्थः, 'अणवट्टया यत्ति हस्ततालादिप्रदानदोषात् दुष्टतरपरिणामत्वाद् व्रतेषु नावस्थाप्यते इत्यनवस्थाप्यः तद्भावोऽनवस्थाप्यता, च 'पारंचिए चेव त्ति पुरुषविशेषस्य स्वलिङ्गराजपल्याद्यासेवनायां पारञ्चिकं भवति, पारं प्रायश्चित्तान्तमञ्चति - गच्छतीति पारञ्चिकं, न तत ऊर्ध्वं प्रायश्चित्तमस्तीति गाथार्थः ॥ १४१९ ॥ કરવું તે આલોચના. (અર્થાત્ ગુરુને પૂછીને, ગુરુવડે અનુજ્ઞાત સાધુ આહારાદિના ગ્રહણ વિગેરે 10 અવશ્યકર્તવ્ય વ્યાપારો માટે સોહાથથી બહાર જઈને પાછો આવ્યા બાદ પોતાના વ્યાપારનું ગુરુ પાસે જે કથન કરે તે આલોચનાપ્રાયશ્ચિત્ત કહેવાય છે. આ આલોચના પ્રાયશ્ચિત્ત નિરતિચાર અપ્રમત્ત સાધુને જાણવું. સાતિચાર સાધુને આલોચના કરતાં પણ વધારે પ્રાયશ્ચિત્ત આવે છે.) (૨) પ્રતિક્રમણ – પાછું ફરવું તે પ્રતિક્રમણ અર્થાત્ સહસાત્કારે–ઉપયોગ રાખવા છતાં ઇર્યા વિગેરેમાં અસમિતિ થવી વિગેરેમાં મિચ્છા મિ દુક્કડં પ્રાયશ્ચિત્ત જાણવું. (૩) મિશ્ર – શબ્દ, રૂપ વિગેરે વિષયોમાં રાગ વિગેરે થાય ત્યારે 15 તેનું ગુરુને કથન કરવું અને મિચ્છા મિ દુક્કડં આપવું તે મિશ્રપ્રાયશ્ચિત્ત. (૪) વિવેક – કોઇક રીતે અકલ્પ્ય એવા ભક્ત–પાન ગ્રહણ થયા પછી તેનો ત્યાગ કરવો તે વિવેકનામનું પ્રાયશ્ચિત્ત છે. (૫) વ્યુત્સર્ગ – ખરાબ સ્વપ્ર વિગેરેમાં કરવામાં આવતો કાયોત્સર્ગ તે વ્યુત્સર્ગપ્રાયશ્ચિત્ત જાણવું. (૬) તપ – જે કર્મને તપાવે = નાશ કરે તે તપ અર્થાત્ પૃથ્વી વિગેરે જીવોનો સંઘટ્ટો વિગેરે થાય ત્યારે કરવામાં આવતા નીવિ વિગેરે તપો એ તપપ્રાય. જાણવું. (૭) છેદ – તપદ્વારા દુર્દમ 20 (એટલે કે તપપ્રાય. થી જે ડરતો ન હોવાથી પાપથી અટકે તેવો ન હોય તેવા સાધુના) દીક્ષાપર્યાયનો છેદ કરવો તે છેદ. (૮) મૂલ – પ્રાણાતિપાત વિગેરે દોષો સેવ્યા હોય ત્યારે જે ફરીથી પાંચ મહાવ્રતોનું ઉચ્ચારણ તે મૂલપ્રાયશ્ચિત્ત. (૯) અનવસ્થાપ્યતા – હસ્તતાલ સામેવાળાને લાફા મારવા. આ હસ્તતાલવિગેરે દોષો સેવનાર સાધુ દુષ્ટતર પરિણામવાળો હોવાથી વ્રતોમાં સ્થાપિત કરાતો નથી એટલે કે તેને વ્રતોમાં રહેવા દેવામાં આવતો નથી. એટલે તે સાધુ અનવસ્થાપ્ય બની 25 જાય છે. અને તે અનવસ્થાપ્યનો જે ભાવ તે અનવસ્થાપ્યતા. (ટૂંકમાં અનવસ્થાપ્યપ્રાયશ્ચિત્ત લિંગ, ક્ષેત્ર, કાલ અને તપથી એમ ચારપ્રકારે હોય છે. તેનું વિસ્તૃત વર્ણન અન્યગ્રંથોમાંથી જાણી લેવું.) (૧૦) પારાંચિક – પારને = પ્રાયશ્ચિત્તના અંતને જે પામેલ છે એટલે કે આના પછીનું કોઈ પ્રાયશ્ચિત્ત ન હોવાથી આ પ્રાયશ્ચિત્ત બીજા બધા પ્રાયશ્ચિત્તોના અંતને પામેલું હોવાથી પારાંચિક કહેવાય છે. આ પ્રાયશ્ચિત્ત સાધ્વી, રાજપત્ની વિગેરે સાથે અકાર્ય કરનાર સાધુવિશેષને = આચાર્યને 30 આવે છે. II૧૪૧૯લી = Page #25 -------------------------------------------------------------------------- ________________ 5 10 15 20 ૧૪ * आवश्यऽनियुक्ति • हरिभद्रीयवृत्ति • सभाषांतर (भाग-७) एवं प्रायश्चित्तभैषजमुक्तं, साम्प्रतं व्रणः प्रतिपाद्यते, स च द्विभेदः - द्रव्यव्रणो भावव्रणश्च, द्रव्यव्रणः शरीरक्षतलक्षणः, असावपि द्विविध एव, तथा चाह दुवि कार्यमि वो दुब्भवागंतुओ अ णायव्वो । आगंतुयस कार सल्लुद्धरणं न इयरस्स ॥ १४२०॥ तणुओ अतिक्खतुंडो असोणिओ केवलं तए लग्गो । अवउज्झत्ति सल्लो सल्लो न मलिज्जइ वणो उ ॥ १४२१ ॥ लग्गुद्धियंमि बीए मलिज्जइ परं अदूरगे सल्ले । उद्धरणमलणपूरण दूरयरगए तइयगंमि ॥ १४२२॥ मा वेणा उ तो उद्धरित्तु गालंति सोणिय चउथे । रुज्झइ लहुंति चिट्ठा वारिज्जइ पंचमे वणिणो ॥ १४२३ ॥ रोहेइ वणं छट्ठे हियमियभोई अभुंजमाणो वा । तित्तिअमित्तं छिज्जइ सत्तमए पूइमंसाई ॥ १४२४॥ तहवि य अठायमाणो गोणसखइयाइ रुप्फए वावि । कीरइ तयंगछेओ सअओि सेसरक्खठ्ठा ॥ १४२५॥ द्विविधो-द्विप्रकारः 'कायंमि वणो 'त्ति चीयत इति कायः - शरीरमित्यर्थः तस्मिन् व्रण:क्षतलक्षणः, द्वैविध्यं दर्शयति - तस्मादुद्भवोऽस्येति तदुद्भवो - गण्डादिः आगन्तुकश्च ज्ञातव्यः, आगन्तुकः कण्टकादिप्रभवः, तत्रागन्तुकस्य क्रियते शल्योद्धरणं नेतरस्य - तदुद्भवस्येति गाथार्थः ॥१४२०॥ यद्यस्य यथोद्ध्रियते उत्तरपरिकर्म च क्रियते द्रव्यव्रण एव तदेतदभिधित्सुराह-'तणुओ गाहा— तनुरेव तनुकं कृशमित्यर्थः, न तीक्ष्णतुण्डमतीक्ष्णतुण्डमतीक्ष्णमुखमिति भावना, नास्मिन् અવતરણિકા : આ પ્રમાણે પ્રાયશ્ચિત્તરૂપ ઔષધ કહ્યું. હવે અપરાધરૂપ વ્રણનું પ્રતિપાદન કરાય છે. અને તે વ્રણ બે પ્રકારે છે દ્રવ્યત્રણ અને ભાવવ્રણ. તેમાં શરીર ઉપર ઘા પડવો તે દ્રવ્યત્રણ છે. આ પણ બે પ્રકારે છે. તે જ કહે છે ગાથાર્થ : પાંચે ગાથાઓનો અર્થ ટીકાર્થ પ્રમાણે જાણવો. - - ટીકાર્થ : જે પુષ્ટ કરાય છે તે કાયા એટલે કે શરીર. તેને વિશે જે ત્રણ થાય છે તે બે પ્રકારના 25 होय छे. ते जे प्रहारने ४ जतावे छे - ( १ ) तेमांथी = शरीरमांथी उत्पत्ति छे भे प्रानी ते प्रश = તદ્દભવ કહેવાય છે. એટલે કે શરીરમાં જ ઉત્પન્ન થતાં ગુમડાં વિગેરે. (૨) આગંતુક એટલે કે કાંટા વિગેરેથી ઉત્પન્ન થતું વ્રણ. તેમાં જે આગંતુક વ્રણ હોય તેનું શલ્યોદ્ધરણ કરાય છે પણ તદુદ્ભવનું શલ્યોદ્ધરણ કરાતું નથી. ।।૧૪૨૦ દ્રવ્યણમાં જ એટલે કે શરીરમાં કોઇ કાંટો વિગેરે શલ્ય લાગ્યું હોય ત્યારે જે જીવનું જે શલ્ય જે રીતે ઉદ્ધાર કરાય અર્થાત્ જે શલ્યનો જે રીતે ઉદ્ધાર કરાય અને 30 જે શલ્યનું જે રીતે ઉત્તરપરિકર્મ કરાય તે કહેવાની ઈચ્છાવાળા ગ્રંથકારશ્રી કહે છે – (૧) જે શલ્ય કાંટો પાતળો છે પણ, તીક્ષ્ણમુખવાળો = તીક્ષ્ણ નથી, જે કાંટો લાગતાં લોહી નીકળ્યું નથી, તથા Page #26 -------------------------------------------------------------------------- ________________ શલ્યોનું ઉત્તર પરિકર્મ (નિ. ૧૪૨૧–૨૩) શૈક ૧૫ शोणितं विद्यत इत्यशोणितं केवलं नवरं त्वग्लग्नं-बाह्यत्वग्लग्नं उद्धृत्य 'अवउज्झत्ति सल्लो 'त्ति परित्यज्यते शल्यं प्राकृतशैल्या तु पुल्लिङ्गनिर्देशः, जसोव्व, 'सल्लो न मलिज्जइ वणो य' न च मृद्यते व्रणः, अल्पत्वात् शल्यस्येति गाथार्थः ॥१४२१॥ प्रथमशल्यजे अयं विधिः, द्वितीयादिशल्यजे पुनरयं-'लग्गुद्धियंमि' लग्नमुद्धृतं लग्नोद्धृतं तस्मिन् द्वितीये कस्मिन् ?-अदूरगते शल्य इति योगः; मनाग् दृढलग्न इति भावना, अत्र 'मलिज्जइ परं 'ति मृद्यते यदि परं व्रण इति, उद्धरणं 5 शल्यस्य, मर्दनं व्रणस्य, पूरणं कर्णमलादिना तस्यैवैतानि क्रियन्ते दूरगते तृतीये शल्य इति गाथार्थः ॥१४२२॥ 'मा वेयणा उ तो उद्धरेत्तु गालंति सोणिय चउत्थे । रुज्झउ हुंति चिट्ठा वारिज्जइ' इति मा वेदना भविष्यतीति तत उद्धृत्य शल्यं गालयन्ति शोणितं चतुर्थे शल्य इति, तथा रुह्यतां शीघ्रमिति चेष्टा-परिस्पन्दनादिलक्षणा वार्यते-निषिध्यते, पञ्चमे शल्ये उद्धृते व्रणोऽस्यास्तीति व्रणी तस्य द्र.णिनः रौद्रतरत्वाच्छल्यस्येति गाथार्थः ॥१४२३॥ 'रोहेइ वणं छठे' 10 इति रोहयति व्रणं षष्ठे शल्ये उद्धृते सति हितमितभोजी हितं-पथ्यं मितं-स्तोकं, अभुञ्जानो वेति, यावच्छल्येन दूषितं 'तत्तियमित्तं ति तावन्मानं छिद्यते, सप्तमे शल्ये उद्धृते किं ?-पूतिमांसादीति આવા પ્રકારનો હોવા સાથે જે કાંટો માત્ર ચામડીને જ લાગ્યો છે એટલે કે અંદર સુધી ગયો નથી પરંતુ બહાર ચામડીને જ લાગ્યો છે. આવા પ્રકારના તે કાંટાને ખેંચી લઈ દૂર નંખાય છે. ગાથામાં ‘સો' એ પ્રમાણે જે પુલ્લિગ કર્યું છે તે પ્રાકૃત હોવાથી જાણવું. જેમ કે, “ગો' (અર્થાત્ “' શબ્દ 15 સંસ્કૃતમાં નપુંસકલિંગવાળો હોવા છતાં પ્રાકૃતમાં “ગણો' લખાય છે.) આ રીતે તે કાંટાને બહાર કાઢી નાંખવામાં આવે છે અને ઘાનું મર્દન (= દબાવવું વિ.) કરવાની જરૂર પણ નથી હોતી કારણ કે શલ્ય અલ્પ છે. (અર્થાત્ કાંટો બહું વિશેષ લાગ્યો નથી.) II૧૪૨૧ પ્રથમ પ્રકારના શલ્યથી ઉત્પન્ન થયેલ ઘામાં આ વિધિ કહી. હવે બીજા વિગેરે પ્રકારના શલ્યથી ઉત્પન્ન થયેલ ઘામાં વિધિ જણાવે છે – (૨) જો શલ્ય = કાંટો કંઈક દઢ રીતે લાગે, તો લાગેલા તે 20 કાંટાનો પ્રથમ ઉદ્ધાર કરાય, પછી જે ઘા છે તેને ઘસવું, દબાવવું વિગેરેરૂપ મર્દન કરાય છે. (આ બીજો પ્રકાર કહ્યો.) (૩) હવે જો ત્રીજા પ્રકારનો કાંટો અંદર સુધી ગયો હોય તો શલ્યનો ઉદ્ધાર, ઘાનું મર્દન અને ઘાના સ્થાને કાનનો મેલ વિગેરે પૂરવો વિગેરે ઉત્તર પરિકર્મ કરાય છે. ૧૪રરા (૪) વધુ અંદર ગયેલા એવા ચોથા પ્રકારનું શલ્ય હોય તો તે શલ્યને બહાર કાઢીને લોહી નીકાળે જેથી વેદના થાય નહીં. (૫) તથા પાંચમા પ્રકારનું શલ્ય હોય તો તે વધુ રૌદ્ર હોવાથી તેના 25 નીકાળ્યા પછી જલ્દી સંઝાઈ જાય તે માટે ત્રણવાળાજીવને હાલવા-ચાલવા વિગેરરૂપ શરીરની ક્રિયા બંધ કરાવવામાં આવે છે. I૧૪૨૩ (૬) છઠ્ઠા પ્રકારનું શલ્ય લાગ્યું હોય તો હિત = પથ્ય, મિત = પ્રમાણસર ખાનારો અથવા નહીં ખાનારો પુરુષ ઘાને રુઝાવે છે (અર્થાતુ પથ્ય અને પ્રમાણસર ખાનારનો કે બિલકુલ નહીં ખાનારનો તે ઘા જલ્દીથી સંઝાય જાય છે.) (૭) સાતમા પ્રકારનું શલ્ય લાગ્યું હોય તો તે શલ્યવર્ડ જેટલો ભાગ દૂષિત થયો હોય તેટલો ભાગ કપાય છે, એટલે કે તેટલા 30 Page #27 -------------------------------------------------------------------------- ________________ 15 ૧૬ મી આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૩) गाथार्थः ॥१४२४॥ तहवि य अठाये 'ति तथापि च 'अट्ठायमाणे 'त्ति अतिष्ठति सति विसर्पतीत्यर्थः, गोनसभक्षितादौ रप्फके वापि क्रियते तदङ्गछेदः सहास्थिकः, शेषरक्षार्थमिति गाथार्थः ॥१४२५॥ एवं तावद् द्रव्यव्रणस्तच्चिकित्सा च प्रतिपादिता, अधुना भावव्रणः प्रतिपाद्यते मूलुत्तरगुणरूवस्स ताइणो परमचरणपुरिसस्स । अवराहसल्लपभवो भाववणो होइ नायव्वो ॥१॥ (प्र०) । इयमन्यकर्तृकी सोपयोगा चेति व्याख्यायते, मूलगुणा:-प्राणातिपातादिविरमणलक्षणाः पिण्डविशुद्ध्यादयस्तु उत्तरगुणाः, एते एव रूपं यस्य स मूलगुणोत्तरगुणरूपस्तस्य, तायिनः, परमश्चासौ चरणपुरुषश्चेति समासः तस्य अपराधा:-गोचरादिगोचराः त एव शल्यानि तेभ्यः प्रभवः-सम्भवो यस्य स तथाविधः भावव्रणो भवति ज्ञातव्य इति गाथार्थः ॥ 10 साम्प्रतमस्यानेकभेदभिन्नस्य भावव्रणस्य विचित्रप्रायश्चित्तभैषजेन चिकित्सा प्रतिपाद्यते, तब 'भिक्खायरियाइ' गाहा - भिक्खायरियाइ सुज्झइ अइआरो कोइ वियडणाए उ। बीओ असमिओमित्ति कीस सहसा अगुत्तो वा ? ॥१४२६॥ सद्दाइएसु रागं दोसं च मणा गओ तइयगंमि । नाउं अणेसणिज्जं भत्ताइविगिंचण चउत्थे ॥१४२७॥ उस्सग्गेणवि सुज्झइ अइआरो कोइ कोइ उ तवेणं । तेणवि असुज्झमाणं छेयविसेसा विसोहिंति ॥१४२८॥ ભાગમાં સડેલું માંસ વિગેરે બહાર કાઢી નંખાય છે. I/૧૪૨૪ સાપનો ડંખ વિગેરે હોય ત્યારે કે रप्फके = रोगविशेष होय. त्यारे भांसनो छ। ४२१॥ ७did इसातो तो डोय तो शेष शरीरनु 20 રક્ષણ કરવા માટે ઘાવાળો ભાગ હાડકાં સાથે કાપી નાંખવો પડે છે. ૫૧૪૨પા. અવતરણિકા : આ પ્રમાણે દ્રવ્યવ્રણ અને તેની ચિકિત્સાનું પ્રતિપાદન કર્યું. હવે ભાવવ્રણ કહેવાય છે ; थार्थ : (प्रक्षित था) 20. प्रभा वो. ટીકાર્ય : આ ગાથાના કર્તા અન્ય છે છતાં આ ગાથા ઉપયોગી હોવાથી તેનું વ્યાખ્યાન કરાય 25 છે. પ્રાણાતિપાત વિગેરેથી અટકવું એ મૂલગુણ છે તથા પિંડવિશુદ્ધિ વિગેરે ઉત્તરગુણો જાણવા. આ મૂલગુણ અને ઉત્તરગુણ એ છે સ્વરૂપ જેનું તેવા તથા રક્ષણ કરનાર ચારિત્રરૂપે પુરુષના ગોચરી વિગેરે સંબંધી જે અપરાધો છે તે શલ્ય તરીકે જાણવા. (ટૂંકમાં ચારિત્ર એ પુરુષ છે અને અપરાધો. એ શલ્ય છે.) ભાવવ્રણો આ અપરાધોરૂપ શલ્યમાંથી ઉત્પન્ન થનારા છે એમ જાણવું. // પ્રક્ષિપ્તગાથા અવતરણિકા : હવે જુદા જુદા પ્રકારના પ્રાયશ્ચિત્તરૂપ ઔષધવડે અનેક પ્રકારના ભાવવ્રણોની 30 यित्सिा प्रतिपाइन ४२॥य छे. तेभ - ગાથાર્થ : ત્રણે ગાથાઓનો અર્થ ટીકાર્ય પ્રમાણે જાણવો. Page #28 -------------------------------------------------------------------------- ________________ ભાવવ્રણોની ચિકિત્સા (નિ. ૧૪૨૬–૨૮) ( ૧૭. व्याख्या-भिक्षाचर्यादिः शुध्यत्यतिचारः कश्चिद्विकटनयैव-आलोचनयैवेत्यर्थः, आदिशब्दाद् विचारभूम्यादिगमनजो गृह्यते, इह चातिचार एव व्रणः २, एवं सर्वत्र योज्यं, 'बितिउत्ति द्वितीयो व्रणः अप्रत्युपेक्षिते खेलविवेकादौ हा असमितोऽस्मीति सहसा अगुप्तो वा मिथ्यादुष्कृतमिति विचिकित्सेत्ययं गाथार्थः ॥ सद्दाईएसु गाहा-'शब्दादिषु इष्टानिष्टेषु राग द्वेषं वा मनसा गतः । अत्र 'तइओ' तृतीयो व्रणः मिश्रभैषज्यचिकित्स्यः, आलोचनाप्रतिक्रमणशोध्य इत्यर्थः, ज्ञात्वा अनेषणीयं 5 भक्तादि विगिञ्चना चतुर्थ इति गाथार्थः ॥ 'उस्सग्गेणवि सुज्झइ' कायोत्सर्गेणापि शुद्ध्यति अतिचारः कश्चित् कुस्वप्नादि, कश्चित्तु तपसा पृथिव्यादिसंघट्टनादिजन्यो निर्विगतिकादिना षण्मासान्तेन, तेनाप्यशुद्ध्यमानस्तथाभूतं गुरुतरं छेदविशेषा विशोधयन्तीति गाथार्थः ॥१४२६૨૪૨૮ __एवं सप्तप्रकारभावव्रणचिकित्सापि प्रदर्शिता, मूलादीनि तु विषयनिरूपणद्वारेण स्वस्थानादव- 10 ટકાથઃ (૧) ભિક્ષાચર્યા વિગેરે સંબંધી કોઈક અતિચાર આલોચનાવડે જ = ગુરુને કહેવામાત્રથી જ શુદ્ધ થઈ જાય છે. “વિવાહિયારૂ – અહીં આદિશબ્દથી વિચારભૂમિ = સ્પંડિલભૂમિ વિગેરેમાં જવાથી ઉત્પન્ન થનાર અતિચાર ગ્રહણ કરવા. અતિચાર એ જ વ્રણ તે અતિચારવ્રણ એ પ્રમાણે આગળ પણ બધે સમજી લેવું. (આ પ્રમાણે આ પ્રથમ ભાવવ્રણ જાણવું.) (૨) બીજું ભાવવ્રણ આ પ્રમાણે – અપ્રત્યુપેક્ષિત ભૂમિભાગમાં ગળામાંથી નીકળતા ગલફાનો ત્યાગ કર્યો વિગેરે અપરાધ થતાં 15 “હા ! હું અસમિત થયો, અર્થાત્ મેં પારિષ્ઠાપનિકાસમિતિનું પાલન ન કર્યું. કેવી રીતે? સહસાત્કારે (અર્થાત્ ઉપયોગ હોવા છતાં એકાએક અપ્રત્યુપેક્ષિતસ્થાને ગળફો નંખાઈ ગયો.) અથવા હું સહસાત્કારે અગુપ્ત થયો, (અર્થાત્ સહસાત્કારે મનથી ચિંતન થઈ ગયું કે વચનથી અશુભ બોલાઈ ગયું કે કાયાથી અશુભ ચેષ્ટા થઈ ગઈ. આ રીતે સહસાત્કારે અસમિતિ કે અનુપ્ત થતાં) મિચ્છા મિ દુક્કડ કરતો સાધુ શુદ્ધ થાય છે. આ પ્રતિક્રમણરૂપ ઔષધથી વિચિકિત્સા કહી. // ૧૪૨૬ll 20 (૩) ઈષ્ટ કે અનિષ્ટ એવા શબ્દ વિગેરે વિષયોમાં જીવ મનથી રાગ કે દ્વેષ પામ્યો. અહીં આ ત્રીજો ઘા સમજવો. તેની ચિકિત્સા મિશ્રઔષધથી = આલોચના અને પ્રતિક્રમણરૂપ ઔષધથી થાય છે. (૪) લાવેલા એવા ભોજન–પાણી અકથ્ય છે એવું ખબર પડે કે તરત તેને પરઠવવું તે વિવેકરૂપ ઔષધથી સાધ્ય એવું ચોથા પ્રકારનું ભાવવ્રણ જાણવું. I૧૪૨શી. (૫) કોઈક કુસ્વપ્ર વિગેરેથી ઉત્પન્ન થયેલ અતિચાર કાયોત્સર્ગથી શુદ્ધ થાય છે. (૬) કોઈક 25 વળી પૃથ્વીકાય વિગેરે જીવોના સંઘટ્ટન વિગેરેથી ઉત્પન્ન થયેલ અતિચાર નીવિથી લઈને છ માસ સુધીના તમરૂપ ચિકિત્સાથી શુદ્ધ થાય છે. (૭) તે તપથી પણ શુદ્ધ ન થતાં તેવા પ્રકારના મોટા અતિચારને છેદવિશેષો શુદ્ધ કરે છે. ૧૪૨૮ અવતરણિકા: આ પ્રમાણે સાત પ્રકારના ભાવવ્રણોની ચિકિત્સા પણ (અર્થાત્ ભાવવ્રણો તો કહ્યા, સાથે ચિકિત્સા પણ) દેખાડી. મૂલ વિગેરે છેલ્લી ત્રણ ચિકિત્સા પોત–પોતાના વિષયોને 30 જણાવવાદ્વારા સ્વસ્થાનમાંથી (= જે ગ્રંથમાં આ ત્રણનું નિરૂપણ છે તે સ્વસ્થાન છે, તેમાંથી) જાણવી. Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧૮ શું આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૩) सेयानि, नेह वितन्यन्ते, इत्युक्तमानुषङ्गिकं, प्रस्तुतं प्रस्तुमः-एवमनेनानेकरूपेण-सम्बन्धेनायातस्य कायोत्सर्गाध्ययनस्य चत्वार्यनुयोगद्वाराणि संप्रपञ्चानि वक्तव्यानि, तत्र नामनिष्पन्ने निक्षेपे कायोत्सर्गाध्ययनमिति कायोत्सर्गः अध्ययनं च, तत्र कायोत्सर्गमधिकृत्य द्वारगाथामाह नियुक्तिकार: निक्खेवेंग? विहाणमग्गणां काल भेयपरिमाणे । असढ संढे विहिँ दोसा कस्सत्तिं फलं च दाराई ॥१४२९॥ 'निक्खेवेगट्ठविहाण' निक्खेवेति कायोत्सर्गस्य नामादिलक्षणो निक्षेपः कार्यः ‘एगट्ठत्ति एकार्थिकानि वक्तव्यानि 'विहाणमग्गण' त्ति विधानं भेदोऽभिधीयते भेदमार्गणा कार्या 'कालभेदपरिणामे 'त्ति कालपरिमाणमभिभवकायोत्सर्गादीनां वक्तव्यं, भेदपरिमाणमुत्सृतादि कायोत्सर्गभेदानां वक्तव्यं यावन्तस्त इति. 'असढसढे त्ति अशठः शठशकायोत्सर्गकर्ता वक्तव्यः 10 'विहि'त्ति कायोत्सर्गकरणविधिर्वाच्यः 'दोस'त्ति कायोत्सर्गदोषा वक्तव्याः ‘कस्सत्ति' कस्य कायोत्सर्ग इति वक्तव्यं ‘फलं चत्ति ऐहिकामुष्मिकभेदं फलं वक्तव्यं 'दाराई 'ति एतावन्ति द्वाराणीति गाथासमासार्थः, व्यासार्थं तु प्रतिद्वारं भाष्यकृदेवाभिधास्यति ॥१४२९॥ . અહીં તેનું નિરૂપણ કરતા નથી. આ પ્રમાણે પ્રાસંગિક વાત કરી. પ્રસ્તુત = મૂળ વાતને કહીએ – તેમાં પૂર્વે કહ્યાં તે પ્રમાણેના અનેક પ્રકારના સંબંધોથી આવેલ કાયોત્સર્ગ અધ્યયનના ઉપક્રમ વિગેરે 15 ચાર અનુયોગદ્વારા વિસ્તારથી કહેવા યોગ્ય છે. તેમાં નામનિષ્પનિક્ષેપમાં “કાયોત્સર્ગ–અધ્યયન' એ પ્રમાણેનું નામ હોવાથી કાયોત્સર્ગ અને અધ્યયન એમ બે શબ્દો છે. તેમાં કાયોત્સર્ગને આશ્રયીને દ્વારગાથાને નિયુક્તિકાર કહે છે ? ગાથાર્થ : ટીકાર્ય પ્રમાણે જાણવો. ટીકાર્ય ઃ (૧) કાયોત્સર્ગનો નામ વિગેરે રૂપ નિક્ષેપ કરવો. (૨) કાયોત્સર્ગના એકાર્થિકનામો 20 કહેવા. (૩) કાયોત્સર્ગના ભેદોની વિચારણા કરવી. (૪) અભિભાવકાયોત્સર્ગ વિંગેરેનું કાલપરિમાણ કહેવું. (દવાદિવડે જયારે ઉપસર્ગ કરાતો હોય ત્યારે મહામુનિ જે કાયોત્સર્ગ કરે તે અભિભાવકાયોત્સર્ગ કહેવાય. આદિશબ્દથી બીજા ભેદો પણ છે તે આગળ જણાવશે.)(૫) કાયોત્સર્ગના ઉત્કૃત (= ઊઠેલો, આગળ ગા. ૧૪૬૧ વિગેરેમાં નિરૂપણ આવશે.) વિગેરે ભેદનું પરિમાણ કહેવું અર્થાત્ કાયોત્સર્ગના ઉત્કૃત વિગેરે કેટલા પ્રકારો છે? તે કહેવું. 25 (૬–૭) કાયોત્સર્ગ કરનારામાં કોણ અશઠ = નિર્માયાવી છે ? અને કોણ શઠ = માયાવી છે ? તે કહેવું. (૮) કાયોત્સર્ગ કરવાની વિધિ કહેવી. (૯) કાયોત્સર્ગના દોષો કહેવા. (૧૦) કાયોત્સર્ગ કોનો છે? (અર્થાત્ કાયોત્સર્ગનો અધિકારી કોણ છે?)(૧૧) કાયોત્સર્ગનું આલોક અને પરલોકસંબંધી ફલ કહેવું. આ પ્રમાણે કાયોત્સર્ગના આ દ્વારો છે. અહીં દ્વારા સંક્ષેપથી કહ્યા. દરેક દ્વારનો વિસ્તારથી અર્થ ભાષ્યકાર પોતે જ આગળ કહેશે. ll૧૪૨૯તી Page #30 -------------------------------------------------------------------------- ________________ अयशब्दना निक्षेपा (नि. १४३० - 3 ) ૧૯ तत्र कायस्योत्सर्गः कायोत्सर्ग इति द्विपदं नामेतिकृत्वा कायस्य उत्सर्गस्य च निक्षेपः कार्य इति । तथा चाह भाष्यकार: काए उस्सगंमि य निक्खेवे हुंति दुन्नि उ विगप्पा | एएसिं दुण्हंपी पत्तेय परूवणं वुच्छं ॥२३१॥ ( भा० ) 'काए उस्सग्गंमि य' काये कायविषयः उत्सर्गे च - उत्सर्गविषयश्च एवं निक्षेपे - निक्षेपविषयौ 5 भवतः द्वौ एव विकल्पौ - द्वावेव भेदौ, अनयोर्द्वयोरपि कायोत्सर्गविकल्पयोः प्रत्येकं प्ररूपणां वक्ष्य इति गाथार्थः ॥२३१॥ तत्र - कायस्स उ निक्खेवो बारसओ छक्कओ अ उस्सग्गे । एएसिं तु पयाणं पत्तेयं परूवणं वृच्छं ॥१४३०॥ • नामं ठर्वणसरीरे गई निकायत्थिय दविए य । माउंय संगर्ह पज्जैव भारे तह भावेकाए य ॥ १४३१॥ काओ कस्स नाम कीरइ देहोवि वुच्चई काओ । कायमणिओवि gas बद्धमवि निकायमाहंसु ॥१४३२ ॥ अक्खे वराड वा कट्टे पुत्थे य चित्तकम्मे य । सब्भावमसब्भावं ठेवणाकायं वियाणाहि ॥ १४३३॥ लिप्पTत्थी हथित्ति एस सब्भाविया भवे ठवणा । होइ असब्भावे पुण हत्थित्ति निरागिई अक्खो ॥१४३४॥ ओरालियवेउव्वियआहारगतेयकम्मए चेव । एसो पंचविहो खलु सरीरकाओ मुणेयव्वो ॥१४३५॥ सुविसु देहो नेरइयाईण जो स गइकाओ । एसो सरीरकाओ विसेसणा होइ गइकाओ ॥१॥ (प्र० ) वहिओ वच्च भवंतरं जच्चिरेण कालेण । एसो खलु गइकाओ सतेयगं कम्मगसरीरं ॥ १४३६॥ 10 - 15 20 અવતરણિકા : તેમાં કાયનો શરીરનો જ ઉત્સર્ગ ત્યાગ તે કાયોત્સર્ગ. આ પ્રમાણે 'प्रयोत्सर्ग' शब्दमां 'अय' भने 'उत्सर्ग' खेम से पहो भावता होवाथी 'आय' भने 'उत्सर्ग' 25 શબ્દનો નિક્ષેપ કરવા યોગ્ય છે. આ જ વાતને ભાષ્યકાર કહે છે ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો. ટીકાર્ય : કાયાને વિશે = કાયાવિષયક અને ઉત્સગમાં = ઉત્સર્ગવિષયક. આ પ્રમાણે નિક્ષેપમાં બે વિકલ્પો = ભેદો છે. કાયોત્સર્ગના આ બંને ભેદોની દરેકની પ્રરૂપણાને હું કહીશ. IIભા.૨૩૧॥ તેમાં છ ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો. 30 Page #31 -------------------------------------------------------------------------- ________________ २० * आवश्यनियुति • रिमद्रीयवृत्ति • समाषांतर (1-3) निययमहिओ व काओ जीवनिकाओ निकायकाओ य । अत्थित्ति बहुपएसा तेणं पंचत्थिकाया उ ॥१४३७॥ जं तु पुरक्खडभावं दवियं पच्छाकडं व भावाओ । तं होइ दव्वदवियं जह भविओ दव्वदेवाई ॥१४३८॥ जइ अत्थिकायभावो इयएसो हुज्ज अत्थिकायाणं । पच्छाकडुव्व तो ते हविज्ज दव्वत्थिकाया व ॥२३२॥ (भा०) तीयमणागयभावं जमत्थिकायाण नत्थि अत्थित्तं । . तेन र केवलएसुं नत्थी दव्वत्थिकायत्तं ॥१४३९॥ कामं भवियसुराइसु भावो सो चेव जत्थ वटुंति । एस्सो न ताव जायइ तेन र ते दव्वदेवुत्ति ॥१४४०॥ दुहओऽणंतररहिया जइ एवं तो भवा अणंतगुणा । एगस्स एगकाले भवा न जुज्जंति उ अणेगा ॥१४४१॥ दुहओऽणंतरभवियं जह चिट्ठइ आउअं तु जं बद्धं । हुज्जियरेसुवि जइ तं दव्वभवा हुज्ज तो तेऽवि ॥१४४२॥ संझासु दोसु सूरो अदिस्समाणोऽवि पप्प समईयं । जह ओभासइ खित्तं तहेव एयंपि नायव्वं ॥१४४३॥ माउयपयंति नेयं नवरं अन्नोवि जो पयसमूहो । सो पयकाओ भन्नइ जे एगपए बहू अत्था ॥२३३॥ (भा०) संगहकाओऽणेगावि जत्थ एगवयणेण घिप्पंति । जह सालिगामसेणा जाओ वसही(ति) निविट्ठत्ति ॥१४४४॥ पज्जवकाओ पुण हुंति पज्जवा जत्थ पिंडिया बहवे । परमाणुंमि विक्कंमिवि जह वन्नाई अणंतगुणा ॥१४४५॥ एगो काओ दुहा जाओ एगो चिट्ठई एगो मारिओ । जीवंतो अ मएण मारिओ तं लवमाणव ! केण हेउणा ? ॥१४४६॥ दुग तिग चउरो पंच व भावा बहुआ व जत्थ वटुंति । सो होइ भावकाओ जीवमजीवे विभासा उ ॥१४४७॥ काए सरीर देहे बुंदी य चय उवचए य संघाए । उस्सय समुस्सए वा कलेवरे भत्थ तण पाणू ॥१४४८॥ तत्र 'कायस्स उ निक्खेवो' कायस्य तु निक्षेपः कार्य इति 'बारसउत्ति द्वादशप्रकारः । थार्थ : टार्थ प्रभारी वो. ટીકાર્થ : તેમાં કાયનો બારપ્રકારનો નિક્ષેપ કરવો અને ઉત્સર્ગવિષયક છ પ્રકારનો નિક્ષેપ 30 Page #32 -------------------------------------------------------------------------- ________________ ૨૧ કાયશબ્દના નિક્ષેપા (નિ. ૧૪૩૦–૩૬) 'छक्कओ य उस्सग्गे' षट्कश्चोत्सर्गविषयः षट्प्रकार इत्यर्थः, पश्चार्द्धं निगदसिद्धं ॥ १४३०॥ तत्र कायनिक्षेपप्रतिपादनायाह - ' नामं ठवणा' नामकायः स्थापनाकायः शरीरकायः गतिकाय: निकायकायः अस्तिकायः द्रव्यकायश्च मातृकायः संग्रहकायः पर्यायकायः भारकायः तथा भावकायश्चेति गाथासमासार्थः || १४३१॥ व्यासार्थं तु प्रतिद्वारमेव व्याख्यास्यामः, तत्र नामकायप्रतिपादनायाह - 'काओ कस्सवित्ति कायः कस्यचित् पदार्थस्य सचेतनस्याचेतनस्य वा 5 नाम क्रियते स नामकायः, नामाश्रित्य कायो नामकाय:, तथा देहोऽपि - शरीरसमुच्छ्रयो ऽपि उच्यते काय:, तथा काचमणिरपि कायो भण्यते, प्राकृते तु कायः । तथा बद्धमपि किञ्चिल्लेखादि 'निकायमाहंसु 'त्ति निकाचितमाख्यातवन्तः, प्राकृतशैल्या निकायेति गाथार्थः, गतं नामद्वारं ॥ १४३२ ॥ अधुना स्थापनाद्वारं व्याख्यायते -' अक्खे वराडए' अक्षे-चन्दनके वराटके वा - कपर्दके वा काष्ठे-कुट्टिमे पुस्ते वा - वस्त्रकृते चित्रकर्मणि वा प्रतीते, किमित्याह-सतो भावः सद्भावः तथ्य 10 . इत्यर्थः तमाश्रित्य तथा असतोभावः असद्भावः अतथ्य इत्यर्थः, तं चाश्रित्य किं ? - स्थापनाकायं विजानाहीति गाथार्थ ॥१४३३ ॥ सामान्येन सद्भावासद्भावस्थापनोदाहरणमाह - 'लेप्पगहत्थी' यदिह જાણવો. આ બંને પદોની દરેકની પ્રરૂપણાને હું કહીશ. II૧૪૩૦) તેમાં કાયના નિક્ષેપાનું પ્રતિપાદન કરવા માટે કહે છે – નામકાય, સ્થાપનાકાય, શરીરકાય, ગતિકાય, નિકાયકાય, અસ્તિકાય, દ્રવ્યકાય, માતૃકાય, સંગ્રહકાય, પર્યાયફાય, ભારકાય તથા ભાવકાય. આ સંક્ષેપથી કહ્યા. ।।૧૪૩૧।। વિસ્તારથી 15 દરેક દ્વારને અમે કહીએ છીએ. તેમાં નામકાયનું પ્રતિપાદન કરવા માટે કહે છે – કોઇ સચિત્ત કે અચિત્ત પદાર્થનું જે ‘કાય’ એ પ્રમાણે નામ કરાય છે તે નામ એ નામકાય કહેવાય. કારણ કે નામને આશ્રયી જે કાય તે નામકાય એ પ્રમાણેની વ્યુત્પત્તિ છે. તથા શરીરની ઊંચાઈ એટલે કે શરીર પણ ‘કાય’ શબ્દથી કહેવાય છે. તથા પ્રાકૃતભાષામાં કાચમણિ = સ્ફટિક માટે પણ ‘કાય' શબ્દ વપરાય છે. બંધાયેલા એવા પણ 20 કોઈ લેખ વિગેરેને લોકો ‘નિકાચિત’ કહે છે. તે નિકાચિત માટે પ્રાકૃતમાં ‘નિકાય’ શબ્દ વપરાય છે. (ટૂંકમાં શરીર, કાચમણિ કે બંધાયેલ લેખ વિગેરે કાય, નિકાય, શબ્દથી કહેવાતા હોવાથી આ બધા નામકાય છે.) નામદ્વાર પૂર્ણ થયું. ||૧૪૩૨॥ હવે સ્થાપનાદ્વારને કહે છે – અક્ષ એટલે કે ચંદનક (= સ્થાપનાચાર્ય તરીકે જે સ્થપાય છે તે.) તેને વિશે, અથવા કોડીને વિશે અથવા લાકડાને વિશે અથવા વસ્રના બનાવેલા પુસ્તકને વિશે અથવા 25 ચિત્રકર્મને વિશે સદ્ભાવસ્થાપના અને અસદ્ભાવસ્થાપનાને આશ્રયીને સ્થાપનાકાય તું જાણ. તેમાં સત્નો જે ભાવ તે સદ્ભાવ, અર્થાત્ વાસ્તવિકસ્થાપના (એટલે કે જેમાં સ્થાપ્યવસ્તુનો આકાર હોય તેમાં તેની સ્થાપના કરવી, જેમ કે પુસ્તક કે ચિત્રકર્મ જેમાં શરીરનો = કાયનો આકાર હોય, તે પુસ્તક કે ચિત્રકર્મને કાય તરીકે સ્થાપવું તે સદ્ભાવસ્થાપનાકાય.) તથા સત્નો ભાવ ન હોવો તે અસદ્ભાવ અર્થાત્ અવાસ્તવિકસ્થાપના. (જેમ કે, અક્ષ, કોડી વિગેરેમાં કાયનો = શરીરનો આકાર નથી છતાં 30 તે અક્ષ વિગેરેને કાય તરીકે જે સ્થાપવું તે અસદ્ભાવસ્થાપનાકાય.) ૫૧૪૩૩॥ Page #33 -------------------------------------------------------------------------- ________________ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૭) लेप्यकहस्ती हस्तीति स्थापनायां निवेश्यते 'एस सब्भाविया भवे ठवण 'त्ति एषा सद्भावस्थापना भवतीति, भवत्यसद्भावे पुनर्हस्तीति निराकृतिः - हस्त्याकृतिशून्य एव ( अक्षः) चतुरङ्गादाविति । तदेवं स्थापनाकायोऽपि भावनीय इति गाथार्थः ॥ १४३४|| शरीरकायप्रतिपादनायाह'ओरालियवेउव्विय' उदारैः पुद्गलैर्निर्वृत्तमौदारिकं विविधा क्रिया विक्रिया तस्यां भवं वैक्रियं 5 प्रयोजनार्थिना आह्रियत इत्याहारकं तेजोमयं तैजसं कर्मणा निर्वृत्तं कार्म्मणं, औदारिकं वैक्रियं आहारकं तैजसं कार्मणं चैव एष पञ्चविधः खलु शीर्यन्त इति शरीराणि शरीराण्येव पुद्गलसङ्घातरूपत्वात् कायः शरीरकाय: विज्ञातव्य इति गाथार्थः ॥ १४३५ ॥ गतिकायप्रतिपादनायाह'चउसुवि गइ' इयमप्यन्यकर्तृकी गाथा सोपयोगेति च व्याख्यायते - चतसृष्वपि गतिषुनारकतिर्यग्नरामरलक्षणासु 'देहो 'त्ति शरीरसमुच्छ्रयो नारकादीनां यः स गतौ काय इतिकृत्वा 10 શતિજાયો ભળ્યતે, અત્રાન્તો માન્ન ચોવઃ—‘સો સરીરાઽત્તિ નર્વેષ શરીરાય ઉર્જા, તથાર્ત્તિनौदारिकादिव्यतिरिक्ता नारकतिर्यगादिदेहा इति, आचार्य आह- 'विसेसणा होति गतिकाओ' विशेषणाद्-विशेषणसामर्थ्याद् भवति गतिकायः, विशेषणं चात्र गतौ कायो गतिकायः, यथा સામાન્યથી સદ્ભાવ અને અસદ્ભાવ સ્થાપનાના ઉદાહરણ કહે છે – માટી વિગેરેથી બનાવેલ હાથીમાં હાથી તરીકેની જે સ્થાપના તે સદ્ભાવસ્થાપના અને ચતુરંગ વિગેરેમાં (= શતરંજ વિગેરે તે 15 રમત રમતી વખતે) હાથીના આકારથી શૂન્ય એવું અક્ષ (= પાસો) હાથી તરીકે જે સ્થપાય તે અસદ્ભાવસ્થાપના જાણવી. આ જ પ્રમાણે સ્થાપનાકાય પણ વિચારવો. (જે ઉપર કહેવાઈ ગયો છે.) ૧૪૩૪॥ ૨૨ શરીરકાયનું પ્રતિપાદન કરવા માટે કહે છે – ઉદાર = (વૈક્રિય વિ. ની અપેક્ષાએ) બાદર એવા પુદ્ગલોથી જે બનેલું છે તે ઔદારિક. જુદી જુદી ક્રિયા તે વિક્રિયા. તેને વિશે જે થયેલું હોય તે વૈક્રિય. 20 પ્રયોજન આવી પડે ત્યારે જે ગ્રહણ કરાય તે આહારકશરીર. તેજમય (= પ્રકાશમય) જે હોય તે તૈજસશ૨ી૨. અને કર્મથી = કાર્યણવર્ગણાથી બનેલું કાર્યણશરીર જાણવું. આ પાંચ પ્રકારના શરીરો છે. જે નાશ પામે છે તે શરીર કહેવાય છે. (કાયશબ્દનો અર્થ સમૂહ થતો હોવાથી કહે છે કે) આ પાંચ પ્રકારના શરીરો જ પુદ્ગલના સમૂહરૂપ હોવાથી ‘કાય’ તરીકે છે. તેથી સમાસ આ પ્રમાણે જાણવો કે શરીર એ જ કાય તે શરીરકાય. ૫૧૪૩૫॥ = 25 ગતિકાયનું પ્રતિપાદન કરે છે – જો કે આ ગાથાના કર્તા અન્ય છે છતાં ઉપયોગી હોવાથી તેની વ્યાખ્યા કરાય છે – નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવરૂપ ચારે ગતિમાં ના૨ક વિગેરે જીવોને જે દેહ પ્રાપ્ત થાય છે તે દેહ ગતિકાય તરીકે જાણવો, કારણ કે ગતિને વિશે જે કાયા = શરીર તે ગતિકાય કહેવાય છે. શંકા : આ તો શરીરકાય જ કહેવાય ને ? કારણ કે નારક, તિર્યંચ વિગેરેના દેહો ઔદારિક 30 વિગેરે પાંચ પ્રકારના જે શરીરકાય બતાવ્યા તેનાથી જુદા હોતા નથી. સમાધાન : ‘ગતિકાય’એ પ્રમાણેના વિશેષણના સામર્થ્યથી તે દેહ ગતિકાય કહેવાય છે. ગતિમાં Page #34 -------------------------------------------------------------------------- ________________ કાયશબ્દના નિક્ષેપા (નિ. ૧૪૩૦-૩૬) જો ૨૩ द्विविधाः संसारिणः-त्रसाः स्थावराश्च, पुनस्त एव स्त्रीपुरुषनपुंसकविशेषेण भिद्यन्त इत्येवमत्रापीति गाथार्थः ॥ अथवा सर्वसत्त्वानामपान्तरालगतौ यः कायः स गतिकायो भण्यते, तथा चाह'जेणुवगहिओ' येनोपगृहीत-उपकृतो व्रजति-गच्छति, किं ?-भवादन्यो भवः भवान्तरं तत्, एतदुक्तं भवति-मनुष्यादिर्मनुष्यभवात् च्युतः येनाश्रयेणापान्तराले देवादिभवं गच्छति स गतिकायो भण्यते, तं कालमानतो दर्शयति-यच्चिरेण कालेणं'ति स च यावता कालेन समयादिना व्रजति 5 तावन्तमेव कालमसौ गतिकायो भण्यते, एष खलु गतिकायः स्वरूपेणैव दर्शयन्नाह 'सतेयगं कम्मगसरीरं' कार्मणस्य प्राधान्यात् सह तैजसेन वर्तत इति सतैजसं कार्मणशरीरं गतिकायस्तदाश्रयेणापान्तरालगतौ जीवगतेरिति भावनीयं गाथार्थः, द्वारं ॥१४३६॥ निकायकायः प्रतिपाद्यते तत्र-'नियय'त्ति गाथार्द्ध व्याख्यायते 'निययमहिओ व काओ जीवनिकाय 'त्ति नियतो-नित्यः कायो निकायः, नित्यता चास्य त्रिष्वपि कालेषु भावात् अधिको वा कायो निकायः, यथा अधिको 10 दाहो निदाह इति, आधिक्यं चास्य धर्माधर्मास्तिकायापेक्षया स्वभेदापेक्षया वा, तथाहि-एकादयो જે કાય તે ગતિકાય એ પ્રમાણે અહીં વિશેષણ જાણવાનું છે. જેમ કે, સંસારીજીવો ત્રસ અને સ્થાવર એમ બે પ્રકારે છે. છતાં તે જ સંસારીજીવો સ્ત્રી, પુરુષ અને નપુંસકરૂપ વિશેષણોથી ત્રણ પ્રકારે પણ થાય છે. એ જ પ્રમાણે અહીં પણ જાણવું. (અર્થાત્ શરીર એ જ કાય તે શરીરકાય, એ પ્રમાણેના વિશેષણથી ઔદારિકાદિ શરીરો શરીરકાય કહેવાય છે. અને તે જ શરીરો “ગતિમાં જે કાય' આવા 15 વિશેષણથી ગતિકાય કહેવાય છે.) || પ્રક્ષિપ્તગાથા || અથવા (ગતિકાય બીજી રીતે ઘટાડતા કહે છે.) બધા જ જીવોને અપાન્તરાલગતિમાં જે શરીર છે તે ગતિકાય જાણવું. તે જ વાતને કહે છે – જેની મદદથી જીવ પામે છે. શું પામે છે? એક ભવથી બીજો ભવ તે ભવાન્તર. તે ભવાન્તરને પામે છે, એટલે કે મનુષ્ય વિગેરે જીવ મનુષ્યભવમાંથી વીને જેના સહારે અપાન્તરાલ ગતિમાં થઈને દેવાદિભવમાં જાય છે તે ગતિકાય કહેવાય છે. તે 20 ગતિકાય કેટલા કાલ સુધી હોય? તે જણાવે છે – એકસમય, બસમય વિગેરે જેટલા સમય શરીરને એક ભવમાંથી બીજા ભવમાં જતાં થાય છે તેટલા સમય સુધી તે શરીર ગતિકાય કહેવાય છે. આ ગતિકાયનું સ્વરૂપ જણાવે છે – તૈજસ સાથેનું કામણશરીર ગતિકાય તરીકે જાણવું. (આમ તો બંને શરીરો અપાન્તરાલગતિમાં હોવાથી બંને શરીરો ગતિકાય કહેવા જોઈએ છતાં) કામણ શરીરની પ્રધાનતા હોવાથી “તૈજસસહિતનું કાર્મણશરીર’ એમ જણાવ્યું છે. “તૈજસ સાથે જે રહેલું છે તે 25 સતૈજસ’ એ પ્રમાણે સમાસ જાણવો. આ તૈજસસહિતના કાર્મણશરીરથી જ અપાન્તરાલગતિમાં જીવની ગતિ થતી હોવાથી તેને ગતિકાય કહ્યું છે એમ જાણવું. ll૧૪૩૬ll હવે નિકાયનું પ્રતિપાદન કરે છે – નિયત એટલે કે નિત્ય. નિત્ય એવો જે કાય તે નિકાય. (અહીં નિકાય તરીકે જીવ લેવાનો છે. તેથી) જીવ ત્રણે કાળમાં વિદ્યમાન હોવાથી નિકાયની નિત્યતા છે. અથવા અધિક એવો જે કાય તે નિકાય. જેમકે, અધિક દાહ તે નિદાહ. ધર્માસ્તિકાય અને 30 અધર્માસ્તિકાયની અપેક્ષાએ જીવાસ્તિકાય અધિક છે કારણ કે ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય એક છે, જીવો અનેક છે.) અથવા સ્વભેદની અપેક્ષાએ અધિક હોવાથી નિકાયની અધિકતા સમજવી. Page #35 -------------------------------------------------------------------------- ________________ ૨૪ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૭) यावदसङ्ख्येयाः पृथिवीकायिकास्तावत् कायस्त एव स्वजातीयान्यप्रक्षेपापेक्षया निकाय इति, एवमन्येष्वपि विभाषेत्येवं जीवनिकायः सामान्येन निकायकायो भण्यते, अथवा जीवनिकायः पृथिव्यादिभेदभिन्नः षड्विधोऽपि निकायो भण्यते तत्समुदायः एवं च निकायकाय इति, गतं निकायकायद्वारं । अधुनाऽस्तिकाय: प्रतिपाद्यते, तत्रेदं गाथाशकलं 'अत्थित्तीत्यादि' अस्तीत्ययं 5 त्रिकालवचनो निपातः, अभूवन् भवन्ति भविष्यन्ति चेति भावना, बहुप्रदेशाश्च यतस्तेन पञ्चैवास्तिकायाः तुशब्दस्यावधारणार्थत्वान्न न्यूना नाप्यधिका इति, अनेन च धर्माधर्माकाशानामेकद्रव्यत्वादस्तिकायत्वानुपपत्तिरद्धासमयस्य च एकत्वादस्तिकायत्वापत्तिरित्येतत् परिहृतमवगन्तव्यं, સ્વભેદની અપેક્ષાએ અધિકતા આ પ્રમાણે જાણવી – એક બે વિગેરેથી લઇને અસંખ્યેય પૃથ્વીકાયિક જીવો એ કાય તરીકે જાણવા. આ કાયમાં જ સ્વજાતીય એવા અન્ય જીવોનો = અસંખ્યેય સુધીના 10 જે જીવો લીધા તે સિવાયના શેષ પૃથ્વીકાયિક જીવોનો ઉમેરો કરતા તે કાય જ નિકાય કહેવાય છે. આ જ પ્રમાણે અપ્લાય વિગેરેમાં પણ જાણવું. (જેમ કે એક, બે, વિગેરેથી લઇને અસંખ્યેય સુધીના અપ્લાયજીવોની કાય તરીકે વિવક્ષા કરવી. ત્યાર પછીના શેષ જીવો આ જ કાયમાં ઉમેરતા તે કાય જ નિકાય કહેવાય. આ પ્રમાણે પૃથ્વીકાય, અપ્લાય દરેકમાં નિકાયતા પ્રાપ્ત થાય છે. છતાં અહીં) સામાન્યથી સર્વ જીવસમૂહ નિકાયકાય તરીકે જાણવો. (કારણ કે હવે પછી તરત જે ‘અથવા’ કરીને 15 બીજો વિકલ્પ આપશે તે વિશેષથી ભેદ પાડીને આપવાના છે તેથી આ પહેલો વિકલ્પ સામાન્યથી લેવાનો છે અને માટે જ અહીં ‘નિકાય એ જ કાય’ એ પ્રમાણે કર્મધારયસમાસ કરવો. જ્યારે આગળ બતાવાતા વિકલ્પમાં દરેક પૃથ્વીકાય વિગેરેની નિકાય તરીકે વિવક્ષા કરીને ‘નિકાયોનો કાય તે નિકાયકાય’ એ પ્રમાણે ષષ્ઠીતત્પુરુષમાસ કરવો. રૂતિ ટિપ્પળ) અથવા પૃથ્વીકાય વિગેરે છ પ્રકારનો જીવનિકાય નિકાય તરીકે જાણવો. આ પ્રમાણે નિકાયકાય કહ્યો. 20 હવે અસ્તિકાયનું પ્રતિપાદન કરે છે – ‘અસ્તિ’ એ ત્રણકાળને જણાવનાર નિપાત શબ્દ જાણવો. તેથી (કાળ વિના ધર્મ—અધર્માસ્તિકાય વિગેરેમાં) જે કારણથી ઘણા બધા પ્રદેશો હતા, છે અને હશે, તે કારણથી અસ્તિકાયો પાંચ જ જાણવા. મૂળમાં ‘તુ’ શબ્દનો એવકાર અર્થ હોવાથી પાંચ જ છે પણ ઓછાવત્તા નથી. અહીં ‘બહુપ્રદેશવાળા અસ્તિકાય' આવું કહેવાથી આગળ બતાવાતા શંકાકારનું ખંડન થયેલું જાણવું. 25 શંકા : કાયશબ્દનો ‘સમૂહ' અર્થ હોવાથી ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય આ ત્રણે એકએક દ્રવ્યરૂપ હોવાથી સમૂહ અર્થ ઘટતો નથી તેથી તે ધર્માદિનું અસ્તિકાયપણું ઘટતું નથી. માટે ‘પાંચ અસ્તિકાયો' આ વચન અયુક્ત છે. હવે જો એકદ્રવ્યરૂપ હોવા છતાં ધર્માદિનું અસ્તિકાયત્વ માનવાનું હોય તો અદ્બાસમય(=કાળદ્રવ્ય) પણ એકદ્રવ્યરૂપ હોવાથી તેનું પણ અસ્તિકાયત્વ માનવું પડશે. અને એમ માનતા પાંચ ને બદલે છ અસ્તિકાય માનવાની આપત્તિ આવે છે. સમાધાન : ગાથામાં ‘બહુપ્રદેશ’ અને એવકારઅર્થવાળા ‘તુ' શબ્દથી આ આપત્તિ જાણવી. તે આ પ્રમાણે — ધર્મ, અધર્મ અને આકાશ આ ત્રણે બહુપ્રદેશવાળા છે એવું કહેવાથી તે ત્રણે પણ સમૂહરૂપ બનતા હોવાથી તેઓનું અસ્તિકાયત્વ માનવામાં કોઇ વિરોધ નથી. જ્યારે થયેલી 30 Page #36 -------------------------------------------------------------------------- ________________ કાયશબ્દના નિક્ષેપા (નિ. ૧૪૩૭) *** ૨૫ ते चामी पंञ्च तद्यथा-धर्मास्तिकायोऽधर्मास्तिकायः आकाशास्तिकायः जीवास्तिकायः पुद्गलास्तिकायश्चेत्यस्तिकाया इति हृदयमयं गाथार्थः || १४३७॥ साम्प्रतं द्रव्यकायावसरस्ततस्तत्प्रतिपादनायाह , 'जं तु पुरक्खड 'त्ति यद् द्रव्यमिति योग:, तुशब्दो विशेषणार्थः किं विशिनष्टि ? - जीवपुद्गलद्रव्यं, ન ધર્માસ્તિાયાવિ, તતશ્રૃતનુń ભવતિ—ચવું દ્રવ્ય યત્ વસ્તુ પુરસ્કૃતમાવમિતિ–પુર:–અપ્રત:5 कृतो भावो येनेति समासः, भाविनो भावस्य योग्यमभिमुखमित्यर्थः । ' पच्छाकडं व भावाओ ि वाशब्दस्य व्यवहितः सम्बन्धः, ततश्चैवं प्रयोगः - पश्चात्कृतभावं, वाशब्दो विकल्पवचनः पश्चात् कृतः प्राप्योज्झितो भावः - पर्यायविशेषलक्षणो येन तत् तथोच्यते, एतदुक्तं भवति यस्मिन् भावे वर्त्तते द्रव्यं ततो यः पूर्वमासीद् भावः तस्मादपेतं पश्चात्कृतभावमुच्यते, 'तं होति दव्वदवियं' तदित्थंभूतं द्विप्रकारमपि भाविनो भूतस्य च भावस्य योग्यं 'दव्वं 'ति वस्तु वस्तुवचनो ह्येको 10 અહ્વાસમય એ વર્તમાનએકસમય રૂપ હોવાથી સમૂહરૂપ બનતો ન હોવાથી અસ્તિકાયરૂપ નથી. આમ અસ્તિકાયો પાંચ જ છે પણ ઓછાવત્તા નથી. તે પાંચ અસ્તિકાયો આ પ્રમાણે છે — ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય અને પુદ્ગલાસ્તિકાય. ||૧૪૩૭થી - હવે દ્રવ્યકાયનો અવસર છે. તેથી તેનું પ્રતિપાદન કરવા માટે કહે છે – ‘નં તુ પુરવડ’ અહીં ‘ન' શબ્દ સાથે ‘વ્યં’ શબ્દનો સંબંધ જોડવો. તેથી જે દ્રવ્ય, ‘તુ’ શબ્દ વિશેષ અર્થને જણાવનારો 15 છે. તે આ પ્રમાણે કે — અહીં દ્રવ્ય તરીકે જીવ અને પુદ્ગલદ્રવ્ય લેવા પણ, ધર્માસ્તિકાય વિગેરે લેવા નહીં. તેથી અર્થ આ પ્રમાણે જાણવો કે જે જીવ-પુદ્ગલદ્રવ્ય પુરસ્કૃતભાવવાળું છે, અર્થાત્ ભવિષ્યમાં થનારા ભાવને = પર્યાયને યોગ્ય = અભિમુખ છે. ‘આગળ કરેલ છે ભાવ જેનાવડે તે’ એ પ્રમાણે ‘પુરસ્કૃતભાવ' શબ્દનો સમાસ જાણવો. = ‘પાડ વ ભાવાઓ’ અહીં ‘વા’ શબ્દનો સંબંધ ‘ભાવાઓ' શબ્દ પછી છોડવો. તેથી પ્રયોગ 20 આ પ્રમાણે કરવો કે — ‘પશ્ચાત્કૃતમાનું વા' ‘વા’ શબ્દ વિકલ્પવચનવાળો જાણવો. તેથી અર્થ આ પ્રમાણે કરવો કે જે દ્રવ્ય પુરસ્કૃતભાવવાળું છે અથવા જે દ્રવ્ય પશ્ચાત્કૃતભાવવાળું છે. પશ્ચાત્કૃત પામીને છોડી દેવાયો છે ભાવ = પર્યાય જેનાવડે તે એટલે કે વર્તમાનમાં દ્રવ્ય જે પર્યાયમાં વર્તી રહ્યું છે તે પહેલાનો જે પર્યાય હતો તેનાથી રહિત દ્રવ્ય વર્તમાનમાં છે તેથી તે દ્રવ્ય પશ્ચાત્કૃતભાવવાળું કહેવાય છે. - - 25 (ટૂંકમાં જે વસ્તુ ભવિષ્યભાવને અભિમુખ છે કે ભૂતપર્યાયને છોડીને રહેલી છે.) આવા બંને પ્રકારની એટલે કે ભાવિ અને ભૂત પર્યાયને યોગ્ય એવી વસ્તુ ‘દ્રવ્ય’ તરીકે કહેવાય છે. ‘નવવિયં' અહીં પ્રથમ દ્રવ્યશબ્દ ‘વસ્તુ’અર્થમાં છે અને બીજો શબ્દ ‘દ્રવ્ય’ અર્થમાં છે. તેથી ભૂતભાવિ પર્યાયને યોગ્ય જે વસ્તુ છે તે દ્રવ્ય કહેવાય છે. મૂળમાં રહેલ ‘ભવતિ’ શબ્દ ‘વવ્વનિયં” શબ્દમાં રહેલ પ્રથમ દ્રવ્યશબ્દ પછી જોડવો. આ પ્રમાણે દ્રવ્યનું લક્ષણ કહીને હવે ઉદાહરણ કહે છે ‘યથા’ શબ્દ 30 - Page #37 -------------------------------------------------------------------------- ________________ ૨૬ જ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૩) द्रव्यशब्दः, किं ?-भवति द्रव्यं, भवतिशब्दस्य व्यवहितः सम्बन्धः, इत्थं द्रव्यलक्षणमभिधायाधुनोदाहरणमाह-'जह भविओ दव्वदेवादि' यथेत्युदाहरणोपन्यासार्थः भव्यो-योग्यः द्रव्यदेवादिरिति, इयमत्र भावना-यो हि पुरूषादिम॒त्वा देवत्वं प्राप्स्यति बद्धायुष्कः अभिमुखनामगोत्रो वा स योग्यत्वाद् द्रव्यदेवोऽभिधीयते, एवमनुभूतदेवभावोऽपि, आदिशब्दाद् द्रव्यनारकादिग्रहः परमाणुग्रहश्च, 5 तथाहि-असावपि द्वयणुकादिकाययोग्यो भवत्येव, ततश्चेत्थंभूतं द्रव्यं द्रव्यकायो भण्यत इति गाथार्थः ॥१४३८॥आह-किमिति तुशब्दविशेषणाज्जीवपुद्गलद्रव्यमङ्गीकृत्य धर्मास्तिकायादीनामिह व्यवच्छेदः कृत इति ?, अत्रोच्यते, तेषां यथोक्तप्रकारद्रव्यलक्षणायोगात्, सर्वदैवास्तिकायत्वलक्षणभावोपेतत्वाद्, आह च भाष्यकार:-'जइ अस्थिकायभावो' यद्यस्तिकायभावः अस्तिकायत्व लक्षणः, 'इय एसो होज्ज अस्थिकायाणं' 'इय' एवं यथा जीवपुद्गलद्रव्ये विशिष्टपर्याय इति 10 एष्यन्-आगामी भवेत्, केषाम् ?-अस्तिकायानां-धर्मास्तिकायादीनामिति व्याख्यानाद् विशेषप्रतिपत्तिः, तथा पश्चात्कृतो वा यदि भवेत् 'तो ते हविज्ज दव्वत्थिकाय'त्ति ततस्ते भवेयुर्द्रव्यास्तिकाया इति गाथार्थः ॥भा० २३२॥ यतश्च-तीयमणागय' अतीतम्-अतिक्रान्तमनागतभावं-भाविनं यद्-यस्मात् कारणादस्तिकायानां-धर्मास्तिकायादीनां नास्ति-न विद्यते अस्तित्वं ઉદાહરણને જણાવનાર છે. જે બદ્ધાયુષ્યવાળો (= જેણે આગામી દેવગતિના આયુષ્યનો વર્તમાનભવમાં 15 બંધ કરી દીધો છે તે બદ્ધાયુષ્ય.) કે અભિમુખનામગોત્રવાળો (= જેના વર્તમાનભવના છેલ્લા અંતર્મુહૂર્તમાં દેવગતિમાં ઉદયમાં આવનારી નામકર્મની પ્રકૃતિઓ અને ગોત્રકર્મ ફલાભિમુખ બન્યા હોય તેવો જીવ અભિમુખનામગોત્ર દ્રવ્યદેવ કહેવાય છે.) પુરુષ વિગેરે મરીને દેવત્વને પામશે તે પુરુષ વિગેરે દેવપણાને યોગ્ય હોવાથી દ્રવ્યદેવ કહેવાય છે. એ જ રીતે ભૂતકાળમાં (= પૂર્વજન્મમાં) દેવત્વનો અનુભવ જેણે કર્યો છે એવો પુરુષ વિગેરે પણ દ્રવ્યદેવ કહેવાય છે. 20 આદિશબ્દથી દ્રવ્યનારક વિગેરે અને પરમાણુ લેવા. પરમાણુ દ્રવ્યકાય કેવી રીતે? તે કહે છે કે આ પરમાણુ પણ વ્યણુક વિગેરે કાયને યોગ્ય હોવાથી દ્રવ્યકાય છે જ. તેથી આવા પ્રકારના દ્રવ્ય દ્રવ્યકાર તરીકે જાણવા. ||૧૪૩૮. શંકા : અહીં “તુ' શબ્દના વિશેષણથી માત્ર જીવ–પુદ્ગલદ્રવ્યને લઈ ધર્માસ્તિકાય વિગેરેની બાદબાકી શા માટે કરી? 25 સમાધાનઃ ધર્માસ્તિકાય વિગેરેમાં પૂર્વે કહેલા પ્રમાણેનું દ્રવ્યનું લક્ષણ ઘટતું નથી. કારણ કે તેઓ હંમેશા અસ્તિકાયત્વરૂપ ભાવથી યુક્ત હોય છે. તેથી તેમની બાદબાકી કરી છે. આ જ વાત ભાષ્યકાર કરે છે– જીવપુદ્ગલદ્રવ્યમાં જેમ વિશિષ્ટપર્યાય પ્રાપ્ત થાય છે તેમ જો ધર્માસ્તિકાય વિગેરે અસ્તિકાયોનો અસ્તિકાયત્વભાવ ભવિષ્યમાં પ્રાપ્ત થવાનો હોત કે ભૂતકાળમાં અસ્તિકાયત્વભાવને પામીને અત્યારે છોડી દીધો હોત તો તેઓ પણ દ્રવ્યાસ્તિકાય કહેવાત. ભા. ૨૩રા પરંતુ ધર્માસ્તિકાય વિગેરેનો 30 અસ્તિત્વ = વિદ્યમાનતારૂપ પર્યાય અતિક્રાન્ત નથી = ભૂતકાળમાં પામીને છોડી દીધો નથી કે ભવિષ્યમાં થનારો નથી. (અર્થાત અસ્તિત્વ પર્યાય નાશ પામ્યો કે ભવિષ્યમાં પ્રાપ્ત થશે એવું ધર્માદિ Page #38 -------------------------------------------------------------------------- ________________ કાયશબ્દના નિક્ષેપા (નિ. ૧૪૩૯-૪૦) તા ૨૭ विद्यमानत्वं, कायत्वापेक्षया सदैव कायत्वयोगादिति हृदयं, 'तेण र 'त्ति तेन किल केवलं-शुद्धं 'तेषु' धर्मास्तिकायादिषु नास्ति-न विद्यते, किं ?–'दव्वत्थिकाय'त्ति द्रव्यास्तिकायत्वं, सदैव तद्भावयोगादिति गाथार्थः ॥१४३९॥ आह-यद्येवं द्रव्यदेवाद्युदाहरणोक्तमपि द्रव्यं न प्राप्नोति, सदैव तद्भावयोगात्, तथाहि-स एव तस्य भावो यस्मिन् वर्त्तते इति । अत्र गुरुराह-'कामं भवियसुरादि' काममित्यनुमतं यथा भवियसुरादिषु' भव्याश्च ते सुरादयश्चेति विग्रहः आदिशब्दात् 5 द्रव्यनारकादिग्रहः तेषु-तद्विषये विचारे भावः स एव यत्र वर्त्तते तदानीं मनुष्यादिभाव इति, किंतु एष्यो-भावी न तावज्जायते तदा, तेण र ते दव्वदेव 'त्ति तेन ते क्रिल द्रव्यदेवा इति, योग्यत्वाद्, योग्यस्य च द्रव्यत्वात्, न चैतद् धर्मास्तिकायादीनामस्ति, एष्यकालेऽपि तद्भावयुक्तत्वादेवेति गाथार्थः ॥१४४०॥ यथोक्तं द्रव्यलक्षणमवगम्य तद्भावेऽतिप्रसङ्गं च मनस्याधायाह चोदकःમાટે થવાનું નથી.) કારણ કે કાયત્વની અપેક્ષાએ ધર્માદિનું કાયત્વ હંમેશા રહેલું જ છે. (એટલે કે 10 ધર્માદિ ભૂતકાળમાં પણ અસ્તિકાય તરીકે હતા, વર્તમાનમાં છે અને ભવિષ્યમાં રહેવાના જ છે.) તે કારણથી ધર્માસ્તિકાય વિગેરેમાં શુદ્ધ (= ભાવરહિત) એવું દ્રવ્યાસ્તિકાયત્વ પ્રાપ્ત થતું નથી.૧૩૩લા શંકા : જો ધર્માસ્તિકાય વિગેરેનો તદ્ભાવ = જે ભાવમાં તે વર્તે છે તે ભાવ એટલે કે અસ્તિકાયત્વભાવ હંમેશા રહેતો હોવાથી તેઓનું દ્રવ્યાસ્તિકાયત્વ ઘટતું ન હોય તો, દ્રવ્યદેવ વિગેરે ઉદાહરણમાં કહેવાયેલ દ્રવ્ય = દ્રવ્યનિક્ષેપો પણ ઘટશે નહીં, કારણ કે ત્યાં પણ તભાવ તો હંમેશા 15. છે જ. તે આ પ્રમાણે – તભાવ એટલે જે ભાવમાં તે અત્યારે વર્તી રહ્યો છે તે ભાવ. (ટૂંકમાં જે વસ્તુ જે ભાવમાં વર્તે છે તે ભાવ તે વસ્તુનો તર્ભાવ કહેવાય છે. અને વસ્તુનો તદ્ભાવ તો હંમેશા રહેવાનો જ છે કારણ કે વસ્તુ હંમેશા કોઇકને કોઇક ભાવમાં = પર્યાયમાં વર્તવાની તો છે જ. એટલે જો તદ્ભાવને આશ્રયીને ધર્માદિનું દ્રવ્યાસ્તિકાયત્વ = દ્રવ્યનિક્ષેપો ઘટે નહીં, તો દ્રવ્યદેવ વિગેરે પણ ઘટશે નહીં કારણ કે તે સમયે પણ તદ્ભાવ = મનુષ્યાદિભાવ તો છે જ.) 20 ' સમાધાન : હે શિષ્ય ! તારી વાત સાચી છે કે ભવ્યદેવ = દ્રવ્યદેવ વિગેરેમાં, આદિશબ્દથી દ્રવ્યનારક વિગેરે લેવા. ભવ્યદેવ વિગેરે વિષયક વિચાર કરીએ ત્યારે તે જ ભાવ કે જેમાં તેઓ વર્તી રહ્યા છે એટલે કે મનુષ્યાદિભાવ = મનુષ્યત્વ વિગેરે પર્યાય ત્યારે વિદ્યમાન છે. પરંતુ તે સમયે ભાવી પર્યાય = દેવત્વ વિ. હજુ ઉત્પન્ન થયો નથી. તે કારણથી અત્યારે તેઓ યોગ્ય હોવાથી = ભવિષ્યમાં તેઓમાં દેવ બનવાની યોગ્યતા હોવાથી અને યોગ્ય જ દ્રવ્ય કહેવાતું હોવાથી તે મનુષ્ય વિગેરે 25 દ્રવ્યદેવ તરીકે કહેવાય છે. જયારે આવું ધર્માસ્તિકાય વિગેરેમાં ઘટતું નથી. (અર્થાતુ અત્યારે અસ્તિકાયત્વ નથી પરંતુ ભવિષ્યમાં અસ્તિકાયત તેઓનું ઉત્પન્ન થશે એવું બનતું નથી.) કારણ કે જેમ અત્યારે તેઓનું અસ્તિકાયત્વ છે તેમ ભવિષ્યકાળમાં પણ અસ્તિકાયત્વથી તેઓ યુક્ત જ હોવાના છે. તેથી દ્રવ્યાસ્તિકાયવરૂપ દ્રવ્યનિક્ષેપો ઘટતો નથી. ૧૪૪ના કહેવાયેલ એવા દ્રવ્યના લક્ષણને જાણીને અને આવા લક્ષણમાં અતિપ્રસંગ = અતિવ્યાપ્તિને 30 મનમાં રાખીને શિષ્ય પ્રશ્ન પૂછે છે કે – શંકા વર્તમાનભવમાં રહેલાં જીવના ભવિષ્યકાળના અને Page #39 -------------------------------------------------------------------------- ________________ ૨૮ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૩) 'दुहओऽणंतररहिया' 'दुहउ'त्ति वर्त्तमानभावस्थितस्य उभयत एष्यकालेऽतीतकाले च 'अणंतररहिय'त्ति अनन्तरौ एष्यातीतौ अनन्तरौ च तौ रहितौ च वर्त्तमानभवभावेनेति प्रकरणाद् गम्यते अनन्तररहितौ तावपि 'जइत्ति यदि तस्योच्यते ‘एवं तो भवा अणंतगुण'त्ति एवं सति ततो भवा अनन्तगुणाः, तद्भवद्वयव्यतिरिक्ता वर्तमानभवभावेन रहिता एष्या अतिक्रान्ताश्च तेऽप्युच्येरंस्ततश्च 5 तदपेक्षयापि द्रव्यत्वकल्पना स्यात्, अथोच्येत-भवत्वेवमेव का नो हानिरिति ?, उच्यते, एकस्य पुरुषादेरेककाले-पुरुषादिकाले भवा न युज्यन्ते-न घटन्ते अनेके बहव इति गाथार्थः ॥१४४१॥ इत्थं चोदकेनोक्ते गुरुराह-'दुहओऽणंतरभवियं' 'दुहउ'त्ति वर्तमानभवे वर्तमानस्य उभयतः एष्येऽतीते चानन्तरभविकं, पुरस्कृतपश्चात्कृतभवसम्बन्धीत्युक्तं भवति, यथा तिष्ठति आयुष्कमेव तुशब्दस्याव धारणार्थत्वात्, न शेषं कर्म विवक्षितं यद् बद्धमयं भावार्थ:-पुरस्कृतभवसम्बन्धि त्रिभागावशेषा10 युष्कः सामान्येन तस्मिन्नेव भवे वर्तमानो बध्नाति, पश्चात्कृतसम्बन्धि पुनस्तस्मिन्नेव भवे वेदयति । अतिप्रसङ्गनिवृत्त्यर्थमाह-'होज्जियरेसुवि जइ तं दव्वभवा होज्ज ता तेऽवि' भवेत् इतरेष्वपि-प्रभूतेष्वतीतेषु यद् बद्धमनागतेषु च यद् भोक्ष्यते यदि तस्मिन्नेव भवे वर्तमानस्य ભૂતકાળના અનંતર ભવો એટલે કે આવતો ભવ અને ગયો ભવ તે બંને ભવો વર્તમાનભવના પર્યાયથી રહિત છે. હવે જો વર્તમાનભવના પર્યાયથી બંને ભવો રહિત હોવા છતાં તે બંને ભવો 15 વર્તમાનભવમાં રહેલા જીવન કહેવાય છે. તો આ રીતે તો વર્તમાનભવના પર્યાયથી રહિત એવા ભૂત-ભવિષ્યના અનંતર એવા બે ભવો સિવાયના અનંતા ભવો પણ તેના જ કહેવા જોઇએ અર્થાત્ એ ભાવોમાં પણ દ્રવ્યત્વની કલ્પના થવી જોઇએ. (તેની બદલે માત્ર બે ભવો જ કેમ દ્રવ્યદેવ વિગેરે તરીકેની વિરક્ષા કરો છો. ભૂત-ભવિષ્યના અનંતા ભવો પણ દ્રવ્યદેવ વિગેરે તરીકેની વિવક્ષા કેમ કરતાં નથી ?) આની સામે જો કોઈ કહેતું હોય કે – ભલે અનંતા ભવો દ્રવ્ય તરીકે માનીએ તેમાં 20 શું વાંધો છે? તો તેનું શંકાકાર સમાધાન આપે છે કે – એક પુરુષ વિગેરેને એક જ કાળે ઘણા બધા ભવો ઘટી શકતા નથી. (આશય એ છે કે જે પુરુષ ભવિષ્યમાં જુદા જુદા ભવોમાં ભમવાનો છે તે પુરુષને પુરુષના ભવમાં “આ દ્રવ્યદેવ છે, આ દ્રવ્યનારક છે, આ દ્રવ્યતિર્યંચ છે વિગેરે એક સાથે ઘણા ભવોનો વ્યપદેશ ઘટી શકતો નથી.) ૧૪૪ll : આ રીતે શિષ્યના કહ્યા પછી ગુરુ કહે છે – વર્તમાનભવમાં વર્તતા જીવને ભવિષ્ય અને 25 ભૂતકાળસંબંધી અનંતરભવોનું એટલે કે પુરસ્કૃતભવનું = આગામીભવનું અને પશ્ચાત્કૃતિભવનું = ગયા ભવનું જે બંધાયેલું આયુષ્ય જ જે રીતે સંબદ્ધ છે, પરંતુ શેષભવોનું આયુષ્યકર્મ સંબદ્ધ નથી. ભાવાર્થ એ છે કે – આ ભવમાં જયારે સામાન્યથી ત્રીજા ભાગ જેટલું આયુષ્ય બાકી હોય ત્યારે જીવ આગામીભવનું આયુષ્ય બાંધે છે. અને ગયાભવમાં બાધેલું આયુષ્ય તો આ ભવમાં તે ભોગવી રહ્યો છે. (આમ, આગામી અને ગયાભવસંબંધી આ બે આયુષ્ય જ જીવ સાથે બંધાયેલા હોય છે.) 30 અતિપ્રસંગનું નિવારણ કરવા માટે કહે છે કે – જો આ રીતે = આગામી અને ગયાભવના બંધાયેલા આયુષ્યની જેમ ભૂતકાળમાં જેટલા આયુષ્ય બંધાયેલા હતા તે અને ભવિષ્યમાં જે બાંધવાના છે તે જો Page #40 -------------------------------------------------------------------------- ________________ કાયશબ્દના નિક્ષેપા (નિ. ૧૪૪૨-૪૩) द्रव्यभवा भवेरंस्ततस्तेऽपि तदायुष्ककर्मसम्बन्धादिति हृदयं, न चैतदस्ति, तस्मादसच्चोदकवचनमिति गाथार्थः ॥१४४२॥ अस्यैवार्थस्य प्रसाधकं लोकप्रतीतं निदर्शनमभिधातुकाम आह- 'संझासु दोसु सूरो' सन्ध्या च सन्ध्या च सन्ध्ये तयोः सन्ध्ययोर्द्वयोः प्रत्यूषप्रदोषप्रतिबद्धयोः सूर्य-आदित्यः अदृश्यमानोऽपि - अनुपलभ्यमानोऽपि प्रापणीयं- प्राप्यं समतिक्रान्तं - समतीतं च यथावभासते - प्रकाशयति क्षेत्रं, तद्यथा - प्रत्युषसन्ध्यायां पूर्वविदेहं भरतं च, प्रदोषसन्ध्यायां तु भरतमपरविदेहं 5 च, तथैव-यथा सूर्यः इदमपि प्रक्रान्तं ज्ञातव्यं - विज्ञेयमेतदुक्तं भवति - वर्त्तमानभवे स्थितः पुरस्कृतभवं पश्चात्कृतभवं च आयुष्ककर्म सद्द्रव्यतया स्पृशति, प्रकाशेनादित्यवदिति गाथार्थः ॥१४४३॥ द्वारमधुना मातृकाकाय: प्रतिपाद्यते, मातृकेति मातृकापदानि 'उप्पण्णेत्ति वे 'त्यादीनि तत्समूहो मातृकाकायः, अन्योऽपि तथाविधपदसमूहो बह्वर्थ इति, तथा चाह भाष्यकार:‘માવપયંતિ નાટ્ટા, વ્યાવ્યા-માતૃાપમિતિ ગેમ ‘ગેમ તિ ચિહ્ન, નવરમન્યોઽપ યઃ પવસમૂહ:- 10 पदसङ्घातः स पदकायो भण्यते मातृकापदकाय इति भावना, नाविशिष्टः पदसमूहः, किंतु 'जे एगपए बहू अत्था' यस्मिन्नेकपदे बहवः अर्थास्तेषां पदानां यः समूह इति, पाठान्तरं वा 'जम्मेकपदे બધા આયુષ્ય આ ભવમાં હોત તો તે બધા ભવો પણ દ્રવ્યભવ તરીકે કહેવાત, કારણ કે તે બધા ભવોના આયુષ્યકર્મનો સંબંધ હોત. પરંતુ આવું હોતું નથી એટલે કે તે બધા ભવોનું આયુષ્યકર્મ આ ભવમાં હોતું નથી, માત્ર આગામી અને ગયાભવનું આયુષ્યકર્મ જ વિદ્યમાન હોય છે. તેથી તે બે 15 ભવો જ દ્રવ્યભવ બને છે તે સવાયના બીજા ભવો નહીં. માટે શિષ્યનું વચન મિથ્યા જાણવું. ૨૯ ૫૧૪૪૨૦ આ જ અર્થને સાધી આપનાર લોકમાં પ્રસિદ્ધ એવું દૃષ્ટાન્ત કહેવાની ઈચ્છાવાળા કહે છે સવારની સન્મ્યાના = પ્હો ફાટવાના સમયે ન દેખાતો હોવા છતાં પણ સૂર્ય પ્રાપ્ત કરવા યોગ્ય એવા ક્ષેત્રને = ભરતક્ષેત્રને અને ઓળંગી ગયેલા એવા ક્ષેત્રને = પૂર્વવિદેહને જેમ પ્રકાશિત કરે છે. તથા 20 સાંજની સન્ધ્યાના સમયે પણ ન દેખાતો એવો સૂર્ય પ્રાપ્ય ક્ષેત્રને = પશ્ચિમવિદેહને અને અતિક્રાન્તક્ષેત્રને ભરતક્ષેત્રને જેમ પ્રકાશિત કરે છે. તેની જેમ જ પ્રસ્તુત વાત પણ જાણવી. આશય એ છે કે જેમ સૂર્ય પોતાના પ્રકાશવડે બંને ક્ષેત્રને સ્પર્શે છે તેમ વર્તમાનભવમાં રહેલો જીવ આગામી અને ગયાભવસંબંધી આયુષ્યકર્મને સત્તારૂપે સ્પર્શે છે. II૧૪૪૩ગા હવે માતૃકાકાયનું પ્રતિપાદન કરે છે – અહીં ‘માતૃકા’ એટલે ‘ટપ્પñડ્ વા...’ વિગેરે માતૃકાપદો 25 જાણવા. તેનો જે સમૂહ તે માતૃકાકાય જાણવો. અન્ય પણ તેવા પ્રકારના ઘણા અર્થાવાળા પદોનો સમૂહ માતૃકાકાય જાણવો. આ જ વાત ભાષ્યકાર કહે છે – માતૃકાપદ એ નેમ છે. નેમ એ ચિહ્ન છે, (અર્થાત્ માતૃકાપદો એ માતૃકાકાય છે એમ જે કહ્યું તે ઉપલક્ષણ છે.) તેનાથી બીજા પણ જે પદસમૂહો છે તે પદકાય = માતૃકાપદકાય કહેવાય છે. જો કે સામાન્ય પદસમૂહ એ માતૃકાપદકાય નથી પરંતુ, જે એક પદમાં ઘણા બધા અર્થો હોય તેવા પદોનો સમૂહ માતૃકાપદકાય તરીકે જાણવો. 30 ‘ને રૂપ' ના સ્થાને ‘ખમ્ભે,પરે’ પાઠાન્તર જાણવો. (અર્થ – મ્મિ રૂપવે નું પ્રાકૃત હોવાથી = Page #41 -------------------------------------------------------------------------- ________________ ૩૦ જ આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૩) बहू अत्थ 'त्ति गाथार्थः ॥भा.२३३॥ संग्रहकायप्रतिपादनायाह-'संगहकाओ णेगा' संग्रहणं संग्रहः स एव कायः संग्रहकायः, स किंविशिष्टः ? इत्याह-'णेगावि जत्थ एगवयणेण घेप्पंति'त्ति प्रभूता अपि यत्रैकवचनेन गृह्यन्ते, यथा शालिग्रामः सेना जातो वसति निविठ्ठत्ति, यथासङ्ख्यं, प्रभूतेष्वपि स्तम्बेषु सत्सु जातः शालिरिति व्यपदेशः, प्रभूतेष्वपि पुरुषविलयादिषु वसति ग्रामः, 5 प्रभूतेष्वपि हस्त्यादिषु निविष्टा सेनेति, अयं शाल्यादिरर्थः सङ्ग्रहकायो भण्यते इति गाथार्थः ॥१४४४॥ द्वारं, साम्प्रतं पर्यायकायं दर्शयति'पज्जवकाओ गाहा, व्याख्या-पर्यायकायः पुनर्भवन्ति पर्याया-वस्तुधर्मा यत्र-परमाण्वादौ पिण्डिता बहवः, तथा च परमाणावपि कस्मिंश्चित् सांव्यवहारिके यथा वर्णादयो-वर्णगन्धरसस्पर्शा अनन्तगुणाः अन्यापेक्षया, तथा चोक्तम् "कारणमेव तदन्त्यं सूक्ष्मो नित्यश्च भवति परमाणुः । एकरसवर्णगन्धो द्विस्पर्शः कार्यलिङ्गश्च 10 ॥१॥" स चैकस्तिक्तादिरसस्तदन्यापेक्षया तिक्ततरतिक्ततमादिभेदानन्त्यं प्रतिपद्यते, एवं वर्णादिष्वपि નખેપ થઈ શકે છે. તેથી અર્થ પૂર્વની જેમ જ જાણવો.) ભા. ૨૩૩ સંગ્રહકાયનું પ્રતિપાદન કરવા માટે કહે છે – સંગ્રહ કરવો તે સંગ્રહ તે રૂપ જે કાય તે સંગ્રહકાય. તે કેવા પ્રકારનો છે? તે કહે છે – જ્યાં એકવચનથી ઘણા બધાનો સંગ્રહ કરાય છે. જેમ કે, શનિઃ નાતા, પ્રામ: વસતિ, સેના વિવિષ્ટા, અહીં ઘણા બધા ડાંગરના ડોડા ઉત્પન્ન થયા હોય ત્યારે શાલિ (-ચોખા) ઉત્પન્ન થયો, 15 એ પ્રમાણેનો પ્રયોગ થાય છે. (અર્થાત્ “શાલિ' શબ્દથી ઘણા બધા ચોખાનો સંગ્રહ થાય છે.) એ જ રીતે ઘણા બધા પુરુષો, ઘર વિગેરે સ્થાનો વિગેરેનો વસવાટ થતાં ગામ વસે છે એવો પ્રયોગ થાય છે. (અહીં ગામશબ્દથી લોકોનો, રહેઠાણો વિગેરેનો સંગ્રહ થાય છે.) ઘણા બધા હાથી વિગેરે બેઠા હોય ત્યારે તેના બેઠી છે એવો પ્રયોગ થાય છે. આ શાલિ વિગેરે અર્થ એ સંગ્રહકાય કહેવાય છે. ||૧૪૪૪ 20 હવે પર્યાયકાય દેખાડે છે – પર્યાયકાય તે છે કે જે પરમાણુ વિગેરેમાં પર્યાયો = વસ્તુના ધર્મો ઘણા બધા ભેગા થયા હોય. જેમ કે, કોઈ એક એવા પણ સાંવ્યવહારિક (= અનંતા સૂક્ષ્મ પરમાણુઓથી બનેલ એક પરમાણુ સાંવ્યવહારિક પરમાણુ કહેવાય છે.) પરમાણુમાં વર્ણ વિગેરે એટલે કે વર્ણ, ગંધ, રસ, અને સ્પર્શ અન્ય પરમાણુની અપેક્ષાએ અનંતગુણા હોય છે. (પરમાણુમાં વર્ણાદિ છે એની સિદ્ધિ માટે પરમાણુનું સ્વરૂપ આ પ્રમાણે) કહ્યું છે – “પરમાણુ અંતિમ કારણ જ છે (‘જ કારથી 25 – કાર્ય નથી એમ જાણવું.), સૂક્ષ્મ છે, નિત્ય છે, એક રસ, એક વર્ણ, એક ગંધ અને (પરસ્પર અવિરોધી) એવા બે સ્પર્શવાળો છે અને કાર્યલિંગ છે (અહીં કાર્ય એ છે લિંગ જેનું એમ સમાસવિગ્રહ કરવો. તેથી છબસ્થોને કાર્ય ઉપરથી પરમાણુની હાજરી જણાય છે.) I૧મા” તેમાં તે એક પરમાણુ કડવા વિગેરે રસવાળી હોય, તો તેનાથી અન્યની અપેક્ષાએ તે જ પરમાણુ વધુ કડવાશ, તેનાથી પણ વધારે કડવાશ વિગેરે ભેદોથી અનંતપણાને પામે છે. (આશય એ જ છે કે – કોઈ એક પરમાણુ એક 30 ગુણ કડવારસવાળો હોય, બીજો બે ગુણ, ત્રીજો ત્રણ ગુણ, એમ કરતા-કરતા કોઈ એક પરમાણુ એક ગુણવાળા પરમાણુ કરતા અસંખ્યગુણ વધુ કડવારસવાળો હોય. અન્ય કોઈ પરમાણુ તેની જ અપેક્ષાએ અનંતગુણ વધુ કડવારસવાળો હોય. આમ, એક ગુણ કડવારસવાળા પરમાણુ કરતા અન્ય Page #42 -------------------------------------------------------------------------- ________________ ૩૧ કાયશબ્દના નિક્ષેપા (નિ. ૧૪૪૬–૪૮) विभाषेत्ययं गाथार्थः ॥१४४५ ॥ अधुना भारकायस्तत्र गाथा - 'एको काओ दुहा जाओ' एकः कांय:- क्षीरकायः द्विधा जातः, घटद्वये न्यासात्, तत्र एकस्तिष्ठति, एको मारितः, जीवन् मृतेन मारितस्तदेतल्लवत्ति- ब्रूहि हे मानव ! केन कारणेन ? कथानकं यथा प्रतिक्रमणाध्ययने परिहरणायामिति गाथार्थः, भारकायश्चात्र क्षीरभृतकुम्भद्वयोपेता कापोती भण्यते, भारश्चासौ कायश्च भारकायः, अण्णे भांति - भारकायः कापोत्येवोच्यते इति द्वारं ॥ १४४६ ॥ भावकायप्रतिपादनायाह 5 'दुगतिगचउरो' द्वौ त्रयश्चत्वारः पञ्च वा भावा - औदयिकादयः प्रभूता वाऽन्येऽपि यत्र ' सचेतनाचेतने वस्तुनि विद्यन्ते स भवति भावकायः, भावानां कायो भावकाय इति, 'जीवमजीवे विभासा उ' जीवाजीवयोर्विभाषा खल्वागमानुसारेण कार्येति गाथार्थः ॥१४४७।। मूलद्वारगाथायां कायमधिकृत्य गतं निक्षेपद्वारम् अधुनैकार्थिकान्युच्यन्ते, तत्र गाथा - कायेत्यादि कायः शरीरं देहः बोन्दी चय उपचयश्च सङ्घात उच्छ्रयः समुच्छ्रयः कलेवरं भस्त्रा तनुः पाणुरिति गाथार्थः ॥१४४८॥ 10 પરમાણુમાં અનંતગુણ કડવો રસ હોવાથી અનંતગણાને તે પામે છે.) આ જ પ્રમાણે વર્ણ વિગેરેમાં પણ વર્ણન જાણી લેવું. ૧૪૪૫ હવે ભારકાય જણાવે છે. તેમાં ગાથા – લ્લો જાગો.... વિગેરે. અહીં કાય તરીકે દૂધ લેવું. તે દૂધ બે ઘડામાં નાંખેલું હોવાથી બે વિભાગમાં વહેંચાઇ ગયું. (કાવડમાં દૂધ લઇ જતી વખતે વિષયમસ્થાનમાં ચાલતા—ચાલતા ઠોકર લાગી. આ ઠોકરે બંને બાજુના ઘડામાંથી) એક ઘડો ફોડી 15 નાંખ્યો. બીજો ઘડો બચી ગયો. પરંતુ ફૂટેલા ઘડાએ બચી ગયેલા ઘડાને પણ ફોડી નાંખ્યો. તેથી હે માનવ ! તું કહે કે કયા કારણથી એકે બીજાને ફોડી નાંખ્યો ? (કારણ એ જ કે કાવડમાં એક બાજુનું વજન ઓછું થતાની સાથે બીજી બાજુનું વજન નીચે પડવાનું છે.) આ સંબંધી કથાનક પ્રતિક્રમણ અધ્યયનમાં (ભાગ–૫, ગા. ૧૨૪૩, પૃ. ૨૦૫) પરિહરણામાં કહ્યું છે. અહીં ભારરૂપ જે કાય તે ભા૨કાય એમ સમાસ જાણવો. અને ભા૨કાય તરીકે દૂધથી ભરેલ બે ઘડાથી યુક્ત કાવડ લેવું. કેટલાક આચાર્ય એમ કહે છે કે – દૂધથી ભરેલ ઘડાથી યુક્ત કાવડ લેવાની જરૂર નથી પરંતુ એકલું કાવડ જ ભારકાય કહેવાય છે. ।।૧૪૪૬શા હવે ભાવકાયનું પ્રતિપાદન કરવા માટે કહે છે – ઔદયિક વિગેરે ભાવોનો કાય = સમૂહ ભાવકાય. તેમાં બે, ત્રણ, ચાર અથવા પાંચ ઔદયિક વિગેરે ભાવો અથવા સચિત્ત કે અચિત્ત વસ્તુમાં બીજા પણ જે ભાવો છે તે ભાવકાય જાણવો. જીવ અને અજીવમાં ભાવકાયનું વર્ણન આગમાનુસારે 25 કરવું. (જેમ કે, જીવમાં ઔદયિક વિગેરે પાંચે ભાવો છે અને અજીવમાં પારિણામિકભાવ જાણવો. એ જ રીતે અનિત્યત્વ વિગેરે બીજા પણ ભાવો જીવ–અજીવમાં જેમાં જે ઘટતા હોય તેમાં તે ઘટાડી દેવા.) ।।૧૪૪૭।। મૂલદ્વારગાથામાં (૧૪૨૯) કાયાને આશ્રયીને નિક્ષેપદ્વાર પૂર્ણ થયું. હવે કાયાના જ એકાર્થિક નામો કહે છે. તેમાં ગાથા – જાય.... વિગેરે. કાય, શરીર, દેહ, બોદિ, ચય, ઉપચય, સંઘાત, ઉચ્છ્વય, સમુય, કલેવર, ભસ્રા, તનુ અને પાણુ આ બધા કાયશબ્દના એકાર્થિકનામો 30 જાણવા. ૫૧૪૪૮]] Page #43 -------------------------------------------------------------------------- ________________ 10 ૩૨ જ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૩) ____ मूलद्वारगाथायां कायमधिकृत्योक्तान्येकार्थिकानि, अधुना उत्सर्गमधिकृत्य निक्षेपः एकार्थिकानि चोच्यन्ते, तत्र निक्षेपमधिकृत्याह - नामंठवणादविए खित्ते काले तहेव भावे य।... एसो उस्सग्गस्स उ निक्खेवो छव्विहो होइ ॥१४४९॥ दव्वज्झणा उजं जेण जत्थ अवकिरड दव्वभओ वा। जं जत्थ वावि खित्ते जं जच्चिर जंमि वा काले ॥१४५०॥ भावे पसत्थमियरं जेण व भावेण अवकिरइ जं तु । अस्संजमं पसत्थे अपसत्थे संजमं चयइ ॥१४५१॥ . . खरफरुसाइसचेयणमचेयणं दुरभिगंधविरसाई। दवियमवि चयइ दोसेण जेण भावुज्झणा सा उ ॥१४५२॥ उस्सग्ग विउस्सरणुज्झणा य अवगिरण छड्डण विवेगो । वज्जण चयणुम्मुअणा परिसाडण साडणा चेव ॥१४५३॥ उस्सगे निक्खेवो चउक्कओ छक्कओ अ कायव्वो । निक्खेवं काऊणं परूवणा तस्स कायव्वा ॥१॥ 15 'नामंठवणादविए' समासार्थमधिकृत्य निगदसिद्धा, विशेषार्थं तु प्रतिद्वारं प्रपञ्चेन वक्ष्यामः तत्रापि नामस्थापने गतार्थे, द्रव्योत्सर्गाभिधित्सया पुनराह-'दव्वुज्झणा उ जं जेण जत्थ अवकिरइ दव्वभूओ वा'त्ति द्रव्योज्झना तु-द्रव्योत्सर्गः त्वयं 'जन्ति यद् द्रव्यमनेषणीयं 'अवकिरति 'त्ति योग:-उत्सृजति 'जेणे'ति येन करणभूतेन पात्रादिनोत्सृजति, 'जत्थ 'त्ति यत्र द्रव्ये उत्सृजति द्रव्यभूतो वा-अनुपयुक्तो वा उत्सृजति एष द्रव्योत्सर्गोऽभिधीयते द्वारं । क्षेत्रोत्सर्ग उच्यते 'जं जत्थ 20 અવતરણિકા : મલદ્વારગાથામાં કાયશબ્દને આશ્રયીને એકાર્થિકનામો કહ્યા. હવે ઉત્સર્ગશબ્દને આશ્રયીને નિક્ષેપ અને એકાર્થિકનામો કહેવાય છે. તેમાં નિક્ષેપને આશ્રયીને કહે છે ? ગાથાર્થ : પાંચ ગાથાઓનો અર્થ ટીકાર્ય પ્રમાણે જાણવો. ગાથાર્થ : ઉત્સર્ગમાં ચાર પ્રકારે અને છ પ્રકારે નિક્ષેપ કરવો. નિક્ષેપ કરીને દરેકની પ્રરૂપણા કરવી. 25 टाई : नाम, स्थापना, द्रव्य, क्षेत्र, जल तथा भाव सेम उत्सर्गनो छ रे निक्षे५ थाय છે. II૧૪૪લાં ગાથા સંક્ષેપાર્થને આશ્રયીને સ્પષ્ટ જ છે. વિશેષ અર્થ દરેકદ્વારમાં વિસ્તારથી કહીશું. તેમાં નામ–સ્થાપના સ્પષ્ટ જ છે. દ્રવ્યોત્સર્ગને કહેવાની ઇચ્છાથી કહે છે – દ્રવ્યોત્સર્ગ = દ્રવ્યત્યાગ मा प्रभाए। एवो - (१) अनेषीय द्रव्यनो त्याग ४३ ते (द्रव्य) अथवा (२) ४२५ भूत सेवा જે પાતરા વિગેરેદ્વારા દ્રવ્યનો ત્યાગ કરે (તે પાતરું વિગેરે) અથવા (૩) જે દ્રવ્યમાં ત્યાગ કરે તે 30 (द्रव्य) अथवा (४) ४ अनुपयुस्त १ द्रव्यनो त्याग ४३ ते ०१ द्रव्योत्सर्ग उपाय छे. (ही ક્રમશઃ દ્રવ્ય, પાતરું, વિગેરે અધિકરણદ્રવ્ય અને અનુપયુક્ત જીવ એ દ્રવ્યોત્સર્ગ કહેવાય છે.) * इयं गाथा प्राप्तहस्तादर्शेषु नास्ति टीकायां च तस्या व्याख्या अपि नास्ति । Page #44 -------------------------------------------------------------------------- ________________ ઉત્સર્ગશબ્દના નિક્ષેપા (નિ. ૧૪૫૦–૧૩) ના ૩૩ वावि खेत्ते 'त्ति यत्क्षेत्रं दक्षिणदेशाधुत्सृजति यत्र वाऽपि क्षेत्रे उत्सर्गो व्यावय॑ते एष क्षेत्रोत्सर्गः, कालोत्सर्ग उच्यते-'जं जच्चिर जम्मि वा काले 'त्ति यं कालमुत्सृजति यथा भोजनमधिकृत्य रजनी साधवः 'जच्चिरं 'ति यावन्तं कालमुत्सर्गः, यस्मिन् वा काले उत्सर्गो व्यावय॑ते एष कालोत्सर्ग इति गाथार्थः ॥१४५०॥ भावोत्सर्गप्रतिपादनायाह - ___ 'भावे पसत्थमियरं' 'भावे 'त्ति द्वारपरामर्शः, भावोत्सर्गो द्विधा-प्रशस्तं-शोभनं वस्त्वधिकृत्य 5 'इतरं 'ति अप्रशस्तं-अशोभनं च, तथा येन भावनोत्सर्जनीयवस्तुगतेन खरादिना 'अवकिरति जंतु' उत्सृजति यत् तत्र भावेनोत्सर्ग इति तृतीयासमासः, तत्र असंयम प्रशस्ते भावोत्सर्गे त्यजति, अप्रशस्ये तु संयमं त्यजतीति गाथार्थः ॥१४५१॥ यदुक्तं येन वा भावेनोत्सृजति तत्प्रकटयन्नाह'खरफरुसाइसचेयण' खरपरुषादिसचेतनं खरं-कठिनं परुष-दुभाषणोपेतं अचेतनं दुरभिगन्धविरसादि यद् द्रव्यमपि त्यजति दोषेण येन खरादिनैव 'भावुज्झणा सा उ' भावेनोत्सर्ग इति 10 गाथार्थः ॥१४५२॥ गतं मूलद्वारगाथायामुत्सर्गमधिकृत्य निक्षेपद्वारम्, अधुनैकार्थिकान्युच्यन्ते, तत्रेयं गाथा-'उस्सग्ग विउस्सरणु' उत्सर्गः व्युत्सर्जना उज्झना च अवकिरणं छर्दनं विवेकः वर्जनं त्यजनं उन्मोचना परिशातना शातना चैवेति गाथार्थः ॥१४५३॥ . હવે ક્ષેત્રોત્સર્ગ કહેવાય છે – જે દક્ષિણદેશ વિગેરેનો ત્યાગ કરાય છે તે દક્ષિણદેશ વિગેરે ક્ષેત્ર ક્ષેત્રોત્સર્ગ જાણવો. અથવા જે ક્ષેત્રમાં ઉત્સર્ગનું વર્ણન કરાય છે તે ક્ષેત્ર ક્ષેત્રોત્સર્ગ જાણવો. કાલોત્સર્ગ 15 -જે કાલનો ત્યાગ કરાય છે તે કાલ કાલોત્સર્ગ જાણવો. જેમ કે, સાધુઓ ભોજને આશ્રયીને રાત્રિનો ત્યાગ કરે છે. અથવા જેટલા કાલ સુધી અથવા જે કાલે ઉત્સર્ગનું વર્ણન કરાય તે કાલોત્સર્ગ જાણવો. |૧૪૫olી. હવે ભાવોત્સર્ગનું પ્રતિપાદન કરાય છે – મૂળમાં ‘બાવ' શબ્દ દ્વારા જણાવનારો છે. ભાવોત્સર્ગ બે પ્રકારે છે– વસ્તુને આશ્રયીને શોભન અને ઇતર = અપ્રશસ્ત = અશોભન. (જેમ કે મિથ્યાત્વનો 20 ત્યાગ એ ભાવોત્સર્ગ શોભન છે. સમ્યક્તનો ત્યાગ અશોભન છે.) તથા ત્યાજ્ય વસ્તુમાં રહેલા કઠોરતા વિગેરે જે ભાવને = ધર્મને લઈને વસ્તુનો ત્યાગ થાય છે તે ભાવને કારણે ત્યાગ કરેલો જાણવો. માવે ૩: માવો: એ પ્રમાણે તૃતીયા તપુરુષ સમાસ જાણવો. તેમાં અસંયમનો ત્યાગ તે પ્રશસ્ત ભાવોત્સર્ગ અને સંયમનો ત્યાગ તે અપ્રશસ્ત ભાવોત્સર્ગ જાણવો. ૧૪૫૧ - અથવા હમણાં જ કહી ગયા કે “જે ભાવને કારણે વસ્તુનો ત્યાગ થાય છે તે વિકલ્પને જ પ્રગટ 25 કરતા કહે છે – ખર = કઠિન, પરુષ = કર્કશ ભાષા યુક્ત, આવા પ્રકારના દોષોને કારણે સચિત્ત(શિષ્ય)નો અને દુર્ગધ, વિરસ વિગેરે દોષોને કારણે અચિત્ત(ભોજનાદિ)નો જે ત્યાગ થાય છે તે ભાવને કારણે ત્યાગ કરેલો હોવાથી ભાવોત્સર્ગ છે. ૧૪૫રા મૂલદ્વારગાથામાં ઉત્સર્ગને આશ્રયીને નિક્ષેપદ્વાર કહ્યું હવે એકર્થિકો કહેવાય છે. તેમાં – ઉત્સર્ગ, વ્યુત્સર્જન, ઉઝન, અવકિરણ, છેદન, વિવેક, વર્જન, ત્યજન, ઉન્મોચન, પરિશાટન અને શાટન આ બધા એકાર્દિકનામો જાણવા. 30 LI૧૪૫૩ Page #45 -------------------------------------------------------------------------- ________________ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૭) मूलद्वारगाथायामुक्तान्युत्सर्गैकार्थिकानि, ततश्च कायोत्सर्ग इति स्थितं, कायस्योत्सर्गः कायोत्सर्ग इति । इदानीं मूलद्वारगाथागतविधानमार्गणाद्वारावयवार्थव्याचिख्यासयाऽऽह सो उसो दुविहो चिट्ठाए अभिभवे य नायव्वो । भिक्खायरियाइ पढमो उवसग्गभिजुंजणे बिइओ ॥१४५४॥ व्याख्या- ' सो उस्सग्गो दुविहो' स कायोत्सर्गे द्विविधः, 'चेट्ठाए अभिभवे य नायव्वो' चेष्टायामभिभवे च ज्ञातव्यः, तत्र 'भिक्खायरियादि पढमो' भिक्षाचर्यादौ विषये प्रथमचेष्टा कायोत्सर्गः तथाहि - चेष्टाविषय एवासौ भवतीति, 'उवसग्गऽभिउंजणे बिइओ त्ति उपसर्गादिव्यादयस्तैरभियोजनमुपसर्गाभियोजनं तस्मिन्नुपसर्गाभियोजने द्वितीयः - अभिभवकायोत्सर्ग इत्यर्थः, दिव्याद्यभिभूत एव महामुनिस्तदैवायं करोतीति हृदयम्, अथवोपसर्गाणामभियोजनं - सोढव्या 10 मयोपसर्गास्तद्भयं न कार्यमित्येवंभूतं तस्मिन् द्वितीय इतिगाथा ॥ १४५४ ॥ 5 15 ૩૪ 20 - इत्थं प्रतिपादिते सत्याह चोदकः - कायोत्सर्गे हि साधुना नोपसर्गाभियोजनं कार्यं इयरहविता न जुज्जइ अभिओगो किं पुणाइ उस्सगे ? | न गव्वेण परपुरं अभिरुज्झइ एवमेयंपि ॥ १४५५ ॥ मोहपयडीभयं अभिभवित्तु जो कुणइ काउस्सग्गं तु । भयकारणे उतिविहे णाभिभवो नेव पडिसेहो ॥ १४५६ ॥ - અવતરણિકા : મૂલદ્વારગાથામાં કહેલ એકાર્થિકનામો જણાવ્યા. તેથી કાયાનો ઉત્સર્ગ તે કાયોત્સર્ગ. આ પ્રમાણે ‘કાયોત્સર્ગ’ શબ્દ થયો. હવે મૂલદ્વારગાથામાં રહેલ ‘ભેદમાર્ગણા’ નામના દ્વારનો વિસ્તારાર્થ કહેવાની ઇચ્છાથી કહે છે ઃ ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો. ટીકાર્થ : તે કાયોત્સર્ગ ‘ચેષ્ટા અને અભિભવને વિશે' એમ બે પ્રકારે જાણવો. તેમાં ચેષ્ટાકાયોત્સર્ગ ભિક્ષાચર્યા વિગેરે વિષયક જાણવો. આ ચેષ્ટાકાયોત્સર્ગ ચેષ્ટા = ક્રિયાસંબંધી ક૨વાનો થાય છે તેથી ભિક્ષાચર્યા વિગેરે ક્રિયાવિષયક કહ્યો છે. દિવ્ય (= દેવસંબંધી) વિગેરે ઉપસર્ગો સાથેનું જે સામી છાતીએ જોડાણ તે ઉપસર્ગાભિયોજન. તે જોડાણ થાય ત્યારે બીજો = અભિભવકાયોત્સર્ગ કરવાનો હોય છે, અર્થાત્ જ્યારે કોઇ મહામુનિને દિવ્ય વિગેરે ઉપસર્ગો આવી પડે છે ત્યારે જ તે 25 મહામુનિ આ કાયોત્સર્ગ કરે છે. અથવા ઉપસર્ગોનું અભિયોજન એટલે મારે ઉપસર્ગો સહન કરવાના છે પરંતુ તેનાથી ડરવાનું નથી એવા પ્રકારનું જે ઉપસર્ગોનું અભિયોજન છે તેમાં આ બીજો કાયોત્સર્ગ કરવાનો થાય છે. (ટૂંકમાં ઉપસર્ગોને સહન કરવા માટે અભિભવકાયોત્સર્ગ છે.) ૧૪૫૪॥ અવતરણિકા : આ પ્રમાણે કહેવાયે છતે શિષ્ય પ્રશ્ન કરે છે કે – સાધુએ કાયોત્સર્ગમાં ઉપસર્ગોનું અભિયોજન = હું ઉપસર્ગોને સહીશ, ડરીશ નહીં. આ રીતે ઉપસર્ગનો પરાભવ કરવો 30 જોઇએ નહીં. કારણ કે ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો. Page #46 -------------------------------------------------------------------------- ________________ भन्मिमयो० ॥ माटे ? (नि. १४५७-६०) * 34 आगारेऊण परं रणिव्व जइ सो करिज्ज उस्सग्गं । सृजिज्ज अभिभवो तो तदभावे अभिभवो कस्स ? ॥१४५७॥ अट्ठविहंपि य कम्मं अरिभूयं तेण तज्जयट्ठाए । अब्भुट्ठिया उ तवसंजमंमि कुव्वंति निग्गंथा ॥१४५८॥ तस्स कसाया चत्तारि नायगा कम्मसत्तुसिन्नस्स । काउस्सग्गमभग्गं करंति तो तज्जयट्ठाए ॥१४५९॥ . संवच्छरमुक्कोसं अंतमुहत्तं च अभिभवुस्सग्गे । चिट्ठाउस्सग्गस्स उ कालपमाणं उवरि वुच्छं ॥१४६०॥ 'इयरहवि ता ण' इतरथापि-सामान्यकार्येऽपि तावत् क्वचिदवस्थानादौ न युज्यतेऽभियोगः कस्यचित् कर्तुं, 'किं पुणाई उस्सग्गे' किं पुनः कायोत्सर्गे कर्मक्षयाय क्रियमाणे ?, स हि सुतरां 10 गर्वरहितेन कार्यः, अभियोगश्च गर्वो वर्त्तते, नन्वित्यसूयायां गर्वेण-अभियोगेन परपुरं-शत्रुनगरमभिरुध्यते, यथा तद्गर्वकरणमसाधु एवमेयंपित्ति एवमेतदपि कायोत्सर्गाभियोजनमशोभनमेवेति गाथार्थः ॥१४५५॥ इत्थं चोदकेनोक्ते सत्याहाचार्य:-'मोहपयडीभयं' मोहप्रकृतौ भयं २ अथवा मोहप्रकृतिश्चासौ भयं चेति समासः, मोहनीयकर्मभेद इत्यर्थः, तथाहि-हास्यरत्यरतिभयशोकजुगुप्साषट्कं मोहनीयभेदतया प्रतीतं, तत् ‘अभिभवित्तु' अभिभूय यः कश्चित् करोति कायोत्सर्ग 15 तुशब्दो विशेषणार्थः नान्यं कञ्चन बाह्यमभिभूयेति, 'भयकारणे तु तिविहे' बाह्ये भयकारणे त्रिविधे दिव्यमनुष्यतिरिश्चभेदभिन्ने सति तस्य 'नाभिभवः' नाभियोगः अथेत्थंभूतोऽप्यभियोग गाथार्थ : टार्थ प्रभारी वो.. ટીકાર્થ : જો ક્યાંક રહેવું વિગેરે સામાન્ય કાર્યોમાં પણ કોઈનો પરાભવ કરવો યોગ્ય નથી તો, કાયોત્સર્ગ કે જે કર્મક્ષય માટે કરાય છે તે કાયોત્સર્ગમાં પરાભવ કરવો કેવી રીતે ઘટે? તે કાયોત્સર્ગ 20 તો સુતરાં ગર્વ વિના જ કરવો જોઇએ. (ઉપસર્ગનો પરાભવ એ એક જાતનો અહંકાર છે. તે જ કહે छ -) ५२१ मे स२ छे. भूगमा 'ननु' २०६ द्वेषमा ४९॥वनारो छ. 05२%80. म२मां આવી જઈને શત્રુનું નગર સંધે છે ત્યારે જેમ તે રાજાનો આ અહંકાર સારો નથી, તેમ આ કાયોત્સર્ગઅભિયોજન પણ સારું નથી. ll૧૪૫પા. ___मा प्रमाण शिष्यमा थननो गुरु ४ापेछे - भोप्रतिमा (मय (= मयमोनीयम) 25 છે તે મોહપ્રકૃતિભય અથવા મોહપ્રકૃતિરૂપ જે ભય તે મોહપ્રકૃતિભય, અર્થાત્ મોહનીયકર્મનો ભેદ. (शुं भय से मोडनीयनो मे छ ? 81,) ते या प्रमाणे - हास्य, रति, अति, भय, शो सने જુગુપ્સા આ છ કર્મ મોહનીયકર્મના ભેદ તરીકે પ્રસિદ્ધ છે. આ ભયનો અભિભવ = પરાભવ કરીને જે સાધુ કાયોત્સર્ગને કરે છે, તેનો તે અભિભવ = પરાભવ ગણાતો નથી.) ‘તુ' શબ્દ વિશેષ અર્થને જણાવે છે કે જે સાધુ દિવ્ય, મનુષ્ય અને તિર્યંચ એમ ત્રણ પ્રકારના બાહ્ય ભયના કારણોનો નહીં પણ 30 મોહનીયકર્મના ભેદરૂપ ભયનો પરાભવ કરીને કાયોત્સર્ગ કરે છે તે સાધુનો તે અભિભવ = પરાભવ કહેવાતો નથી. જો શિષ્ય એમ કહેતો હોય કે આવા પ્રકારનો અભિભવ પણ અભિયોગ જ = Page #47 -------------------------------------------------------------------------- ________________ આ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૭) इत्यत्रोच्यते- 'नेव पडिसेहो ' इत्थंभूतस्याभियोगस्य नैव प्रतिषेध इति गाथार्थः ॥ १४५६ ॥ किन्तु - 'आगारेऊण परं ' ' आगारेऊण 'त्ति आकार्य रे रे क्व यास्यसि इदानीं एवं परम्-अन्यं कञ्चन 'रणेव्व' संग्रामे इव यदि स कुर्यात् कायोत्सर्गं युज्येत अभिभवः, तदभावे - पराभावेऽभिभवः कस्य ?, न कस्यचिदिति गाथार्थः ॥ १४५७॥ तत्रैतत् स्यात् - भयमपि कर्मांशो वर्त्तते, कर्मणोऽपि 5 चाभिभवः खल्वेकान्तेन नैव कार्य इत्येतच्चायुक्तम्, यतः - ' अट्ठविहंपि य कम्मं अष्टविधं - अष्टप्रकारमपि चशब्दो विशेषणार्थः तस्य च व्यवहितः सम्बन्धः, 'अट्ठविहंपि कम्मं अरिभूयं य', ततश्चायमर्थः-यस्मात् ज्ञानावरणीयादि अरिभूतं - शत्रुभूतं वर्त्तते भवनिबन्धनत्वाच्चशब्दादचेतनं च तेन कारणेन तज्जयार्थं - कर्मजयनिमित्तं ' अब्भुट्टिया उत्ति आभिमुख्येन उत्थिता एव एकान्तगर्वविकला अपि तपो द्वादशप्रकारं संयमं च सप्तदशप्रकारं कुर्वन्ति निर्ग्रन्थाः - साधव 10 इत्यतः कर्मजयार्थमेव तदभिभवनाय कायोत्सर्गः कार्य एवेति गाथार्थः ॥ १४५८ ॥ ૩૬ પરાભવ જ છે. તો ત્યાં ગુરુ કહે છે કે – આવા પ્રકારના અભિયોગનો = પરાભવનો શાસ્ત્રમાં નિષેધ નથી. ।।૧૪૫૪ પરંતુ જો કોઈ સૈનિક યુદ્ધમાં સામેવાળા શત્રુસૈનિકનો – “રે ! રે ! ડરપોક ! ક્યાં જાય છે ? આવ લડવા આવ” આમ કહીને પરાભવ કરે છે તેની જેમ જે સાધુ દેવાદિ જેઓ ઉપસર્ગ કરતા હોય 15 છે તેઓને બોલાવીને એટલે કે રે ! રે ! દેવ ક્યાં જાય છે ? આવ કર ઉપસર્ગ મને તારો કોઇ ભય નથી’’ આ રીતે બીજાને બોલાવીને જો તે કાયોત્સર્ગ કરતો હોય તો આ તેનો (દેવાદિનો) પરાભવ કહેવાય છે. પરંતુ સાધુ ક્યારેય આ રીતે પરાભવ = તિરસ્કાર કરીને કાયોત્સર્ગ કરતો નથી. તેથી પરનો અભાવ જ છે તો કોનો અભિભવ થાય ? અર્થાત્ કોઈનો અભિભવ થતો નથી. (ટૂંકમાં સાધુ બીજાનો = દેવાદિનો તિરસ્કાર કરીને નહીં પણ મોહનીયકર્મના ફળરૂપ ભયનો તિરસ્કાર કરીને 20 કાયોત્સર્ગ કરે છે તેથી સાધુએ કાયોત્સર્ગમાં અભિયોજન = મોહનીયકર્માદિનો ક્ષય કરવા સામેથી ઉપસર્ગોને સહન કરવું ઘટે જ છે.) ૧૪૫૭ના શંકા : ભય પણ એક પ્રકારના કર્મનો અંશ જ છે. અને કર્મનો પણ સાધુએ એકાન્તે તિરસ્કાર કરવો જોઇએ નહીં. સમાધાન : આ વાત યોગ્ય નથી, કારણ કે ‘અદૃવિત્તિ ય જમ્મ’ અહીં ‘વ’ શબ્દ વિશેષ અર્થને 25 જણાવનારો છે અને તેનો અન્ય સ્થાને સંબંધ જોડવાનો છે. તે આ પ્રમાણે – ‘ઞવ્રુવિનંપિ માં અભૂયં ય'. માટે અર્થ આ પ્રમાણે જાણવો કે જે કારણથી જ્ઞાનાવરણાદિ આઠ પ્રકારના કર્મો સંસારનું કારણ હોવાથી શત્રુભૂત છે અને અચેતન = ચેતનસ્વરૂપ નથી તે કારણથી તે કર્મોનો જય ક૨વા માટે સામેથી ઉપસર્ગાદિને સહન કરવા ઉદ્યત થયેલા સાધુઓ એકાન્તે ગર્વથી રહિત હોવા છતાં પણ બારપ્રકારના તપ અને સત્તરપ્રકારના સંયમને કરે છે. આમ તે કર્મોનો જય કરવા તે કર્મોનો તિરસ્કાર કરવાનો 30 છે અને તે તિરસ્કાર કરવા કાયોત્સર્ગ કરવો જ જોઈએ. ।।૧૪૫૮।। Page #48 -------------------------------------------------------------------------- ________________ अयोत्सर्गना लेहो (नि. १४६१-६3) तथा चाह-तस्स कसाया इति 'तस्य' प्रक्रान्तशत्रुसैन्यस्य कषायाः प्राग्निरूपितशब्दार्थाश्चत्वारः क्रोधादयो नायकाः-प्रधानाः, 'काउस्सग्गमभग्गं करेंति तो तज्जयट्ठाए 'त्ति काउस्सग्गं-अभिभवकायोत्सर्गं अभग्नं- अपीडितं कुर्वन्ति साधवस्ततस्तज्जयार्थं - कर्मजयनिमित्तं तपः संयमवदिति गाथार्थः ॥ १४५९॥ गतं मूलद्वारगाथायां विधानमार्गणाद्वारम् अधुना कालपरिमाणद्वारावसरः, तत्रेयं गाथा - संवत्सर इत्यादि संवत्सरमुत्कृष्टं कालप्रमाणं, तथा च बाहुबलिना संवत्सरं कायोत्सर्गः 5 कृत इति, 'अन्तोमुहुत्तं च अभिभवुस्सग्गे' अंतर्मुहूर्त्तं च जघन्यं कालपरिमाणं अभिभवकायोत्सर्ग इति चेष्टाकायोत्सर्गस्य तु कालपरिमाणमनेकभेदभिन्नं 'उवरि वोच्छं 'ति उपरिष्टाद् वक्ष्याम इति गाथार्थः ॥ १४६०॥ उक्तं तावदोघतः कालपरिमाणद्वारं, अधुना भेदपरिमाणद्वारमधिकृत्याह उसिउस्सिओ अ तह उस्सिओ अ उस्सियनिसन्नओ चेव । निसस्सिओ निसन्नो निस्सन्नगनिसन्नओ चेव ॥ १४६१॥ निवणुस्सिओ निवन्नो निवन्ननिवन्नगो अ नायव्वो । एएसिं तु पयाणं पत्तेय परूवणं वुच्छं ॥ १४६२॥ • उस्सि अनिसन्नगनिवन्नगे य इक्किक्कगंमि उपयंमि । दव्वेण य भावेण य चउक्क भयणा उ कायव्वा ॥ १४६३॥ 'उस्सिउस्सिओ' उत्सृतोत्सृतः उत्सृतश्च उत्सृतनिषण्णश्चैव निषण्णोत्सृतः निषण्णो निषण्णनिषण्णश्चैवेति गाथार्थः ॥ १४६१ ॥ ' निवणुस्सिओ निवन्नो' निवण्णोत्सृतः निवण्णः निवण्ण - * 39 આ જ વાતને કહે છે કે – ક્રોધાદિ ચાર કષાયો એ પ્રસ્તુત કર્મશત્રુના સૈન્યમાં મુખ્ય છે. તેથી તેનો જય કરવા માટે સાધુઓ તપ–સંયમની જેમ (આગારો સિવાય) અભગ્ન = અપીડિત કાયોત્સર્ગને ५२ छे. ॥१४५८ ॥ મૂલદ્વારગાથામાં આપેલ ‘વિધાનમાર્ગણા’ દ્વાર પૂર્ણ થયું. હવે ‘કાલપરિમાણ’ દ્વા૨નો અવસર છે. તેમાં આ પ્રમાણેની ગાથા છે – એક વર્ષ એ અભિભવ કાયોત્સર્ગનું ઉત્કૃષ્ટ કાલપ્રમાણ છે. અને બાહુબલીજીએ એક વર્ષ સુધી તે કાયોત્સર્ગ કરેલો હતો. તથા અભિભવકાયોત્સર્ગનું જઘન્ય કાલપ્રમાણ અંતર્મુહૂર્ત જાણવું. ચેષ્ટાકાયોત્સર્ગનું કાલ પરિમાણ અનેક પ્રકારનું છે જેને હું આગળ કહીશ. ॥ १४६०॥ 10 15 20 25 અવતરણિકા : કાલપરિમાણદ્વાર સામાન્યથી કહ્યું. હવે ભેદપરિમાણદ્વા૨ને આશ્રયીને કહે છે गाथार्थ : टीडार्थ प्रमाणे भावो. टीडअर्थ : (१) उत्सृतोत्सृत, (२) उत्सृत, (3) उत्सृतनिषन्न, (उत्सृत = लो, निषन्न = जेहेलो) (४) निषन्नोत्सृत, (4) निषन्न, (६) निषन - निषन्न. || १४६१ || (७) निवन्नोत्सृत (निवन्न 30 = सूतेसो), (८) निवन्न, (८) निवन्न- निवन. आा हरे! पहोनी प्र३पशा हुं अरीश खाप्रमाणे Page #49 -------------------------------------------------------------------------- ________________ 10 ૩૮ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૩) निवण्णश्च ज्ञातव्यः, एतेषां तु पदानां प्रत्येकं प्ररूपणां वक्ष्य इति गाथासमासार्थः, अवयवार्थं उपरिष्टाद्वक्ष्यामः ॥१४६२॥ तत्र 'उस्सिअ-गाहा-उत्सृतनिषण्णनिवण्णेषु एकैकस्मिन्नेव पदे । 'दव्वेण य भावेण य चउक्कभयणा उ कायव्वा' द्रव्यत उत्सृत ऊर्ध्वस्थानस्थः भावत उत्सृत धर्मध्यानशुक्लध्यायी, अन्यस्तु द्रव्यत उत्सृतः ऊर्ध्वस्थानस्थः न भावतः उत्सृतः ध्यानचतुष्टयरहितः कृष्णादिलेश्यागतपरिणाम इत्यर्थः, अन्यस्तु न द्रव्यत उत्सृतः नोर्ध्वस्थानस्थः, भावत उत्सृतः, धर्मशुक्लध्यायी अन्यस्तु न द्रव्यतो नापि भावत इत्ययं प्रतीतार्थ एवमन्यपदचतुर्भङ्गिका अपि वक्तव्येति गाथार्थः ॥१४६३॥ इत्थं सामान्येन भेदपरिमाणे दर्शिते सत्याह चोदकः, ननु कार्योत्सर्गकरणे कः पुनर्गुण इत्याहाचार्यः - देहमइजड्डसुद्धी सुहदुक्खतितिक्खया अणुप्पेहा । झायइ य सुहं झाणं एयग्गो काउसग्गंमि ॥१४६४॥ अंतोमुहुत्तकालं चित्तस्सेगग्गया हवइ झाणं । तं पुण अट्ट रुदं धम्मं सुक्कं च नायव्वं ॥१४६५॥ तत्थ य दो आइल्ला झाणा संसारवड्डणा भणिया । दुन्नि य विमुक्खहेऊ तेसिऽहिगारो न इयरेसिं ॥१४६६॥ संवरियासवदारा अव्वाबाहे अकंटए देसे ।। काऊण थिरं ठाणं ठिओ निसन्नो निवन्नो वा ॥१४६७॥ બંને ગાથાઓનો સંક્ષેપથી અર્થ કહ્યો. વિસ્તારાર્થ આગળ જણાવશે. ૧૪૬રા અહીં ઉત્કૃત, નિષજ્ઞ અને નિવગ્ન આ દરેક પદમાં દ્રવ્ય અને ભાવથી ચતુર્ભગી કરવા યોગ્ય છે. તેમાં (૧) દ્રવ્યથી ઉત્કૃત એટલે ઊભો રહેલો કાયોત્સર્ગ કરે, ભાવથી ઉત્કૃત ધર્મશુક્લધ્યાનને ધરનાર. (૨) બીજી 20 વ્યક્તિ દ્રવ્યથી ઉત્કૃત = ઊભી છે, ભાવથી ઉત્કૃત નથી અર્થાત્ ધર્માદિ ચારમાંથી એક પણ ધ્યાન કરતી નથી. પરંતુ આ વ્યક્તિ કૃષ્ણ વિગેરે લેશ્યાસંબંધી પરિણામવાળી જાણવી. (તે આ રીતે – કોઈ પુરુષે અન્ય પુરુષને મારી નાખવાનો સંકલ્પ કર્યો. એ સંકલ્પ તેના હૃદયમાં ચાલ્યા કરે છે. જયારે તે પુરુષ નિદ્રા વિગેરે અવસ્થામાં હોય ત્યારે તે સંકલ્પ પ્રગટરૂપે ન હોવાથી ચારમાંથી એક પણ ધ્યાન નથી, છતાં તે સંકલ્પ લેશ્યરૂપે તો ચાલુ જ છે.) 25 (3) जी® में व्यक्ति द्रव्यथी उत्सृत = मेसी नथी, माथी उत्सृत छ = धर्म શુક્લધ્યાનધ્યાયી છે. (૪) કોઈક દ્રવ્ય–ભાવથી ઉત્કૃત નથી. આનો અર્થ સ્પષ્ટ જ છે. આ પ્રમાણે નિષજ્ઞ અને નિવન્ન પદોની ચતુર્ભગી પણ કહી દેવી. ૧૪૬૩ અવતરણિકા : આ પ્રમાણે કાયોત્સર્ગના સામાન્યથી ભેદ બતાવ્યા બાદ શિષ્ય પ્રશ્ન કરે છે કે કાયોત્સર્ગ કરવાથી કયો મોટો ફાયદો થાય છે ? તેનો જવાબ આચાર્ય આપે છે ; 30 यार्थ : 21st प्रभारी aaat. Page #50 -------------------------------------------------------------------------- ________________ ध्यान प्रारना छे (नि. १४६८-८०) चेयणमचेयणं वा वत्थं अवलंबिउं घणं मणसा । झायइ सुअमत्थं वा दवियं तप्पज्जए वावि ॥ १४६८ ॥ तत्थ भणिज्ज कोई झाणं जो माणसो परीणामो । तं न हवइ जिणदिट्टं झाणं तिविहेवि जोगंमि ॥ १४६९॥ वाईधाऊणं जो जाहे होइ उक्कडो धाऊ । कुविओत्ति सो पवुच्चइ न य इअरे तत्थ दो नत्थि ॥१४७० ॥ एमेव य जोगाणं तिण्हवि जो जाहि उक्कडो जोगो । तस्स तर्हि निद्देसो इअरे तत्थिक्क दो व नवा ॥१४७१ ॥ कवि अज्झप्पं वायाइ मणस्स चेव जह होइ । . कायवयमणोजुत्तं तिविहं अज्झप्पमाहंसु || १४७२॥ जइ एगग्गं चित्तं धारयओ वा निरुंभओ वावि । झाणं होइ नणु तहा इअरेसुवि दोसु एमेव ॥१४७३॥ देसियदंसियमग्गो वच्चंतो नरवई लहइ सद्दं । • रायत्ति एस वच्चइ सेसा अणुगामिणो तस्स ॥१४७४॥ पढमिल्लुअस्स उदए कोहस्सिअरे वि तिन्नि तत्थत्थि । नय तेण संति तहियं न य पाहनं तहेयंमि ॥१४७५ ॥ मा मे एज काउत्ति अचलओ काइअं हवइ झाणं । एमेव य माणसियं निरुद्धमणसो हवइ झाणं ॥१४७६॥ 'जह कायमणनिरोहे झाणं वायाइ जुज्जइ न एवं । तम्हा वई उ झाणं न होइ को वा विसेसोऽत्थ ? ॥१४७७ ॥ मा मे चलउत्ति तणू जह तं झाणं निरेइणो होइ । अजयाभासविवज्जस्स वाइअं झाणमेवं तु ॥१४७८ ॥ एवंविहा गिरा मे वत्तव्वा एरिसा न वत्तव्वा । इय वेयालियवक्वस्स भासओ वाइयं झाणं ॥१४७९॥ मणसा वावारंतो कायं वायं च तप्परीणामो । ૩૯ अअं गुणतो इ तिविहेवि झाणंमि ॥ १४८०॥ 'देहमतिजड्डुसुद्धी 'ति देहजाड्यशुद्धिः - श्लेष्मादिप्रहाणतः मतिजाड्यशुद्धिः तथावस्थितस्यो 5 10 15 20 25 गाथार्थ : टीडार्थ प्रमाणे भावो. ટીકાર્થ : કાયોત્સર્ગ કરવાથી (૧) શ્લેષ્મ વિગેરે ઓછા થવાથી દેહની જડતા દૂર થાય છે. (૨) કાયોત્સર્ગમાં ઊભા રહેલાને સ્થિર ઉપયોગવિશેષ હોવાથી બુદ્ધિની જડતા દૂર થાય છે. (૩) સુખ 30 Page #51 -------------------------------------------------------------------------- ________________ ૪૦ જ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૩) पयोगविशेषतः, 'सुहदुक्खतितिक्खय'त्ति सुखदुःखतितिक्षा सुखदुःखातिसहनमित्यर्थः, 'अणुप्पेहा' अनित्यत्वाद्यनुप्रेक्षा च तथाऽवस्थितस्य भवति, तथा 'झायइ य सुहं झाणं' ध्यायति च शुभं ध्यानं धर्मशुक्ललक्षणं, एकाग्रः-एकचित्तः शेषव्यापाराभावात् कायोत्सर्ग इति, इहानुप्रेक्षा ध्यानादौ ध्यानोपरमे च भवतीतिकत्वा भेदेनोपन्यस्तेति गाथार्थः ॥१४६४॥ इह ध्यायति च शभं ध्यानमित्यक्तं, 5 तत्र किमिदं ध्यानमित्यतं आह–'अंतोमुहुत्तकालं' द्विघटिको मुहूर्त्तः भिन्नो मुहूर्तोऽन्तर्मुहूर्त इत्युच्यते, अन्तर्मुहूर्त्तकालं चित्तस्यैकाग्रता भवति ध्यानं 'एकाग्रचिंतानिरोधो ध्यान' (तत्त्वार्थे अ० ९ सूत्र २७) मितिकृत्वा, तत् पुनरात रौद्रं धर्मं शुक्लं च ज्ञातव्यमित्येषां च स्वरूपं यथा प्रतिक्रमणाध्ययने प्रतिपादितं तथैव द्रष्टव्यमिति गाथार्थः ॥१४६५॥ 'तत्थ उ दो आइल्ला' गाथा निगदसिद्धा ॥१४६६॥ साम्प्रतं यथाभूतो यत्र यथावस्थितो यच्च ध्यायति तदेतदभिधित्सुराह-संवरिया10 सवदार 'त्ति संवृतानि स्थगितानि आश्रवद्वाराणि-प्राणातिपातादीनि येन स तथाविधः, क्व ध्यायति? -'अव्याबाधे अकंटए देसे 'त्ति अव्याबाधे-गन्धर्वादिलक्षणभावव्याबाधाविकले अकण्टकेपाषाणकण्टकादिद्रव्यकण्टकविकले 'देशे' भूभागे, कथं व्यवस्थितो ध्यायति ?-'काऊण थिरं અને દુઃખને સહન કરવાનું થાય છે. (સુખને સહન કરવું એટલે લીન ન થવું અને દુઃખને સહન કરવું એટલે દીન ન બનવું. આ લીનતા અને દીનતા બંને કાયોત્સર્ગથી દૂર થાય છે.) (૪) કાયોત્સર્ગમાં 15 રહેલો અનિત્યત્વ વિગેરેની અનુપ્રેક્ષા કરી શકે છે. (૫) ધર્મ–શુક્લરૂપ શુભ ધ્યાન ધરવાનું થાય છે. (૬) શેષ વ્યાપારોનો ત્યાગ થવાથી કાયોત્સર્ગમાં એકાગ્રતા વધે છે. અહીં અનુપ્રેક્ષા ધ્યાન પહેલાં અને ધ્યાન પછી થાય છે એવું જણાવવા જુદી કહી છે. ૧૪૬૪ો , શંકા : કાયોત્સર્ગમાં શુભ ધ્યાન કરે છે એવું કહ્યું તેમાં ધ્યાન કોને કહેવાય? સમાધાન : બે ઘડી = એક મુહૂર્ત. ભિન્ન = કંઈક ન્યૂન એવું મુહૂર્ત તે અંતર્મુહૂર્ત કહેવાય 20 છે. “(અગ્ર = આલંબન) એક આલંબનમાં ચિંતાનો નિરોધ = ચંચળ ચિત્તને બીજે જતાં અટકાવીને એક આલંબનમાં સ્થિર કરવું એ ધ્યાન છે” એવું તત્ત્વાર્થસૂત્રનું વચન હૉવાથી અંતર્મુહૂર્તકાલ સુધી (શુભ કે અશુભ અર્થમાં) ચિત્તની જે એકાગ્રતા તે ધ્યાન કહ્યું છે. તે ધ્યાન આર્ત, રૌદ્ર, ધર્મ અને શુક્લ એમ ચાર પ્રકારનું છે. તે ચારે પ્રકારનું સ્વરૂપ જે રીતે પ્રતિક્રમણ અધ્યયનમાં (= ધ્યાનશતકમાં) કહ્યું છે તે રીતે જાણી લેવું. ll૧૪૬પા તેમાં આર્ત અને રૌદ્રધ્યાનો સંસારની વૃદ્ધિ કરનારા કહ્યા છે અને 25 ધર્મ–શુક્લધ્યાન મોક્ષનું કારણ કહ્યા છે. અહીં ધર્મ–શુક્લનું પ્રયોજન છે પણ આર્ત-રૌદ્રધ્યાનનું પ્રયોજન નથી. ૧૪૬૬ll. હવે ધ્યાનને કરનારો કેવો હોય ? કયા સ્થાને કરે ? કેવી રીતે કરે ? અને કોનું ધ્યાન ધરે ? તે કહેવાની ઇચ્છાવાળા સૂત્રકાર કહે છે – પ્રાણાતિપાત વિગેરે આશ્રવદ્વારો જેણે બંધ કરી દીધા છે, તેવો જીવ ધ્યાનને કરનારો છે. ક્યાં રહીને ધ્યાન કરે ? – જયાં નૃત્યયુક્ત ગીત-ગાન વિગેરે રૂપ 30 ભાવવિશ્ન ન હોય તથા પથ્થર, કાંટા વિગેરે દ્રવ્યકાંટા ન હોય એવા સ્થાનમાં ધ્યાન કરે. કેવી રીતે ધ્યાન કરે? – (કાયાની) સ્થિતિને સ્થિર કરીને એટલે કે બિલકુલ હલનચલન કર્યા વિના ઊભા Page #52 -------------------------------------------------------------------------- ________________ ત્રણે યોગમાં ધ્યાનની સિદ્ધિ (નિ. ૧૪૬૮-૮૦) ( ૪૧ ठाणं ठितो निसण्णो निवन्नो वा' कृत्त्वा स्थिरं-निष्प्रकम्पं स्थानं-अवस्थितिविशेषलक्षणं स्थितो निषण्णो निवण्णो वेति प्रकटार्थं, चेतनं-पुरुषादि अचेतनं वा प्रतिमादि वस्तु अवलम्ब्यविषयीकृत्य घनं-दृढं मनसा-अन्तःकरणेन यत् ध्यायति, किं ? तदाह-'झायति सुयमत्थं वा' ध्यायतीति सम्बध्यते, सूत्रं-गणधरादिभिर्बद्धं अर्थं वा-तद्गोचरं, किंभूतमर्थमत आह-दवियं तप्पज्जवे वावि' द्रव्यं तत्पर्यायान् वा, इह च यदा सूत्रं ध्यायति तदा तदेव स्वगतधर्मैरालोचयति, 5 न त्वर्थं, यदा त्वर्थं न तदा सूत्रमिति गाथाद्वयार्थः ॥१४६७-१४६८॥ अधुना प्रागुक्तचोद्यपरिहारायाह-तत्र भणेत्-ब्रूयात् कश्चित्, किं ब्रूयादित्याह-'झाणं जो माणसो परीणामो' ध्यानं यो मानसः परीणामः, 'ध्यै चिन्ताया 'मित्यस्य चिन्तार्थत्वात्, इत्थमाशङ्क्योत्तरमाह-'तं न भवति जिणदिटुं झाणं तिविहेवि जोगंमि' तदेतन्न भवति यत् परेणाभ्यधायि, कुतः ?, यस्माज्जिनैर्दृष्टं ध्यानं त्रिविधेऽपि योगे-मनोवाक्कायव्यापारलक्षण इति गाथार्थः ॥१४६९॥ किं तु ?, कस्यचित् 10 कदाचित् प्राधान्यमाश्रित्य भेदेन व्यपदेशः प्रवर्त्तते, तथा चामुमेव न्यायं प्रदर्शयन्नाह-वायाईधाऊणं' वातादिधातूनां आदिशब्दात् पित्तश्लेष्मणोर्यो यदा भवत्युत्कट:-प्रचुरो धातुः कुपित इति स प्रोच्यते उत्कटत्वेन प्राधान्यात्, 'न य इतरे तत्थ दो नत्थि 'त्ति न चेतरौ तत्र द्वौ न स्त इति गाथार्थः ઊભા, બેઠા-બેઠા કે સૂતા–સૂતા ધ્યાન કરે. (ધ્યાનનો વિષય કયો? તે કહે છે –) પુરુષ વિગેરે સચિત્ત કે પ્રતિમા વિગેરે અચિત્તવસ્તુનું આલંબન લઈને મનથી દઢ રીતે (= મનથી દઢતાપૂર્વક) જેનું 15 ધ્યાન કરે તે કહે છે – ગણધરાદિએ બનાવેલ સૂત્રનું કે સૂત્રવિષયક અર્થોનું ધ્યાન કરે. તે કેવા પ્રકારના અર્થો છે ? તે કહે છે – દ્રવ્ય કે તેના પર્યાયરૂપ અર્થનું ધ્યાન કરે. અહીં (એટલું જાણવું કે) જ્યારે સૂત્રનું ધ્યાન કરતો હોય ત્યારે તે સૂત્રને જ સૂત્ર સંબંધી ધર્મોવડે (એટલે કે સૂત્રના અક્ષરો, પદો, લઘુમાત્રા, ગુરુમાત્રા, છંદ, અલંકાર વિગેરેને આશ્રયીને સૂત્રને) વિચારે, પણ અર્થને નહીં. જયારે અર્થનું ધ્યાન કરે ત્યારે સૂત્રનું ધ્યાન કરે નહીં. ll૧૪૬૭–૬૮મા . હવે શિષ્યની શંકાને દૂર કરવા કહે છે. તેમાં (પ્રથમ શંકા કરશે પછી તેનો ઉત્તર આપશે.) – અહીં કોઈ જો એમ કહે કે – ધ્યાન” શબ્દ “બૈ' ધાતુથી બનેલ છે અને “બૈ' ધાતુ ચિંતન અર્થમાં વપરાતો હોવાથી ધ્યાન એ મનનો પરિણામ છે. આ પ્રમાણે શંકા કરીને તેનો ઉત્તર આપે છે – શિષ્ય જે કહે છે કે ધ્યાન એ મનનો પરિણામ છે એ વાત યોગ્ય નથી, કારણ કે જિનોએ મન-વચનઅને કાયારૂપ ત્રણે યોગમાં ધ્યાન જોયું છે. (અર્થાત્ કાયિક વાચિક અને માનસિક ત્રણ પ્રકારનું ધ્યાન 25 કહ્યું છે.) I/૧૪૬૯માં (જો કે ત્રણ પ્રકારના ધ્યાન છે) છતાં ક્યારેક (મન વિગેરેમાંથી) કોઈકની પ્રધાનતાને આશ્રયીને ભેદથી વ્યપદેશ કરાય છે. આ જ ન્યાયને = જ્યારે જેની પ્રધાનતા હોય ત્યારે તે કહેવાય એવા પ્રકારના ન્યાયને જણાવતા કહે છે 5. વાત-પિત્ત અને કફ આ ત્રણ ધાતુઓમાં જ્યારે જે ધાતુ પ્રચુર પ્રમાણમાં હોય ત્યારે તે ધાતુ 30 કુપિત થયો છે એમ કહેવાય છે, કારણ કે તે સમયે તે ધાતુ પ્રચુર પ્રમાણમાં હોવાથી તેની પ્રધાનતા • હોય છે. પરંતુ તે સમયે બીજા બે ધાતુ ન હોય એવું હોતું નથી. (અર્થાત્ હોય જ છે છતાં બીજી બે 20 Page #53 -------------------------------------------------------------------------- ________________ ૪૨ એક આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૭) ॥१४७०॥ ‘एमेव य जोगाणं' एवमेव च योगानां - मनोवाक्कायानां त्रयाणामपि यो यदा उत्कटो योगस्तस्य योगस्य तदा - तस्मिन् काले निर्देशः, 'इयरे तत्थेक्क दो व णवा' इतरस्तत्रैको भवति द्वौ वा भवतः, न वा भवत्येव, इयमत्र भावना - केवलिनः वाचि उत्कटायां कायोऽप्यस्ति अस्मदादीनां तु मनः कायो, 'न वे 'ति केवलिन एव शैलेश्यवस्थायां काययोगनिरोधकाले स 5 एव केवल इति, अनेन च शुभयोगोत्कटत्वं तथा निरोधश्च द्वयमपि ध्यानमित्यावेदितमिति गाथार्थः ॥१४७१॥ इत्थं य उत्कटो योगः तस्यैवेतरसद्भावेऽपि प्राधान्यात् सामान्येन ध्यानत्वभायाधुना विशेषेण त्रिप्रकारमप्युपदर्शयन्नाह - 'काएवि य' कायेऽपि च अध्यात्मं अधि आत्मनि वर्त्तत इति अध्यात्मं ध्यानमित्यर्थः, एकाग्रतया एजनादिनिरोधात्, 'वायाए 'त्ति तथा वाचि अध्यात्मं एकाग्रतयैवाऽयतभाषानिरोधात्, 'मणस्स चेव जह होइ 'त्ति मनसश्चैव यथा भवत्यध्यात्मं 10 एवं कायेऽपि वाचि चेत्यर्थः, एवं भेदेनाभिधायाधुनैकदैवोपदर्शयन्नाह - कायवाङ्मनोयुक्तं त्रिविधं अध्यात्ममाख्यातवन्तस्तीर्थकरा गणधराश्च वक्ष्यते, च- ' भंगिअसुतं गुणं तिविहेवि झाणंमि 'त्ति गाथार्थः ॥१४७२ ॥ पराभ्युपगतध्यानसाम्यप्रदर्शनेनानभ्युपगतयोरपि ध्यानतां ધાતુઓ ઓછા પ્રમાણમાં હોવાથી તેઓની ગૌણતા હોય છે.) ૧૪૭૦ના એ જ પ્રમાણે મન–વચન અને કાયા આ ત્રણ યોગોમાંથી જ્યારે જે યોગ પ્રધાન હોય ત્યારે તે 15 યોગનો નિર્દેશ થાય છે. તે સમયે બીજા બેમાંથી એક હોય અથવા બે હોય અથવા બેમાંથી એક પણ ન હોય એવું બને. જેમ કે – કેવલિને વાચિકયોગ પ્રચુર હોય ત્યારે કાયા પણ હોય છે. જ્યારે આપણને વાચિકયોગ સમયે મન—કાયા બંને હોય છે. કેવલિને જ શૈલેશી—અવસ્થામાં કાયયોગના નિરોધ સમયે માત્ર કાયયોગ જ હોય છે, મન–વચન હોતા નથી. આના દ્વારા = જણાવેલા ન્યાયને અનુસારે શુભયોગોનું ઉત્કટપણું અને યોગનિરોધ આ બંને પણ એક પ્રકારના ધ્યાન જ છે એવું 20 જણાવેલું છે એમ જાણવું. ।।૧૪૭૧ = આ પ્રમાણે જે યોગ ઉત્કટ = પ્રચુર છે તે યોગની જ પ્રધાનતા હોવાથી તે યોગસંબંધી ધ્યાન છે એમ સામાન્યથી કહીને હવે વિશેષથી ત્રણે પ્રકારોને દેખાડતા કહે છે – આત્મામાં જે રહેલું છે તે અધ્યાત્મ અર્થાત્ ધ્યાન. કાયામાં પણ આ ધ્યાન રહેલું છે. જીવ એકાગ્ર બની હલનચલન વિગેરે ચેષ્ટાઓનો નિરોધ કરે ત્યારે તે કાયયોગ પણ ધ્યાન છે. વચનયોગમાં પણ ધ્યાન છે. જીવ જ્યારે 25 એકાગ્ર બની યતના વિનાની ભાષાઓનો નિરોધ કરવા પૂર્વક બોલતો હોય ત્યારે તેનો તે વચનયોગ ધ્યાન કહેવાય છે. આ પ્રમાણે જેમ મનનું ધ્યાન હોય છે તેમ કાયા અને વચનનું પણ ધ્યાન હોય છે. આમ, ભેદથી = સ્વતંત્રરૂપે કહીને હવે એક સમયે જ ત્રણે ધ્યાન સાથે હોય તે જણાવતા કહે છે – તીર્થંકરો અને ગણધરોએ કાય—વચન અને મનથી યુક્ત ત્રણ પ્રકારનું ધ્યાન કહ્યું છે. અને તે માટે આગળ કહેશે – ભંગિકસૂત્રોને ગુણતો જીવ ત્રણે પ્રકારના ધ્યાનમાં વર્તે છે. ૧૪૭૨ા 30 બીજાઓએ સ્વીકારેલ ધ્યાન સાથેનું સામ્ય જણાવવાદ્વારા નહીં સ્વીકારેલા એવા પણું વચન કાયાની ધ્યાનતાને દેખાડતાં કહે છે – (અર્થાત્ જે યુક્તિથી સામેવાળો માનસ ધ્યાન સ્વીકારે છે તે Page #54 -------------------------------------------------------------------------- ________________ ત્રણે યોગમાં ધ્યાનની સિદ્ધિ (નિ. ૧૪૬૮-૮૦) તા ૪૩ प्रदर्शयन्नाह-'जइ एगग्गं' गाहा, हे आयुष्मन् ! यद्येकाग्रं चित्तं वचिद् वस्तुनि धारयतो वा स्थिरतया देहव्यापिविषवत् डंक इति 'निरंभओ वावि 'त्ति निरुन्धानस्य वा तदपि योगनिरोध इव केवलिनः किमित्याह-ध्यानं भवति मानसं यथा ननु तथा इतरयोरपि द्वयोर्वाक्काययोः, एवमेव-एकाग्रधारणादिनैव प्रकारेण तल्लक्षणयोगाद् ध्यानं भवतीति गाथार्थः ॥१४७३॥ इत्थं त्रिविधे ध्याने सति यस्य यदोत्कटत्वं तस्य तदेतरसद्भावेऽपि प्राधान्याद् व्यपदेश इति, 5 लोकलोकोत्तरानुगतश्चायं न्यायो वर्त्तते, तथा चाह-'देसिय' गाहा, देशयतीति देशिक:-अग्रयायी देशिकेन दर्शितो मार्ग:-पन्था यस्य स तथोच्यते व्रजन्-गच्छन् नरपती-राजा लभते शब्दप्राप्नोति शब्दं, किंभूतमित्याह-रायत्ति एस वच्चति 'त्ति राजा एष व्रजतीति, न चासौ केवलः, प्रभूतलोकानुगतत्वात्, न च तदन्यव्यपदेशः, तेषामप्राधान्यात्, तथा चाह-सेसा अणुगामिणो तस्स'त्ति शेषाः-अमात्यादयः अनुगामिन:-अनुयातारस्तस्य-राज्ञ इत्यतः प्राधान्याद्राजेतिव्यपदेश 10 इति गाथार्थः ॥१४७४॥ अयं लोकानुगतो न्यायः, अयं पुनर्लोकोत्तरानुगतः-'पढमिल्लु' प्रथम एव જ યુક્તિ દ્વારા વચન-કાયાનાં ધ્યાનને સિદ્ધ કરતા કહે છે.) – જેમ દેહમાં વ્યાપેલ વિષને ઝંખના સ્થાને લાવીને એકઠું કરવામાં આવે છે, સ્થિર કરવામાં આવે છે તેની જેમ કોઈ એક વસ્તુમાં એકાગ્ર ચિત્તને સ્થિર કરવંદ્વારા ધારી રાખનારનું જો તે ચિત્ત માનસ ધ્યાન છે, અથવા કેવલિના યોગનિરોધની જેમ ચિત્તને નિરોધ કરનારનું જો તે ચિત્ત માનસ ધ્યાન છે. (ટૂંકમાં એક વસ્તુમાં એકાગ્રતા પૂર્વક 15 ચિત્તને સ્થિર કરવું અથવા તે ચિત્તનો નિરોધ કરવો એ જો માનસ ધ્યાન છે.) તો તેની જેમ જ વચનકાયામાં પણ એકાગ્રધારણા, અને નિરોધ કરવાારા ધ્યાનનું લક્ષણ ઘટી જતું હોવાથી વાચિક – કાયિકયોગ પણ ધ્યાન જ છે. (અર્થાત્ બોલતી વખતે વચનને પણ પૂર્ણ યતનાપૂર્વક બોલવું તે અથવા વચનયોગનો નિરોધ બંને વાચિકધ્યાન જ છે. એ જ પ્રમાણે કાયામાં પણ સમજી લેવું.) ૧૪૭૩. આ પ્રમાણે ત્રણ પ્રકારના ધ્યાન હોવાથી જ્યારે જે ધ્યાનની ઉત્કટતા = પ્રચુરતા હોય ત્યારે તે 20 . ધ્યાનની પ્રધાનતા હોવાથી બીજા બે ધ્યાનો હોવા છતાં તે ધ્યાનનો વ્યપદેશ થાય છે. આ ન્યાય લોક અને લોકોત્તર બંનેમાં જોવા મળે છે. આ જ વાતને કહે છે – જે માર્ગને બતાવે છે તે દેશિક એટલે કે આગળ ચાલનારો. આ દેશિક વડે = ભોમિયાવડે બતાવેલ છે માર્ગ જેને તે તથા કહેવાય છે એટલે કે દેશિકદર્શિતમાર્ગ કહેવાય છે. દેશિકદર્શિતમાર્ગવાળો રાજા જતો હોય ત્યારે શબ્દને પામે છે. કેવા પ્રકારના શબ્દને પામે છે ? – “આ રાજા જઈ રહ્યો છે એવા શબ્દને પામે છે. (ભાવાર્થ – 25 ભોમિયાવડે બતાવેલા માર્ગ ઉપર પોતાના સૈન્ય સાથે રાજા જતો હોય ત્યારે સૈન્ય સાથે હોવા છતાં લોકો એમ જ કહે કે “આ રાજા જાય છે.”) જ્યારે લોકો આ શબ્દ બોલે છે ત્યારે રાજા એકલો નથી, કારણ કે મંત્રી વિગેરે ઘણા લોકો તેની સાથે છે. છતાં રાજાથી અન્ય એવા મંત્રી વિગેરેનો વ્યપદેશ = નામોલ્લેખ થતો નથી (અર્થાત્ “રાજા અને મંત્રી વિગેરે જાય છે' એમ લોકો બોલતા નથી.) કારણ કે રાજા સિવાય અન્ય લોકોની પ્રધાનતા નથી. આ જ વાતને મૂળમાં કહી છે કે – શેષ મંત્રી વિગેરે 30 તો બધા રાજાના અનુગામી = અનુસરનારા જ છે. તેથી રાજાની પ્રધાનતા હોવાથી “રાજા જાય છે એ પ્રમાણેનો વ્યપદેશ થાય છે. ૧૪૭૪ Page #55 -------------------------------------------------------------------------- ________________ ૪૪ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૩) प्रथमिल्लुकः, प्राथम्यं चास्य सम्यग्दर्शनाख्यप्रथमगुणघातित्वात् तस्य प्रथमिल्लुकस्य उदये, कस्य?, क्रोधस्य अनन्तानुबन्धिन इत्यर्थः 'इतरेवि तिण्णि तत्थत्थि' शेषा अपि त्रयः-अप्रत्याख्यानप्रत्याख्यानावरणसज्वलनाउदयतस्तत्र-जीवद्रव्ये सन्ति, न चातीताद्यपेक्षया तत्सद्भावः प्रतिपाद्यते, यत आह-'न य ते ण संति तहियं' न च ते-अप्रत्याख्यानप्रत्याख्यानावरणादयो न सन्ति तदा 5 किंतु सन्त्येव, न च प्राधान्यं तेषामतो न व्यपदेशः, आद्यस्यैव व्यपदेशः, 'तहेयंपि' तथा एतदपि अधिकृतं वेदितव्यमिति गाथार्थः ॥१४७५॥अधुना स्वरूपतः कायिकं मानसं च ध्यानमावेदयन्नाह'मा मे एजउ काउ'त्ति एजतु-कम्पतां 'कायो' देह इति, एवं अचलत एकाग्रतया स्थितस्येति भावना, किं ?, कायेन निर्वृत्तं कायिकं भवति ध्यानं, एवमेव मानसं निरुद्धमनसो भवति ध्यानमिति गाथार्थः ॥१४७६॥ इत्थं प्रतिपादिते सत्याह चोदक:-'जह कायमणनिरोहे' ननु यथा 10 कायमनसोर्निरोधे ध्यानं प्रतिपादितं भवता 'वायाइ जुज्जइ न एवं'ति वाचि युज्यते नैवं, कदाचिदप्रवृत्त्यैव निरोधाभावात्, तथाहि-न कायमनसी यथा सदा प्रवृत्ते तथा वागिति 'तम्हा वती उ झाणं न होइ' तस्माद् वाग् ध्यानं न भवत्येव, तुशब्दस्यैवकारार्थत्वात् व्यवहितप्रयोगाच्च, 'को वा विसेसोऽत्थ 'त्ति को वा विशेषोऽत्र ? येनेत्थमपि व्यवस्थिते सति वाग् ध्यानं भवतीति આ લોકમાં અનુસરનારો ન્યાય કહ્યો. આ વળી લોકોત્તરશાસનમાં વર્તતો ન્યાય જાણવો કે – 15 પ્રથમ = અનંતાનુબંધી, અહીં અનંતાનુબંધી પ્રથમ શા માટે છે ? તે કહે છે – સમ્યગ્દર્શનનામના પ્રથમ ગુણનો ઘાત કરનાર હોવાથી અનંતાનુબંધી પ્રથમ છે. આ પ્રથમ અનંતાનુબંધી એવા ક્રોધના ઉદય વખતે શેષ એવા પણ ત્રણ = અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન અને સંજ્વલનના ઉદયો પણ તે જીવદ્રવ્યમાં (= જીવમાં) છે. અહીં ભૂતકાળ વિગેરેની અપેક્ષાએ શેષ ત્રણની હાજરી સમજવાની નથી, કારણ કે મૂળમાં જ કહ્યું છે – અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન વિગેરે ત્યારે = ઉદય સમયે નથી 20 એવું નથી પરંતુ છે જ. છતાં શેષ ત્રણેનું પ્રાધાન્ય ન હોવાથી તેઓનો વ્યપદેશ થતો નથી પરંતુ પ્રથમનો જ વ્યપદેશ (= અનંતાનુબંધી ક્રોધનો ઉદય છે. એ પ્રમાણેનો ઉલ્લેખ) થાય છે. જેમ આ કષાયમાં છે તે જ રીતે પ્રસ્તુત ધ્યાન માટે પણ જાણવું. /૧૪૭પી. હવે સ્વરૂપથી કાયિક અને માનસિક ધ્યાન જણાવતા કહે છે – “મારા દેહનું હલન-ચલન ન થાઓ’ એ પ્રમાણે એકાગ્ર બનીને સ્થિર થયેલાનું કાયિક ધ્યાન થાય છે. કાયાવડે બનેલું હોય તે 25 કાયિક. એ જ પ્રમાણે મનનો વિરોધ કરનારનું માનસ ધ્યાન થાય છે. ૧૪૭૬ો આ પ્રમાણે કહેતા શિષ્ય પ્રશ્ન કરે છે – જે પ્રમાણે તમે કાયા અને મનનો નિરોધ થવાથી કાયિક અને માનસ ધ્યાન કહ્યું છે તે જ પ્રમાણે વચનમાં ધ્યાન ઘટતું નથી, કારણ કે વચનની તો ક્યારેક અપ્રવૃત્તિ જ હોય છે. તે આ પ્રમાણે કે- જેમ કાયા અને મન હંમેશા પ્રવૃત્ત છે તેમ વાણી હંમેશા પ્રવૃત્ત નથી. (તેથી ક્યારેક અપ્રવૃત્તિથી જ વચનનો નિરોધ થઈ જાય છે. પંરતુ અપ્રવૃત્તિમાત્રથી થતાં નિરોધને નિરોધ કહેવાય 30 નહીં. આમ વાસ્તવિકપણે) નિરોધનો અભાવ હોવાથી વચન ધ્યાનરૂપ નથી. તેથી ‘તખ્તવતી ૩....” અહીં ‘તુ' શબ્દ એવકાર અર્થવાળો જાણવો અને તેનો સંબંધ હોરૂ' શબ્દ પછી જોડવો. તેથી વચન ધ્યાન નથી જ. અથવા અહીં શું વિશેષ છે કે જેથી આવું હોવા છતાં પણ એટલે કે વચન નિરંતર Page #56 -------------------------------------------------------------------------- ________________ 15 ત્રણે યોગમાં ધ્યાનની સિદ્ધિ (નિ. ૧૪૬૮-૮૦) ૪૫ गाथार्थः ॥१४७७॥ इत्थं चोदकेनोक्ते सत्याह गुरु:-'मा मे चलउ'त्ति मा मे चलतुकम्पतामितिशब्दस्य व्यवहितः प्रयोगः तं च दर्शयिष्यामः, तनुः-शरीरमिति एवं चलनक्रियानिरोधेन यथा तद् ध्यानं कायिकं 'निरेइणो' निरेजिनो-निष्कम्पस्य भवति 'अजताभासविवज्जिस्स वाइयं झाणमेवं तु' अयताभाषाविवर्जिनो-दुष्टवाक्परिहर्तुरित्यर्थः, वाचिकं ध्यानमेव यथा कायिकं, तुशब्दोऽवधारणार्थ इति गाथार्थः ॥१४७८॥ साम्प्रतं स्वरूपत एव वाचिकं ध्यानमुपदर्शयन्नाह- 5 ‘एवंविहा गिरा' एवंविधेति निरवद्या गी:-वागुच्यते 'मेत्ति मया वक्तव्या ‘एरिस'त्ति ईदृशी सावद्या न वक्तव्या 'इय वियालियवक्कस्स भासतो वाइयं झाणं' एवमेकाग्रतया विचारितवाक्यस्य सतो भाषमाणस्य वाचिकं ध्यानमिति गाथार्थः ॥१४७९॥ एवं तावद् व्यवहारतो भेदेन त्रिविधमपि ध्यानमावेदितं, अधुनैकदैव एकत्रैव च त्रिविधमपि दर्श्यते-तत्र 'मणसा वावारंतो' मनसाअन्तःकरणेनोपयुक्तः सन् व्यापारयन् कायं-देहं वाचं-भारती च 'तप्परीणामो' तत्परिणामो 10 विवक्षित श्रुतपरिणामः, अथवा तत्परिणामो-योगत्रयपरिणामः स तथाविधः शान्तो योगत्रयपरिणामो यस्यासौ तत्परिणामः, भङ्गिकश्रुतं-दृष्टिवादान्तर्गतमन्यद् वा तथाविधं 'गुणतो 'त्ति गुणयन् वर्त्तते त्रिविधेऽपि ध्याने मनोवाक्कायव्यापारलक्षणे इति गाथार्थः ॥१४८०॥ अवसितमानुषङ्गिकं, साम्प्रतं भेदपरिमाणं प्रतिपादयताऽध उत्सृतोत्सृतादिभेदो यो नवधा । कायोत्सर्ग उपन्यस्तः स यथायोगं व्याख्यायत इति, तत्र - પ્રવૃત્ત ન હોવા છતાં તેનું ધ્યાન ઘટે છે? ૧૪૭થા. આ પ્રમાણે શિષ્યનો પ્રશ્ન સાંભળીને ગુરુ કહે છે – મારા શરીરનું હલનચલન ન થાઓ એ પ્રમાણે નિષ્પકંપ થયેલાનું જેમ ચલનક્રિયાના નિરોધવડે કાયિકધ્યાન ઘટે છે. મૂળમાં ‘તિ' શબ્દનો સંબંધ ‘તનું' શબ્દ પછી જોડવો. એ જ પ્રમાણે અયતા (= સાવદ્ય) ભાષા છોડનારનું વાચિકધ્યાન જાણવું. ૧૪૭૮ll હવે સ્વરૂપથી જ વાચિકધ્યાન જણાવતા કહે છે – આવા પ્રકારની નિરવદ્યભાષા 20 મારે બોલવી, આવા પ્રકારની સાવઘભાષા મારે ન બોલવી. આ પ્રમાણે એકાગ્રતાપૂર્વક વિચારીને બોલનારને વાચિકધ્યાન કહ્યું છે. I/૧૪૭૯ો આ પ્રમાણે ભેદથી ત્રણ પ્રકારના ધ્યાનને કહ્યું. હવે એક જ સમયે અને એક જ વસ્તુમાં ત્રણ પ્રકારના ધ્યાનને દેખાડે છે – મનથી ઉપયુક્ત થઈને કાયા અને વાણીનો પ્રયોગ કરતો, વિવક્ષિતશ્રતના પરિણામવાળો અથવા તત્પરિણામ એટલે યોગત્રયનો પરિણામ. તે યોગત્રયનો પરિણામ જેને શાંત થયેલો છે તે તત્પરિણામવાળો કહેવાય છે. 25 (અર્થાત્ વિવક્ષિત કાર્ય સિવાયના બીજા બધા કાર્યમાંથી ત્રણે યોગનો પરિણામ જેનો નિવૃત્ત થઈ ગયો છે તે જીવ) દૃષ્ટિવાદમાં રહેલ ભંગિકહ્યુતને કે તેવા પ્રકારના અન્ય કોઈ ભંગિકહ્યુતને ગુણતો હોય ત્યારે મન-વચન અને કાયાના વ્યાપારરૂપ ત્રણે ધ્યાનમાં વર્તે છે. ૧૪૮ના અવતરણિકા : આનુષંગિક વાતો પૂર્ણ થઈ. હવે ભેદના પરિમાણનું પ્રતિપાદન કરતા ગ્રંથકારશ્રીએ પૂર્વે જે ઉત્કૃતઃસૃત વિગેરે નવ પ્રકારે જે કાયોત્સર્ગ કહ્યો. તે કાયોત્સર્ગનું યથાયોગ 30 (= તે નવ પ્રકારના કાયોત્સર્ગની પોતપોતાની વ્યાખ્યા પ્રમાણે) વ્યાખ્યાન કરાય છે. તેમાં છે Page #57 -------------------------------------------------------------------------- ________________ 5 10 15 20 25 30 ૪૬ * खावश्यडनियुक्ति • हरिभद्रीयवृत्ति • सभाषांतर (भाग-७) धम्मं सुकं दुवे झाय झाणाइँ जो ठिओ संतो । एसो काउस्सग्गो उसउसिओ होइ नायव्वो ॥१४८१ ॥ धम्मं सुक्कं च दुवे नवि झायइ नवि य अट्टरुद्दाई । सो काउसो दव्वुसिओ होइ नायव्वो ॥१४८२॥ पयलायंत सुसुत्तो नेव सुहं झाइ झाणमसुहं वा । अव्वावारियचित्तो जागरमाणोवि एमेव ॥ १४८३॥ अचिरोववन्नगाणं मुच्छियअव्वत्तमत्तसुत्ताणं । ओहाडियमव्वत्तं च होइ पाएण चित्तंति ॥ १४८४॥ गाढालंबणलग्गं चित्तं वृत्तं निरेयणं झाणं । सेसं न होइ झाणं मउअमवत्तं भमंतं वा ॥ १४८५ ॥ उम्हासेसोवि सिही होउं लधिणो पुणो जलइ । इय अवत्तं चित्तं होउं वत्तं पुणो होइ ॥ १४८६॥ पुव्वं च जं तदुत्तं चित्तस्सेगग्गया हवइ झाणं । आवन्नमणेगग्गं चित्तं चिय तं न तं झाणं ॥ १४८७ ॥ मणसहिएण उ काएण कुणइ वायाइ भासई जं च । एयं च भावकरणं मणरहियं दव्वकरंणं च ॥१४८८॥ जड़ ते चित्तं झाणं एवं झाणमवि चित्तमावन्नं । तेन र चित्तं झाणं अह नेवं झाणमन्नं ते ॥१४८९ ॥ नियमा चित्तं झाणं झाणं चित्तं न यावि भइयव्वं । जह खइरो होइ दुमदुमो य खइरो अखयरो वा ॥१४९० ॥ अट्टं रुद्दं च दुवे झाय झाणाई जो ठिओ संतों । एसो काउस्सग्गो दव्वुसिओ भावउ निसन्नो ॥१४९१॥ धम्मं सुक्कं च दुवे झाय झाणाइं जो निसन्नो अ । एसो काउस्सग्गो निसनुसिओ होइ नायव्वो ॥१४९२॥ धम्मं सुक्कं च दुवे नवि झायइ नवि य अट्टरुद्दाई | एसो काउस्सग्गो निसण्णओ होइ नायव्वो ॥१४९३॥ अट्टं रुद्दं च दुवे झाय झाणाइ जो निसन्नो य । एसो काउस्सग्गो निसन्नगनिसन्नाओ नामं ॥१४९४॥ धम्मं सुक्कं च दुवे झाय झाणाइ जो निवन्नो उ । एसो काउस्सग्गो निवनुसिओ होइ णायव्वो ॥१४९५॥ गाथार्थ : टीडार्थ प्रभाशे भावो. Page #58 -------------------------------------------------------------------------- ________________ अयोत्सर्गना लेहोनुं नि३पस (नि. १४८१-८८) धम्मं सुकं च दुवे नवि झायइ नवि य अट्टरुद्दाई । सो काउस्सग्गो निवण्णओ होइ नायव्वो ॥१४९६॥ अट्टं रुद्दं च दुवे झाय झाणाइँ जो निवन्नो उ । एसो काउस्सग्गो निवन्नगनिवन्नओ नाम ॥१४९७॥ अतरंतो उ निसन्नो करिज्ज तहवि असहू निवन्नो उ । संबाहुवस्सए वा कारणियसहूवि य निसन्नो ॥१४९८॥ धर्मं च शुक्लं च प्राक्प्रतिपादिस्वरूपं ते एव द्वे ध्यायति ध्याने यः कश्चित् स्थितः सन् एष कायोत्सर्ग उत्सृतोत्सृतो भवति ज्ञातव्यः, यस्मादिह शरीरमुत्सृतं भावोऽपि धर्मशुक्लध्यायित्वादुत्सृत एवेति गाथार्थः ॥ गतः खल्वेको भेदोऽधुना द्वितीयः प्रतिपाद्यते -'धम्मं सुक्कं' धर्मं शुक्लं च द्वे नापि ध्यायति नापि आर्त्तरौद्रे एष कायोत्सर्गो द्रव्योत्सृतो भवतीति ज्ञातव्य इति गाथार्थ: 10 ॥१४८१-१४८२॥ आह- कस्यां पुनरवस्थायां न शुभं ध्यानं ध्यायति नाप्यशुभमिति ?, अत्रोच्यते'पयलायंत' प्रचलायमान ईषत् स्वपन्नित्यर्थः, 'सुसुत्तत्ति सुष्ठ सुप्तः सुसुप्त स खलु नैव शुभं ध्यायति ध्यानं-धर्मशुक्ललक्षणं अशुभं वा - आर्त्तरौद्रलक्षणं न व्यापारितं क्वचिद् वस्तुनि चित्तं येन सोऽव्यापारितचित्तः जाग्रदपि एवमेव - नैव शुभं ध्यायति ध्यानं नाप्यशुभमिति गाथार्थः ॥ १४८३ ॥ किंच- 'अचिरोववन्नगाणं' न चिरोपपन्नका अचिरोपपन्नकाः तेषामचिरोपपन्नकानाम- 15 चिरजातानामित्यर्थः, मूच्छिताव्यक्तमत्तसुप्तानां - मूच्छितानामभिघातादिना अव्यक्तानाम् - अव्यक्तचेतसां मत्तानां मदिरादिना सुप्तानां निद्रया, इहाव्यक्तानामिति यदुक्तं तत्राव्यक्तचेतसः अव्यक्ताः, तत् * ४७ 5 गाथार्थ : टीडार्थ प्रभाशे भावो. ટીકાર્થ : (૧) જે જીવ પૂર્વે નિરૂપિતસ્વરૂપવાળા ધર્મ–શુક્લ બે ધ્યાન ઊભા ઊભા કરે છે તેનો તે કાયોત્સર્ગ ઉત્કૃતોત્સત જાણવો, કારણ કે અહીં ઊભો હોવાથી શરીર પણ ઉત્કૃત છે અને ધર્મ– 20 શુક્લનું ધ્યાન કરતો હોવાથી તેના ભાવો પણ ઉત્કૃત જ છે. આ પ્રમાણે પ્રથમ ભેદ કહ્યો. હવે બીજો ભેદ જણાવે છે –(૨) ઊભો—ઊભો કાયોત્સર્ગ કરે છે પરંતુ તેમાં ધર્મ—શુક્લધ્યાન પણ કરતો નથી કે આર્ત—રૌદ્રધ્યાન પણ કરતો નથી. તેથી આ કાયોત્સર્ગ દ્રવ્યથી ઉત્કૃત જાણવો. ।।૧૪૮૧– ૧૪૮૨૫ શંકા : એવી કઈ અવસ્થા છે કે જેમાં જીવ શુભ કે અશુભ એકપણ ધ્યાન કરતો નથી ? તે 25 કહે છે – કંઈક ઉંઘતો હોય તે, તથા જે ગાઢ નિદ્રામાં સૂઈ ગયો હોય તે ધર્મ–શુક્લરૂપ શુભધ્યાન કે આર્ટરૌદ્રરૂપ અશુભધ્યાન કરતો નથી. એ જ પ્રમાણે જાગ્રત અવસ્થામાં પણ જેણે કોઇ વસ્તુમાં પોતાનું ચિત્ત પરોવ્યું નથી તે પણ શુભ—અશુભ ધ્યાન કરતો નથી. II૧૪૮૩૫ વળી, (બીજા કોને શુભાશુભ ધ્યાન હોતું નથી તે કહે છે –) જેને ઉત્પન્ન થયાને લાંબો વખત ન થયો હોય એટલે કે અચિરોપપત્રક અર્થાત્ તાજા જન્મેલા જીવોને, પ્રહાર વિગેરેને કારણે મૂચ્છિત 30 થયેલાઓને, અવ્યક્તચિત્તવાળાઓને, દારૂ વિગેરેના નશામાં રહેલાઓને, નિદ્રાધીન થયેલાઓને (શુભાશુભ ધ્યાન હોતું નથી.) અહીં ‘અવ્યક્તોને’ એ પ્રમાણે જે કહ્યું છે તેમાં અવ્યક્તચિતવાળા જે Page #59 -------------------------------------------------------------------------- ________________ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૭) पुनरव्यक्तं कीदृगित्याह-' ओहाडियमव्वत्तं च होइ पाएण चित्तं तु' 'ओहाडियन्ति स्थगितं विषादिना तिरस्कृतस्वभावं अव्यक्तं च-अव्यक्तमेव चशब्दोऽवधारणे भवति प्रायश्चित्तमपि, प्रायोग्रहणादन्यथाऽपि सम्भवमाहेति गाथार्थः ॥ १४८४ ॥ स्यादेतत् - एवंभूतस्यापि चेतसो ध्यानताऽस्तु को विरोध इति ?, अत्रोच्यते, नैतदेवं, यस्मात् 'गाढालंबने ' - आलम्बने लग्नं २ गाढमालम्बने लग्नं 5 ૨ વ્હાલમ્બને સ્થિરતયા વ્યવસ્થિતમિત્યર્થ:, ચિત્ત—અત્ત:રળ ગુ—મતિ, નિરેનન—નિબ્રજમાં ध्यानं, यतश्चैवमतः शेषं - यदस्मादन्यत् तन्न भवति ध्यानं, किंभूतं ? - 'मदुयमवत्तं भमन्तं वा' मृदु-भावनायामकठोरं अव्यक्तं पूर्वोक्तं भ्रमन्वा - अनवस्थितं वेति गाथार्थः ॥ १४८५ ॥ । आह- यदि मृद्वादि चित्तं ध्यानं न भवति वस्तुतः अव्यक्तत्वात् तत् कथमस्य पश्चादपि व्यक्ततेति ?, अत्रोच्यते- 'उम्हासेसोवि' उष्मावशेषोऽपि मनागपि उष्णामात्र इत्यर्थः, शिखी - अग्निर्भूत्वा लब्धेन्धनः10 प्राप्तकाष्ठादिः सन् पुनर्ज्वलति, 'इय' एवं अव्यक्तं चित्तं मदिरादिसम्पर्कादिना भूत्वा; व्यक्तं पुनर्भवत्यग्निवदिति गाथार्थः ॥ १४८६ ॥ इत्थं प्रासङ्गिकं कियदप्युक्तं, अधुना प्रक्रान्तवस्तुशुद्धिः હોય તે અવ્યક્ત સમજવા. તે અવ્યક્ત ચિત્ત કેવા પ્રકારનું હોય તે કહે છે – વિષ વિગેરેને કારણે ચિત્તનો ધ્યાન ધરવાનો જે સ્વભાવ છે તે ઢંકાયેલો હોય છે અને અવ્યક્ત એટલે કે અસ્પષ્ટ જ હોય છે. ટૂંકમાં અચિરોપપક્ષક વિગેરેઓનું ચિત્ત પ્રાયઃ કરીને અસ્પષ્ટ અને ધ્યાન કરવાના સ્વભાવ 15 વિનાનું હોય છે. (આવું ચિત્ત હોવાને કારણે તેઓને શુભાશુભ ધ્યાન હોતું નથી.) અહીં ‘પ્રાયઃ’ શબ્દ ગ્રહણ કરેલ હોવાથી એમ જાણવું કે ક્યારેક કોઇને આ રીતનું ચિત્ત ન પણ હોય એવો સંભવ છે. ।।૧૪૮૪ ૪૮ શંકા : આવા પ્રકારનું પણ ચિત્ત ધ્યાન છે એવું માનવામાં કયો વિરોધ આવે ? સમાધાન ઃ એવું માની ન શકાય, કારણ કે આલંબનમાં લીન થયેલું જે હોય તે આલંબનલગ્ન, 20 અને ગાઢ રીતે આલંબનમાં લીન થયેલું ચિત્ત, ગાઢાલંબનલગ્ન આપ્રમાણે સમાસ જાણવો. ગાઢાલંબનલગ્ન એટલે એક આલંબનમાં સ્થિરરૂપે રહેલું. જે નિષ્પ્રકંપ ચિત્ત આવા એક આલંબનમાં ગાઢ રીતે સ્થિર હોય છે તે ચિત્ત ધ્યાન તરીકે કહેવાયેલું છે. આથી જ આવા ચિત્ત સિવાયનું અન્ય ચિત્ત કે જે મૃદુ છે એટલે કે ભાવનામાં અકઠોર છે અર્થાત્ ભાવનાઓમાં જે એકાગ્ર નથી, અસ્પષ્ટ છે, અથવા કોઇ એક આલંબનમાં સ્થિર રહેવાને બદલે ભ્રમણસ્વભાવવાળું છે તેવું ચિત્ત ધ્યાન નથી. 25 1198241l - શંકા : જે મૃદુ વિગેરેરૂપ ચિત્ત છે. તે ચિત્ત ખરેખર તો અવ્યક્ત હોવાથી અત્યારે ધ્યાનરૂપ નથી તો તેવું ચિત્ત પછીથી કેવી રીતે વ્યક્ત બની જશે ? સમાધાન ઃ અગ્નિ ઓલવાઇ જવાની તૈયારીમાં હોય અને તે જ વખતે જો તેને લાકડા વિગેરે ઇંધણ મળે તો જેમ તે ફરીથી વૃદ્ધિને પામે છે, એ જ પ્રમાણે મદિરા વિગેરેના સંપર્ક વિગેરેના કારણે 30 ચિત્ત અવ્યક્ત થઇને પણ ફરી પાછું વ્યક્ત થઇ શકે છે. II૧૪૮૬। આ પ્રમાણે કેટલીક પ્રાસંગિક વાતો કરી. હવે પ્રસ્તુતવસ્તુની શુદ્ધિ કરાય છે. અને તે પ્રસ્તુત શું છે ? કાયિક વિગેરે ત્રિવિધ ધ્યાનની તે Page #60 -------------------------------------------------------------------------- ________________ ૪૯ ધ્યાનસંબંધી શંકાનું નિરાકરણ (નિ. ૧૪૮૧–૯૮) क्रियते, किंच प्रक्रान्तं ?, कायिकादि त्रिविधं ध्यानं, यत उक्तं- ' भंगियसुयं गुणतो वट्टइ तिविहेऽवि झाणंमि' इत्यादि, एवं च व्यवस्थिते 'अन्तोमुहुत्तकालं चित्तस्सेगग्गया भवति झाणं' यदुक्तमस्माद् विनेयस्य विरोधशङ्कया सम्मोहः स्यादतस्तदपनोदाय शङ्कामाह-' पुव्वं च जं तदुत्तं' ननु त्रिविधे ध्याने सति पूर्वं च यदुक्तं चित्तस्यैकाग्रता भवति ध्यानं 'अन्तोमुहुत्तकालं चित्तस्सेगग्गया भवति झाणं 'ति वचनात् चशब्दाद्यच्च तदूर्ध्वमुक्तं भंगियसुयं गुणंतो वट्टइ तिविहेवि झाणंमि' 5 तदेतत् परस्परविरुद्धं कथयतस्त्रिविधे ध्याने सति आपन्नमनेकाग्रमनेकविषयं ध्यानमिति, तथाहिमनसा किञ्चिद्ध्यायति वाचाऽभिधत्ते कायेन क्रियां करोतीति अनेकाग्रता, आचार्य इदमनादृत्य सामान्येनानेकाग्रं चित्तं हृदि कृत्वा काक्वाऽऽह - 'चित्तं चिय तं न तं झाणं' यदनेकाग्रं तच्चित्तमेव न तद् ध्यानमिति गाथार्थः ॥ १४८७ ॥ आह-उक्तन्यायादनेकाग्रं त्रिविधं ध्यानं तस्य तर्हि ધ્યાનત્વાનુપપત્તિ:,ન, અભિપ્રાયાપરિજ્ઞાનાત્, તથા—િ‘મળસહિપ્પા' મન:સહિતનૈવ જાયેન જોતિ, 10 यदिति सम्बध्यते, उपयुक्तो यत् करोतीत्यर्थः, वाचा भाषते यच्च मनः सहितया, तदेव भावकरणं वर्त्तते, भावकरणं च ध्यानं, मनोरहितं तु द्रव्यकरणं भवति, ततश्चैतदुक्तं भवति - इहानेकाग्रतैव અહીં વાત ચાલી રહી છે, કારણ કે ‘ભંગિકશ્રુતને ગુણતો ત્રણે ધ્યાનમાં વર્તી રહ્યો છે' એ આપણી પ્રસ્તુતવાત ચાલી રહી છે. આનો અર્થ ધ્યાન કાયિકાદિ ત્રણ પ્રકારનું છે તો પૂર્વે ‘એક વસ્તુમાં અંતર્મુહૂર્ત સુધી ચિત્તની એકાવ્રતા એ ધ્યાન છે' એવું જે કહ્યું તેનાથી શિષ્યને વિરોધની શંકાદ્વારા 15 સંમોહ થાય. તેથી તેને દૂર કરવા માટે પ્રથમ શિષ્યની શંકા જણાવે છે ઃ - શંકા : જો ત્રણ પ્રકારના ધ્યાન હોય તો પૂર્વે તમે કહ્યું કે – ‘અંતર્મુહૂર્ત સુધી ચિત્તની એકાગ્રતા એ ધ્યાન છે' આ વચન ઉ૫૨થી ધ્યાનનો એક જ પ્રકાર એટલે કે માનસિકધ્યાન જ સિદ્ધ થાય છે. અને હવે તમે કહો છો કે ‘ભંગિકશ્રુતને ગુણતો ત્રિવિધ ધ્યાનમાં વર્તે છે.’ આ વચન ઉપરથી ધ્યાન ત્રણ પ્રકારનું સિદ્ધ થાય છે. તો આ રીતે પરસ્પર વિરુદ્ધ વચનોને બોલનારા તમારા મતે ત્રિવિધ ધ્યાન 20 સિદ્ધ થતાં અર્થપત્તિથી એ જણાય છે કે ધ્યાન અનેકાગ્ર = અનેકવિષયવાળું છે. તે આ રીતે કે મનથી કંઇક ધ્યાન કરે છે, વચનથી બોલે છે અને કાયાથી ક્રિયા કરે છે. આમ ધ્યાન અનેકાગ્ર બની જાય છે. સમાધાન : આચાર્ય આ વાતનો અનાદર કરીને સામાન્યથી ‘અનેકવિષયવાળું એ તો ચિત્ત જ હોય’ એ વાતને મનમાં કરીને કટાક્ષદ્વારા કહે છે – જે અનેકાગ્ર છે – અનેકવિષયવાળું છે તે તો 25 ચિત્ત જ છે. તે ચિત્ત ધ્યાન નથી. II૧૪૮૭ના શંકા : તો પછી પૂર્વે કહેવાયેલા ન્યાય પ્રમાણે = ભંગિકશ્રુતને ગુણતો... પ્રમાણે ત્રિવિધ ધ્યાન અનેકાગ્ર = અનેકવિષયવાળું બનતા તે ધ્યાન જ નહીં કહેવાય. સમાધાન ઃ તમને અભિપ્રાયનું જ્ઞાન ન હોવાથી તમારી વાત યોગ્ય નથી. તે આ પ્રમાણે - મનસહિતની કાયાવડે જે કરે છે એટલે કે ઉપયોગપૂર્વક જે ક્રિયા કરે છે, અને મનસહિતની વાણીવડે 30 જે બોલે છે અર્થાત્ ઉપયોગપૂર્વક જે બોલે છે, તે જ ભાવકરણ છે (અર્થાત્ ઉપયોગપૂર્વકની ક્રિયા જ ક્રિયારૂપ છે.) અને ભાવકરણ એ જ ધ્યાનરૂપ છે. મનરહિતનું કરણ એ દ્રવ્યકરણ છે. તેથી Page #61 -------------------------------------------------------------------------- ________________ ૫૦ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૩) नास्ति सर्वेषामेव मनःप्रभृतीनामेकविषयत्वात्, तथाहि-स यत् मनसा ध्यायति तदेव वाचाऽभिधत्ते तत्रैव च कायक्रियेति गाथार्थः ॥१४८८॥ इत्थं प्रतिपादिते सत्यपरस्त्वाह-'जइ ते चित्तं झाणं'यदि ते-तव चित्तं ध्यानं 'अन्तोमुहुत्तकालं चित्तस्सेगग्गया हवइ झाणंति वचनात्, एवं ध्यानमपि चित्तमापन्नं, ततश्च कायिकवाचिकध्यानासम्भव इत्यभिप्रायः, तेन किल चित्तमेव ध्यानं नान्यदिति 5 हृदयं, अथ नैवमिष्यते-मा भूत् कायिकवाचिके ध्याने न भविष्यत इति, इत्थं तर्हि ध्यानमन्यत्ते तव चित्तादिति गम्यते, यस्मान्नावश्यं ध्यानं चित्तमिति गाथार्थः ॥१४८९॥ अत्र आचार्य आहअभ्युपगमाददोषः, तथाहि-नियमा चित्तं झाणं' नियमात्-नियमेन उक्तलक्षणं चित्तं ध्यानमेव, 'झाणं चित्तं न यावि भइयव्वं' ध्यानं तु चित्तं न चाप्येवं भक्तव्यं-विकल्पनीयं, अत्रैवार्थे दृष्टान्तमाह-'जइ खइरो होइ दुमो दुमो य खइरो अखइरो वा' यथा खदिरो भवति द्रुम एव, द्रुमस्तु 10 खदिरः अखदिरो वा-धवादिर्वेत्ययं गाथार्थः ॥१४९०॥ अन्ये पुनरिदं गाथाद्वयमतिक्रान्तगाथावय वाक्षेपद्वारेणान्यथा व्याचक्षते, यदुक्तं 'चित्तं चिय तं न तं झाणंती' त्येतदसत, कथं ?, 'जदि ते चित्तं झाणं एवं झाणमवि चित्तमावन्नं' सामान्येन तेन र चित्तं झाणं' किमुच्यते 'चित्तं चिय કહેવાનો ભાવાર્થ એ છે કે – ત્રણ પ્રકારના ધ્યાનમાં અનેકાગ્રતા છે જ નહીં, કારણ કે મન વિગેરે ત્રણેનો વિષય એક જ છે. તે આ પ્રમાણે કે તે મનથી જેનું ધ્યાન કરે છે તેને જ વચનથી બોલે છે 15 અને તેમાં જ કાયાથી ક્રિયા કરે છે. I૧૪૮૮માં , આ પ્રમાણે કહેતા શિષ્ય કહે છે કે – અંતર્મુહૂર્ત સુધી ચિત્તની એકાગ્રતા એ ધ્યાન છે એવા વચનથી જો તમારા મતે એકાગ્ર ચિત્ત એ ધ્યાન છે તો ધ્યાન પણ ચિત્તરૂપે પ્રાપ્ત થયું અને તેથી કાયિક અને વાચિક ધ્યાન ઘટશે નહીં. તેથી ચિત્ત જ ધ્યાન છે પણ વચન-કાયા ધ્યાન નથી. હવે જો વાચિક અને કાયિક ધ્યાન નહીં ઘટે માટે જો તમે ચિત્તને ધ્યાનરૂપ નથી માનતા તો તમારા મતે ધ્યાન ચિત્તથી 20 અન્ય છે એવું માનવું પડે, કારણ કે તમારા મતે ધ્યાન એ અવશ્ય ચિત્તસ્વરૂપ નથી. II૧૪૮૯ા. સમાધાન : અમે આ વાત સ્વીકારેલી હોવાથી કોઈ દોષ નથી. તે આ પ્રમાણે કે એકાગ્રચિત્ત તો નિયમથી ધ્યાનરૂપ છે જ, પણ ધ્યાન એ ચિત્તરૂપ હોય અને ન પણ હોય. આ જ વિષયમાં દષ્ટાન્ત જણાવે છે – જેમ જે ખદિર છે તે વૃક્ષ છે જ, પરંતુ વૃક્ષ ખદિરના જ હોય એવું નથી, ખદિરના વૃક્ષો પણ હોય કે ખદિર સિવાયના = ધાવડી વિગેરેના પણ હોય. /૧૪૯ના કેટલાક આચાર્યો છેલ્લી બંને ગાથાઓનો અર્થ પૂર્વે કહેવાયેલ ગાથા (૧૪૮૭) ના અવયવના આક્ષેપદ્વારા (એટલે કે એ અવયવને પ્રશ્નરૂપે કરીને) બીજી રીતે કરે છે – પૂર્વે (૧૪૮૭માં) પૂર્વપક્ષીએ જે કહ્યું કે – (ભંગિકસૂત્રના પરાવર્તનમાં ચિત્ત એકાગ્ર નથી તેથી તે ચિત્ત જ છે, ધ્યાન નથી. તે વાત ખોટી છે. કેવી રીતે? તે આ પ્રમાણે કે – “જો તું એકાગ્રચિત્તને જ ધ્યાન માનતો હોય તો ધ્યાન પણ ચિત્તરૂપ થઈ ગયું તો પછી તે (ભંગિકસૂત્રનું પરાવર્તન કરનાર) ચિત્ત પણ ધ્યાન થઈ 30 જ જશે. તો તું શા માટે કહે છે કે – “તે ચિત્ત જ છે, ધ્યાન નથી.” હવે જો તું આ નિયમ માનતો Page #62 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનસંબંધી શંકાનું નિરાકરણ (નિ. ૧૪૮૧–૯૮) ( ૫૧ तं न तं झाणं'ति 'अह नेवं झाणमन्नं ते' चित्तात्, अत्र पाठान्तरेणोत्तरगाथा 'नियमा झाणं चित्तं चित्तं झाणं न यावि भइयव्वं' यतोऽव्यक्तादि चित्तं न ध्यानमिति, 'जइ खदिरो' इत्यादि निदर्शनं पूर्ववदलं प्रसङ्गेन, प्रकृतं प्रस्तुमः, प्रकृतश्च द्वितीयः उच्छ्रिताभिधानः कायोत्सर्गभेद इति, स च व्याख्यात एव, नवरं तत्र ध्यानचतुष्टयाध्यायी लेश्यापरिगतो वेदितव्य इति, अथेदानी तृतीयः कायोत्सर्गभेदः प्रतिपाद्यते-निगदसिद्धैव, अधुना चतुर्थः कायोत्सर्गभेदः प्रदर्श्यते, तत्रेयं गाथा- 5 निगदसिद्धैव, नवरं कारणिक एव ग्लानस्थविरादिनिषण्णकारी वेदितव्यः, वक्ष्यते च–अतरंतो उ' इत्यादि, अधुना पञ्चमः कायोत्सर्गभेदः प्रदर्श्यते, तत्रेयं गाथा-निगदसिद्धा, नवरं प्रकरणान्निषण्ण: स धर्मादीनि न ध्यायतीत्यवगन्तव्यम्, अधुना षष्ठः कायोत्सर्गभेदः प्रदर्श्यते, तत्रेयं गाथानिगदसिद्धा, अधुना सप्तमः कायोत्सर्गभेदः प्रतिपाद्यते, इह च 'धम्मं सुक्कं च' निगदसिद्धा, नवरं कारणिक एव ग्लानस्थविरादिर्यो निषण्णोऽपि कर्तुमसमर्थः स निवण्णकारी गृह्यते, साम्प्रतमष्टमः 10 ન હોય તો તારા મતે ધ્યાન એ ચિત્તથી અન્ય થઈ જશે. કારણ કે હવે પછીની ગાથા પાઠાન્તરરૂપે જાણવી.) ધ્યાન તો ચિત્ત છે જ, ચિત્ત ધ્યાન હોય કે ન હોય. કારણ કે અવ્યક્તાદિ ચિત્ત ધ્યાનરૂપ નથી, દૃષ્ટાન્ત પૂર્વની જેમ જાણવું- (અહીં બચે તું.. નો ભાવાર્થ સ્પષ્ટ થતો ન હોવાથી બહુશ્રુતગમ્ય જાણવો.) વધુ પ્રસંગથી સર્યું. - મૂળ વાત ઉપર આવીએ. મૂળવાત તરીકે ઉત્કૃતનામનો બીજો કાયોત્સર્ગનો ભેદ છે. અને તેનું 15 વ્યાખ્યાન કરી દીધું છે. માત્ર એટલું જાણવું કે ધ્યાનચતુષ્ટયનો અધ્યાયી લેશ્યાયુક્ત હોય છે. (૩) હવે ત્રીજો કાયોત્સર્ગભેદ પ્રતિપાદન કરાય છે – જે ઊભા-ઊભા કાયોત્સર્ગ કરવા સાથે આર્ત–રૌદ્રધ્યાન કરે છે તે દ્રવ્યથી ઉત્કૃત છે ભાવથી નિષજ્ઞ = બેઠેલો છે. (૪) હવે ચોથો કાયોત્સર્ગભેદ દેખાડાય છે – જે બેઠા-બેઠા કાયોત્સર્ગ કરવા સાથે ધર્મ–શુક્લધ્યાન કરે છે તે દ્રવ્યથી નિષત્ર અને ભાવથી ઉત્કૃત છે, અહીં ગ્લાન, વૃદ્ધ વિગેરે ગ્લાનત્વ, વૃદ્ધત્વ વિગેરેને કારણે બેઠા-બેઠા કાયોત્સર્ગ કરતા 20 હોવાથી આ ભેદ કારણિક જાણવો. તે માટે આગળ કહેશે – અસમર્થ હોય ત્યારે... (ગા. ૧૪૯૮) (૫) હવે પાંચમો કાયોત્સર્ગભેદ દેખાડાય છે – જે બેઠા-બેઠા કાયોત્સર્ગ કરવા સાથે ધર્મ– શુક્લધ્યાન કે આર્ત–રૌદ્રધ્યાન ચારમાંથી એક પણ ધ્યાન કરતો નથી. તે દ્રવ્યથી નિષત્ર જાણવો. અહીં મૂળમાં ઊભેલો કે બેઠેલો એવું કશું જણાવ્યું નથી છતાં પ્રકરણથી જણાય છે કે બેઠેલો તે ધર્માદિનું ધ્યાન કરતો નથી. (૬) હવે છઠ્ઠો કાયોત્સર્ગભેદ દેખાડાય છે – જે બેઠેલો છતો કાયોત્સર્ગમાં 25 આર્ત-રૌદ્રધ્યાન કરે છે તે દ્રવ્યથી અને ભાવથી નિષ#–નિષજ્ઞ જાણવો. (૭) હવે સાતમો કાયોત્સર્ગભેદ જણાવે છે – જે સૂતા–સૂતા કાયોત્સર્ગ કરવા સાથે ધર્મ–શુક્લધ્યાનને કરે છે તે દ્રવ્યથી નિવત્ર અને ભાવથી ઉસ્તૃત જાણવો. પરંતુ આ ભેદ કારણિક જાણવો. જે ગ્લાન–વૃદ્ધ વિગેરે બેઠા-બેઠા પણ કાયોત્સર્ગ કરવા સમર્થ નથી તે અહીં સૂતા સૂતા કાયોત્સર્ગ કરનારો ગ્રહણ કરવો. //૧૪૯૧-૯પી. * ‘ચિત્ત ક્ષાનું જ્ઞાનં વિત્ત' - પૂર્વમુકિતે 30 Page #63 -------------------------------------------------------------------------- ________________ ૫૨ * આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૭) कायोत्सर्गभेदः निदर्श्यते, निगदसिद्धा, इहापि च प्रकरणान्निवण्णः स धर्मादीनि न ध्यायतीत्यवगन्तव्यम्, अधुना नवमः कायोत्सर्गभेदो प्रतिपाद्यते, इह च - 'अट्टं रुद्दं च दुवे ' गाहा निगदसिद्धा । 'अतरंतो' गाहा निगदसिंद्धैव, नवरं 'कारणियसहूवि य निसण्णो त्ति यो हि गुरुवैयावृत्त्यादिना व्यावृतः कारणिकः स समर्थोऽपि निषण्णः करोतीति ॥१४९१ - १४९८ ॥ इत्थं तावत् कायोत्सर्ग 5 उक्तः, अत्रान्तरे अध्ययनशब्दार्थो निरूपणीयः, स चान्यत्र न्यक्षेण निरूपितत्वान्नेहाधिकृतः, गंतो नामनिष्पन्नो निक्षेपः, साम्प्रतं सूत्रालापकनिष्पन्नस्य निक्षेपस्यावसरः, स च सूत्रे सति भवति, सूत्रं च सूत्रानुगम इत्यादिप्रपञ्चो वक्तव्यः यावत् तच्चेदं सूत्रं - 'करेमि भंते ! सामाइयमित्यादि यावत् अप्पाणं वोसिरामि', अस्य संहितादिलक्षणा व्याख्या यथा सामायिकाध्ययने तथाऽवगन्तव्या पुनरभिधाने च प्रयोजनं वक्ष्यामः, इदमपरं सूत्रं 10 - इच्छामि ठाउं काउस्सग्गं जो मे देवसिओ अइआरो कओ काइओ वाइओ माणसिओ उस्तो उम्मग्गो अकप्पो अकरणिज्जो दुज्झाओ दुव्विचितिओ अणायारो अणिच्छिअव्वो असमणपाउग्गो नाणे दंसणे चरित्ते सुए सामाइए तिन्हं गुत्तीणं चउन्हं कसायाणं पंचण्हं महव्वयाणं छण्हं जीवनिकायाणं सत्तण्हं पिंडेसणाणं अट्ठण्हं पवयणमाऊणं - - (૮) હવે આઠમો કાયોત્સર્ગભેદ દેખાડાય છે · જે સૂતા—સૂતા કાયોત્સર્ગ કરવા સાથે ધર્મ— 15 શુક્લ કે આર્ત—રૌદ્ર ચારેમાંથી એક પણ ધ્યાન કરતો નથી. અહીં પણ મૂળમાં ‘નિવજ્ઞ’ ન હોવા છતાં પ્રકરણથી સૂતેલો ધર્માદિ—ધ્યાન કરતો નથી એમ સમજવું. (૯) હવે નવમો કાયોત્સર્ગભેદ પ્રતિપાદન કરાય છે – જે સૂતા—સૂતા કાયોત્સર્ગ ક૨વા સાથે આર્ત–રૌદ્રધ્યાન કરે છે તે નિવજ્ઞ—નિવજ્ઞ જાણવો. ટૂંકમાં જે ઊભા—ઊભા કાયોત્સર્ગ કરવામાં અસમર્થ છે. તે બેઠાબેઠા ક૨ે. જે બેઠાબેઠા કરવા માટે પણ અસમર્થ હોય તો સૂતા—સૂતા કાયોત્સર્ગ કરે. અથવા ઉપાશ્રયની ઊંચાઈ નાની હોય વિગેરે 20 કા૨ણે બેઠાબેઠા કરે. તથા જે સાધુ ગુરુવૈયાવચ્ચ વિગેરે કાર્યોમાં રોકાયેલો છે તે ઊભા—ઊભા કાયોત્સર્ગ કરવામાં સમર્થ હોવા છતાં બેઠા—બેઠા ક૨ે. (આનું કારણ એવું લાગે છે કે તે સમર્થ હોવાથી ઊભા—ઊભા કાયોત્સર્ગ કરે પરંતુ તેમાં પાછળથી શ્રમ લાગવાના કારણે ગુરુવૈયાવચ્ચ વિગેરે કાર્યો કરી ન શકે. તેથી તે કાર્યોમાં બિલકુલ ઉણપ આવે નહીં, કાર્યો સિદાય નહીં તે માટે તે બેઠાબેઠા કાયોત્સર્ગ કરે.) II૧૪૯૬–૧૪૯૮૫ ન 25 અવતરણિકા : આ પ્રમાણે કાયોત્સર્ગ કહેવાયો. હવે અધ્યયનશબ્દનો અર્થ નિરૂપણ કરવા યોગ્ય છે. તે અન્ય ગ્રંથોમાં વિસ્તારથી કહેલો હોવાથી અહીં તેનું વર્ણન અધિકૃત નથી. આ પ્રમાણે નામનિષ્પન્ન નિક્ષેપ પૂર્ણ થયો. હવે સૂત્રાલાપકનિષ્પન્ન નિક્ષેપનો અવસર છે. અને તે સૂત્રની હાજરીમાં સંભવે છે. સૂત્ર સૂત્રાનુગમ હોય ત્યારે સંભવે છે વિગેરે વર્ણન ત્યાં સુધી સમજી લેવું કે છેલ્લે આ સૂત્ર આવીને ઊભું રહે – રેમિ ભંતે ! થી લઈ અપ્પાળું વોસિરામિ" આ સૂત્રની સંહિતા વિગેરેરૂપ 30 વ્યાખ્યા જે રીતે સામાયિક—અધ્યયનમાં કહી છે તે રીતે અહીં જાણવી. અને આ સૂત્ર ફરીથી કહેવા પાછળનું પ્રયોજન અમે આગળ (ગા. ૧૫૦૫–૬માં) બતાવીશું. હવે આ બીજું સૂત્ર આવે છે $ Page #64 -------------------------------------------------------------------------- ________________ 'इच्छामि ठाउं काउसग्गं' सूत्र ५3 नवण्हं बंभचेरगुत्तीणं दसविहे समणधम्मे समणाणं जोगाणं जं खंडिअं जं विराहिअं तस्स मिच्छा मि दुक्कडं ॥ (सूत्रम्) अस्य व्याख्या-तल्लक्षणं चेदं-संहिता चेत्यादि, तत्र इच्छामि स्थातुं कायोत्सर्ग यो मे दैवसिकोऽतिचारः कृत इत्यादि संहिता, पदानि तु इच्छामि स्थातुं कायोत्सर्ग यो मया दैवसिकोऽतिचारः कृत इत्यादीनि, पदार्थस्तु 'इषु इच्छाया'मित्यस्योत्तमपुरुषैकवचनान्तस्य 5 'इषुगमियमां छ' इति (पा० ७-३-७७) छत्वे इच्छामीति भवति, इच्छामि-अभिलषामि स्थातुमिति 'ष्ठा गतिनिवृत्तौ' इत्यस्य तुम्प्रत्ययान्तस्य स्थातुमिति भवति, 'कायोत्सर्ग 'मिति 'चिञ् चयने' अस्य घञन्तस्य 'निवासचितिशरीरोपसमाधानेष्वादेश्च क इति (पा० ३-३-४१) चीयते इति कायः देह इत्यर्थः 'सृज विसर्गे' इत्यस्य उत्पूर्वस्य घञि उत्सर्ग इति भवति, शेषपदार्थों यथा प्रतिक्रमणे तथैव, पदविग्रहस्तु यानि समासभाञ्जि पदानि तेषामेव भवति नान्येषामिति, तत्र 10 इच्छामि स्थातुं, कं ?-कायोत्सर्ग-कायस्योत्सर्गः कायोत्सर्गः तं, शेषपदविग्रहो यथा प्रतिक्रमणे, एवं चालना प्रत्यवस्थानं च यथासम्भवमुपरिष्टाद् वक्ष्यामः । तथेदमन्यत्तु सूत्रं - - तस्सुत्तरीकरणेणं पायच्छित्तकरणेणं विसोहीकरणेणं विसल्लीकरणेणं पावाणं कम्माणं निग्घायणट्ठाए ठामि काउस्सग्गं । अन्नत्थ ऊससिएणं नीससिएणं खासिएणं छीएणं जंभाइएणं उड्डएणं वायनिसग्गेणं भमलिए पित्तमुच्छाए सुहुमेहिं अंगसंचालेहिं 15 सुहुमेहिं खेलसंचालेहिं सुहुमेहिं दिट्ठिसंचालेहिं एवमाइएहिं आगारेहिं अभग्गो सूत्रार्थ : 211 प्रभारी वो. ટીકાર્થઃ વ્યાખ્યાનું લક્ષણ – સંહિતા, પદ, પદવિગ્રહ વગેરે પૂર્વની જેમ જાણવું. તેમાં સંહિતા - इच्छामि स्थातुं कायोत्सर्ग... विगैरे सूत्रनुं स्पष्ट शते 3थ्या२५॥ ४२. ५हो - इच्छामि स्थातुं.... विगेरे ५:ो aun. पर्थ – इष् पातु मां वर्ते छे. भा उत्तम = प्रथम पुरुष-४वयनान्त 20 ધાતુને ઇષ, ગમ્, અને યમ્ ધાતુઓના અંતિમવ્યંજનનો છ થાય છે' એ સૂત્રના આધારે ૬ નો છે थत इष् - इच्छ थ६ ‘इच्छामि' ३५ थाय छे. इच्छामि भेटले ७ ७. 'स्थातुं' २०६मा 'स्था'पातु जीमा २३j अर्थमा छ. मा 'तुम' प्रत्ययान्त थातुन 'स्थातुं' ३५ थाय छे. 'योत्स' श६मा 'अय' श६ छे. ते 'चि' 'मे561 ४२' पातु ७५२थी जन्यो छे. घंञ् मागे त्यारे । पातुने 'निवास...' सूत्रथा 'चि' पातुन। 'च' नो 'क' थाय छे. ५छी तेने अन्य सूत्रथा 'घञ्' प्रत्यय साता काय श०६ 25 पने छे. चीयते = पुष्ट ४२राय ते आय भेट है. _ 'सृज्' धातु त्याग अर्थमा छे. 'उत्' ७५सा पूर्वना मा पातुने घञ् प्रत्यय दाता 'उत्सर्ग' શબ્દ બને છે. શેષ પદના અર્થો જે રીતે પ્રતિક્રમણ–અધ્યયનમાં કહ્યાં તે રીતે જાણવા. પદવિગ્રહ જે સમાસવાળા પદો હોય તેઓનો જ થાય છે. તેમાં “કાયોત્સર્ગ' શબ્દનો પદવિગ્રહ–કાયાનો ઉત્સર્ગ योत्सर्ग. शेष पहवि प्रतिभएअध्ययन प्रभारी वो. अर्थ - योत्सर्गमा २34। माटे 30 "હું ઈચ્છું છું. આ સૂત્ર સંબંધી પ્રશ્નોત્તરી યથાસંભવ આગળ કહીશું. તથા આ બીજું સૂત્ર Page #65 -------------------------------------------------------------------------- ________________ ૫૪ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૭) अविराहिओ हुज्ज मे काउस्सग्गो जाव अरिहंताणं भगवंताणं नमोक्कारेणं न पारेमि ताव कायं ठाणेणं मोणेणं झाणेणं अप्पाणं वोसिरामि ॥ (सूत्रम् ) ॥ अस्य व्याख्या——तस्योत्तरीकरणेन' 'तस्ये 'ति तस्य- अनन्तरप्रस्तुतस्य श्रामण्ययोगसङ्घातस्य कथञ्चित् प्रमादात् खण्डितस्य विराधितस्य चोत्तरीकरणेन हेतुभूतेन 'ठामि काउस्सग्गं ति योग:, 5 तत्रोत्तरकरणं पुनः संस्कारद्वारेणोपरिकरणमुच्यते, उत्तरं च तत् करणं च इत्युत्तरकरणं अनुत्तरमुत्तरं क्रियत इत्युत्तरीकरणं, कृतिः- करणमिति, तच्च प्रायश्चित्तकरणद्वारेण भवति अत आह— 'पायच्छित्तकरणेणं' प्रायश्चित्तशब्दार्थं वक्ष्यामः तस्य करणं प्रायश्चित्तकरणं तेन, अथवा सामायिकादीनि प्रतिक्रमणावसानानि विशुद्धौ कर्त्तव्यायां मूलकरणं, इदं पुनरुत्तरकरणमतस्तेनोत्तरकरणेन—प्रायश्चित्तकरणेनेति, क्रिया पूर्ववत्, प्रायश्चित्तकरणं च विशुद्धिद्वारेण भवत्यत 10 आह- ' विसोहीकरणेणं 'विशोधनं विशुद्धिः अपराधमलिनस्यात्मनः प्रक्षालनमित्यर्थः तस्याः करणं हेतुभूतेनेति, विशुद्धिकरणं च विशल्यकरणद्वारेण भवत्यत आह- 'विसल्लीकरणेणं' विगतानि शल्यानि - मायादीनि यस्यासौ विशल्यस्तस्य करणं विशल्यकरणं तेन हेतुभूतेन, 'पावाणं कम्माणं સૂત્રાર્થ : ટીકાર્ય પ્રમાણે જાણવો. ટીકાર્થ : ‘તોત્તરીરન્ગેન' અહીં તસ્ય = કોઇક રીતે પ્રમાદથી ખંડિત થયેલા (= દેશથી 15 ભાંગેલા) અને વિરાધિત થયેલા (= સર્વથી ભાંગેલા) એવા પૂર્વના સૂત્રમાં કહેવાયેલા શ્રામણ્યયોગના સમૂહના ઉત્તરીકરણદ્વારા કાયોત્સર્ગમાં રહું છું એ પ્રમાણે અન્વય જોડવો. (ટૂંકમાં પ્રમાદથી ખંડિત અને વિરાધિત એવા શ્રામણ્યયોગસમૂહના ઉત્તરીકરણ કરવાદ્વારા હું કાયોત્સર્ગમાં રહું છું.) ઉત્તરીકરણ એટલે સંસ્કા૨દ્વારા ઉપરીકરણ. (અર્થાત્ જે શ્રામણ્યયોગો ખંડના—વિરાધનાદ્વારા નીચા થયા છે હીન થયા છે તેઓનો સંસ્કાર કરવાદ્વારા = આલોચના વિગેરેવડે સંસ્કાર કરવાદ્વારા ઉપર કરવા તે 20 ઉત્તરીકરણ કહેવાય છે.) ‘ઉત્તર વ તત્.... વિગેરે સમાસ જણાવ્યા છે. ઉત્તર એવું જે કરણ તે ઉત્તરકરણ. પૂર્વે જે અનુત્તર (= નીચું) હતું તે હવે ઉત્તર (= ઊંચું) કરાય છે તે ઉત્તરીકરણ, કરણ એટલે કરવું. તે ઉત્તરીકરણ પ્રાયશ્ચિત્તના ક૨ણવડે થાય છે. – તેથી કહે છે ‘પ્રાયશ્ચિત્તારોનું’ પ્રાયશ્ચિત્તશબ્દનો અર્થ આગળ (ગા. ૧૫૧૦માં) કહીશું. પ્રાયશ્ચિત્તનું કરવું તે પ્રાયશ્ચિત્તકરણ – તેનાદ્વારા, અથવા આત્માની વિશુદ્ધિ અહીં કર્તવ્ય છે 25 તેથી સામાયિકથી લઈ પ્રતિક્રમણ સુધીના ચાર મુદ્દા એ મૂલકરણ જાણવું અને આ (કાયોત્સર્ગરૂપ) પ્રાયશ્ચિત્ત એ ઉત્તરકરણ છે. તેથી ઉત્તરકરણવડે = પ્રાયશ્ચિત્તકરણવડે ‘કાયોત્સર્ગ કરું છું' (અર્થાત્ શ્રામણ્યયોગોની ખંડના—વિરાધના દ્વારા જે પાપકર્મો લાગ્યા છે તેનો નાશ કરવા કાયોત્સર્ગરૂપ પ્રાયશ્ચિત્ત કરું છું.) એ પ્રમાણે ક્રિયા પૂર્વની જેમ જોડી દેવી. પ્રાયશ્ચિત્તકરણ વિશુદ્ધિદ્વારા થતું હોવાથી કહે છે – ‘વિસોહીરોĪ' અપરાધથી મલિન થયેલા આત્માને શુદ્ધ કરવો તે વિશુદ્ધિ. તે વિશુદ્ધિના 30 કરણદ્વારા (= આત્માને શુદ્ધ કરવાદ્વારા.) વિશુદ્ધિકરણ વિશલ્યકરણદ્વારા થાય છે માટે કહે છે ‘વિસરીરભેળ’ માયા વિગેરે શલ્યો જેના નીકળી ગયા છે તે વિશલ્ય. તેનું કરણ તે વિશલ્પકરણ તેનાદ્વારા (= આત્માને માયાદિશલ્યોથી - Page #66 -------------------------------------------------------------------------- ________________ 'અન્નત્ય' સૂત્ર णिग्घायणट्ठाए ठामि काउस्सग्गं' पापानां संसारनिबन्धनानां कर्मणां - ज्ञानावरणादीनां निर्घातनार्थंनिर्धातननिमित्तं व्यापत्तिनिमित्तमित्यर्थः, किं ?-' तिष्ठामि कायोत्सर्गं' कायस्योत्सर्ग :- कायपरित्याग इत्यर्थः तं एतदुक्तं भवति - अनेकार्थत्वाद् धातूनां तिष्ठामीति - करोमि कायोत्सर्गं, व्यापारवतः कायस्य परित्यागमिति भावना, किं सर्वथा ? नेत्याह - ' अन्नत्थूससिएणं 'ति अन्यत्रोच्छ्वसितेन, उच्छसितं मुक्त्वा योऽन्यो व्यापारस्तेन व्यापारवत इत्यर्थः, एवं सर्वत्र भावनीयं तत्रोर्ध्वं प्रबलं 5 वा श्वसितमुच्छसितं तेन, 'नीससिएणं 'ति अधःश्वसितं निःश्वसितं तेन निःश्वसितेन, 'खासिएणं 'ति कासितं प्रतीतं, 'छीएणं ति क्षुतेन इदमपि प्रतीतमेव 'जंभाइएणं 'ति जृम्भितेन, विवृतवदनस्य प्रबलपवननिर्गमो जृम्भितमुच्यते, 'उड्डुएणं ति उद्गारितं प्रतीतं, 'वायनिसग्गेणं 'ति अपने पवननिर्गमो वातनिसर्गो भण्यते तेन, 'भमलीए त्ति भ्रमल्या, इयं चाकस्मिकी शरीरभ्रमिलक्षणा प्रतीतैव 'पित्तमुच्छाए' पित्तमूर्च्छयाऽपि, पित्तप्राबल्यात् मनाग् मूर्च्छा भवति, 'सुहुमेहिं अंगसंचालेहिं' 10 सूक्ष्मैरङ्गसञ्चारैर्लक्ष्यालक्ष्यैर्गात्रविचलनप्रकारै रोमोद्गमादिभिः, 'सुहुमेहिं खेलसंचालेहिं' सूक्ष्मैः खेलसञ्चारैर्यस्मात् सयोगिवीर्यसद्द्रव्यतया ते खल्वन्तर्भवन्ति 'सुहुमेहिं दिट्ठिसंचालेहिं' सूक्ष्मैर्दृष्टिसञ्चारै:-निमेषादिभिः, 'एवमाइएहिं आगारेहिं अभग्गो अविराहिओ होज्ज मे काउस्सग्गो' एवमादिभिरित्यादिशब्दार्थं वक्ष्यामः, आक्रियन्त इत्याकारा आगृह्यन्त इति भावना, सर्वथा દૂર કરવાદ્વારા) સંસારના કારણભૂત એવા જ્ઞાનાવરણાદિ પાપકર્મોના નાશ માટે હું કાયોત્સર્ગને 15 =કાયાના ત્યાગને કરું છું. ધાતુઓ અનેક અર્થોવાળા હોવાથી તિામિ એટલે રોમિ અર્થ જાણવો, અર્થાત્ વ્યાપારવાળી એવી કાયાનો ત્યાગ કરું છું. શું સર્વથા કાયાનો ત્યાગ કરું છું ? (અર્થાત્ સૂક્ષ્મ કે બાદર કોઈપણ જાતના વ્યાપારો ક૨વા નથી ?) ના, ઉચ્છ્વાસ સિવાયના વ્યાપારોવાળી કાયાનો ત્યાગ કરું છું. આ પ્રમાણેનો અન્વય હવે બતાવાતા બધા પદો સાથે જોડવો. તેમાં ઊંચો અથવા પ્રબળ એવો જે શ્વાસ તે ઉચ્છ્વાસ – તેના સિવાય, નીચેનો જે શ્વાસ તે 20 નિઃશ્વાસ – તેના સિવાય, ઊધરસ સિવાય, છીંક સિવાય, શૃમ્મિત એટલે ઉઘાડેલા મોંમાંથી જોરથી પવન નીકળવો તે, અર્થાત્ બગાસા ખાવા – (તે સિવાયના વ્યાપારવાળી કાયાનો ત્યાગ કરું છું.), ઓડકાર, ‘વાયનિસ્સો' અપાનભાગમાંથી પવન નીકળવો તે, અર્થાત્ વાછૂટ થવી – તે વાતનિસર્ગ કહેવાય છે – તેના સિવાય, ભ્રમિ એટલે આકસ્મિક થનારું શરીરનું ભ્રમણ, અર્થાત્ ચક્કર આવવા – તેના સિવાય, પિત્તમૂર્છા એટલે પિત્ત વધી જવાના કારણે કંઇક બેભાન જેવું થવું 25 – તેના સિવાય, સૂક્ષ્મ અંગસંચાર એટલે કે રૂંવાટા ઊભા થવા વિગેરે જણાતાં કે નહીં જણાતાં એવા શરીરના ચલન પ્રકારો સિવાય. = " ૫૫ = = સૂક્ષ્મ ખેલસંચાર – જે કારણથી સયોગિજીવને યોગસહિત વીર્યનો સદ્ભાવ હોવાથી તે શ્લેષ્મનું હલનચલન સૂક્ષ્મ રીતે શરીરની અંદર થયા કરે છે. તેથી તેના સિવાય. સૂક્ષ્મ દૃષ્ટિસંચાર – આંખના પલકારા વિગેરે સૂક્ષ્મદષ્ટિસંચાર સિવાય. વમાĚિ વિગેરે શબ્દોના અર્થો અમે આગળ (ગા. 30 ૧૫૧૮ માં) કહીશું. (કાયોત્સર્ગનો ભંગ ન થાય તે માટે) જે ગ્રહણ કરાય તે આગારો અર્થાત્ Page #67 -------------------------------------------------------------------------- ________________ પ૬ આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • ભાષાંતર (ભાગ-૩) कायोत्सर्गापवादप्रकारा इत्यर्थः, तैराकारैविद्यमानैरपि न भग्नोऽभग्नः, भग्नः सर्वथा नाशितः, न विराधितोऽविराधितो, विराधितो देशभग्नोऽभिधीयते, भवेत् मम कायोत्सर्गः, कियन्तं कालं यावदित्याह-जाव अरहंताणं भगवंताणं नमोक्कारेणं न पारेमि' यावदर्हतां भगवतां नमस्कारेण न पारयामि, यावदिति कालावधारणं, अशोकाद्यष्टमहाप्रातिहार्यादिरूपां पूजामर्हन्तीत्यर्हन्तस्तेषामर्हतां 5 भगः-ऐश्वर्यादिलक्षणः स विद्यते येषां ते भगवन्तस्तेषां भगवतां सम्बन्धिना नमस्कारेण 'नमो अरहंताणं'इत्यनेन न पारयामि-न पारं गच्छामि, तावत् किमित्याह-'ताव कायं ठाणेणं मोणेणं झाणेणं अप्पाणं वोसिरामि'त्ति तावच्छब्देन कालनिर्देशमाह, कायं-देहं स्थानेन-ऊर्ध्वस्थानेन तथा मौनेन-वाग्निरोधलक्षणेन, तथा ध्यानेन शुभेन, 'अप्पाणं'ति प्राकृतशैल्या आत्मीयं, अन्ये न पठन्त्येवैनमालापकं, व्युत्सृजामि-परित्यजामि, इयमत्र भावना-कायं स्थानमौनध्यानक्रिया10 व्यतिरेकेण क्रियान्तराध्यासद्वारेण व्युत्सृजामि, नमस्कारपाठं यावत् प्रलम्बभुजो निरुद्धवाक्प्रसरः प्रशस्तध्यानानुगतस्तिष्ठामीति, तथा च कायोत्सर्गपरिसमाप्तौ नमस्कारमपठतस्तद्भङ्ग एव द्रष्टव्य इत्येष तावत् समासार्थः, अवयवार्थं तु भाष्यकारो वक्ष्यत इति तत्रेच्छामि स्थातुं कायोत्सर्गमित्याचं કાયોત્સર્ગ માટેના બધી જ રીતના અપવાદના પ્રકારો. ભગ્ન એટલે સર્વથા કાયોત્સર્ગનો નાશ થવો. સર્વથા નાશ ન થવો તે અલગ્ન. વિરાધિત એટલે દેશથી ભગ્ન. તે ન થવો તે અવિરાધિત. અપવાદના 15 પ્રકારો = કારણો હોવા છતાં મારો કાયોત્સર્ગ અભગ્ન અને અવિરાજિત થાય. (અર્થાત્ અપવાદ સિવાય કાયોત્સર્ગ અગ્નિ, અવિરાજિત થાય.) : કેટલા કાલ સુધી કાયોત્સર્ગ કરવાનો? તે કહે છે – જયાં સુધી અરિહંત ભગવંતોને નમસ્કાર કરવાવડે હું કાયોત્સર્ગને પૂર્ણ ન કરું ત્યાં સુધી મારો કાયોત્સર્ગ થાઓ. આ પ્રમાણે કાલ નક્કી થયો. અશોકવૃક્ષ વિગેરે આઠ મહાપ્રાતિહાર્ય વિગેરેરૂપ પૂજાને જે યોગ્ય છે તે અરિહંતો. ભગ એટલે 20 ઐશ્વર્ય વિગેરે. તે જેમને છે તે ભગવંત. આવા તે અરિહંત ભગવંત સંબંધી “નમો અરિહંતાન' એ પ્રમાણેના નમસ્કારદ્વારા જયાં સુધી હું કાયોત્સર્ગ પૂર્ણ ન કરું ત્યાં સુધી શું? તે કહે છે કે ત્યાં સુધી હું સ્થાનાદિવડે આત્માને વોસિરાવું છું. અહીં ‘તાવ' શબ્દ કાલ જણાવે છે, અર્થાત્ “ત્યાં સુધી એ અર્થમાં છે. કાયાને = દેહને સ્થાનવડે = ઊભા રહેવાવડે, તથા મૌનવડે = વચનને અટકાવવાવડે, તથા શુભધ્યાનવડે (સંપૂર્ણ અર્થ – ત્યાં 25 સુધી સ્થિર ઊભા રહેવાદ્વારા, મૌન રાખીને શુભધ્યાન કરવાદ્વારા) “ગપ્પા' = પોતાની કાયાને વોસિરાવું છું. કેટલાક આચાર્ય ‘ઉપા” શબ્દ બોલતા નથી. સંપૂર્ણ ભાવાર્થ – સ્થાન-મૌન અને ધ્યાનના અભિગ્રહ સાથે ઉચ્છવાસાદિ ક્રિયા સિવાયની અન્ય ક્રિયાઓમાં કાયાને રાખવાને આશ્રયીને હું કાયાનો ત્યાગ કરું છું. (એટલે કે અન્ય ક્રિયાઓમાં કાયાને રાખીશ નહીં.) અર્થાત્ “નમો અરિહંતાણં' બોલું નહીં ત્યાં સુધી નીચે ઘૂંટણ તરફ લંબાવેલી ભૂજાવાળો, બોલવાનું બંધ કરીને પ્રશસ્તધ્યાન કરતો 30 હું રહું છું. આવી પ્રતિજ્ઞા હોવાને કારણે કાયોત્સર્ગની પૂર્ણાહુતિ પછી “નમો અરિહંતાણં' નહીં બોલનારને કાયોત્સર્ગનો ભંગ જ જાણવો. આ પ્રમાણે આ સંક્ષેપથી અર્થ કહ્યો. વિસ્તારાર્થ ભાષ્યકાર કહેશે. : Page #68 -------------------------------------------------------------------------- ________________ કાયોત્સર્ગનું પ્રયોજન (નિ. ૧૪૯૯) તા ૫૭ सूत्रावयवमधिकृत्याह परः-कायोत्सर्गस्थानं न कार्य, प्रयोजनरहितत्वात्, तथाविधपर्यटनवदिति, अत्रोच्यते, प्रयोजनरहितत्वमसिद्ध, यतः - काउस्सग्गंमि ठिओ निरेयकाओ निरुद्धवइपसरो । जाणइ सुहमेगमणो मुणि देवसियाइ अइयारं ॥१॥ (प्र०) परिजाणिऊण य जओ संमं गुरुजणपगासणेणं तु । सोहेइ अप्पगं सो जम्हा य जिणेहिं सो भणिओ ॥२॥ (प्र०) काउस्सग्गं मोक्खपहदेसियं जाणिऊण तो धीरा । दिवसाइयारजाणणट्ठयाइ ठायंति उस्सग्गं ॥१४९९॥ व्याख्या-इह च सम्बद्धगाथाद्वयमन्यकर्तृकं तथापि सोपयोगमितिकृत्वा व्याख्यायते, कायोत्सर्गे उक्तस्वरूपे स्थितः सन् निरेजकायो-निष्प्रकम्पदेह इति भावना, निरुद्धवाकप्रसरः-मौनव्यवस्थितः 10 सन् जानीते सुखमेकमना-एकाग्रचित्तः सन्, कोऽसौ ?-मुनिः-साधुः, किं ?-दैवसिकाद्यतिचारं आदिशब्दाद्रात्रिकग्रह इति गाथार्थः ॥ ततः किमित्याह-परिज्ञायातिचारं यतः यस्मात् कारणात् सम्यग्-अशठभावेन गुरुजनप्रकाशनेन-गुरुजननिवेदनेनेति हृदयं, तुशब्दात् तदादिष्टप्रायश्चित्तकरणेन च शोधयत्यात्मानमसौ, अतिचारमलिनं क्षालयतीत्यर्थः, तच्चातिचारपरिज्ञानमविकलं कायोत्सर्गव्यवस्थितस्य भवत्यतः कायोत्सर्गस्थानं कार्यमिति, किंच-यस्माज्जिनैर्भगवद्भिरयं कायोत्सर्गो 15 भणित-उक्तः, तस्मात् कायोत्सर्गस्थानं कार्यमिति गाथार्थः ॥१-२॥ यतश्चैवमतः 'काउस्सग्गं ... शंst : मां 'इच्छामि स्थातुं कायोत्सर्ग' २. प्रभागना प्रथम सूत्रावयवने माश्रयीने शिष्य ४३ છે – કાયોત્સર્ગમાં રહેવાની એટલે કે કાયોત્સર્ગ કરવાની જરૂર નથી, કારણ કે નિષ્કારણ પર્યટનની જેમ તેનું કોઈ પ્રયોજન નથી. - સમાધાન : કાયોત્સર્ગ પ્રયોજનરહિત છે એ વાત અસિદ્ધ છે કારણ કે 9 20 थार्थ : टार्थ प्रभारी anal.. ટીકાર્થ : અહીં જણાવેલ પ્રથમ બે ગાથાઓ અન્યકર્તાની હોવા છતાં ઉપયોગી હોવાથી તેઓનું વ્યાખ્યાન કરાય છે. કહેવાયેલા સ્વરૂપવાળા કાયોત્સર્ગમાં રહેલો સાધુ દેહના હલનચલના વિનાનો छ, भने भौन थयेतो तो मेहमानथी सुमपूर्व से छे. शुं छे ? - हैसि विगेरे અતિચારોને, આદિશબ્દથી રાત્રિ,અતિચારોને જાણે છે. અતિચારોને જાણીને શું કરવાનું? તે કહે છે 25 – અતિચારોને જાણીને જે કારણથી તે સાધુ સમ્યમ્ રીતે = માયા વિના ગુરુજન પાસે નિવેદન કરવાદ્વારા અને “તુ' શબ્દથી ગુરુએ બતાવેલ પ્રાયશ્ચિત્તને કરવાધારા પોતાના આત્માને શુદ્ધ કરે છે, અર્થાત્ અતિચારોથી મલિન આત્માનું પ્રક્ષાલન કરે છે. આમ, જે કારણથી તે અતિચારોનું સંપૂર્ણ જ્ઞાન કાયોત્સર્ગમાં રહેલાને થાય છે, તે કારણથી કાયોત્સર્ગમાં સાધુએ રહેવું જોઇએ. વળી, જે કારણથી આ કાયોત્સર્ગ જિનોએ ઉપદેશેલો છે, તે કારણથી કાયોત્સર્ગમાં રહેવું જોઇએ. પ્રલિ૧–રા 30 ' भने ४ ॥२५॥थी मा योत्स नोपदृिष्ट छे ते ॥२५॥थी 'मोक्षपथदेशित' मह तीर्थ Page #69 -------------------------------------------------------------------------- ________________ ૫૮ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૩) मोक्खपहदेसियंति मोक्षपन्थास्तीर्थकर एव भण्यते तत्प्रदर्शकत्वात्, कारणे कार्योपचारात्, तेन मोक्षपथेन देशितः-उपदिष्टः मोक्षपथदेशितस्तं, 'जाणिऊणं'ति दिवसाद्यतिचार-परिज्ञानोपायतया विज्ञाय ततो धीराः-साधवः, दिवसातिचारज्ञानार्थमित्युपलक्षणं रात्र्यतिचार-ज्ञानार्थमपि, 'ठायंति उस्सग्गं'ति तिष्ठन्ति कायोत्सर्गं कुर्वन्ति, कायोत्सर्गमित्यर्थः, ततश्च कायोत्सर्गस्थानं कार्यमेव, 5 સપ્રયોગનવાન, તથવિધવૈયાવૃત્તિ થાર્થ: ૨૪૨૬. साम्प्रतं यदुक्तं 'दिवसातिचारज्ञानार्थ 'मिति, तत्रौघतो विषयद्वारेण तमतिचारमुपदर्शयन्नाह - सयणासणण्णपाणे चेइय जइ सेज्ज काय उच्चारे । समितीभावणगुत्ती वितहायरणंमि अइयारो ॥१५००॥ व्याख्या-शयनीयवितथाचरणे सत्यतिचारः, एतदुक्तं भवति-संस्तारकादेरविधिना ग्रहणादौ 10 अतिचार इति, 'आसण 'त्ति आसनवितथाचरणे सत्यतिचारः पीठकादेरविधिना ग्रहणादौ अतिचार इति भावना, अण्णपाणे 'त्ति अन्नपानवितथाचरणे सत्यतिचारः अन्नपानस्याविधिना ग्रहणादावतिचार इत्यर्थः, 'चेतिय'त्ति चैत्यवितथाचरणे सत्यतिचारः, चैत्यविषयं च वितथाचरणमविधिना वन्दनकरणे अकरणे चेत्यादि, 'जइ 'त्ति यतिवितथाचरणे सत्यतिचारः, यतिविषयं च वितथाचरणं यथार्ह विनयाद्यकरणमिति, 'सेज्ज'त्ति शय्यावितथाचरणे सत्यतिचारः, शय्या वसतिरुच्यते, 15 મોક્ષમાર્ગને દેખાડનારા હોવાથી કારણમાં કાર્યનો ઉપચાર કરતા મોક્ષપથ તરીકે તીર્થકરો જ જાણવા. તેમનાવડે ઉપદિષ્ટ એવા આ કાયોત્સર્ગને દિવસના અતિચારોને જાણવા માટેના ઉપાય તરીકે જાણીને ધીર = સાધુઓ કાયોત્સર્ગને કરે છે. અહીં ‘દિવસના અતિચારોનું જ્ઞાન' એ ઉપલક્ષણ હોવાથી રાત્રિના અતિચારોના પરિજ્ઞાન માટે પણ જાણી લેવું. આમ તેવા પ્રકારના વૈયાવચ્ચની જેમ સપ્રયોજન હોવાથી કાયોત્સર્ગમાં સાધુઓએ રહેવું જોઇએ. ૧૪૯૯યા. 20 અવતરણિકા : હવે જે કહ્યું કે ‘દિવસના અતિચારોના પરિજ્ઞાન માટે તેમાં સામાન્યથી વિષયદ્વારા તે અતિચારને જણાવતા કહે છે ? ગાથાર્થ : ટીકાર્ય પ્રમાણે જાણવો. ટીકાર્થ : સંથારો વિગેરે ખોટી રીતે ગ્રહણ કરવા વિગેરેમાં અતિચાર લાગે. (આશય એ છે કે સંથારો વિગેરે જ્યારે ગ્રહણ કરવાના હોય, આદિશબ્દથી કોઈક સ્થાને મૂકવાના હોય તો પ્રતિલેખન– 25 પ્રમાર્જન વિના ગ્રહણ–મંચન કરવામાં અતિચાર લાગે. આ જ પ્રમાણે હવે પછીના પદોમાં અવિધિ એટલે યથાયોગ્ય પ્રતિલેખન–પ્રમાર્જન વિગેરે જાણવું.) આસન એટલે પીઠ–ફલક વિગેરે અવિધિથી ગ્રહણ કરવા વિગેરેમાં અતિચાર લાગે. અન્ન-પાન વિગેરેને અવિધિથી ગ્રહણ વિગેરે કરવામાં (અર્થાત્ અન્ન–પાન વહોરતી વખતે દોષ ન લાગે તેની કાળજી રાખ્યા વિના અથવા વાપરતી વખતે દૃષ્ટિ પડિલેહણ વિગેરે કર્યા વિના વાપરવામાં) અતિચાર લાગે. 30 ચૈત્યસંબંધી ખોટું આચરણ થતાં એટલે કે અવિધિથી ચૈત્યવંદન કરવામાં અને સર્વથા ચૈત્યવંદન ન કરે તો અતિચાર લાગે. સાધુસંબંધી ખોટું આચરણ થતાં એટલે કે સાધુઓમાં જેને જે યોગ્ય હોય તેને તે વિનય વિગેરે ન કરવાથી અતિચાર લાગે. શય્યા એટલે ઉપાશ્રય. તે સંબંધી ખોટું આચરણ Page #70 -------------------------------------------------------------------------- ________________ ‘સયળાસાળવાને’ ગાથાનો અર્થ (નિ. ૧૫૦૦) ૫૯ तद्विषयं वितथाचरणमविधिना प्रमार्जनादौ स्त्र्यादिसंसक्तायां वा वसत इत्यादि, 'काय' इति कायिकावितथाचरणे सत्यतिचारः, वितथाचरणं चास्थण्डिले कायिकां व्युत्सृजतः स्थण्डिले वाऽप्रत्युपेक्षितादावित्यादि, 'उच्चारे 'त्ति उच्चारवितथाचरणे सत्यतिचारः उच्चार:- पुरीषं भण्यते वितथाचरणं चैतद्विषयं यथा कायिकायां, 'समिति त्ति समितिवितथाचरणे सत्यतिचारः, समितयश्चेर्यासमितिप्रमुखाः पञ्च यथा प्रतिक्रमणे, वितथाचरणं चासामविधिनाऽऽसेवनेऽनासेवने 5 चेत्यादि; ‘भावने 'ति भावनावितथाचरणे सत्यतिचारः, भावनाश्चानित्यत्वादिगोचरा द्वादश, तथा चोक्तम्—— भावयितव्यमनित्यत्वमशरणत्वं तथैकतान्यत्वे । अशुचित्वं संसारः कर्माश्रवसंवरविधिश्च ॥१॥ निर्जरणलोकविस्तरधर्मस्वाख्याततत्त्वचिन्ताश्च । बोधेः सुदुर्लभत्वं च भावना द्वादश विशुद्धाः ॥२॥ " अथवा पञ्चविंशतिभावना यथा प्रतिक्रमणे, वितथाचरणं चासामविधिनासेवनेनेत्यादि, 'गुत्तिति गुप्तिवितथाचरणे सत्यतिचारः, तत्र मनोगुप्तिप्रमुखास्तिस्रो गुप्तयः तथा प्रतिक्रमणे, 10 वितथाचरणमपि गुप्तिविषयं यथा समितिष्विति गाथार्थः ॥ १५०० ॥ इत्थं सामान्येन विषयद्वारेणातिचारमभिधायाधुना कायोत्सर्गगतस्य मुनेः क्रियामभिधित्सुराह થતાં એટલે કે ઉપાશ્રયનું અવિધિથી પ્રમાર્જન વિગેરે કરે અથવા સ્ત્રીસંસક્ત વસતિમાં રહે તો અતિચાર લાગે. કાયિકા = માત્રુ, તે સંબંધી વિતથ આચરણ થતાં એટલે કે સચિત્તભૂમિ ઉપર માત્રુ પરઠવે અથવા અચિત્તભૂમિ ઉપર પણ પ્રત્યુપેક્ષણ વિગેરે કર્યા વિના પરઠવે તો અતિચાર લાગે. 15 ઉચ્ચાર = વડીનીતિ, તે સંબંધી ખોટું આચરણ માત્રાની જેમ જ સમજવું.તેમાં વિતથ આચરણ થતાં અતિચાર લાગે. સમિતિસંબંધી ખોટું આચરણ થતાં અતિચાર લાગે. સમિતિ એટલે ઈર્યાસમિતિ વિગેરે પાંચ કે જેનું નિરૂપણ પૂર્વે પ્રતિક્રમણ—અધ્યયનમાં (ડિમામિ પંદિ સમિäિ સૂત્રમાં) કરેલું છે. સમિતિઓનું વિતથ આચરણ અવિધિથી સમિતિઓનું પાલન કરવામાં કે સર્વથા અપાલનમાં જાણવું. ભાવનાસંબંધી વિતથ આચરણ થતાં અતિચાર લાગે છે. અહીં અનિત્યત્વ વિગેરે બાર 20 ભાવનાઓ જાણવી. કહ્યું છે – બાર પ્રકારની વિશુદ્ધ ભાવનાઓ ભાવવા યોગ્ય છે. તે આ પ્રમાણે – અનિત્યત્વ, અશરણત્વ, એકત્વ, અન્યત્વ, અશુચિત્વ, સંસાર, કર્માશ્રવ, સંવરવિધિ, કર્મનિર્જરા, લોકનો વિસ્તાર (= લોકનું સ્વરૂપ), ધર્મ (અરિહંતાદિવડે) સારી રીતે કહેવાયેલો છે એ પ્રમાણેનું તાત્વિક ચિંતન અને બોધિની સુદુર્લભતા. II પ્રશમરતિ–૧૪૯–૧૫૦ ॥ અથવા પ્રતિક્રમણ અધ્યયનમાં કહેલી પચ્ચીસ ભાવનાઓ લેવી. અને ભાવનાઓનું વિતથ— 25 આચરણ અવિધિથી સેવન કરવું અથવા સર્વથા ન ભાવવી વિગેરે પ્રકારે જાણવું. ગુપ્તિસંબંધી વિતથ—આચરણમાં અતિચાર લાગે છે. તેમાં મનોગુપ્તિ વિગેરે ત્રણ પ્રતિક્રમણ અધ્યયનમાં કહેલ પ્રમાણે જાણવી. ગુપ્તિવિષયક ખોટું આચરણ સમિતિની જેમ જાણવું. ૫૧૫૦૦ અવતરણિકા : આ પ્રમાણે સામાન્યથી વિષયદ્વારા (= ક્યાં ક્યાં અતિચારો લાગે ? તે જણાવવા દ્વારા) અતિચારોને કહીને હવે કાયોત્સર્ગમાં રહેલ મુનિની ક્રિયાને કહેવાની ઇચ્છાવાળા 30 ગ્રંથકારશ્રી કહે છે Page #71 -------------------------------------------------------------------------- ________________ ૬૦ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૩) गोसमुहणंतगाई आलोए देसिए य अइयारे । सव्वे समाणइत्ता हियए दोसे ठविज्जाहि ॥१५०१॥ काउं हिअए दोसे जहक्कम जा न ताव पारेइ । . . ताव सुहुमाणुपाणू धम्मं सुक्कं च झाइज्जा ॥१५०२॥ 5 गोषः प्रत्यूषो भण्यते, 'मुहणंतगं' मुखवस्त्रिका आदिशब्दाच्छेषोपकरणग्रहः, ततश्चैतदुक्तं भवति-गोषादारभ्य मुखवस्त्रिकादौ विषये 'आलोए देसिए य अइआरे 'त्ति अवलोकयेत्निरीक्षेत दैवसिकानतिचारान्-अविधिप्रत्युपेक्षिताप्रत्युपेक्षितादीनिति, ततः 'सव्वे समाणइत्ता' सर्वानतिचारान् मुखवस्त्रिकाप्रत्युपेक्षणादारभ्य यावत् कायोत्सर्गावस्थानमत्रान्तरे य इति 'समाणइत्ता' समाप्य बुद्ध्यवलोकनेन समाप्तिं नीत्वा एतावन्त एत इति, नातः परमतिचारोऽस्ति ततो 'हृदये' 10 चेतसि दोषान्-प्रतिषिद्धकरणादिलक्षणान् आलोचनीयानित्यर्थः, स्थापयेदिति गाथार्थः ॥१५०१॥ 'काउं हियये' गाहा व्याख्या-कृत्वा हृदये दोषान् यथाक्रममिति प्रतिसेवनानुलोम्येन आलोचनानुलोम्येन च, प्रतिसेवनानुलोम्यं नाम ये यथाऽऽसेविता इति, आलोचनानुलोम्यं तु पूर्वं लघव ગાથાર્થ : ટીકાર્ય પ્રમાણે જાણવો. ટીકાર્થ ગોષ એટલે સવાર. મુiતા એટલે મુહપત્તિ, આદિશબ્દથી શેષ ઉપકરણ લેવા. તેથી 15 ભાવાર્થ આ પ્રમાણે કે સવારથી લઈને મુખવત્રિકા વિગેરે વિષયમાં અવિધિથી પ્રત્યુપેક્ષણ કરી, પ્રત્યુપેક્ષણા ન કરી વિગેરે દિવસ સંબંધી અતિચારોનું (કાયોત્સર્ગમાં રહેલો સાધુ) ચિંતન કરે. ત્યાર પછી મુહપત્તિના પડિલેહણથી લઈને અત્યારે કાયોત્સર્ગમાં રહેલો છે ત્યાં સુધીમાં જે અતિચારો લાગ્યા છે તે બધા અતિચારોનું સમાપણ કરીને એટલે કે પોતાની બુદ્ધિથી દિવસદરમિયાનના તે બધા અતિચારોનું અવલોકન કરવાદ્વારા સમાપ્તિને પમાડીને (અર્થાતુ પોતાની બુદ્ધિમાં તે બધા અતિચારોને 20 લાવીને) આટલા અતિચારો આજે મને લાગ્યા છે આના સિવાયનો એક પણ વધારે અતિચાર હવે વિચારવાનો રહ્યો નથી. (એ પ્રમાણે બધા અતિચારોનું સારી રીતે સમાપન કર્યા) પછી આલોચના કરવા યોગ્ય એવા તે પ્રતિષિદ્ધનું કરણ વિગેરે દોષોને (અહીં દિવસે લાગેલા બધા અતિચારોનો આ પ્રતિષિદ્ધકરણ વિગેરે ચારમાં સમાવેશ થયેલો જાણવો. તેથી પ્રતિષિદ્ધકરણ વિગેરે એટલે જ દિવસના બધા અતિચારોને) હૃદયમાં સ્થાપિત કરે (એટલે કે તેની બરાબર ધારણ કરી લે.) II૧૫૦૧૫ 25 તે દોષોને હૃદયમાં ક્રમશઃ સ્થાપિત કરે, અર્થાત્ પ્રતિસેવન અનુસાર અથવા આલોચનાનુસારે સ્થાપિત કરે. તેમાં પ્રતિસેવનાનુસારે એટલે કે જે અતિચાર જે રીતે સેવાયા છે તે રીતે. તથા આલોચનાનુસારે એટલે પહેલાં નાના અતિચારો અને પછી મોટા અતિચારોને ગોઠવે. (આશય એ છે કે જે સાધુ છેદસૂત્રાદિનો અભ્યાસ કરીને ગીતાર્થ બન્યો છે અને કયા અતિચારનું કેટલું પ્રાયશ્ચિત્ત આવે? તે જેણે ખબર છે તે ગીતાર્થ સાધુ જેનું પ્રાયશ્ચિત્ત ઓછું આવતું હોય તેની પ્રથમ આલોચના 30 કરે અને જેનું પ્રાયશ્ચિત્ત વધારે આવતું હોય તેની પછી આલોચના કરે. આને આલોચનાનુસાર Page #72 -------------------------------------------------------------------------- ________________ દેવસિક વિ. પ્રતિક્રમણમાં ત્રણ પ્રકારો (નિ. ૧૫૦૩–૦૫) હા ૬૧ आलोच्यन्ते पश्चाद् गुरव इति, 'जा न ताव पारेति 'त्ति यावन्न तावत् पारयति गुरुनमस्कारेण, 'ताव सुहुमाणुपाणु'त्ति तावदिति कालावधारणं, सूक्ष्मप्राणापानः, सूक्ष्मोच्छ्वासनिश्वास इत्यर्थः, किं ?–'धम्म सुक्कं च झाएज्जा' धर्मध्यानं प्रतिक्रमणाध्ययनोक्तस्वरूपं 'शुक्लं च' शुक्लध्यानं च ध्यायेदिति गाथार्थः ॥१५०२॥ एवं - देसिय राइय पक्खिय चाउम्मासे तहेव वरिसे य । इक्किक्के तिनि गमा नायव्वा पंचसेएसु ॥१५०३॥ व्याख्या-'देसिय'त्ति दैवसिके प्रतिक्रमणे दिवसेन निर्वृत्तं दैवसिकं, 'राइय'त्ति रात्रिके, 'पक्खिए'त्ति पाक्षिके 'चाउम्मासे 'त्ति चातुर्मासिके 'तहेव वरिसे 'त्ति तथैव वार्षिके च, वर्षेण निर्वृत्तं वार्षिकं-सांवत्सरिकमिति भावना, एकैकस्मिन् प्रतिक्रमणे दैवसिकादौ त्रयो गमा ज्ञातव्याः, पञ्चस्वेतेषु दैवसिकादिषु, कथं त्रयो गमाः ?, सामायिकं कृत्वा कायोत्सर्गकरणं, सामायिकमेव 10 कृत्वा प्रतिक्रमणं, सामायिकमेव कृत्वा पुनः कायोत्सर्गकरणम्, इह च यस्माद् दिवसादि तीर्थं दिवसप्रधानं च तस्माद् दैवसिकमादाविति गाथार्थः ॥१५०३॥ अत्राह चोदकः - आइमकाउस्सग्गे पडिक्कम ताव काउ सामइयं ।' तो किं करेह बीयं तइअं च पुणोऽवि उस्सग्गे ? ॥१५०४॥ समभावंमि ठियप्पा उस्सग्गं करिय तो पडिक्कमइ । 15 एमेव य समभावे ठियस्स तइयं तु उस्सग्गे ॥१५०५॥ કહેવાય છે.) આ રીતે અતિચારોને સ્થાપિત કર્યા બાદ જ્યાં સુધી ગુરુ નમસ્કારવડે પોતાનો કાયોત્સર્ગ પારે નહીં ત્યાં સુધી સૂક્ષ્મ શ્વાસોશ્વાસવાળો સાધુ પ્રતિક્રમણઅધ્યયનમાં કહેલ સ્વરૂપવાળું ધર્મધ્યાન અને શુક્લધ્યાન કરે II૧૫૦રી તે આ પ્રમાણે છે. ગાથાર્થ : ટીકાર્ય પ્રમાણે જાણવો. : : ટીકાર્ય : દિવસવડે બનેલું દૈવસિક કહેવાય. દેવસિક પ્રતિક્રમણમાં, એ જ પ્રમાણે રાત્રિક, પાક્ષિક, ચાતુર્માસિક અને વાર્ષિક પ્રતિક્રમણમાં. અહીં વર્ષવડે બનેલું તે વાર્ષિક અર્થાત્ સાંવત્સરિક એમ જાણવું. આ દૈવસિક વિગેરે પાંચે પ્રતિક્રમણોમાં દરેક પ્રતિક્રમણમાં ત્રણ પ્રકારો જાણવા. કેવી રીતે ત્રણ પ્રકારો ? તે કહે છે – સામાયિકને કરીને કાયોત્સર્ગ કરવો (અર્થાત્ કરેમિ ભંતે ! સૂત્ર બોલીને ‘સપાસT['નો જે કાયોત્સર્ગ કરાય છે તે પ્રથમ પ્રકાર.) સામાયિકને જ કરીને પ્રતિક્રમણ 25 (અર્થાત કરેમિ ભંતે ! સૂત્ર બોલીને પIમતિના સૂત્ર બોલવું તે બીજો પ્રકાર.) અને સામાયિકને જ કરીને ફરી કાયોત્સર્ગ કરવો (અર્થાત્ કરેમિ ભંતે ! બોલ્યા પછી સાંજના પ્રતિક્રમણમાં બે લોગસ્સ, એક લોગસ્સ અને એક લોગસ્સનો જે કાયોત્સર્ગ થાય છે તે ત્રીજો પ્રકાર) જાણવો. અહીં તીર્થની શરૂઆત દિવસથી થઈ (દિવસે તીર્થની સ્થાપના થઇ હોવાથી)અને દિવસ પ્રધાન હોવાથી (અર્થાત્ પાક્ષિક પણ દિવસે જ હોય છે, ચાતુર્માસિક પણ દિવસે અને સાંવત્સરિક પણ દિવસે જ હોય છે. 30 જયારે રાત્રિએ પાક્ષિક વિગેરે હોતા નથી માટે દિવસની પ્રધાનતા હોવાથી રૂતિ વૂ ) પાંચે પ્રતિક્રમણોમાં પ્રથમ દેવસિક પ્રતિક્રમણ ગ્રહણ કર્યું છે. ૧૫૦૩ અહીં શિષ્ય પ્રશ્ન કરે છે ? 20 Page #73 -------------------------------------------------------------------------- ________________ ૬૨ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૩) सज्झायझाणतवओसहेसु उवएसथुइपयाणेसु । संतगुणकित्तणेसु अ न हुंति पुणरुत्तदोसा उ ॥१५०६॥ व्याख्या-'आदिमकाउस्सग्गे' इति प्रथमकायोत्सर्गे कृत्वा सामायिकमिति योगः 'पडिक्कम ताव बितियं काउं सामाइयंति योगः, ता किं करेह तइयं च सामाइयं पुणोऽवि उस्सग्गे' यः 5 प्रतिक्रान्तोपरीति गाथार्थः ॥१५०४॥ चालना चेयम्, अत्रोच्यते-'समभावंमि' गाहा व्याख्या-इह समभावस्थितस्य भावप्रतिक्रमणं भवति नान्यथा, ततश्च समभावे-रागद्वेषमध्यवर्तिनि स्थित आत्मा यस्यासौ स्थितात्मा, 'उस्सग्गं करिय तो पडिक्कमति' दिवसातिचारपरिज्ञानाय कायोत्सर्ग कृत्वा गुरोरतिचारजालं निवेद्य तत्प्रदत्तप्रायश्चित्तः समभावपूर्वकमेव ततः प्रतिक्रामति, ‘एमेव य समभावे ठितस्स ततियं तु उस्सग्गे' एवमेव च समभावे व्यवस्थितस्य सतश्चारित्रशुद्धिरपि 10 भवतीतिकृत्वा तृतीयकं सामायिकं कायोत्सर्गे प्रतिक्रान्तोत्तरकालभाविनि क्रियत इति गाथार्थः ॥१५०५॥ प्रत्यवस्थानमिदमथवा-'सज्झायझाण' गाहा, व्याख्या निगदसिद्धा ॥१५०६॥ इदानीं 'जो मे देवसिओ अइयारो कओ' इत्यादि सूत्रमधो व्याख्यातत्वादनादृत्य 'तस्स मिच्छा मि दुक्कडं 'ति सूत्रावयवं व्याचिख्यासुराह - मित्ति मिउमद्दवत्ते छत्ति अ दोसाण छायणे होइ । 15 मित्ति य मेराइ ठिओ दुत्ति दुगुंछामि अप्पाणं ॥१५०७॥ ગાથાર્થ : ટીકાર્ય પ્રમાણે જાણવો ટીકાર્ય : સામાયિક કરીને પ્રથમ કાયોત્સર્ગ કર્યો. ત્યાર પછી બીજી વાર સામાયિક કરીને પ્રતિક્રમણ કર્યું. એ પ્રમાણે (મૂળમાં રહેલા શબ્દોને બદલી) અન્વય કરવો. હવે પ્રતિક્રાન્તોપરી = પ્રતિક્રમણ કર્યા બાદ જે કાયોત્સર્ગ કરવાનો છે તે કાયોત્સર્ગ કરતા પહેલા પણ ત્રીજી વારનું સામાયિક 20 શા માટે કરવાની જરૂર છે ? ||૧૫૦૪ો આ ચાલના = શિષ્યનો પ્રશ્ન છે. સમાધાન : જે સમભાવમાં રહેલો છે તેનું ભાવપ્રતિક્રમણ થાય છે. જે સમભાવમાં નથી તેનું ભાવપ્રતિક્રમણ થતું નથી. અને તેથી જે સાધુએ પોતાનો આત્મા રાગ-દ્વેષના મધ્યમાં રહેલા એવા સમભાવમાં સ્થાપિત કર્યો છે (= જે સાધુ મધ્યસ્થ બન્યો છે) તે સાધુ દિવસ સંબંધી અતિચારોને જાણવા માટે કાયોત્સર્ગ કરીને, ગુરુને અતિચારસમૂહનું નિવેદન કરીને ગુરુવડે અપાયેલ પ્રાયશ્ચિત્તવાળો 25 ત્યાર પછી સમભાવપૂર્વક જ પ્રાયશ્ચિત્તને વહન કરતો અતિચારોથી પાછો ફરે છે. અને આ જ પ્રમાણે સમભાવમાં રહેલાને ચારિત્રશુદ્ધિ પણ થતી હોવાથી પ્રતિક્રમણ કર્યા પછી થનારા કાયોત્સર્ગ પહેલાં ત્રીજું સામાયિક કરવાનું છે. ૧૫૦પી આ પ્રત્યવસ્થાન = ઉત્તર જાણવો. અથવા સ્વાધ્યાય, ધ્યાન, તપ, ઔષધ, ઉપદેશ, સ્તુતિ, દાન અને સભૂત ગુણોનું કીર્તન આ બધું વારંવાર કરવા છતાં (જમ) પુનરુક્ત દોષ લાગતો નથી. (તેમ સામાયિકનું પણ વારંવાર 30 ઉચ્ચાર કરવામાં પુનરુક્ત દોષ નથી.) I/૧૫૦૬ll અવતરણિકા: ‘ગો મે તેવો બફારો મો’ વિગેરે સૂત્ર પૂર્વે કહી દીધું હોવાથી તેને છોડીને હવે “તસ્સ મિચ્છા મિ દુક્કડું' સૂત્રાવયવની વ્યાખ્યા કરવાની ઇચ્છાવાળા ગ્રંથકારશ્રી કહે છે Page #74 -------------------------------------------------------------------------- ________________ 'तस्सुत्तरीकरणेणं' नो अर्थ (नि. १५०८ - ११) कत्ति कडं में पावं डत्तिय डेवेमि तं उवसमेणं । एओ मिच्छाउक्कडपयक्खरत्थो समासेणं ॥ १५०८॥ इदं गाथायुगलकं यथा सामायिकाध्ययने व्याख्यातं तथैव द्रष्टव्यमिति ॥१५०७–८॥ साम्प्रतं 'तस्योत्तरीकरणेने 'ति सूत्रावयवं विवृण्वन्नाह खंडियविराहियाणं मूलगुणाणं सउत्तरगुणाणं । उत्तरकरणं कीरइ जह सगडरहंगगेहाणं ॥ १५०९॥ पावं छिंदइ जम्हा पायच्छित्तं तु भन्नई तेणं । पाएण वावि चित्तं विसोहए तेण पच्छित्तं ॥ १५१०॥ दवे भावे य दुहा सोही सल्लं च इक्कमिक्कं तु । सव्वं पावं कम्मं भामिज्जइ जेण संसारे ॥ १५११॥ ૬૩ ટીકાર્થ : આ બંને ગાથાઓનો અર્થ જે પ્રમાણે સામાયિક અધ્યયનમાં (ભા. ૩ ગા. ૬૮૬६८७भां) खायेस छे ते प्रमाणे नहीं भावो ।। १५०७–८।। अवतरशिडा : 'हवे 'तस्योत्तरीकरणेन' सूत्रावयवनुं विवरण उरता हे छे गाथार्थ : टीडार्थ प्रभाशे भावो. 5 व्याख्या——खण्डितविराधितानां' खण्डिताः - सर्वथा भग्ना विराधिता : - देशतो भग्ना मूलगुणानां-प्राणातिपातादिविनिवृत्तिरूपाणां सह उत्तरगुणैः - पिण्डविशुद्ध्यादिभिर्वर्त्तत इति सोत्तरगुणास्तेषामुत्तरकरणं क्रियते, आलोचनादिना पुनः संस्करणमित्यर्थः, दृष्टान्तमाह-यथा शकटरथाङ्गगेहानां-वहित्रचक्रगृहाणामित्यर्थः तथा च शकटादीनां खण्डितविराधितानां अक्षावलिकादिनोत्तरकरणं क्रियत इति गाथार्थः ॥ १५०९ ॥ अधुना 'प्रायश्चित्तकरणेने 'ति सूत्रावयवं 15 7 गाथार्थ : टीडार्थ : प्रभारी भएावी. = 10 20 = 'टीडार्थ : पंडित = सर्वथा भंगायेला, विराधित = देशथी भंगायेला, प्रशातिपाताद्दिथी વિનિવૃત્તિ એ મૂળગુણો જાણવા. પિંડવિશુદ્ધિ વિગેરે ઉત્તરગુણો જાણવા. આ પિંડવિશુદ્ધિ વિગેરે ઉત્તરગુણો સાથે જે રહેલા છે તે મૂલગુણો સોત્તરગુણ કહેવાય છે. સંપૂર્ણ અર્થ આ પ્રમાણે – ખંડિત અને વિરાધિત થયેલા ઉત્તરગુણ સહિતના મૂળગુણોનું ઉત્તરકરણ કરાય છે અર્થાત્ આલોચના વિગેરેદ્વારા તેઓનું સંસ્કરણ કરાય છે. આ વિષયમાં દૃષ્ટાન્ત કહે છે કે જેમ ગાડું, રથાંગ = ચક્ર અને ઘરોનું, 25 અર્થાત્ જેમ ખંડિત – વિરાધિત એવા ગાડાં વિગેરેનું અક્ષ = પૈડું, આવલિકા (= પૈડામાં રહેલા આરા) વિગેરેદ્વારા ઉત્તરકરણ કરાય છે. (ટૂંકમાં જેમ ગાડું ભાંગ્યુ હોય તો પૈડું વગેરે લગાડવાદ્વારા, રથાંગ = ગાડાનું પૈડું, તે તૂટ્યું હોય તો તેમાં આરા લગાડવાદ્વારા, અને ઘર તૂટ્યું હોય તો તેનું સમારકામ કરાવવાદ્વારા ઉત્તરકરણ કરાય છે. તેમ ખંડિત–વિરાધિત એવા મૂળ–ઉત્તરગુણોનું આલોચના વિગેરેદ્વારા ઉત્તરકરણ संस्४२ए। ४राय छे.) ।। १५०८ || ★ 'गन्त्री' - पूर्वमुद्रिते । 30 Page #75 -------------------------------------------------------------------------- ________________ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૭) व्याचिख्यासुराह——पावं' गाहा, व्याख्या- पापं - कर्मोच्यते तत् पापं छिनत्ति यस्मात् कारणात् प्राकृतशैल्या 'पायच्छित्तं ति भण्यते तेन कारणेन, संस्कृते तु पापं छिनत्तीति पापच्छिदुच्यते, प्रायसो वा चित्तं-जीवं शोधयति - कर्ममलिनं विमलीकरोति तेन कारणेन प्रायश्चित्तमुच्यते, प्रायो वा - बाहुल्येन चित्तं स्वेन स्वरूपेण अस्मिन् सतीति प्रायश्चित्तं, प्रायोग्रहणं संवरादेरपि तथाविधचित्त5 सद्भावादिति गाथार्थः ॥ १५१० ॥ अधुना 'विशोधिकरणे 'त्यादिसूत्रावयवव्याचिख्यासयाऽऽह— 'दव्वे भावे य दुहा सोही' गाहा - द्रव्यतो भावतश्च द्विविधा शुद्धिः शल्यं च, 'एक्कमेक्कं तु एकैकं शुद्धिरपि द्रव्यभावभेदेन द्विधा, शल्यमपीत्यर्थः । तत्र द्रव्यशुद्धिः ऊषादिना वस्त्रादेर्भावशुद्धिः प्रायश्चित्तादिनाऽऽत्मन एव, द्रव्यशल्यं कण्टकशिलीमुखफलादि, भावशल्यं तु मायादि, सर्वं ज्ञानावरणीयादि कर्म पापं वर्त्तते, किमिति ? - भ्राम्यते येन कारणेन तेन कर्मणा जीवः संसारे10 तिर्यग्नरनारकामरभवानुभवलक्षणे, तथा च दग्धरज्जुकल्पेन भवोपग्राहिणाऽल्पेनापि सता केवलिनोऽपि न मुक्तिमासादयन्तीति दारुणं संसारभ्रमणनिमित्तं कर्मेति गाथार्थः ॥ १५११॥ साम्प्रतम् 'अन्यत्रोच्छ्वसितेने 'त्यवयवं विवृणोति - ૬૪ હવે ‘પ્રાયશ્ચિત્તળેન’ સૂત્રાવયવની વ્યાખ્યા કરવાની ઇચ્છાવાળા ગ્રંથકારશ્રી કહે છે પાપ એટલે કર્મ. જે કારણથી તે પાપને છેદે છે = નાશ કરે છે તે કારણથી પ્રાકૃતશૈલીથી ‘પાયચ્છિત્ત’ 15 કહેવાય છે. સંસ્કૃતમાં આ પ્રમાણે જાણવું – પાપને છેદે છે માટે ‘પાપત્િ' કહેવાય છે. (પ્રાકૃતમાં અને સંસ્કૃતમાં અર્થ એક જ છે માત્ર શબ્દ ફેરફાર જાણવો.) અથવા પ્રાયઃ કરીને ચિત્તને = જીવને શુદ્ધ કરે છે અર્થાત્ કર્મથી મલિન થયેલા જીવને પ્રાયઃ કરીને નિર્મલ કરે.છે તે કારણથી પ્રાયશ્ચિત્ત કહેવાય છે. અથવા જેની હાજરીમાં ચિત્ત પ્રાયઃ સ્વસ્વરૂપમાં (સ્થિર થાય છે) તે પ્રાયશ્ચિત્ત. અહીં પ્રાયશ્ચિત્તથી જ ચિત્ત સ્વસ્વરૂપવાળું થાય એવું નથી પણ સંવર વિગેરેદ્વારા પણ સ્વસ્વરૂપવાળા એવા 20 ચિત્તની પ્રાપ્તિ થતી હોવાથી ‘પ્રાયઃ’ શબ્દ જણાવેલ છે. (અર્થાત્ સંવર વિગેરેથી આવું ચિત્ત પ્રાપ્ત થાય પરંતુ મોટા ભાગે પ્રાયશ્ચિત્તથી થાય છે. તેથી ‘પ્રાય' શબ્દ જણાવેલ છેઃ) ૧૫૧૦ના હવે ‘વિશોધિરળ’ વિગેરે સૂત્રના અવયવની વ્યાખ્યા કરવાની ઇચ્છાથી ગ્રંથકારશ્રી કહે છે - દ્રવ્યથી અને ભાવથી એમ બે પ્રકારે શુદ્ધિ અને શલ્ય જાણવું; એટલે કે શુદ્ધિ પણ દ્રવ્યભાવ એમ બે પ્રકારે અને શલ્ય પણ બે પ્રકારે છે. તેમાં વસ્ત્ર વિગેરેની ઉષ (= ખારવિશેષ) વિગેરેદ્વારા જે શુદ્ધિ 25 તે દ્રવ્યશુદ્ધિ. આત્માની જ પ્રાયશ્ચિત્ત વિગેરેદ્વારા જે શુદ્ધિ તે ભાવશુદ્ધિ જાણવી. દ્રવ્યશલ્ય તરીકે કાંટો, બાણનો અગ્રભાગ (શિલીમુદ્ઘ = બાણ, શિલીમુવત = બાણનો અગ્રભાગ.) અને માયા વિગેરે ભાવશલ્ય તરીકે જાણવા. (હવે ‘પાવાળું મ્માનં’ શબ્દની નિર્યુક્તિ જણાવે છે–) જ્ઞાનાવરણીયાદિ બધા કર્મો પાપરૂપ છે. શા માટે ? તે કહે છે – જે કારણથી તે કર્મના કારણે જીવ તિર્યંચ, નર, નારક અને દેવભવના અનુભવરૂપ સંસારમાં ભમે છે. એટલું જ નહીં પણ બળી ગયેલા 30 દોરડા જેવા અઘાતિકર્મો કે જે ઘણા ઓછા હોવા છતાં પણ કેવિલ જેવા કેલિને પણ મુક્તિપદ પામવા દેતા નથી. તેથી કર્મ એ સંસારભ્રમણનું ભયંકર નિમિત્ત છે. ૧૫૧૧ અવતરણિકા : હવે ‘અન્યત્રોાન્તિન’ અવયવનું વિવરણ કરે છે - Page #76 -------------------------------------------------------------------------- ________________ ऊससिएणं, नीससिएणं नो मर्थ (नि. १५१२-१८) * ६५ उस्सासं न निरंभइ आभिग्गहिओवि किमुअ चिट्ठा उ?। सज्जमरणं निरोहे सुहुमुस्सासं तु जयणाए ॥१५१२॥ कासखुअजंभिए मा हु सत्थमणिलोऽनिलस्स तिव्वुण्हो । असमाही य निरोहे मा मसगाई अ तो हत्थो ॥१५१३॥ वायनिसग्गुड्डोए जयणासहस्स नेव य निरोहो । उड्डोए वा हत्थो भमलीमुच्छासु य निवेसो ॥१५१४॥ वीरियसजोगयाए संचारा सुहुमबायरा देहे । बाहिं रोमंचाई अंतो खेलाणिलाईया ॥१५१५॥ आलोअचलं चक्खू मणुव्व तं दुक्करं थिरं काउं । रूवेहिं तयं खिप्पइ सभावओ वा सयं चलइ ॥१५१६॥ 10 न कुणइ निमेसजत्तं तत्थुवओगे ण झाण झाइज्जा । एगनिसिं तु पवन्नो झायइ साहू अणिमिसच्छोऽवि ॥१५१७॥ . अगणीउच्छिदिज्ज व बोहियखोभाइ दीहडक्को वा । •आगारेहि अभग्गो उस्सग्गो एवमाईहिं ॥१५१८॥ ऊर्ध्वः प्रबलो वा श्वास उच्छवासः तं 'न निरंभइ'त्ति न निरुणद्धि 'आभिग्गहिओवि' 15 अभिगृह्यत इति अभिग्रहः अभिग्रहेण निर्वृत्त आभिग्रहिक:-कायोत्सर्गस्तदव्यतिरेकात् तत्कर्ताऽप्याभिग्रहिको भण्यते, असावप्यभिभवकायोत्सर्गकार्यपीत्यर्थः, 'किमुत चेट्ठा उत्ति किं पुनश्चेष्टाकायोत्सर्गकारी, स तु सुतरां न निरुणद्धि इत्यर्थः, किमित्यत आह-सज्जमरणं निरोहे'त्ति सद्योमरणं निरोधे उच्छासस्य, ततश्च 'सुहुमुस्सासं तु जयणाए'त्ति सूक्ष्मोच्छासमेव यतनया मुञ्चति, नोल्बणं, मा भूत् सत्त्वघात इति गाथार्थः ॥१५१२॥ अधुना 'कासिते त्यादिसूत्रा- 20 गाथार्थ : टीई प्रभारी anal. ટીકાર્થ ઊંચો અથવા પ્રબળ એવો છે શ્વાસ તે ઉશ્વાસ. આ ઉવાસને અટકાવતો નથી. (કોણ? તે કહે છે–) જે ગ્રહણ કરાય તે અભિગ્રહ. તે અભિગ્રહવડે બનેલ આભિગ્રહિક અર્થાત્ કાયોત્સર્ગ. તે કાયોત્સર્ગ સાથે તેના કર્તાનો અભેદ હોવાથી કર્તા પણ આભિગ્રહિક કહેવાય છે. તેથી આ અભિભાવકાયોત્સર્ગને કરનારો એવો પણ સાધુ ઉચ્છવાસને અટકાવતો નથી તો, ચેષ્ટાકાયોત્સર્ગને 25 કરનારાની શું વાત કરવી? અર્થાત્ તે તો સુતરાં અટકાવતો નથી. શા માટે અટકાવતો નથી? – જો ઉચ્છવાસને અટકાવવા જાય તો તરત મરણ થાય. તેથી (હવે જે ઉચ્છવાસ લીધો જ છે તેને જ્યારે છોડવો છે ત્યારે) કાયોત્સર્ગ દરમિયાન યતનાથી સાધુ ઉચ્છવાસને છોડે છે, પરંતુ વાયુકાય વિગેરે જીવોનો ઘાત થાય નહીં તે માટે જોરથી છોડતો નથી. ૧૫૧૨ા . वे कासिक विगैरे सूत्र-अवयवान अर्थ ने प्रगट ४२वानी ६८७था छ – म योत्सर्गमा 30 Page #77 -------------------------------------------------------------------------- ________________ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૭) वयवर्थप्रचिकटयिषयेदमाह - 'कासखुयजंभिए' गाहा व्याख्या - इह कायोत्सर्गे कासक्षुतजृम्भितादीनि यतनया क्रियन्ते, किमिति ? - ' मा हु सत्थमणिलोऽणिलस्स तिव्वुण्हो 'त्ति मा शस्त्रं भविष्यति कासितादिसमुद्भवोऽनिलो - वायुरनिलस्य - बाह्यस्य वायोः, किंभूतः ? - तीव्रोष्णः, बाह्यानिलापेक्षया अत्युष्ण इत्यर्थः । न च न क्रियन्ते न च निरुध्यन्त एव 'असमाही य निरोहे त्ति असमाधिश्च 5 चशब्दात् मरणमपि सम्भाव्यते कासितादिनिरोधे सति, 'मा मसगाई 'त्ति मा मसकादयश्च कासितादिसमुद्भवपवन श्लेष्माभिहता मरिष्यन्ति जृम्भिते वा वदनप्रवेशं करिष्यन्ति ततो हस्तोऽग्रतो दीयत इति यतनेयमिति गाथार्थः ॥ १५१३ ॥ आह - निःश्वसितेनेति सूत्रावयवो न व्याख्यायते इति किमत्र कारणम् ?, उच्यते, उच्छ्वसितेन तुल्ययोगक्षेमत्वादिति, इदानीम् 'उद्गारितेने 'त्यादिसूत्रावयवव्याचिख्यासयाऽऽह - वातनिसर्गः - उक्तस्वरूप उद्गारोऽपि तत्रायं विधिः- यतना शब्दस्य क्रियते 10 न निसृष्टं मुच्यत इति, 'नेव य निरोहो 'त्ति नैव च निरोधः क्रियते, असमाधिभावादेव, उद्गारे वा हस्तोऽन्तरे दीयत इति 'भमलीमुच्छासु य निवेसो' मा सहसापतितस्यात्मविराधना भविष्यतीति गाथार्थः ॥१५१४॥ साम्प्रतं 'सूक्ष्मैरङ्गसञ्चारै 'रित्यादिसूत्रावयवव्याचिख्यासयाऽऽह - वीर्यसयोगतया ઉધરસ, છીંક, બગાસુ વિગેરે યતનાદ્વારા કરાય છે. શા માટે યતના કરવાની ? – ઉધરસ વિગેરેથી ઉત્પન્ન થયેલ અચિત્તવાયુ બહાર રહેલા ચિત્તવાયુનું શસ્ત્ર ન બને તે માટે યતત્તાપૂર્વક ઉધરસ વિગેરે 15 કરવાના હોય છે. ઉધરસ વિગેરેથી બહાર નીકળેલો વાયુ કેવા પ્રકારનો હોય છે ? તે કહે છે કે બાહ્ય વાયુની અપેક્ષાએ અત્યંત ઉષ્ણ હોય છે. (તેથી તે બહાર રહેલ વાયુ માટે શસ્ત્ર બને છે.) અને તે ઉધરસ વિગેરે ન ખવાય એવું બની શકતુ નથી કે તેઓનો નિરોધ પણ કરી શકાય નહીં, કારણ કે ઉધરસ વિગેરેને અટકાવવામાં અસમાધિ અને ૬' શબ્દથી મરણનો સંભવ છે. વળી ઉધરસ વિગેરેને કારણે બહાર નીકળેલા પવન, શ્લેષ્મ વિગેરેથી હણાયેલા મચ્છર વિગેરે જીવો મરે નહીં 20 અથવા બગાસુ ખાવામાં તે મચ્છર વિગેરે મોંમાં પ્રવેશે નહીં તે માટે ઉધરસ, છીંક વિગેરે ખાતી વખતે મોં આગળ હાથ રાખવો જોઈએ. આ તેની યતના છે. ૧૫૧૩।। - શંકા : ‘નિ:શ્રૃતેિન’ આ સૂત્રાવયવની તમે વ્યાખ્યા ન કરી તેમાં શું કારણ છે ? સમાધાન : ‘ઉજ્જૈસિત્તેન' સાથે આ સૂત્રાવયવનો તુલ્ય યોગક્ષેમ છે (અર્થાત્ નિઃસ્વાસના અનિરોધ, યતના વિગેરે ઉચ્છ્વાસ પ્રમાણે જ જાણવાના છે.) હવે રિતેન' વિગેરે સૂત્રાવયવને 25 કહેવાની ઇચ્છાથી કહે છે – વાતનિસર્ગ અને ઉદ્ગાર બંનેનું સ્વરૂપ પૂર્વે કહી દીધું છે. તેમાં વિધિ આ પ્રમાણે જાણવી – જ્યારે વાછૂટ કે ઓડકાર આવે ત્યારે શબ્દની યતના કરવી જોઇએ અર્થાત્ જોરથી અવાજ થાય એ રીતે વાછૂટાદિ કરવા જોઇએ નહીં. તથા અસમાધિ થવાના કારણે જ વાછૂટાદિને અટકાવવા પણ નહીં. અથવા ઓડકાર આવે ત્યારે મોં ઉપર હાથ મૂકવો. ચક્કર કે મૂર્છા આવવાની હોય તો તરત બેસી જવું કે જેથી અચાનક પડી જવાથી આત્મવિરાધના થાય નહીં. ||૧૫૧૪॥ હવે સૂક્ષ્મ સજ્જારે: વિગેરે સૂત્રના અવયવોને કહેવાની ઇચ્છાથી કહે છે વીર્યને કારણે જ શ૨ી૨માં સૂક્ષ્મ—બાદર હલનચલન અવશ્ય થયા જ કરે છે. અહીં વીર્યાન્તરાયકર્મના યોગસહિતના 30 હૃદ - Page #78 -------------------------------------------------------------------------- ________________ સૂક્ષ્મ વિગેરેનો અર્થ (નિ. ૧૫૧૫–૧૮) શા ૬૭ कारणेन संचाराः सूक्ष्मबादरा देहे अवश्यंभाविनो, वीर्यं वीर्यान्तरायक्षयोपशमक्षयजं खल्वात्मपरिणामो भण्यते योगास्तु-मनोवाक्कायास्तत्र वीर्यसयोगतयैवातिचाराः सूक्ष्मबादरा भवन्ति न केवलात् वीर्यादिति देह एव च सति भवति नादेहस्य, तत्र 'बाहिं रोमंचादि' बही रोमञ्चादय आदिशब्दादुत्कम्पग्रहः 'अन्तो खेलानिलादीया' अन्तः-मध्ये सूक्ष्माः श्लेष्मानिलादयो विचरन्तीति गाथार्थः ॥१५१५॥ अधुना 'सूक्ष्मदृष्टिसञ्चारै 'रिति सूत्रावयवं व्याख्यानयति-अवलोकनमवलोक- 5 स्तस्मिन्नवलोके चलं अवलोकचलं दर्शनलालसमित्यर्थः, किं ?-चक्षुः-नयनं, यतश्चैवमतो मनोवद्-अन्तःकरणमिव तच्चक्षुर्दुष्करं स्थिरं कर्तुं, न शक्यत इत्यर्थः, यतो रूपैस्तदाक्षिप्यते स्वभावतो वा-स्वभावेन वा नैसर्गिकेण स्वयं चलति, आत्मनैव चलतीति गाथार्थः ॥१५१६॥ यस्मादेवं तस्मात् न करोति निमेषयत्नं कायोत्सर्गकारी, किमिति ?-'तत्थुवओगे ण झाण झाएज्जत्ति तत्र-निमेषयत्ने य उपयोगस्तेन सता मा न ध्यानं ध्यायेत् अभिप्रेतमिति, 'एगनिसं 10 तु पवन्नो झायइ साहू अणिमिसच्छोऽवि' एकरात्रिकी तु प्रतिमां प्रतिपन्नो महासत्त्वो ध्यायति समर्थः अनिमेषाक्षोऽपि-अनिमिषे अक्षिणी यस्य सः अनिमिषाक्षः निश्चलनयन इति गाथार्थः ॥१५१७॥ अधुना एवमादिभिराकारित्यादिसूत्रावयवव्याचिख्यासुराह-'अगणि'त्ति यदा ज्योतिः ક્ષયોપશમથી ઉત્પન્ન થયેલ આત્મપરિણામ વીર્ય કહેવાય છે. યોગ તરીકે મન–વચન અને કાયા જાણવા. યોગસહિતના વીર્યથી જ સૂક્ષ્મ–બાદર અતિચારો થાય છે પરંતુ એકલા વીર્યથી નહીં. અને 15 દેહ હોય તો જ અતિચાર થાય છે પરંતુ દેહવિનાનાને અતિચાર સંભવતા નથી. તેમાં બાહ્ય હલનચલન તરીકે રૂંવાટા ઉભા થવા, આદિશબ્દથી કંપન થવું. અને શરીરની અંદર સૂક્ષ્મ એવા શ્લેષ્મ, વાયુ વિગેરે હલનચલન કરે છે. I૧૫૧પા હવે ‘સૂક્ષ્મણિસર:' સૂત્રાવયવનું વ્યાખ્યાન કરે છે – જોવું તે અવલોક. તેને વિશે ચંચળ તે અવલોકચંચળ અર્થાત્ તે તે વસ્તુ જોવાની લાલસાવાળી, આવી કોણ છે? તે કહે છે – ચક્ષુ એટલે 20 કે આંખો, જે કારણથી આંખો આવી લાલસાવાળી છે તે કારણથી તે આંખોને સ્થિર કરવી તે મનની જેમ દુષ્કર છે, અર્થાત્ સ્થિર રાખવી શક્ય નથી, કારણ કે કાંતો તે આંખો રૂપવડે ખેંચાય છે અથવા સ્વભાવથી સ્વયં પોતે જ પોતાની મેળે હલ્યા કરે છે. /૧૫૧૬ll કાયોત્સર્ગને કરનારો સાધુ નિમેષના = પલકારાના યત્નને = ન થવારૂપ યત્ન કરતો નથી. . (અર્થાત્ આંખના પલકારા ન થાય તેની કાળજી સાધુ કરતો નથી.) શા માટે નથી કરતો ? – જો 25 સાધુ નિમેષનો યત્નમાં ઉપયોગ રાખવા જાય તો ઇચ્છિત ધ્યાન કરી શકે નહીં. જ્યારે જે સાધુએ એક–રાત્રિની પ્રતિમાને સ્વીકારેલી છે તે મહાસત્ત્વશાળી સમર્થ હોવાથી અનિમેષ આંખોવાળો એટલે કે આંખોને સ્થિર રાખીને ધ્યાન કરે છે. ૧૫૧થી હવે વમવિfપરા વિગેરે સૂત્રાવયવનું વ્યાખ્યાન કરવાની ઇચ્છાવાળા ગ્રંથકારશ્રી કહે છે. – (અન્નત્થ સૂત્રમાં ઉવાસ વિગેરે જે અપવાદો કહ્યા છે અને ‘વમવિહિં' શબ્દના આદિશબ્દથી 30 બીજા ચાર અપવાદો પણ લેવાના છે તે કયા? તે કહે છે –) જો અગ્નિ સ્પર્શતો હોય એટલે કે Page #79 -------------------------------------------------------------------------- ________________ ૬૮ % આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૩) स्पृशति तदा प्रावरणाय कल्पग्रहणं कुर्वतोऽपि न कायोत्सर्गभङ्गः, आह-नमस्कारमेवाभिधाय किमिति तद्ग्रहणं न करोति ? येन तद्भङ्गो न भवति, उच्यते, नात्र नमस्कारपारणमेवाविशिष्टं कायोत्सर्गमानं क्रियते, किं तु यो यत्परिमाणो यत्र कायोत्सर्ग उक्तस्तत ऊर्ध्वं परिसमाप्तेऽपि तस्मिन्नमस्कारमपठतो भङ्ग इत्यर्थः, अपरिसमाप्तेऽपि च पठतो भङ्ग एव, स चात्र न भवतीति, 5 एवं सर्वत्र भावनीयं, 'उच्छिदिज्ज वत्ति मार्जारीमूषकादिभिर्वा पुरतो यायात्, तत्राप्यग्रतः सरतो न कायोसर्गभङ्गः, 'बोहियखोभाइ'त्ति बोधिका:-स्तेनकास्तेभ्यः क्षोभ:-संभ्रमः, आदिशब्दाद्राजादिक्षोभः परिगृह्यते, तत्रास्थानेऽप्युच्चारयतोऽनुच्चारयतो वा न कायोत्सर्गभङ्गो 'दीहडक्को वे 'ति सर्पदष्टे चात्मनि परे वा साधौ सहसा-अकाण्ड एवोच्चारयतस्तथैव, आक्रियन्त इत्याकारास्तैराकारैरभग्नः स्यात् कायोत्सर्ग एवमादिभिरिति गाथार्थः ॥१५१८॥ 10 અથુનીયતઃ #ાયોત્સવિધિપ્રતિપાવનાવાદ – ઉજ્જઈ આવતી હોય ત્યારે ઓઢવા માટે કાંબળીનું ગ્રહણ કરતો હોવા છતાં તેને કાયોત્સર્ગનો ભંગ થતો નથી. શંકા : “નમો અરિહંતાણં' બોલીને એટલે કે કાયોત્સર્ગને પારીને કાંબળીનું ગ્રહણ કેમ કરતો નથી? કે જેથી કાયોત્સર્ગનો ભંગ થાય નહીં. 15 સમાધાન : સામાન્યથી “નમો અરિહંતાણં' બોલવા સુધીનો જ કાયોત્સર્ગ નક્કી કરેલો નથી, પરંતુ જે કાયોત્સર્ગમાં જેટલા પ્રમાણનો કાયોત્સર્ગ કરવાનું કહ્યું છે તે પૂર્ણ થયા પછી “નમો અરિહંતાણં નહીં બોલનારને કાયોત્સર્ગનો ભંગ થાય છે. એ જ પ્રમાણે તેટલો કાયોત્સર્ગ પૂર્ણ થયા પહેલા “નમો અરિહંતાણં બોલનારને ભંગ જ થાય છે. જ્યારે અહીં પ્રસ્તુતમાં તે પરિમાણવાળો કાયોત્સર્ગ પૂર્ણ થયો નથી. એટલે તેઓ કાયોત્સર્ગ ન પારવા (છતાં કાયોત્સર્ગભંગ થતો નથી.) આ પ્રમાણે બધા 20 આગારોમાં સમજી લેવું. ‘fછન્ન વા' અથવા બિલાડી, ઉંદર વિગેરે પંચેન્દ્રિયજીવો આડા ઉતરવાની સંભાવના હોય તે સમયે સાધુ સ્થાપનાચાર્ય પાસે થોડો નજીક આવે તો પણ આગળ સરકતા સાધુને કાયોત્સર્ગનો ભંગ થતો નથી. ચોર વિગેરેથી, આદિશબ્દથી રાજા વિગેરેનો ક્ષોભ લેવો. તેથી ચોર, રાજા વિગેરેનો ભય ઉત્પન્ન થયો હોય તે સમયે કાયોત્સર્ગ પૂર્ણ થયા વિના પણ ‘નમો અરિહંતાણં' બોલીને કાયોત્સર્ગ 25 પારે કે બોલ્યા વિના પારે તો પણ કાયોત્સર્ગભંગનો દોષ લાગતો નથી. એ જ પ્રમાણે પોતાને કે બીજા સાધુને સાપે ડંખ મારે ત્યારે કાયોત્સર્ગ પૂર્ણ થયા પહેલાં જ “નમો અરિહંતાણં' બોલીને પારનારને કાયોત્સર્ગભંગનો દોષ લાગતો નથી. (આ પ્રમાણે વિમમિ:' શબ્દમાં રહેલ આદિશબ્દથી બીજા ચાર અપવાદો બતાવ્યા. હવે ‘ના’ITહું – આગારશબ્દનો અર્થ કરે છે –) જે ગ્રહણ કરાય તે આગાર એટલે કે કાયોત્સર્ગ માટેના અપવાદ સ્થાનો. આવા બધા પ્રકારના અપવાદોવડે કાયોત્સર્ગ 30 અભગ્ન થાય, અર્થાત્ આ અપવાદો હોવા છતાં પણ કાયોત્સર્ગનો ભંગ થાય નહીં. ll૧૫૧૮ અવતરણિકા : હવે સામાન્યથી કાયોત્સર્ગની વિધિનું પ્રતિપાદન કરવા માટે કહે છે ; Page #80 -------------------------------------------------------------------------- ________________ 15 કાયોત્સર્ગવિધિનું નિરૂપણ (નિ. ૧૫૧૯-૨૬) ૬૯ ते पुण ससूरिए चिय पासवणुच्चारकालभूमीओ । पेहित्ता अत्थमिए ठंतुस्सग्गं सए ठाणे ॥१५१९। जइ पुण निव्वाघाए आवासं तो करिंति सव्वेवि । सड्ढाइकहणवाघाययाए पच्छा गुरू ठति ॥१५२०॥ सेसा उ जहासत्तिं आपुछित्ताण ठंति सट्ठाणे । सुत्तत्थसरणहेउं आयरिएँ ठियंमि देवसियं ॥१५२१॥ जो हुज्ज उ असमत्थो बालो वुड्डो गिलाण परितंतो । सो विकहाइविरहिओ. झाइज्जा जा गुरू ठंति ॥१५२२॥ जा देवसिअं दुगुणं चिंतइ गुरू अहिंडओऽचिटुं। बहुवावारा इअरे एगगुणं ताव चिंतंति ॥१५२३॥ पव्वइयाण व चिटुं नाऊण गुरू बहुं बहुविहीअं । कालेण तदुचिएणं पारेइ थेवचिट्ठोऽवि ॥१५२४॥ नमुक्कारचउवीसगकिइकम्मालोअणं पडिक्कमणं । किइकम्मदुरालोइअ दुप्पडिक्कंते य उस्सग्गो ॥१५२५॥ एस चरित्तुस्सग्गो दंसणसुद्धीइ तइयओ होइ । सुअनाणस्स चउत्थो सिद्धाण थुई अ किइकम्मं ॥१५२६॥ व्याख्या ते पुन:-कायोत्सर्गकर्तारः साधवः ससूर्य एव दिवसे प्रश्रवणोच्चारकालभूमीः प्रत्युपेक्षन्ते, द्वादश प्रश्रवणभूमय: आलयपरिभोगान्तः षट् षट् बहिः, एवमुच्चारभूमयोऽपि द्वादश, प्रमाणं चासां तिर्यग् जघन्येन हस्तमात्रमधश्चत्वार्यङ्गलानि अचेतनं, उत्कृष्टतस्तु स्थण्डिलं द्वादश योजनमानं, न च तेनाधिकारः, तिस्रस्तु कालभूमय:-कालमण्डलाख्याः, यावच्चैनमन्यं 20 च अंमणयोगं कुर्वन्ति कालवेलायां तावत् प्रायसोऽस्तमुपयात्येव सविता ततश्च 'अत्थमिए ठंति थार्थ : प्रमोवो. ટીકાર્થ : કાયોત્સર્ગને કરનારા સાધુઓ સૂર્યાસ્ત પહેલાં જ લઘુનીતિ – વડીનીતિ માટેની ભૂમિઓ જોઈ લે છે. તેમાં બાર ભૂમિઓ માત્રુ માટે જોવાની. તે આ પ્રમાણે કે છ ભૂમિઓ ઉપાશ્રયની અંદર અને છ ભૂમિઓ ઉપાશ્રયની બહાર. આ જ પ્રમાણે વડીનીતિ માટેની પણ બાર ભૂમિઓ 25 અંદરબહાર જોવી. જે ભૂમિ જોવાની છે તેનું પ્રમાણ આટલું હોવું જોઈએ – તિર્ફે જઘન્યથી એક હાથપ્રમાણ અને નીચે ચાર અંગુલપ્રમાણ અચિત્ત હોય છે અને ઉત્કૃષ્ટથી બાર યોજન પ્રમાણ અચિત્તભૂમિ જાણવી. બારયોજન પ્રમાણ સ્થડિલભૂમિનું અહીં પ્રયોજન નથી. (અહીં જઘન્યથી જે માન કહ્યું તેટલા પ્રમાણવાળીભૂમિઓ સાધુઓ જુએ છે.) આ ચોવીસ સિવાય બીજી ત્રણ કાલભૂમિઓ એટલે કે કાલમાંડલાની ભૂમિઓ જુવે છે. આટલી ભૂમિઓનું પ્રત્યુપેક્ષણ અને બીજો જે શ્રમણયોગ 30 કરવાનો હોય તે કાલાવેલામાં કરે ત્યાં સુધીમાં પ્રાયઃ સૂર્ય અસ્ત પામે છે. Page #81 -------------------------------------------------------------------------- ________________ ૭૦ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૭) उस्सग्गं सए ठाणे 'त्ति उक्तमन्यथा यस्य यदैव व्यापारपरिसमाप्तिर्भवति स तदैव सामायिकं कृत्वा तिष्ठतीति गाथार्थः ॥१५१९ ॥ अयं च विधिः केनचित् कारणान्तरेण गुरोर्व्याघाते सति । 'जइ पुण निव्वाघाओ' व्याख्या - यदि पुनर्निर्व्याघात एव सर्वेषामावश्यकं - प्रतिक्रमणं ततः कुर्वन्ति सर्वेऽपि सहैव गुरुणा 'सड्डादिकहणवाघाययाए पच्छा गुरू ठंति त्ति निगदसिद्धमिति गाथार्थः 5 ॥१५२०॥ यदा च पश्चाद् गुरवस्तिष्ठन्ति तदा-' सेसा उ जहासत्ती' गाहा व्याख्या - शेषास्तु साधवो यथाशक्ति - शक्त्यनुरूपं यो हि यावन्तं कालं स्थातुं समर्थः 'आपुछित्ताण गुरुं ठंति सट्टा सामायिकं काऊण, किंनिमित्तं ? - सुत्तत्थसरणहेडं' सूत्रार्थस्मरणनिमित्तं- 'आयरिए ठियंमि देवसियं' आयरिए पुरओ ठिए तस्स सामाइयावसाणे देवसियं अइयारं चिंतेंति, अण्णे भांति - जाहे आयरिओ सामाइयं कड्डइ ताहे तेवि तहट्ठिया चेव सामाइयसुत्तमणुपेर्हेति गुरुणा सह पच्छा 10 देवसियं ति गाथार्थः ॥ १५२१ ॥ शेषास्तु यथा शक्तिरित्युक्तं यस्य कायोत्सर्गेण स्थातुं शक्तिरेव તેથી સૂર્ય અસ્ત પામ્યા પછી સાધુઓ કાયોત્સર્ગમાં રહે છે. આ સામાન્યથી કહ્યું. બાકી ભૂમિઓનું પ્રત્યુપેક્ષણ વિગેરે કાર્ય જેનું જ્યારે પતે તે સાધુ ત્યારે જ સામાયિક કરીને કાયોત્સર્ગમાં રહે છે. (સૂર્યાસ્ત થયો હોય કે ન થયો હોય કાર્ય પૂર્ણ થતાં કાયોત્સર્ગમાં ઊભા રહે.) I૧૫૧૯। આ વિધિ જ્યારે કોઈ કારણથી ગુરુને વ્યાઘાત હોય ત્યારની સમજવી. (અર્થાત્ ગુરુ ધર્મકથા વિગેરેમાં વ્યસ્ત 15 હોય તો ગુરુ જ્યાં સુધી ન આવે ત્યાં સુધી સામાયિક કરીને કાયોત્સર્ગમાં સાધુઓ ઊભા રહે.) જો બધાને કોઈપણ પ્રકારનો વ્યાઘાત ન હોય તો બધા સાધુઓ ગુરુની સાથે જ પ્રતિક્રમણ કરે છે. જો શ્રાવકોને કથા વિગેરે કરવાને કારણે ગુરુને વ્યાઘાત હોય તો ગુરુ પાછળથી આવીને કાયોત્સર્ગમાં રહે છે. II૧૫૨૦ના જો ગુરુ ધર્મકથા વિગેરેમાં વ્યસ્ત હોવાને કારણે પ્રતિક્રમણ માટે મોડા આવવાના હોય તો શેષ 20 સાધુઓ પોતાની શક્તિ અનુસારે અર્થાત્ જેટલો કાળ કાયોત્સર્ગમાં રહેવા માટે સમર્થ હોય તેટલા કાળ સુધી ગુરુને પૂછીને પ્રતિક્રમણ માંડલીમાં પોત–પોતાના સ્થાને સામાયિકસૂત્ર બોલીને કાયોત્સર્ગમાં રહે છે. શા માટે ? – સૂત્ર-અર્થનું સ્મરણ કરવા માટે કાયોત્સર્ગમાં રહે છે. ત્યાર પછી જ્યારે ગુરુ માંડલીમાં આવીને સામાયિક સૂત્ર બોલીને કાયોત્સર્ગમાં રહે ત્યારે શેષ સાધુઓ મનમાં દૈવસિક અતિચારોનું ચિંતન કરે છે. અહીં કેટલાક આચાર્યો એમ કહે છે કે – (તે સાધુઓ સૂત્રાર્થનું સ્મરણ 25 કરતા ત્યાં સુધી કાયોત્સર્ગમાં ઊભા રહે કે જ્યાં સુધી ગુરુ આવે. પછી) જ્યારે આચાર્ય ગુરુ માંડલીમાં આવીને સામાયિક બોલે ત્યારે કાયોત્સર્ગમાં ઊભેલા સાધુઓ મનમાં સામાયિકસૂત્રનું ધ્યાન કરે છે. ત્યાર પછી ગુરુ અને શેષ સાધુઓ બધા સાથે દૈવસિક અતિચારોનું ચિંતન કરે છે. II૧૫૨૧॥ - ‘શેષ સાધુઓ યથાશક્તિ’ એ પ્રમાણે પૂર્વની ગા. ૧૫૨૦માં જે કહ્યું. તેમાં જે સાધુની કાયોત્સર્ગમાં = ४. आपृच्छ्य गुरून् तिष्ठन्ति स्वस्थाने सामायिकं कृत्वा, किंनिमित्तं ?, सूत्रार्थस्मरणहेतोः । 'आचार्ये स्थिते 30 વૈવસિ'-આચાર્યે પુરતઃ સ્થિતે તસ્ય સામાયિાવસાને વૈસિમતિવાર ચિન્તયન્તિ, અન્ય મળત્તિयदाऽऽचार्याः सामायिकं कथयन्ति तदा तेऽपि तथास्थिता एव सामायिकसूत्रमनुप्रेक्षन्ते गुरुणा सह पश्चाद्दैवसिकं । Page #82 -------------------------------------------------------------------------- ________________ દેવસિકપ્રતિની વિધિ (નિ. ૧૫૧૯-૨૬) જે ૭૧ नास्ति स किं कुर्यादिति तद्गतं विधिमभिधित्सुराह-'जो हुज्ज उ असमत्थो' गाहा व्याख्या-यः कश्चित् साधु वेदसमर्थः कायोत्सर्गेण स्थातुं, स किंभूत इत्याह-बालो वृद्धो ग्लानः 'परितंतो 'त्ति परिश्रान्तो गुरुवैयावृत्यकरणादिना असावपि विकथादिविरहितः सन् ध्यायेत् सूत्रार्थं 'जा गुरू ठंति'त्ति यावद् गुरवस्तिष्ठन्ति कायोत्सर्गमिति गाथार्थः ॥१५२२॥ आचार्ये स्थिते दैवसिकमित्युक्तं तद्गतं विधिमभिधित्सुराह-'जा देवसियं दुगुणं चिंतइ' गाहा व्याख्या-निगदसिद्धा, नवरं चेष्टा 5 व्यापाररूपाऽवगन्तव्या, पव्वइयाणं व चिटुं णाउण गुरू बहुं बहुविधीयं । कालेण तदुचितेण पारेति थेवचेट्टो वि ॥१५२३-१५२४॥ नमोक्कारचउवीसग' गाहा व्याख्या-'नमोक्कारे 'ति काउस्सग्गसमत्तीए नमोक्कारेण पारेंति नमो अरहंताणंति, 'चउवीसग'त्ति पुणो जेहिं इमं तित्थं देसियं तेसिं तित्थगराणं उसभादीणं चउवीसत्थएणं उक्तित्तणं करेंति, लोगस्सुज्जोयगरेणंति भणियं होति, 'कितिकम्मे 'ति तओ वंदिउकामा गुरुं संडासयं पडिलेहित्ता उवविसंति, ताहे मुहणंतगं पडिलेहिय 10 ससीसोवरियं कायं पमज्जंति, पमज्जित्ता परेण विणएण तिकरणविसुद्ध कितिकम्मं करेंति, ઊભા રહેવાની શક્તિ જ નથી તે શું કરે ? માટે હવે તેના સંબંધી વિધિ કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકારશ્રી કહે છે – જે બાળ, ગ્લાન, વૃદ્ધ, ગુરુવૈયાવચ્ચ કરવા વિગેરેને કારણે થાકી ગયેલો સાધુ છે, તે બધા કાયોત્સર્ગમાં ઊભા રહેવા માટે અસમર્થ હોય તો તેઓ પણ વિકથા વિગેરે વિનાના થયેલા છતાં જયાં સુધી ગુરુ આવીને કાયોત્સર્ગમાં ન રહે ત્યાં સુધી સૂત્રાર્થનું ધ્યાન કરે. ૧૫૨૨ાા 15 આ “આચાર્ય આવ્યા બાદ દૈવસિક' એ પ્રમાણે ૧૨૫૧માં જે કહ્યું તે સંબંધી વિધિને કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકારશ્રી કહે છે – ગુરુને ગોચરી વિગેરે માટે બહાર ફરવાનું ન હોવાથી અને પડિલેહણ વિગેરે વ્યાપારરૂપ ચેષ્ટા વિનાના હોવાથી તેઓ જ્યારે દેવસિક અતિચારો બે વાર ચિંતવે છે ત્યારે શેષ સાધુઓ ઘણા વ્યાપારવાળા હોવાથી એક વાર ચિંતવે છે. ૧૫રયll અથવા સાધુઓની ઘણી, ઘણા પ્રકારની વ્યાપારરૂપ ચેષ્ટાને જાણીને અલ્પચેષ્ટાવાળા એવા પણ ગુરુ તેના ઉચિતકાળે 20 કાયોત્સર્ગને પારે છે. (અર્થાત્ સાધુઓને ચિંતન કરવામાં વધારે વાર લાગવાની જાણીને ગુરુ તે પ્રમાણેના કાળ સુધી કાયોત્સર્ગમાં રહીને પછી પારે.) I/૧૫૨૪ો. કાયોત્સર્ગ પૂર્ણ થયા બાદ ‘નમો અરિહંતાણં' એ પ્રમાણે નમસ્કારદ્વારા કાયોત્સર્ગ પારે છે. ત્યાર પછી જે તીર્થકરોએ આ તીર્થની સ્થાપના કરી છે, તે ઋષભ વિગેરે તીર્થકરોનું ચઉવીસસ્તવદ્વારા કીર્તન કરે છે, અર્થાત્ તો ૩mોયારે સૂત્ર દ્વારા સ્તવના કરે છે. ત્યાર પછી ગુરુને વંદન કરવાની 25 ઇચ્છાવાળા સાધુઓ સંડાસકનું (સત્તર સંડાસાનું) પ્રમાર્જન કરીને નીચે ઉભડક પગે બેસે છે. ત્યારે મુહપત્તિનું પડિલેહણ કરીને શીર્ષ સહિતની નાભિથી ઉપરની કાયાને મુહપત્તિથી પ્રમાર્જન કરે છે. કાયાનું પ્રમાર્જન કરીને ઉત્કૃષ્ટ વિનયપૂર્વક ત્રિકરણથી શુદ્ધ વંદન (= વાંદણા) કરે છે. કહ્યું છે – ५. कायोत्सर्गसमाप्तौ नमस्कारेण पारयति नमोऽर्हद्भ्य इति, चतुर्विंशतिरिति, पुनरिदं तीर्थं देशितं तेषां तीर्थकराणामृषभादीनां चतुर्विंशतिस्तवेनोत्कीर्तनं कुर्वन्ति, लोकस्योद्योतकरेणेति भणितं भवति, कृतिकर्मेति 30 ततो वन्दितुकामा गुरुं संदंशकान् प्रमार्योपविशन्ति, ततो मुखानन्तकं प्रतिलिख्य सशीर्षमुपरितनं कायं प्रमार्जयन्ति, प्रमृज्य परेण विनयेन त्रिकरणविशुद्ध कृतिकर्म कुर्वन्ति । Page #83 -------------------------------------------------------------------------- ________________ આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૭) वन्दनकमित्यर्थः, उक्तं च - " आलोयणवागरणासंपुच्छणपूयणाए सज्झाए । अवराहे य गुरूणं विणओ मूलं च वंदणग ॥ १ ॥ " मित्यादि 'आलोयणं 'ति एवं च वंदित्ता उत्थाय उभयकरगहियरओहरणाद्धावणयकाया पुव्वपरिचितिए दोसे जहारायणियाए संजयभासाए जहा गुरू सुणेइ तहा पवड्डूमाणसंवेगा भयविप्पमुक्का अप्पणो विशुद्धिनिमित्तमालोयंति, उक्तं च- "विणएण विणयमूलं 5 गंतूणायरियपायमूलंमि । जाणाविज्ज सुविहिओ जह अप्पाणं तह परंपि ॥१॥ कयपावोवि मस्सो आलोय निंदिउ गुरुसगासे । होइ अइरेगलहुओ ओहरियभरोव्व भारवहो ॥२॥ तथा - उप्पण्णाणुप्पन्ना माया अणुमग्गओ निहंतव्वा । आलोयणनिंदणगरहणाहिं ण पुणोत्ति या बितियं ॥ ३ ॥ तस्स य पायच्छित्तं जं मग्गविऊ गुरू उवइसंति । तं तह अणुचरियव्वं अणवत्थपसंगभीएणं ॥४॥ ૭૨ · “આલોચના કરવી હોય ત્યારે, ગુરુએ કંઈક કહ્યું હોય ત્યાર પછી તે સંબંધી કંઇક પૂછવું હોય, પૂજન 10 વખતે, સ્વાધ્યાય સમયે, અપરાધની ક્ષમા માંગવી હોય ત્યારે ગુરુને વંદન કરવું જોઈએ. આ વંદન = એ વિનયનું મૂળ છે. ।૧।।” આ પ્રમાણે વંદન કરીને ઊભા થઈ બંને હાથથી રજોહરણ પકડીને અર્ધ નમેલી કાયાવાળા સાધુઓ પૂર્વે કાયોત્સર્ગમાં ચિંતન કરેલા દોષોની રત્નાધિકના ક્રમ પ્રમાણે યતનાપૂર્ણ ભાષામાં જે રીતે ગુરુ સાંભળે તે રીતે વર્ધમાનસંવેગભાવવાળા, ભયથી રહિત થઇને પોતાની ચારિત્રવિશુદ્ધિનિમિત્તે આલોચના કરે છે. કહ્યું છે – વિનયથી અતિચારના અકરણપરિણામથી 15 વિનયમૂલને = સંવેગને પામીને સુવિહિત સાધુ આચાર્ય પાસે પોતાને = પોતાના દોષોને જણાવે છે. સાધુ જેમ સ્વયં પોતાના દોષોને જણાવે છે તેમ જે સાધુ આલોચના કરવાનું ભૂલી ગયા હોય તેમને પણ જણાવે = યાદ અપાવે છે. (પરમપિ = વિસ્તૃત સમાનધામિમિતિ પદ્મવ.-૪૬૦) ॥૧॥ જેમ ભારને વહન કરનારો ભારને ઉતાર્યા બાદ હળવો થાય છે તે જ પ્રમાણે પાપને કર્યા પછી પણ મનુષ્ય આ રીતે ગુરુ પાસે પોતાના દોષોનું કથન અને નિંદા કર્યા બાદ અત્યંત હળવો થાય છે. II૨ - આલોચના કરતી વેળાએ ઉત્પન્ન કે અનુત્પન્ન માયાને તરત જ આલોચના, નિંદા, ગહવડે હણી નાખે જેથી બીજી વાર માયા થાય નહીં. (ઉત્પન્ન માયા એટલે માયા કરી. અને અનુત્પન્નમાયા એટલે માયા કરવાની ઇચ્છા. આવો અર્થ લાગે છે.) IIII માર્ગને જાણનારા ગુરુ તે અતિચારોનું જે પ્રાયશ્ચિત્ત આપે તે પ્રાયશ્ચિત્તને અનવસ્થાના પ્રસંગથી ડરેલા (= પોતે અને બીજા સાધુઓ તે દોષોને ફરી સેવે નહીં તે માટે) સાધુએ આચરવું = પૂર્ણ કરવું જોઈએ. (જેથી તે 25 અનવસ્થા—પ્રસંગ થાય નહીં.) ॥૪॥ 20 તથા — ६. आलोचनाव्याकरणसंप्रश्न- पूजनासु स्वाध्याये । अपराधे च गुरूणां विनयो मूलं च वन्दनकं । एवं च वन्दित्वोत्थायोभयकरगृहीतरजोहरणा अर्धावनतकायाः पूर्वपरिचिन्तितान् दोषान् यथारत्नाधिकं संयतभाषया यथा गुरुः शृणोति तथा प्रवर्धमानसंयोगा भयविप्रमुक्ता आत्मनो विशुद्धिनिमित्तमालोचयन्ति-विनयेन विनयमूलं गत्वाऽऽचार्यपादमूले । ज्ञापयेत् सुविहितो यथाऽऽत्मानं तथा परमपि ॥ कृतपापोऽपि मनुष्य 30 आलोच्य निन्दित्वा गुरुसकाशे । भवत्यतिशयेन लघुरुद्धृतभर इव भारवाहः ॥२॥ उत्पन्नाऽनुत्पन्ना माया अनुमार्गतो निहन्तव्या । आलोचनानिन्दनागर्हणाभिर्न पुणरिति च द्वितीयम् ॥ ३ ॥ तस्य च प्रायश्चित्तं यन्मार्गविदो गुरुव उपदिशन्ति । तत्तथाऽनुचरितव्यमनवस्थाप्रसङ्गभीतेन ॥४॥ Page #84 -------------------------------------------------------------------------- ________________ દેવસિકપ્રતિની વિધિ (નિ. ૧૫૧૯-૨૬) શ ૭૩ 'पडिक्कमणं'ति-'आलोइऊण दोसे गुरुणा पडिदिण्णपायच्छित्ता उ । सामाइयपुव्वगं समभावे ठाऊण पडिकमंति ॥१॥सम्ममुवउत्ता पयंपएण पडिक्कमणं कडेति अणवत्थपसंगभीया, अणवत्थाए पुण उदाहरणं तिलहारगकप्पट्ठगोत्ति, 'कितिकम्मं 'ति तओ पडिक्कमित्ता खामणानिमित्तं पंडिक्कमणनिवेयणत्थं च वंदंति, तओ आयरियमादी पडिक्कमणत्थमेव दंसेमाणा खामेंति, उक्तं च-आयरिउवज्झाए सीसे साहमिए कुलगणे य । जे मे केऽवि कसाया सव्वे तिविहेण खामेमि 5 ॥१॥ सव्वस्स समणसंघस्स भगवओ अंजलिं करिय सीसे । सव्वं खमावइत्ता खमामि सव्वस्स ( આ પ્રમાણે દોષોની આલોચના કર્યા બાદ ગુરુદ્વારા અપાયેલા–પ્રાયશ્ચિત્તવાળા સાધુઓ સામાયિકસૂત્રના ઉચ્ચારણ પૂર્વક પોતાના આત્માને સમભાવમાં સ્થાપીને પ્રતિક્રમણ કરે છે. તેના અર્થાત્ અનવસ્થાપ્રસંગથી ડરેલા સાધુઓ ‘પITHસન્ના' સૂત્રના દરેક પદોમાં સમ્ય રીતે ઉપયોગ રાખીને “પI/મસિMાઈ'. સૂત્ર બોલે છે. અનવસ્થામાં તલની ચોરી કરનારા બાળકનું દષ્ટાન્ત જાણવું. 10 # તિલહારકનું દૃષ્ટાન્ત . (જેના શરીરે તેલની માલિશ કરેલી હતી એવો એક બાળક રમતો-રમતો તલના ઢગલા ઉપર રમવા લાગ્યો. બાળક હોવાના કારણે કોઈ તેને અટકાવતું નથી. તેલની માલિશને કારણે તેના શરીર ઉપર તલ ચોંટી ગયા. ચોટેલા તલની સાથે જ તે બાળક ઘરે ગયો. માતાએ તેના શરીર ઉપર તલ ચોટેલા જોયા. તે બધા તલ કાઢ્યા અને લઈ લીધા. હવે તલના લોભને કારણે માતા તે બાળકને 15 વારંવાર તેલની માલિશ કરીને તલના ઢગલા પાસે મોકલે છે. જતાં કાળે માતા તે બાળક પાસે જ તલની ચોરી કરાવે છે. આ રીતે ધીરે ધીરે તલ જેવી નાની-નાની ચોરી કરતા-કરતા તે મોટો ચોર બની ગયો. પરિણામે એકવાર સૈનિકોએ પકડ્યો અને મારી નાંખ્યો. (વ્યવહારસૂત્ર ભા. ૬ ગા. ૪૧૮૮) આ રીતે પ્રતિક્રમણ કર્યા બાદ ક્ષમાપણાનિમિત્તે અને (મું પ્રતિક્રમણ કરી લીધું છે એનું) નિવેદન 20 કરવા માટે ગુરુને વંદન કરે છે. ત્યાર પછી (આચાર્યાદિની થયેલી આશાતનાઓથી) પાછા ફરવા માટે જ આગળ બતાવતા આચાર્યાદિકને ખમાવે છે. કહ્યું છે – આચાર્ય, ઉપાધ્યાય, શિષ્યો, સાધર્મિકો, કુલ (= એક આચાર્યનો પરિવાર) અને ગણને (અનેક આચાર્યોના સમુદાયને) આશ્રયીને મારાવડે જે કષાયો કરાયા છે તે બધાની મન–વનચ-કાયાથી ક્ષમા માંગુ છું. /૧ી મસ્તકે અંજલિને કરીને ભગવાન એવા સર્વ શ્રમણ સંઘપાસે સર્વ અપરાધોની ક્ષમા યાચીને હું પણ તેમના અપરાધોને સહું 25 છું (અર્થાત્ તેમના કરેલા અપરાધોની તેમને ક્ષમા આપું છું.) રા ધર્મમાં ભાવથી સ્થાપિત કરેલું છે ७. आलोच्य दोषान् गुरुणा प्रतिदत्तप्रायश्चित्तास्तु । सामायिकपूर्वं समभावे स्थित्वा प्रतिक्राम्यन्ति ॥१॥ सम्यगुपयुक्ताः पदंपदेन प्रतिक्रमणसूत्रं कथयन्त्यनवस्थाप्रसङ्गभीताः, अनवस्थायां पुनरुदाहरणं तिलहारकशिशुरिति । ततः प्रतिक्रम्य क्षामणानिमित्तं प्रतिक्रमणनिवेदनार्थं च वन्दन्ते, तत आचार्यादीन् प्रतिक्रमणार्थमेव दर्शयतः क्षमयन्ति । आचार्योपाध्यान् शिष्यान् सार्मिकान् कुलगणांश्च । ये मया केऽपि 30 कषायिताः सर्वान् त्रिविधेन क्षमयामि ॥१॥ सर्वश्रमणसङ्घस्य भगवतेऽञ्जलिं कृत्वा शीर्षे । सर्वं क्षमयित्वा क्षमे सर्वस्य + 'पडिक्कं तायवत्तनि०' - पूर्वमुद्रिते । Page #85 -------------------------------------------------------------------------- ________________ ७४ * आवश्यऽनियुक्ति • हरिभद्रीयवृत्ति • सभाषांतर (भाग-७) अहयंपि ॥२॥ सव्वस्स जीवरासिस्स भावओ धम्मनिहियनियचित्तो । सव्वं खमावइत्ता खमामि सव्वस्स अहयंपि ॥३॥" इत्यादि, 'दुरालोइयदुप्पडिक्कंते य उस्सग्गे त्ति एवं खामित्ता आयरियमादी ततो दुलोइयं वा होज्जा दुप्पडिकंतं वा होज्जा अणाभोगादिणा कारणेण ततो पुणोवि कयसामाइया चरित्तविसोहणत्थमेव काउस्सगं करेंतित्ति गाथार्थः ॥ १५२५ ॥ 'एस चरित्तुस्सग्गो' 5 गाहा व्याख्या - एस चरित्तुसंग्गोत्ति चरित्तातियारविसुद्धिनिमित्तोत्ति भणियं होइ, अयं च पंचासुस्सासपरिमाणो ॥१५२६॥ ततो नमोक्कारेण पारेत्ता विशुद्धचरित्ता विशुद्धदेसयाणं दंसणविसुद्धिनिमित्तं नामुक्कित्तणं करेंति, चरित्तं विसोहियमियाणि दंसणं विसोहिज्जतित्तिकट्टु, तं पुण णामुक्कित्तणमेवं करंति, 'लोगस्सुज्जोयगरे 'त्यादि, अयं चतुर्विंशतिस्तवः चतुर्विंशतिस्तवे न्यक्षेण व्याख्यात इति नेह पुनर्व्याख्यायते, चतुर्विंशतिस्तवं चाभिधाय दर्शनविशुद्धिनिमित्तमेव कायोत्सर्गं चिकीर्षवः 10 पुनरिदं सूत्रं पठन्ति सव्वलोए अरिहंतचेइयाणं करेमि काउस्सग्गं वंदणवत्तियाए पूअणवत्तियाए सक्कारवत्तियाए सम्माणवत्तियाए बोहिलाभवत्तियाए निरुवसग्गवत्तियाए सद्धाए मेहाए fuse धारणाए अणुप्पेहाए वड्ढमाणीए ठामि काउस्सग्गं ( सूत्र ) ॥ પોતાનું ચિત્ત જેણે એવો હું સર્વ જીવરાશિના સર્વ અપરાધોની માફી માંગીને તેમના સર્વ અપરાધોની 15 માફી આપું છું. IIII આ પ્રમાણે આચાર્ય વિગેરે પાસે ક્ષમા યાચીને અનાભોગ વિગેરેને કારણે જે કોઇ અપરાધની સરખી આલોચના થઇ નથી કે સરખું પ્રતિક્રમણ થયું નથી, તેના કારણે ફરી સામાયિકના ઉચ્ચારપૂર્વક ચારિત્રની વિશુદ્ધિ માટે જ કાયોત્સર્ગને કરે છે. ૧૫૨૫। આ કાયોત્સર્ગ ચારિત્રસંબંધી અતિચારોની નિમિત્તે હોવાથી ચારિત્રનો કાયોત્સર્ગ છે કે જે પચાસ ઉચ્છ્વાસ પ્રમાણ (= चंदेसु निम्मलयरा सुधीना जे लोगस्सप्रमाएा) भावो ॥ १२६ ॥ त्यार पछी नमस्कारवडे 20 કાયોત્સર્ગને પારીને વિશુદ્ધચારિત્રવાળા થયેલા સાધુઓ સમ્યગ્દર્શનની વિશુદ્ધિ માટે વિશુદ્ધમાર્ગના દેશક એવા તીર્થંકરોનું નામોત્કીર્તન કરે છે, કારણ કે ચારિત્રની વિશુદ્ધિ થઈ ગઈ હવે દર્શનની વિશુદ્ધિ કરવી છે. તે વળી નામોત્કીર્તન લોગસ્સસૂત્ર દ્વારા કરે છે. આ સૂત્રની ચતુર્વિંશતિસ્તવનામના અધ્યયનમાં વિસ્તારથી વ્યાખ્યા કરેલ હોવાથી અહીં ફરીથી બતાવતા નથી. લોગસ્સ બોલીને દર્શનવિશુદ્ધિનિમિત્તે જ કાયોત્સર્ગને ક૨વાની ઇચ્છાવાળા સાધુઓ આ સૂત્ર બોલે છે સૂત્રાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો. 25 ८. अहमपि ॥२॥ सर्वस्मिन् जीवराशौ भावतो धर्मनिहितनिजचित्तः । सर्वं क्षमयित्वा क्षमे सर्वस्याहमपि ॥३॥ एवं क्षमयित्वाऽऽचार्यादीन् ततो दुरालोचितं वा भवेत् दुष्प्रतिक्रान्तं वा भवेत् अनाभोगादिनाकारणेन ततः पुनरपि कृतसामायिकाश्चारित्रविशोधनार्थमेव कायोत्सर्गं कुर्वन्ति । एष चारित्रोत्सर्ग इति चारित्रातिचारविशुद्धिनिमित्त इति भणितं भवति, अयं च पञ्चाशदुच्छ्वासपरिमाणः, ततो नमस्कारेण पारयित्वा 30 विशुद्धचारित्रा विशुद्धदेशकानां दर्शनशुद्धिनिमित्तं नामोत्कीर्त्तनं कुर्वन्ति, चारित्रं विशोधितमिदानीं दर्शनं विशुध्यत्वितिकृत्वा तत्पुनर्नामोत्कीर्त्तनमेवं कुर्वन्ति । Page #86 -------------------------------------------------------------------------- ________________ ‘અરિહંતન્નેવાળ' સૂત્રનો અર્થ ૭૫ अस्या व्याख्या-सर्वलोकेऽर्हच्चैत्यानां करोमि कायोत्सर्गमिति, तत्र लोक्यते - दृश्यते केवलज्ञानभास्वतेति लोकः - चतुर्दशरज्ज्वात्मकः परिगृह्यते इति, उक्तं च-" धर्मादीनां वृत्तिर्द्रव्याणां भवति यत्र तत् क्षेत्रम् । तैर्द्रव्यैः सह लोकस्तद्विपरीतं ह्यलोकाख्यम् ॥१॥" सर्वः खल्वधस्तिर्यगूर्ध्व भेदभिन्नः, सर्वश्चासौ लोकश्च २ तस्मिन् सर्वलोके त्रैलोक्ये इत्यर्थः, तथाहि - अधोलोके चमरादिभवनेषु तिर्यग्लोके द्वीपाचलज्योतिष्कविमानादिषु, ऊर्ध्वलोके सौधर्मादिविमानादिषु 5 सन्त्येवार्हच्चैत्यानि, तत्रशोकाद्यष्टमहाप्रातिहार्यादिरूपां पूजामर्हन्तीत्यर्हन्तः - तीर्थकरास्तेषां चैत्यानिप्रतिमालक्षणानि अर्हच्चैत्यानि, इयमत्र भावना - चित्तम् - अन्तः करणं तस्य भावे कर्मणि वा वर्णदृढादिलक्षणे ष्यञि कृते चैत्यं भवति, तत्रार्हतां प्रतिमाः प्रशस्तसमाधिचित्तोत्पादकत्वादर्हच्चैत्यानि भण्यन्ते तेषां किं ? - करोमीत्युत्तमपुरुषैकवचननिर्देशेनात्माऽभ्युपगमं दर्शयति, किमित्याहकायः-शरीरं तस्योत्सर्ग : - कृताकारस्य स्थानमौनध्यानक्रियाव्यतिरेकेण क्रियान्तराध्यासमधिकृत्य 10 परित्याग इत्यर्थः, तं कायोत्सर्ग, आह-कायस्योत्सर्ग इति षष्ट्या समासः कृतः, अर्हच्चैत्यानामिति ટીકાર્થ : સર્વલોકમાં (૨હેલાં) અરિહંતચૈત્યોના (વંદનાદિ માટે) કાયોત્સર્ગને હું કરું છું. તેમાં, જે કેવલજ્ઞાનરૂપ સૂર્યવડે દેખાય છે તે લોક. અહીં લોકશબ્દથી ચૌદરાજ આત્મક લોક ગ્રહણ કરવો. કહ્યું છે – “ધર્માસ્તિકાય વિગેરે દ્રવ્યો જ્યાં રહેલા છે તે દ્રવ્યોથી યુક્ત એવું તે ક્ષેત્ર લોક કહેવાય છે. તેનાથી વિપરીત ક્ષેત્ર અલોક જાણવું. ॥૧॥” સર્વ એટલે કે અધો, તિર્યંગ્ અને ઊર્ધ્વ એમ ત્રણે 15 પ્રકાર. સર્વ એવો જે લોક તે સર્વલોક અર્થાત્ ત્રણે લોક, તેમાં, (શંકા : – ત્રણે લોકમાં ચૈત્યો રહેલા છે ? સમાધાન : – હા, છે.) તે આ પ્રમાણે – અધોલોકમાં ચમરાદિના ભવનોમાં, તિર્યંગ્લોકમાં દ્વીપો, પર્વતો અને જ્યોતિષ્ઠવિમાન વિગેરેમાં તથા ઊર્ધ્વલોકમાં સૌધર્મ વિગેરે વિમાનાદિમાં અરિહંતચૈત્યો છે જ. અશોક વિગેરે આઠ મહાપ્રાતિહાર્ય વિગેરે પૂજાને જે યોગ્ય છે તે અરિહંતો એટલે કે તીર્થંકરો 20 તેમના ચૈત્યો એટલે કે પ્રતિમાઓ તે અર્હચૈત્ય, અહીં વર્ણદઢ વગેરેરૂપ સૂત્રોને આશ્રયીને ચિત્તશબ્દને કે જેનો અર્થ અંતઃકરણ છે તે શબ્દને ભાવ અથવા કર્મમાં ‘વ્યંગ્’ પ્રત્યય લાગતા ચૈત્ય શબ્દ બન્યો છે. અરિહંતોની પ્રતિમા એ પ્રશસ્તસમાધિયુક્ત ચિત્તને ઉત્પન્ન કરનાર હોવાથી ચૈત્ય કહેવાય છે. તે પ્રતિમાઓના (વંદનાદિ માટે કાયોત્સર્ગને કરું છું એમ અન્વય જોડવો. તેમાં ‘રોમિ' શબ્દનો અર્થ જણાવે છે.) ‘રોમિ’ એ પ્રમાણેના ઉત્તમપુરુષ (= પ્રથમપુરુષ) એક વચનાન્ત નિર્દેશવડે આત્મા 25 સ્વીકારને જણાવે છે. રોમ્નિ = હું કરું છું. શું કરું છું ? તે કહે છે કાય એટલે શરીર તેનો ઉત્સર્ગ એટલે જેણે કાયોત્સર્ગ માટેના આગારો = અપવાદો કરેલા છે = સ્વીકારેલા છે એવા સાધુનો સ્થાન, મૌન, ધ્યાન અને ઉચ્છ્વાસાદિ ક્રિયા સિવાયની અન્યક્રિયામાં કાયાને રાખવાને આશ્રયીને શરીરનો પરિત્યાગ (અર્થાત્ અન્નત્યં સિફ્ળ... માં કહેલાં અપવાદો સિવાય અન્યક્રિયાઓમાં કાયાને હું રાખીશ નહીં એ પ્રમાણે અન્યક્રિયાઓમાં શરીરને રાખવાનો ત્યાગ તે ઉત્સર્ગ.) આવા તે કાયોત્સર્ગને 30 હું કરું છું. શંકા : ‘કાયાનો ઉત્સર્ગ’ એ પ્રમાણે અહીં ષષ્ઠી તત્પુરુષસમાસ કરેલો છે અને પૂર્વે ‘અર્હચૈત્યોનું’ Page #87 -------------------------------------------------------------------------- ________________ ૭૬ મી આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૩) प्रागुक्तं, तत् किमर्हच्चैत्यानां कायोत्सर्ग करोति ?, नेत्युच्यते, षष्ठीनिर्दिष्टं तत्पदं पदद्वयमतिक्रम्य मण्डूकप्लुत्या वन्दनप्रत्ययमित्यादिभिः सम्बध्यते, ततश्चार्हच्चैत्यानां वन्दनप्रत्ययं करोमि कायोत्सर्गमिति द्रष्टव्यम्, तत्र वन्दनम्-अभिवादनं प्रशस्तकायवाङ्मनः प्रवृत्तिरित्यर्थः, तत्प्रत्ययं तन्निमित्तं, तत्फलं मे कथं नाम कायोत्सर्गादेव स्यादित्यतोऽर्थमित्येवं सर्वत्र भावना कार्या, तथा 5 'पूयणवत्तियाए 'त्ति पूजनप्रत्ययं-पूजानिमित्तं, तत्र पूजनं-गन्धमाल्यादिभिरभ्यर्चनं, तथा 'सक्कारवत्तियाए'त्ति सत्कारप्रत्ययं-सत्कारनिमित्तं, तत्र प्रवरवस्त्राभरणादिभिरभ्यर्चनं सत्कारः, आह-यदि पूजनसत्कारप्रत्ययः कायोत्सर्गः क्रियते ततस्तावेव कस्मान्न क्रियेते ?, उच्यते, द्रव्यस्तवत्वादप्रधानत्वाद्, उक्तं च-'देव्वत्थउ भावत्थउ दव्वत्थओ बहुगणोत्ति बुद्धि सिया, अणिउणमइ वयणमिणं छज्जीवहितं जिणा बेंति । छज्जीवकायसंजमो दव्वत्थतो सो विरुज्जती 10 कसिणो, तो कसिणसंजमविदू पुष्पादियं ण इच्छंति । अकसिण पवत्तयाणं विरताविरताण एस खलु जुत्तो, संसारपतनुकरणो दव्वत्थे कूवदितो । इत्यादि, अतः श्रावकाः पूजनसत्कारावपि એ પ્રમાણે કહ્યું. તેથી અહચૈત્યોની કાયાનો ત્યાગ સાધુ કરે છે? સમાધાન : ષષ્ઠીવડે નિર્દિષ્ટ એવા તે “અદ્વૈત્યાનાં' પદનો રોમિ અને કાયોત્સર આ બંને પદોને ઓળંગીને મંડૂકપ્લતિ ન્યાયે (= જેમ દેડકો કૂદકા મારતો મારતો અમુક-અમુક સ્થાનને 15 ઓળંગીને આગળ વધે તેમ આ બે પદોને ઓળંગીને) “વન્દ્રનપ્રત્યય વિગેરે પદો સાથે સંબંધ જોડવાનો છે. તેથી અહચૈત્યોના વંદનનિમિત્તે હું કાયોત્સર્ગને કરું છું એ પ્રમાણે અર્થ જાણવો. તેમાં વંદન એટલે અભિવાદન અર્થાત્ પ્રશસ્ત મન-વચન-કાયાની પ્રવૃત્તિ. તે માટે એટલે કે આવી પ્રશસ્તપ્રવૃત્તિનું ફળ મને કેવી રીતે પ્રાપ્ત થાય ? તો કાયોત્સર્ગથી જ થાય. તેથી પ્રશસ્તપ્રવૃત્તિના ફળને પ્રાપ્ત કરવા કાયોત્સર્ગ કરું છું. આ પ્રમાણે આગળ પણ બધે ફળપ્રાપ્તિ માટે જ સમજી લેવું. 20 પૂજાનિમિત્તે' – પૂજા એટલે સુગંધી દ્રવ્યો, પુષ્પોની માલા વિગેરેવડે અભ્યર્ચન કરવું. (શ્રાવક પ્રતિમાની જે આવા બધા દ્રવ્યોવડે પૂજા કરે છે તે પૂજાનું ફળ પ્રાપ્ત કરવા હું કાયોત્સર્ગ કરું છું. એમ અન્વય જોડવો.)‘રિવત્તિયા' – સત્કાર માટે, તેમાં સત્કાર એટલે ઉત્કૃષ્ટ એવા વસ્ત્ર, આભૂષણો વિગેરેવડે પૂજા કરવી. શંકા : જો પૂજન–સત્કાર માટે સાધુ કાયોત્સર્ગ કરતો હોય તો તે પૂજન–સત્કાર જ સાધુ કેમ 25 કરતો નથી ? સમાધાન : પૂજન–સત્કાર એ દ્રવ્યસ્તવ હોવાથી સાધુ માટે અપ્રધાન છે. કહ્યું છે – “દ્રવ્યસ્તવ અને ભાવસ્તવ, તેમાં દ્રવ્યસ્તવ બહુગુણવાળો છે. વિગેરેનો અર્થ પૂર્વે ભા. ૧૯૩ વિગેરે ગાથાઓ પ્રમાણે જાણવો. આથી (= દ્રવ્યસ્તવ શ્રાવકોને ગુણકારી હોવાથી) શ્રાવકો પૂજન-સત્કારને પણ કરે ९. द्रव्यस्तवो बहुगुण इति बुद्धिस्स्यादनिपुणवचनमिदं षड्जीवहितं जिना ब्रुवन्ति । षड्जीवकायसंयमो 30 द्रव्यस्तवे स विरुध्यते । कृत्स्नस्ततो कुत्स्त्रसंयमविदवः पुष्पादिकं नेच्छन्ति । अकृत्स्त्रप्रवर्त्तानां विरताविरतानामेष खलु युक्तः संसारप्रतनुकरणाद्, द्रव्यस्तवे कूपदृष्टान्तः । Page #88 -------------------------------------------------------------------------- ________________ ‘હિંતરેફયા' સૂત્રનો અર્થ જ ૭૭ कुर्वन्त्येव, साधवस्तु प्रशस्ताध्यवसायनिमित्तमेवमभिदधति, तथा 'सम्माणवत्तियाए'त्ति सन्मानप्रत्ययं-सन्माननिमित्तं, तत्र स्तुत्यादिभिर्गुणोन्नतिकरणं सन्मानः, तथा मानसः प्रीतिविशेष इत्यन्ये, अथ वन्दनपूजनसत्कारसन्माना एव किंनिमित्तमित्यत आह-'बोहिलाभवत्तियाए' बोधिलाभप्रत्ययंबोधिलाभनिमित्तं प्रेत्य जिनप्रणीतधर्मप्राप्तिर्बोधिलाभो भण्यते, अथ बोधिलाभ एव किंनिमित्तमित्यत आह 'निरुवसग्गवत्तियाए' निरुपसर्गप्रत्ययं-निरुपसर्गनिमित्तं, निरुपसर्गो-मोक्षः, अयं च 5 कायोत्सर्गः क्रियमाणोऽपि श्रद्धादिविकलस्य नाभिलषितार्थप्रसाधनायालमित्यत आह-सद्धाए मेहाए धिईए धारणाए अणुप्पेहाए वड्डमाणीए ठामि काउस्सग्गं'ति श्रद्धया हेतुभूतया तिष्ठामि कायोत्सर्ग न बलाभियोगादिना श्रद्धा-निजोऽभिलाषः, एवं मेधया-पटुत्वेन, न जडतया, अन्ये तु व्याचक्षते-मेधयेति मर्यादावर्तित्वेन नासमञ्जसतयेति, एवं धृत्या-मनःप्रणिधानलक्षणया न पुना रागद्वेषाकुलतया, धारणया-अर्हद्गुणाविस्मरणरूपया न तच्छून्यतया, अनुप्रेक्षया-अर्हद्गुणा- 10 नामेव मुहुर्मुहुरविच्युतिरूपेणानुचिन्तनरूपया न तवैकल्येन, वर्द्धमानयेति प्रत्येकमभिसम्बध्यते, श्रद्धया वर्द्धमानया एवं मेधयेत्यादि, एवं तिष्ठामि कायोत्सर्गम्, आह-उक्तमेव प्राक्करोमि कायोत्सर्ग સામ્રતિ તિerીતિ વિમર્થમિતિ ૨, ૩, વર્તમાનસામીણે વર્તમાનવા (પ૦ રૂ-રૂ-૨૩૨) જ છે. જયારે સાધુઓ પ્રશસ્તાધ્યવસાય માટે જ કાયોત્સર્ગને કરે છે. (અર્થાત્ શ્રાવકો આ પૂજનસત્કારદ્વારા જે કર્મનિર્જરા વિગેરરૂપ ફળ પ્રાપ્ત કરે છે તે ફળ મને પણ પ્રાપ્ત થાઓ એવા પ્રશસ્ત 15 અધ્યવસાય માટે જ કાયોત્સર્ગ કરે છે.) તથા “સમ્પત્તિયા,' – સન્માન માટે, તેમાં તીર્થકરોની સ્તુતિ વિગેરે દ્વારા તેમના ગુણોને બોલવા તે સન્માન. કેટલાક આચાર્યો સન્માન એટલે માનસિક પ્રીતિવિશેષ કહે છે. તે સન્માન માટે કાયોત્સર્ગ કરું છું. આ વંદન, પૂજન, સત્કાર અને સન્માન આ બધું જ શા માટે કરવાનું છે? તે કહે છે – બોધિલાભ માટે. પરલોકમાં જિનધર્મની પ્રાપ્તિ તે બોધિલાભ કહેવાય છે. બોધિલાભ જ શા માટે ? તે કહે છે – નિરુપસર્ગ = મોક્ષ માટે. કરાતો એવો 20 પણ આ કાયોત્સર્ગ શ્રદ્ધા વિગેરેથી રહિત જીવને ઇચ્છિત અર્થને સાધી આપવા માટે સમર્થ બનતો નથી. માટે કહે છે – (૧) હેતુભૂત એવી શ્રદ્ધાથી હું કાયોત્સર્ગ કરું છું. (અર્થાત્ મારી પોતાની શ્રદ્ધાથી હું આ કાયોત્સર્ગ કરું છું.) નહીં કે બળજબરી વિગેરેથી. શ્રદ્ધા એટલે પોતાની ઇચ્છા. (૨) એ જ પ્રમાણે હું જડતાથી નહીં પણ સમજી-વિચારીને કાયોત્સર્ગ કરું છું. કેટલાક મેધાવડે અસંજમસ રીતે અર્થાત્ હું મર્યાદામાં રહેલો હોવાથી ગમેતેમ કાયોત્સર્ગ કરતો નથી' એમ 25 અર્થ કરે છે. (૩) એ જ પ્રમાણે કૃતિવડે એટલે કે રાગ-દ્વેષની વ્યાકુળતાથી નહીં પણ મનની એકાગ્રતાથી કાયોત્સર્ગ કરું છું. (૪) ધારણાવડે એટલે કે અર્ધગુણોની વિસ્મૃતિ કર્યા વિના (અર્થાત્ અદ્ગણોને મનમાં યાદ કરીને) હું કાયોત્સર્ગ કરું છું નહીં કે ધારણા રાખ્યા વિના. (૫) અનુપ્રેક્ષાવડે અર્થાત્ અલ્ગણોને જ વારંવાર યાદ કરવા સાથે હું કાયોત્સર્ગ કરું છું, નહીં કે તે અનુપ્રેક્ષા વિના. વર્ધમાન' શબ્દ શ્રદ્ધા વિગેરે પાંચ પદો સાથે જોડવો. તેથી વધતી એવી શ્રદ્ધા સાથે, વધતી એવી મેધા 30 સાથે હું કાયોત્સર્ગ કરું છું વિગેરે અર્થ કરવો. શંકા: સૂત્રની શરૂઆતમાં જ ‘મિ' શબ્દ આપી જ દીધો છે તો ફરી સૂત્રના અંતમાં ‘તિષ્ઠામ' Page #89 -------------------------------------------------------------------------- ________________ ૭૮ એક આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૭) इतिकृत्वा करोमि करिष्यामीति क्रियाभिमुख्यमुक्तमिदानीं त्वासन्नतरत्वात् क्रियाकालनिष्ठाकालयोः कथञ्चिदभेदात् तिष्ठाम्येव, आह-किं सर्वथा ?, नेत्याह - ' अन्नत्थूससिएणमित्यादि पूर्ववत् यावद्वोसिरामित्ति, एवं सुत्तं पढित्ता पणवीसूसासपरिमाणं काउस्सग्गं करेंति, 'दंसणसुद्धीय ततियओ होइ 'त्ति तृतीयत्वं चास्यातीचारालोचनविषयप्रथमकायोत्सर्गापेक्षयेति, तओ नमोक्कारेण 5 पारेत्ता सुयणाणपरिवुड्डिनिमित्तं अतियारविसोहणत्थं च सुयधम्मस्स भगवओ पराए भत्तीए तप्परूवगनमोक्कारपुव्वयं थुइकित्तणं करेंति, तंजहा पुक्खरवरदीवड्ढे धायइसंडे य जंबुद्दीवे य । भरहेरवयविदेहे धम्माइगरे नम॑सामि ॥१॥ तमतिमिरपडलविद्धंसणस्स सुरगणनरिंदमहिअस्स | सीमाधरस्स वंदे पप्फोडियमोहजालस्स ॥२॥ जाईजरामरणसोगपणासणस्स, कल्लाणपुक्खलविसालसुहावहस । 10. જો વેવવાનવ વાળવિગમ્સ, ધમ્મસ સારમુવલબ્મ રે પમાયં ? રૂા સિદ્ધે મો! पयओ णमो जिणमए नंदी सया संजमे, देवंनागसुवण्णकिण्णरगणस्सब्भूअभावच्चिए लोगो जत्थ पट्टओ जगमिणं तेल्लुक्कमच्चासुरं, धम्मो वड्डउ सासओ विजयऊ धम्मुत्तरं वड्डउ ||४|| सुअस्स भगवओ करेमि काउस्सग्गं वंदण० अन्नत्थ० । (सूत्रम् ) શબ્દ શા માટે મૂક્યો ? । સમાધાન : ‘નજીકના ભવિષ્ય કે ભૂતકાળમાં વર્તમાનવિભક્તિઓ પણ થાય છે' એ ન્યાયને આશ્રયીને ‘રોમિ’ શબ્દનો ‘રિષ્યામિ’ અર્થ કરતા ‘હું કાર્યોત્સર્ગ કરીશ’ એ પ્રમાણે પૂર્વે કાયોત્સર્ગની ક્રિયાને અભિમુખતા કહી. (અર્થાત્ ક્રિયા કરવાની તૈયારી બતાવી.) હવે સૂત્રના અંતે તે ક્રિયા કાળ અત્યંત નજીક હોવાથી ક્રિયાકાળ અને નિષ્ઠાકાળનો કંચિદ્ અભેદ છે. અને તેથી હું કાયોત્સર્ગમાં જ છું. (અહીં આશય એ છે કે ‘મિ હ્રાસ્સમાં' શબ્દ બોલ્યા પછી હજુ આખું ‘અન્નત્ય’ સૂત્ર 20 બોલવાનું બાકી છે. તે બોલાશે પછી કાયોત્સર્ગ શરૂ થશે. તેથી ‘મિ...’ એટલે કે હું કાયોત્સર્ગમાં છું એમ કેવી રીતે બોલાય ? તેથી ખુલાસો કરે છે કે ‘મિ ગડ' સૂત્રનો અંત એ નિષ્ઠાકાળ છે અને કાયોત્સર્ગક્રિયાનો આરંભ એ ક્રિયાકાળ છે. કાયોત્સર્ગક્રિયા હવે અત્યંત નજીકમાં હોવાથી આ ક્રિયાકાળ અને નિષ્ઠાકાળનો કંથચિદ્ અભેદ છે અને તેથી હું કાયોત્સર્ગમાં જ છું એવું બોલવામાં કોઇ દોષ નથી.) 15 શંકા : કોઇપણ જાતની છૂટ રાખ્યા વિના કાયોત્સર્ગ કરે છે ? સમાધાન ઃ ના, ઉચ્છ્વાસ વિગેરે પૂર્વે જે કહ્યા તે બધા અપવાદો (= છૂટો) અહીં જાણી લેવા. આ ‘અન્નત્થ’ સૂત્રને બોલીને પચ્ચીસ ઉચ્છ્વાસ પ્રમાણ કાયોત્સર્ગને સાધુઓ કરે છે. (પૂર્વે ગા. ૧૫૨૬માં) કહ્યું કે ‘દર્શનવિશુદ્ધિ માટે ત્રીજો કાયોત્સર્ગ છે.’ અહીં ‘સયળાસળા' ના કાયોત્સર્ગની અપેક્ષાએ આ કાયોત્સર્ગ ત્રીજો ગણ્યો છે એમ જાણવું. ત્યાર પછી ‘નમો અરિહંતાણં' દ્વારા કાયોત્સર્ગને 30 પારીને શ્રુતજ્ઞાનની પરિવૃદ્ધિ માટે અને અતિચારોની શુદ્ધિ માટે ભગવાન એવા શ્રુતધર્મની ઉત્કૃષ્ટ ભક્તિવડે તે શ્રુતના પ્રરૂપકોને નમસ્કાર કરવા પૂર્વક સ્તુતિ અને કીર્તન કરે છે. તે આ પ્રમાણે હ્ર સૂત્રાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો. 25 Page #90 -------------------------------------------------------------------------- ________________ પુરવરવીવ સૂત્રનો અર્થ ૭૯ अस्य व्याख्या-पुष्कराणि-पद्मानि तैर्वर:-प्रधानः पुष्करवरः २ श्चासौ द्वीपश्चेति समासः, तस्यार्धं मानुषोत्तराचलार्वाग्वति तस्मिन्, तथा धातकीनां खण्डानि यस्मिन् स धातकीखण्डो द्वीपस्तस्मिंश्च, तथा जम्बोपलक्षितस्तत्प्रधानो वा द्वीपो जम्बूद्वीपस्तस्मिंश्च, एतेष्वर्द्धतृतीयेषु द्वीपेषु महत्तरक्षेत्रप्राधान्याङ्गीकरणतः पश्चानुपूर्कोपन्यस्तेषु यानि भरतैरावतविदेहानि प्राकृतशैल्या त्वेकवचननिर्देशः द्वन्द्वैकवद्भावाद् वा भरतैरावतविदेह इत्यपि भवति, तत्र धर्मादिकरान्नमस्यामि- 5 'दुर्गतिप्रसृतान् जीवान्, यस्माद् धारयते ततः । धत्ते चैतान् शुभस्थाने, तस्माद् धर्म इति स्मृतः ॥१॥' स च द्विभेद:-श्रुतधर्मश्चारित्रधर्मश्च, श्रुतधर्मेणेहाधिकारः, तस्य भरतादिष्वादौ करणशीलास्तीर्थकरा एवातस्तेषां स्तुतिरुक्ता, साम्प्रतं श्रुतधर्मस्योच्यते-'तमतिमिरपडलविद्धंसणस्स सुरगणे 'त्यादि, तमः-अज्ञानं तदेव तिमिरं तमस्तिमिरमथवा तमः-बद्धस्पृष्टनिधत्तं ज्ञानावरणीयं निकाचितं तिमिरं तस्य पटलं-वृन्दं तमस्तिमिरपटलं तद् विध्वंसयति विनाशयतीति तमस्ति- 10 मिरपटलविध्वंसनः तस्य, तथा चाज्ञाननिरासेनैवास्य प्रवृत्तिः, तथा सुरगणनरेन्द्रमहितस्य, तथा चागममहिमानं कुर्वन्त्येव सुरादयः, तथा सीमां-मर्यादां धारयतीति सीमाधरः, सीम्नि वा धारयतीति ટીકાર્થ : કમળોથી પ્રધાન એવો જે દ્વીપ તે પુષ્કરવરદ્વીપ. તેનો અડધો વિભાગ એટલે કે માનુષોત્તરપર્વત પૂર્વે રહેલો વિભાગ, તેમાં તથા ધાતકી વૃક્ષના વનો જેમાં છે તે ધાતકીખંડ–તેમાં, તથા જંબુવૃક્ષથી ઉપલક્ષિત અથવા જંબુવૃક્ષોથી પ્રધાન એવો જે દીપ તે જંબુદ્વીપ – તેમાં. મોટા ક્ષેત્રોને 15 પ્રધાન ગણીને ઊંધા ક્રમે આ અઢીદ્વીપમાં જે ભરત, ઐરાવત અને મહાવિદેહ ક્ષેત્રો છે. અહીં મૂળમાં મરતૈરવિવિવેદ' એ પ્રમાણે જે એકવચનમાં નિર્દેશ કર્યો છે તે પ્રાકૃતશૈલી હોવાથી જાણવો અથવા સમાહાર દ્વન્દ સમાસ કરેલો હોવાથી છે. તે ભરતાદિ ક્ષેત્રોમાં ધર્મની આદિ = શરૂઆત કરનારાઓને હું નમસ્કાર કરું છું. (ધર્મની વ્યાખ્યા કરે છે –) “જે કારણથી દુર્ગતિમાં જતાં જીવાને અટકાવે છે અને શુભધ્યાનમાં જીવોને સ્થાપે 20 છે તે કારણથી તે ધર્મ કહેવાય છે. ૧” તે ધર્મ બે પ્રકારનો છે – શ્રતધર્મ અને ચારિત્રધર્મ. અહીં શ્રતધર્મનું પ્રયોજન છે. ભરત વિગેરે ક્ષેત્રોમાં તે શ્રુતધર્મને સૌ પ્રથમ કરવાના સ્વભાવવાળા તીર્થકરો જ છે. તેથી (પ્રથમગાથાદ્વારા) તેમની સ્તુતિ કહી. હવે શ્રુતધર્મની સ્તુતિ કહેવાય છે – તમઃ એટલે અજ્ઞાન. તે અજ્ઞાનરૂપ અંધકાર તે તમતિમિર. અથવા તમ: એટલે બંધાયેલ, સ્પર્ધાયેલ, નિધત્ત એવું જ્ઞાનાવરણીય કર્મ. અને તિમિર એટલે નિકાચિત 25. જ્ઞાનાવરણીય કર્મ. તેઓનો જે સમૂહ તે તમતિમિરપટલ. આ સમૂહને જે નાશ કરે છે તેવા શ્રતધર્મને (હું વંદન કરું છું એમ ‘વન્ટે' પદ સાથે અન્વય કરવો.) અજ્ઞાનને દૂર કરવાઢારા જ શ્રતધર્મની પ્રવૃત્તિ થતી હોવાથી (= શ્રુતધર્મદ્વારા અજ્ઞાન દૂર થતું જ હોવાથી) શ્રતધર્મ અજ્ઞાનને નાશ કરનારું કહ્યું છે. તથા દેવો વિગેરે આગમની પૂજા (નમસ્કાર) કરતા હોવાથી જ તે શ્રતધર્મ સુરસમૂહ અને ચક્રવર્તી વિગેરે રાજાવડે પૂજાયેલ = નમસ્કાર કરાયેલ તિ ) છે. તેને (હું વંદન કરું છું.) 30 - તથા સીમા એટલે મર્યાદા, તેને જે ધારણ કરે છે અથવા સીમાને વિશે = મર્યાદામાં (જીવન) Page #91 -------------------------------------------------------------------------- ________________ ૮૦ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૩) तस्येति, कर्मणि षष्ठी, तं वन्दे, तस्य वा यत् माहात्म्यं तद् वन्दे, अथवा तस्य वन्द इति वन्दनं करोमि, तथाहि-आगमवन्त एव मर्यादां धारयन्ति, किंभूतस्य ?-प्रकर्षेण स्फोटितं मोहजालंमिथ्यात्वादि येन स तथोच्यते तस्य, तथा चास्मिन् सति विवेकिनो मोहजालं विलयमुपयात्येव, इत्थं श्रुतधर्ममभिवन्द्याधुना तस्यैव गुणोपदर्शनद्वारेण प्रमादागोचरतां प्रतिपादयन्नाह-'जाईजरा5 કરો ત્યા, નાતિઃ–૩ત્પત્તિઃ નર-વથોહાનિ: મરઘ–પ્રાપાત્યાઃ શો:–મનો સુવિશેષ:, जातिश्च जरा च मरणं च शोकश्चेति द्वन्द्वः, जातिजरामरणशोकान् प्रणाशयति-अपनयति जातिजरामरणशोकप्रणाशनस्तस्य, तथा च श्रुतधर्मोक्तानुष्ठानाज्जात्यादयः प्रणश्यन्त्येव, अनेन चास्यानर्थप्रतिघातित्वमाह, कल्यम्-आरोग्यं कल्यमणतीति कल्याणं, कल्यं शब्दयतीत्यर्थः, पुष्कलं-सम्पूर्णं न च तदल्पं किं तु विशालं-विस्तीर्णं सुखं-प्रतीतं कल्याणं पुष्कलं विशालं 10 सुखमावहति-प्रापयतीति कल्याणपुष्कलविशालसुखावहस्तस्य, तथा च श्रुतधर्मोक्तानुष्ठाना दुक्तलक्षणमपवर्गसुखमवाप्यत एव, अनेन चास्य विशिष्टार्थप्रसाधकत्वमाह, कः प्राणी देवदानवધારી રાખે છે તે સમાધર. અને શ્રત એ સમાધર જ છે કારણ કે આગમવાળા જ જીવો મર્યાદાનું પાલન કરે છે. અહીં તમતિમિર...સ, સુર...સ, સીમાથરસ્ત એ પ્રમાણે જે ષષ્ઠીવિભક્તિ છે તે કર્મમાં = દ્વિતીયા અર્થમાં જાણવી. તેથી સીમધર વન્ટે એ પ્રમાણે અર્થ કરવો અથવા ષષ્ઠી વિભક્તિ જ . 15 રાખો, અર્થ આ પ્રમાણે કરવો કે તે શ્રતધર્મના માહાભ્યને હું વંદન કરું છું. અથવા ‘તસ્ય વિન્ટે’ એટલે તેને હું વંદન કરું છું. કેવા પ્રકારનો તે ધૃતધર્મ છે? તે કહે છે – પ્રકર્ષથી તોડી નાખ્યો છે મિથ્યાત્વ વિગેરે મોહનીયનો સમૂહ જેણે તે પોડિયમોદનાત કહેવાય છે. તેને, કારણ કે શ્રુતજ્ઞાનની હાજરીમાં વિવેકી જીવોનો મોહસમૂહ નાશ પામે છે. આ પ્રમાણે શ્રતધર્મની સ્તુતિ કરીને હવે તે શ્રુતધર્મના જ ગુણોને જણાવવાદ્વારા તેમાં અપ્રમત્તતાને 20 કેળવવાનું જણાવતા કહે છે – નાગરીમર.... વિગેરે. જાતિ એટલે જન્મ, જરા એટલે ઘડપણ, મરણ એટલે પ્રાણોનો ત્યાગ, શોક એટલે માનસિક દુઃખવિશેષ. આ બધા પદોનો દ્વન્દ સમાસ કરવો. આ શ્રતધર્મમાં કહેવાયેલા અનુષ્ઠાનોથી જાતિ વિગેરે નાશ પામતા હોવાથી આ ઋતધર્મ જાતિ, જરા, મરણ અને શોકને નાશ કરનારો છે – તેને, આ વિશેષણદ્વારા શ્રતધર્મ અનર્થોનો પ્રતિઘાત કરનારો છે એમ જણાવ્યું છે. કલ્ય એટલે આરોગ્ય (= મોક્ષ) તે કલ્યને જે બોલાવે તે કલ્યાણ. પુષ્કલ એટલે 25 સંપૂર્ણ. તે પણ અલ્પ નહીં પરંતુ વિશાલ એટલે ઘણા પ્રકારનું (જેમ કે, અનંતજ્ઞાન, સંપૂર્ણ કહેવાય પરંતુ તે અનંતદર્શનાદિ ઘણા પ્રકારોની અપેક્ષાએ અલ્પ છે. તેથી “વિપુલ' વિશેષણ મૂક્યું કે સુખ સંપૂર્ણ તો આપે પણ વિપુલ = ઘણા પ્રકારનું આપે અર્થાત્ અનંતજ્ઞાન એટલું જ નહીં, સાથે અનંતદર્શન, અનંતચારિત્ર, અનંતવીર્ય વિગેરે ઘણા પ્રકારનું સુખ આપે.) સુખનો અર્થ સ્પષ્ટ જ છે. સંપૂર્ણ અર્થ – આ શ્રુતધર્મ સંપૂર્ણ અને ઘણા પ્રકારના મોક્ષસુખને પમાડનારો છે. આ વાત સત્ય છે, 30 કારણ કે શ્રુતધર્મમાં કહેવાયેલા અનુષ્ઠાનોથી કહેવાયેલ સ્વરૂપવાળું એવું મોક્ષસુખ પ્રાપ્ત થાય જ છે. આ વિશેષણ દ્વારા શ્રતધર્મ વિશિષ્ટ અર્થનો પ્રસાધક છે એમ કહ્યું. કયો ચેતનવંતેં જીવ આવા દેવ Page #92 -------------------------------------------------------------------------- ________________ પુરવર વરવીવ' સૂત્રનો અર્થ . ૮૧ नरेन्द्रगणार्चितस्य श्रुतधर्मस्य सारं-सामर्थ्यमुपलभ्य-दृष्ट्वा-विज्ञाय कुर्यात् प्रमादं सचेतनः? चारित्रधर्मे प्रमादः कर्तुं न युक्त इति हृदयम्, आह-सुरगणनरेन्द्रमहितस्येत्युक्तं पुनर्देवदानवनरेन्द्रगणार्चितस्येति किमर्थमिति ?, अत्रोच्यते तन्निगमनत्वाददोषः, तस्यैवंगुणस्य धर्मस्य सारमुपलभ्य कः सकर्णः प्रमादी भवेच्चारित्रधर्म इति, यतश्चैवमतः 'सिद्धे भो पयओ नमो जिणमये'इत्यादि, सिद्धे-प्रतिष्ठिते प्रख्याते भो इत्येतदतिशयिनामामन्त्रणं पश्यन्तु भवन्तः प्रयतोऽहं- 5 यथाशक्त्यैतावंतं कालं प्रकर्षेण यतः, इत्थं परसाक्षिकं प्रयतो भूत्वा पुनर्नमस्करोति-नमो जिनमते' अर्थाद् विभक्तिपरिणामो नमो जिनमताय, तथा चास्मिन् सति जिनमते नन्दिः-समृद्धिः सदा-सर्वकालं, क्व ?-संयमे-चारित्रे, यथोक्तं-'पढम णाणं तओ दये 'त्यादि, किंभूते संयमे?देवनागसुवर्णकिन्नरगणैः सद्भूतभावेनार्चिते, तथा च संयमवन्तः अय॑न्त एव देवादिभिः, किंभूते जिनमते ?-लोक्यतेऽनेनेति लोकः-ज्ञानमेव स यत्र प्रतिष्ठितः, तथा जगदिदं ज्ञेयतया, 10 દાનવ–નરેન્દ્રોના સમૂહથી પૂજાયેલ શ્રતધર્મના સામર્થ્યને જાણીને પ્રમાદ કરશે? અર્થાત (શ્રુતધર્મમાં કહેવાયેલ અનુષ્ઠાનરૂપી) ચારિત્રધર્મમાં પ્રમાદ કરવો યોગ્ય નથી. શંકા : પૂર્વે “સુરાણનરેન્દ્રહિતચ' વિશેષણ આપ્યું જ હતું તો પાછળથી “રેવ–ાનવ નરેન્દ્રાવતી' વિશેષણ શા માટે આપ્યું? સમાધાન : પૂર્વે કહેલાનો જ ઉપસંહાર હોવાથી કોઈ દોષ નથી. આવા ગુણવાળા તે 15 શ્રુતધર્મના સામર્થ્યને જાણ્યા બાદ કયો સકર્ણ જીવ ચારિત્રધર્મમાં પ્રમાદી થાય ? (આશય એ છે કે – શ્રુતધર્મનું આવું સામર્થ્ય છે એટલે કે મૃતધર્મમાં કહેવાયેલા અનુષ્ઠાનોથી મોક્ષ જેવું વિશિષ્ટ ફળ પ્રાપ્ત થતું હોય તો તે શ્રુતધર્મને જાણીને = ભણીને ચારિત્રાનુષ્ઠાનોમાં પ્રમાદ કરવો નહીં.) જે કારણથી આ પ્રમાણે છે તે કારણથી – (હું જિનમતને નમસ્કાર કરું છું એમ અન્વય જોડવો. જિનમત કેવો છે? તે કહે છે–) સિદ્ધ છે એટલે કે (ફલને લાવી આપનાર તરીકે) પ્રતિષ્ઠિત છે. (અથવા સર્વનયને 20 પોતાનામાં સમાવેલ હોવાથી અને કષ–છેદ–તાપરૂપ ત્રિકોટીથી પરિશુદ્ધ હોવાથી) પ્રખ્યાત છે. “મો’ શબ્દ અતિશયિઓના આમંત્રણ માટે છે, અર્થાત્ હે વિશિષ્ટજ્ઞાનીઓ! તમે જુઓ, હું પ્રયત થયો છું અર્થાત્ મારી શક્તિ પ્રમાણે આટલા કાળ સુધી પ્રકર્ષથી (જિનમતમાં) યત્નવાળો થયો છું. હે વિશિષ્ટ જ્ઞાનીઓ ! વિગેરે આમંત્રણ આપવાદ્વારા આ જીવ પરસાક્ષીએ પ્રયત થઈને હવે ફરીથી નમસ્કાર કરે છે – “નમો નિનમતે' અહીં વિભક્તિનો ફેરફાર કરી “નમો નિનમતા' અર્થ જાણવો અર્થાત્ 25 - જિનમતને નમસ્કાર થાઓ. (ટૂંકમાં પંક્તિનો અર્થ – હે જ્ઞાનીઓ ! પ્રખ્યાત એવા જિનમતમાં આટલા કાળથી યત્નવાળો હું આ જિનમતને નમસ્કાર કરું છું.) તથા આ જિનમતની હાજરીમાં સર્વકાળ માટે સંયમમાં સારી વૃદ્ધિ થાય છે. કહ્યું છે – પ્રથમ જ્ઞાન અને પછી દયા... વિગેરે. સંયમ કેવા પ્રકારનું છે ? – દેવો–નાગકુમારો–સુવર્ણકુમારોકિન્નરદેવોના સમૂહદ્વારા ખરાભાવથી આ સંયમ પૂજાયું છે. આ વાત સત્ય છે સંયમીઓ દેવાદિથી 30 પૂજાય જ છે. જિનમત કેવા પ્રકારનો છે ? – જેનાવડે જણાય તે લોક એટલે કે જ્ઞાન. અહીં જ્ઞાન જ “લોક' શબ્દથી ગ્રહણ કરવાનું છે. તે જ્ઞાન જેમાં પ્રતિષ્ઠિત છે એવો આ જિનમત છે. વળી જે Page #93 -------------------------------------------------------------------------- ________________ ૮૨ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૩) केचित् मनुष्यलोकमेव जगत् मन्यन्ते इत्यत आह-त्रैलोक्यमनुष्यासुरं, आधाराधेयरूपमित्यर्थः, अयमित्थंभूतः श्रुतधर्मो वर्द्धतां-वृद्धिमुपयातु शाश्वतः-द्रव्यार्थादेशान्नित्यः, तथा चोक्तं'द्रव्यार्थादेशात् इत्येषा द्वादशाङ्गी न कदाचिद् नासीदि'त्यादि, अन्ये पठन्ति-धर्मो वर्द्धतां शाश्वतं इति, अस्मिन् पक्षे क्रियाविशेषणमेतत्, शाश्वतं वर्द्धतां अप्रच्युत्येति भावना, विजयतः-कर्मपरप्र5 वादिविजयेनेति हृदयं, तथा धर्मोत्तरं-चारित्रधर्मोत्तरं वर्द्धतु, पुनर्वृद्ध्यभिधानं मोक्षार्थिना प्रत्यहं ज्ञानवृद्धिः कार्येति प्रदर्शनार्थं, तथा च तीर्थकरनामकर्महेतून् प्रतिपादयतोक्तं-"अप्पुव्वणाणगहणे"त्ति, 'सुयस्स भगवओ करेमि काउस्सग्गं वंदणवत्तियाए' इत्यादि पूर्ववत्, यावद्वोसिरामि। एयं सुत्तं पढित्ता पणुवीसुस्सासमेव काउस्सग्गं करेंति आह च-'सुयणाणस्स चउत्थो 'त्ति, तओ नमोक्कारेण पारित्ता विसुद्धचरणदसणसुयाइयारा मंगलनिमित्तं चरणदंसणसुयदेसगाणं सिद्धाणं 10 તિ, મછિયે -સિદ્ધાએ શુ 'ત્તિ, સા રેવં સ્તુતિઃ- * જિનમતમાં જગત જોય તરીકે પ્રતિષ્ઠિત છે. કેટલાક જીવો મનુષ્યલોકને જ જગત તરીકે માને છે તેથી (જગતનું સંપૂર્ણ સ્વરૂપ જણાવવા આ જગત કેવું છે?) તે કહે છે – આ જગત રૈલોક્યસ્વરૂપ છે એટલે કે આધાર છે અને તેમાં રહેનારા મનુષ્ય, સુર અને અસુરો છે (અહીં મૂળમાં પ્રાકૃત હોવાથી “સુર” શબ્દનો લોપ થવાથી મખ્વસુર રૂપ થયું છે.) માટે જગત આધેયરૂપ પણ છે. (મનુષ્ય, સુર. 15 અને અસુર એ આધેય છે. મનુષ્ય વિગેરે જ જગત છે. માટે જગત આયરૂપ પણ છે.) માટે જ કહ્યું છે કે આ જગત આધર–આયરૂપ છે. આવા પ્રકારનો શ્રુતધર્મ વૃદ્ધિને પામો. વળી તે કેવો છે?) શાશ્વત છે એટલે કે દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ નિત્ય છે. કહ્યું છે – “દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ આ દ્વાદશાંગી ક્યારેય નહોતી એવું નથી વિગેરે.” કેટલાક એમ કહે છે – “શાશ્વત શબ્દ ક્રિયાવિશેષણ જાણવો. તેથી અર્થ – હંમેશા વૃદ્ધિને 20 પામો. તથા વિજયથી એટલે કે કર્મરૂપ પરવાદી ઉપર જિત મેળવવાદ્વારા આ શ્રુતધર્મ વધો. “ધર્મોત્તર અર્થાત્ ચારિત્રધર્મ પ્રધાન બને એ રીતે શ્રતધર્મ (મારામાં) વધો. અહીં ફરીથી વૃદ્ધિનું કથન કર્યું તે મોક્ષાર્થી જીવે રોજે-રોજ જ્ઞાનવૃદ્ધિ કરવી જોઈએ એ વાત જણાવવા કર્યું છે. તથા તીર્થકર નામકર્મના કારણોનું (= વીશસ્થાનકોનું) પ્રતિપાદન કરતી વખતે ગ્રંથકારે અપૂર્વજ્ઞાનનું ગ્રહણ પણ એક કારણ તરીકે કહ્યું છે. “ભગવાન શ્રુતજ્ઞાનના વંદનનિમિત્તે કાયોત્સર્ગ 25 કરું – થી લઈ વોસિરામિ' સુધીનું સૂત્ર પૂર્વની જેમ જાણવું. આ સૂત્રને બોલીને પચ્ચીસ ઉચ્છવાસ પ્રમાણ કાયોત્સર્ગ સાધુઓ કરે છે. આ જ વાત ગા. ૧૫૨૬માં કહી છે – શ્રુતજ્ઞાનનો ચોથો કાયોત્સર્ગ છે. (સયાસUા કાયોત્સર્ગની અપેક્ષાએ ચોથો જાણવો.) ત્યાર પછી નમસ્કારવડે કાયોત્સર્ગને પારીને ચારિત્ર, દર્શન અને શ્રુતસંબંધી અતિચારોથી વિશુદ્ધ થયેલા સાધુઓ મંગલ માટે ચારિત્ર, દર્શન અને શ્રુતના દેશક એવા સિદ્ધોની સ્તુતિને બોલે છે. આ જ વાત ગા. ૧૫રં૬માં કરી 30 કે – “ત્યાર પછી સિદ્ધોની સ્તુતિ કરે.” અને તે સ્તુતિ આ પ્રમાણે જાણવી છે Page #94 -------------------------------------------------------------------------- ________________ ‘સિદ્ધામાં બુદ્ધાળું' સૂત્રનો અર્થ ૮૩ सिद्धाणं बुद्धाणं पारगयाणं परंपरगयाणं । लोयग्गमुवगयाणं नमो सया सव्वसिद्धाणं ॥ १ ॥ जो देवाणवि देवो जं देवा पंजली नमंसंति । तं देवदेवमहिअं सिरसा वंदे महावीरं ॥२॥ इक्कोऽवि नमुक्कारो जिणवरवसहस्स वद्धमाणस्स । संसारसागराओ तारेइ नरं व नारिं वा ॥ ३ ॥ उज्जितसेलसिहरे दिक्खा नाणं निसीहिआ जस्स । तं धम्मचक्कवट्टिं अरिट्ठनेमिं नम॑सामि ॥ ४ ॥ चत्तारि अट्ठ दस दो य वंदिआ जिणवरा 5 चउव्वीसं । परमट्ठनिट्ठिअट्ठा सिद्धा सिद्धि मम दिसंतु ॥५॥ ( सूत्र ) अस्य व्याख्या - सितं मातमेषामिति सिद्धा निर्दग्धकर्मेन्धना इत्यर्थस्तेभ्यः सिद्धेभ्यः, ते च सामान्यतो विद्यासिद्धा अपि भवन्त्यत आह- बुद्धेभ्यः, तत्रावगताशेषाविपरीततत्त्वा बुद्धा उच्यन्ते, तत्र कैश्चित् स्वतन्त्रतयैव तेऽपि स्वतीर्थोज्ज्वालनाय इहागच्छन्ति इत्यभ्युपगम्यन्ते अत आह— ‘પારાતેભ્ય:' પાર પર્યન્ત સંસારસ્ય પ્રયોગનગ્રાતસ્ય ચ ાતા: પારાતા: તેભ્યઃ, તેપિ ચાનાવિસિદ્ધ - 10 जगत्पतीच्छावशात् कैश्चित् तथाऽभ्युपगम्यन्ते अत आह- 'परम्परगतेभ्यः' परम्परया एकेनाभिव्यक्तार्थादागमात् प्रवृत्तोऽन्योऽन्येनाभिव्यक्तादर्थादन्योऽन्येनाप्यन्य इत्येवंभूतया गताः परंपरगतास्तेभ्यः, आह- प्रथम एव केनाभिव्यक्तार्थादागमात् प्रवृत्त इति ?, उच्यते, अनादित्वात् सिद्धानां સૂત્રાર્થ : ટીકાર્ય પ્રમાણે જાણવો. ટીકાર્થ : સિતં = બંધાયેલું કર્મ જેમનું ધ્યાતં = નાશ પામ્યું છે તે અર્થાત્ બળી ગયું છે કમઁણ 15 જેમનું તેવા સિદ્ધો, તેમને (નમસ્કાર થાઓ એમ અન્વય જોડવો.) સામાન્યથી સિદ્ધો તરીકે વિદ્યાસિદ્ધ વિગેરે પણ સમજી શકાય છે. પરંતુ તેઓને અહીં ગ્રહણ કરવા નથી તેથી કહે છે – બુદ્ધોને, બધા જ તત્ત્વો સમ્યગ્ રીતે જેમણે જાણેલા છે તે બુદ્ધ કહેવાય છે. (જો કે ‘બુદ્ધ’ વિશેષણથી વિદ્યાસિદ્ધ વિગેરેની બાદબાકી થઇ જાય છે પરંતુ) કેટલાક મિથ્યાદર્શનીઓ પોતાની બુદ્ધિકલ્પનાથી જ એવું માને છે કે તે બુદ્ધો પણ પોતાના તીર્થની ઉન્નતિ માટે મોક્ષમાં ગયા પછી પણ પાછા અહીં જગતમાં 20 આવે છે. તેથી આ બુદ્ધોની બાદબાકી કરવા કહે છે કે – પારગતોને, અર્થાત્ જેઓ સંસારના અને પોતાના સર્વ પ્રયોજનોના પારને પામેલા છે તેઓને. (મિથ્યાદર્શનીઓએ માનેલા બુદ્ધોને સ્વતીર્થની ઉન્નતિરૂપ પ્રયોજન પૂર્ણ થયું નથી તેથી આવા બુદ્ધો પારગત કહેવાતા નથી. તેથી ‘પારગત’ વિશેષણદ્વારા તેઓની બાદબાકી સમજવી.) કેટલાક મિથ્યાદર્શનીઓ એવું માને છે કે – “તે પારગતો પણ અનાદિસિદ્ધ એવા એક જગત્પતિની 25 ઇચ્છાથી પાર પામેલા છે.” તેઓની આ માન્યતાને દૂર કરવા કહે છે કે – પરંપરાગતોને, અહીં પરંપરાવડે એટલે કે એકે પ્રગટ કરેલા અર્થવાળા આગમથી અન્ય પ્રવૃત્ત થયો (અર્થાત્ એકના ઉપદેશથી બોધ પામીને બીજો સિદ્ધ થયો. એ જ પ્રમાણે) અન્યદ્વારા જણાવેલા અર્થવાળા આગમથી અન્ય પ્રવૃત્ત થયો. એ જ પ્રમાણે અન્ય દ્વારા અન્ય એમ પરંપરાવડે મોક્ષમાં જીવો ગયા છે. (આ વિશેષણથી એમ જણાવ્યું કે અનાદિસિદ્ધ એવો જગત્પતિનામનો કોઇ એક આત્મા નથી કે તે એકલાની 30 ઇચ્છાથી જીવો મોક્ષ પામે. પરંતુ અનેક જીવોના ઉપદેશથી અનેકજીવો સિદ્ધ પામ્યા છે.) શંકા : પ્રથમ જીવ કોના ઉપદેશથી સિદ્ધ થયો ? Page #95 -------------------------------------------------------------------------- ________________ ૮૪ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૩) प्रथमत्वानुपपत्तिरिति, अथवा कथञ्चित् कर्मक्षयोपशमात् दर्शनं दर्शनात् ज्ञानं ज्ञानाच्चारित्रमित्येवंभूतया परम्परया गतास्तेभ्यः, तेऽपि च कैश्चित् सर्वलोकापन्ना एवेष्यन्त इत्यत आह'लोकाग्रमुपगतेभ्यः' लोकाग्रम्-ईषत्प्राग्भाराख्यं तमुपगता: तेभ्यः, आह-कथं पुनरिह सकलकर्म विप्रमुक्तानां लोकाग्रं यावद्गतिर्भवति ?, भावे वा सर्वदैव कस्मान्न भवतीति ?, अत्रोच्यते, 5 पूर्वावेधवशाद् दण्डादिचक्रभ्रमणवत् समयमेवैकमविरुद्धेति, नमः सर्वदा-सर्वकालं सर्वसिद्धेभ्यः' तीर्थसिद्धादिभेदभिन्नेभ्यः, अथवा सर्वं साध्यं सिद्धं येषां ते सर्वसिद्धास्तेभ्यः. इत्थं सामान्येन सर्वसिद्धनमस्कारं कृत्वा पुनरासन्नोपकारित्वाद् वर्तमानतीर्थाधिपतेः श्रीमन्महावीरवर्द्धमानस्वामिनः स्तुतिं कुर्वन्ति-'जो देवाणवि देवो जं देवा पंजली'त्यादि, यो भगवान् वर्धमानोः देवानामपि भवनवास्यादीनां देवः, पूज्यत्वात्, तथा चाह-यं देवाः प्राञ्जलयो नमस्यन्ति-विनयरचितकरपुटाः 10 સન્તઃ પ્રાન્તિ, તે રેવદેવમદિ' રેવદેવા:–શવઃ તૈ: હિત–પૂનિત ‘fશરી' ઉત્તમહેનત્સાર સમાધાન : સિદ્ધો અનાદિ હોવાથી પહેલો જીવ’ એમ કહેવું જ ઘટતું નથી. (મિથ્યાદર્શનીઓ જે જગત્પતિનામનો અનાદિ સિદ્ધ માને છે તે એક જીવની અપેક્ષાએ હોવાથી મિથ્યા છે. જ્યારે અહીં સિદ્ધો અનાદિ કહ્યા તે પ્રવાહની અપેક્ષાએ છે એમ જાણવું.) અથવા પરંપરા એટલે કોઇક રીતે કર્મના લયોપશમથી દર્શન પ્રાપ્ત થાય, દર્શનથી જ્ઞાન અને જ્ઞાનથી ચારિત્ર. આવા પ્રકારની પરંપરાથી 15 મોક્ષમાં ગયેલા સિદ્ધોને નમસ્કાર થાઓ. આ સિદ્ધોને પણ કેટલાક લોકો સર્વલોકવ્યાપી જ માને છે તેથી તેમની આ માન્યતાનું ખંડન કરવા કહે છે- લોકાઝને પામેલા. લોકાગ્ર એટલે ઇષ~ાગુભારનામનું સ્થાન. તેને પામેલા સિદ્ધોને નમસ્કાર થાઓ. શંકા : (જીવની ગતિ કર્મને આધીન છે. તો) સકલ કર્મોથી રહિત થયેલા એવા સિદ્ધોની લોકાગ્ર સુધી ગતિ કેવી રીતે થાય છે? અને જો કર્મ વિના ગતિ સિદ્ધોની થઈ હોય તો કાયમ માટે 20 હવે કર્મ રહિત હોવાથી કાયમ ગતિ કેમ થતી નથી ? . સમાધાન : જેમ દંડથી ઉત્પન્ન થયેલું ભ્રમણ પછીથી દંડ વિના પણ પૂર્વાભ્યાસના કારણે ચાલ્યા કરે છે અને તે કંઈ લાંબાકાળ સુધી ચાલતું નથી તેમ પૂર્વ અભ્યાસના વશથી સિદ્ધોની પણ કર્મ વિના લોકાગ્ર સુધી ગતિ થાય છે અને તે પણ લાંબાકાળ માટે નહીં એટલે કે એક જ સમય માટે થાય છે તેમાં કોઈ વિરોધ નથી. 25 “નમો સયા સવ્યસિદ્ધાળ' સર્વદા એટલે કે સર્વકાળ માટે તીર્થસિદ્ધ વિગેરે જુદા જુદા પ્રકારના સર્વસિદ્ધોને નમસ્કાર થાઓ. અથવા સર્વ સાધ્ય જેમને સિદ્ધ થઈ ગયા છે તે સર્વસિદ્ધો, તેમને નમસ્કાર થાઓ. આ પ્રમાણે સામાન્યથી સર્વસિદ્ધોને નમસ્કાર કરીને ફરી આસજ્ઞોપકારી હોવાથી વર્તમાન તીર્થના અધિપતિ શ્રીમન્મહાવીરવર્ધમાનસ્વામિની સ્તુતિને કરે છે – “નો તેવા વિ...” જે ભગવાન વર્ધમાનસ્વામી દેવોને પણ પૂજ્ય હોવાથી દેવાધિદેવ છે એટલે કે ભવનવાસી વિગેરે 30 દેવોના પણ દેવ છે. આ જ વાતને કહે છે કે – વિનયપૂર્વક જોડેલા હાથોવાળા એવા દેવો જેમને પ્રણામ કરે છે તેવા અને ઇન્દ્રોથી પૂજાયેલા મહાવીરને મસ્તકવડે હું વંદન કરું છું મસ્તકવડે આ શબ્દ આદર જણાવવા કહ્યો છે. Page #96 -------------------------------------------------------------------------- ________________ 10 ‘સિદ્ધvi વૃદ્ધા' સૂત્રનો અર્થ છે ૮૫ प्रदर्शनार्थमाह, वन्दे, तं कं ?-'महावीरं' 'ईर गतिप्रेरणयो रित्यस्य विपूर्वस्य विशेषेण ईरयतिकर्म गमयति याति वा शिवमिति वीरः, महांश्चासौ वीरश्च महावीरः तं, इत्थं स्तुतिं कृत्वा पुनः फलप्रदर्शनार्थमिदं पठति-'एक्कोऽवि नमोकारो जिणवरवसहस्से 'त्यादि, एकोऽपि नमस्कारो जिनवरवृषभस्य वर्द्धमानस्य संसारसागरात्तारयति नरं वा नारी वा, इयमत्र भावना-सति सम्यग्दर्शने परया भावनया क्रियमाण एकोऽपि नमस्कारः तथाभूताध्यवसायहेतुर्भवति 5 यथाभूताच्छेणिमवाप्य निस्तरति भवोदधिमित्यतः कारणे कार्योपचारादेतदेवमुच्यते, अन्यथा चारित्रादिवैफल्यं स्यात् । एतास्तिस्रः स्तुतयो नियमेनोच्यन्ते, केचिदन्या अपि पठन्ति, न च तत्र नियमः, 'कितिकम्मं ति पुणो संडंसयं पडिलेहिय उवविसंति, मुहपोत्तियं पडिलेहंति ससीसोवरियं कायं पमज्जित्ता आयरियस्स वंदणं करेंति'त्ति गाथार्थः ॥१५२६॥ મા– િનિમિત્તમિદ્ વનમિતિ ?, ૩યતે – સ્ ધાતુ ગતિ અને પ્રેરણા અર્થમાં છે. ‘વિ' ઉપસર્ગ પૂર્વકના આ ધાતુ ઉપરથી ‘વીર' શબ્દ બન્યો છે, અર્થાત્ વિશેષથી જે કર્મને પ્રેરે છે = દૂર કરે છે તે વીર અથવા જે મોક્ષમાં જાય છે તે વીર. મહાન એવા વીર તે મહાવીર. તેમને હું વંદન કરું છું. આ પ્રમાણે વીરપ્રભુની સ્તુતિ કરીને ફરી તેમને કરેલા નમસ્કારનું ફળ દેખાડવા કહે છે – પ્રો.વિ. જિનવરોમાં વૃષભ સમાન એવા વર્ધમાન સ્વામિને કરેલો એક પણ નમસ્કાર નર કે નારીને સંસારસાગરથી તારે છે. ભાવાર્થ એ છે 15 કે – સમ્યગ્દર્શનની હાજરીમાં ઉત્કૃષ્ટ એવી ભાવના સાથે કરાતો એક પણ નમસ્કાર તેવા પ્રકારના અધ્યવસાયનું કારણ બને છે કે જેવા પ્રકારના અધ્યવસાયથી જીવ ક્ષપકશ્રેણિને પામીને સંસારસાગર તરી જાય છે. તેથી કારણમાં કાર્યનો ઉપચાર કરતા નમસ્કાર સંસારસાગર ઉતારે છે એમ બોલાય છે. જો આ રીતે ઉપચાર ન સમજવાનો હોય અને માત્ર નમસ્કારથી જ મોક્ષ મળી જવાનો હોય તો ચારિત્ર વિગેરે બધું નિષ્ફળ થઈ જાય. આ ત્રણ સ્તુતિઓ (= સિદ્ધાણં–બુદ્ધાણંની આ ત્રણ ગાથાઓ ગણધરકૃત હોવાથી) નિયમથી બોલાય છે. કેટલાકો છેલ્લી બે ગાથાઓ પણ બોલે છે પરંતુ છેલ્લી બે બોલવી જ એવો નિયમ નથી. (ઇચ્છા હોય તો બોલે, ન હોય તો ન બોલે. જો કે અત્યારે સામાચારી બોલવાની છે. તેનો અર્થ આ પ્રમાણે – ગિરનાર પર્વતના શિખર ઉપર જેમના દીક્ષા, કેવલજ્ઞાન અને નૈષેલિકી = મોક્ષમાં સર્વ વ્યાપારોનો નિષેધ હોવાથી મોક્ષ એ જ નૈષધિકી શબ્દથી લેવો. તેથી નૈષધિની એટલે કે મોક્ષ થયા છે 25 તે ધર્મચક્રવર્તી એવા અરિષ્ટનેમિને હું નમસ્કાર કરું છું. તથા ચાર, આઠ, દસ અને બે (એ પ્રમાણે) વંદન કરાયેલા, પરમાર્થથી નિષ્ઠિત અર્થોવાળા અને સિદ્ધ થયેલા એવા ચોવીસે જિનવરો મને સિદ્ધિને આપો.) (હવે ગા. ૧૫૨૬માં આપેલ) “કૃતિકર્મ' શબ્દનો અર્થ કરે છે – આ રીતે સિદ્ધાણં બુદ્ધાણં બોલીને ફરીથી સાંધાઓનું પ્રમાર્જન કરીને નીચે બેસે છે અને મુહપતિનું પડિલેહણ કરે છે. ત્યાર 30 પછી મસ્તક સહિત નાભિથી ઉપરની કાયાનું પ્રમાર્જન કરીને આચાર્યને વંદન કરે છે. /૧૫૨૬ll શંકા : આ વંદન શા માટે કરવાનું? સમાધાન 20 Page #97 -------------------------------------------------------------------------- ________________ आवश्य नियुक्ति • हरिलद्रीयवृत्ति • सभाषांतर (भाग-७) सुकयं आणतिं पिव लोगे काऊण सुकयकिइकम्मं । व ंतिया थुईओ गुरुथुइगहणे कए तिनि ॥१५२७॥ 'सुकयं आणतिं पिव लोए काऊणं 'ति जह रण्णा मणुस्सा आणत्तिगाए पेसिया पणाम काऊण गच्छंति, तं च सुकतं काऊण पुणो पणामपुव्वगं निवेर्देति, एवं साहुणोऽवि गुरुसमादिट्ठा 5 वंदणगपुव्वगं चरित्तादिविसोहिं काऊण पुणो सुकयकितिकम्मा संतो गुरुणो निवेदंतिभगवं ! कयं तं पेसणं आयविसोहिकारगंति, वंदणं च काऊण पुणो उक्कडुया आयरियाभिमुहा विणयरतियंजलिपुडा चिट्ठति, जाव गुरू थुइगहणं करेंति, ततो पच्छा समत्ताए पढमथुतीए थुई कड्डिति विणउत्ति, तओ थुई या व ंतियाओ क‡ति तिण्णि, आह च-वतिया थइओ गुरुथुतिगहणे कए तिणित्ति गाथार्थः ॥ १५२७॥ तओ पाउसियं कत्तव्वं करेंति, एवं ताव देवसियं करेंति, 10 गतं देवसियं, इदाणि राइयं, तत्थिमा विही, पढमं चिय सामाइयं कड्डिऊण चरित्तविसुद्धिनिमित्तं ८६ गाथार्थ : टीडार्थ प्रभाशे भावो. ટીકાર્થ : જેમ રાજાવડે કોઇ કાર્ય માટે આજ્ઞા અપાયેલા પુરુષો રાજાને પ્રણામ કરીને જાય છે. સારી રીતે તે કાર્યને પતાવીને પાછા આવેલા તે પુરુષો પ્રણામપૂર્વક તે કાર્યની સમાપ્તિનું નિવેદન કરે છે. આ જ પ્રમાણે ગુરુવડે આજ્ઞા અપાયેલા સાધુઓ પણ ચારિત્રાદિની વિશોધિને કરીને ફરીથી સારી 15 રીતે કર્યા છે વંદન જેમણે તેવા સાધુઓ ગુરુને નિવેદન કરે છે કે – હે ભગવન્ ! આત્મવિશુદ્ધિ કારક એવું (કાયોત્સર્ગાદિ) કાર્ય અમે પૂર્ણ કર્યું છે. અને આ પ્રમાણેં વંદન કરીને ફરી ઉત્કટુક આસને આચાર્યની સામે વિનયથી રચાયેલી અંજલિવાળા થઇને રહે છે. - त्यार पछी भ्यारे गुरु ( नमोऽस्तु वर्धमानाय नी) प्रथम गाथा जोली रहे पछी जधा साधुखो તે સ્તુતિને બોલે છે, ગુરુના બોલી રહ્યા પછી બોલવું એ વિનય હોવાથી સાધુઓ પછી બોલે છે. 20 સાધુઓ ત્યારે અક્ષરો કે સ્વરોવડે વધતી એવી ત્રણ સ્તુતિઓ બોલે છે. આ જ વાત મૂળગાથામાં જણાવી છે કે – ગુરુવડે સ્તુતિ બોલાયા બાદ સાધુઓ વૃદ્ધિ પામતી ત્રણ સ્તુર્તિઓ બોલે છે ।।૧૫૨ણા ત્યાર પછી સાધુઓ રાત્રિનું કર્તવ્ય કરે છે. આ પ્રમાણે દૈવસિક પ્રતિક્રમણ સાધુઓ કરે છે. દૈવસિકપ્રતિક્રમણની વિધિ પૂર્ણ થઇ. હવે રાત્રિપ્રતિક્રમણ કહેવાય છે. તેમાં વિધિ આ પ્રમાણે પ્રથમ સામાયિકસૂત્રને બોલીને ચારિત્રવિશુદ્ધિ માટે પચ્ચીસ ઉચ્છ્વાસપ્રમાણ કાયોત્સર્ગ કરે છે. 25 १०. यथा राज्ञा मनुष्या आज्ञप्त्या प्रेषिताः प्रणामं कृत्वा गच्छन्ति, तच्च कृत्वा पुनः प्रणामपूर्वकं निवेदयन्ति, एवं साधवोऽपि गुरुसमादिष्टा वन्दनपूर्वं चारित्रादिविशुद्धिं कृत्वा पुनः सुकृतकृतिकर्माणः सन्तो गुरुभ्यो निवेदयन्ति भगवन् ! कृतं तं प्रेषणमात्मविशुद्धिकारकमिति, वन्दनं च कृत्वा पुनरुत्कटुका आचार्याभिमुखा विनयरचिताञ्जलिपुटास्तिष्ठन्ति यावद्गुरवः स्तुतिग्रहणं कुर्वन्ति, ततः पश्चात् समाप्तायां प्रथमस्तुतौ स्तुतीः कथयन्ति विनय इति, ततः स्तुतीर्वर्धमानाः कथयन्ति तिस्रः, वर्धमानाः स्तुतयः गुरुस्तुतिग्रहणे कृते 30 तिस्त्ररिति । ततः प्रादोषिकं कालं कुर्वन्ति, एवं तावद्दैवसिकं कुर्वन्ति, गतं दैवसिकं, रात्रिकमिदानीं तत्रायं विधिः- प्रथममेव सामायिकं कथयित्वा चारित्रविशुद्धिनिमित्तं Page #98 -------------------------------------------------------------------------- ________________ रामप्रतिनी विप (नि. १५२८) * ८७ पणुवीसुस्सासमेत्तं काउस्सग्गं करेंति, तओ नमोक्कारेण पारित्ता दंसणविसुद्धीनिमित्तं चउवीसत्थयं पढंति, पणुवीसुस्सासपरिमाणमेव काउस्सग्गं करेंति, एत्थवि नमोक्कारेण पारेत्ता सुयणाणविसुद्धीनिमित्तं सुयणाणत्थयं कडेति, काउस्सग्गं च तस्सुद्धिनिमित्तं करेंति, तत्थ य पाओसियथुइमादीयं अधिकतकाउस्सग्गपज्जंतमइयारं चिंतेइ, आह-किंनिमित्तं पढमकाउस्सग्गे एव राइयाइयारं ण चिंतेति ?, उच्यन्ते, . निद्दामत्तो न सरइ अइआरं मा य घट्टणंऽण्णोऽण्णं । किइअकरणदोसा वा गोसाई तिन्नि उस्सग्गा ॥१५२८॥ निद्दामत्तो-निद्दाभिभूओ न सरइ-न संभरइ सुष्ठ अइयारं मा य घट्टणं ऽण्णोऽण्णं अंधयारे वंदंतयाणं, 'कितिअकरणदोसा वा' अंधयारे अदंसणाओ मंदसद्धा न वंदंति, एएण कारणेणं गोसे-पच्चूसे आइए तिण्णि काउस्सग्गा भवन्ति, न पुण पाओसिए जहा एक्कोत्ति ॥१५२८॥ 10 (સવારે પ્રતિક્રમણ ઠાવ્યા બાદ નમુસ્કુર્ણ બોલ્યા પછીની આ વિધિ જાણવી.) નમસ્કારવડે કાયોત્સર્ગને પારીને દર્શનવિશુદ્ધિનિમિત્તે પ્રગટ લોગસ્સસૂત્ર બોલે. પછી પચ્ચીસ ઉચ્છવાસપ્રમાણ કાયોત્સર્ગ કરે. म ५९ नम२५3 पारीने श्रुतशानन विशुद्धि भाटे 'पुक्खरवरदीवड्डे' सूत्र बोले मने तेनी शुद्धि માટે કાયોત્સર્ગને કરે છે. અને તે કાયોત્સર્ગમાં આગલી રાતે પ્રતિક્રમણમાં નમોડસ્તુ વર્ધમાનાય વિગેરે જે સ્તુતિ બોલ્યા હતા ત્યાંથી લઈને અત્યારે ચાલી રહેલા ત્રીજા કાયોત્સર્ગ સુધીના અતિચારો વિચારે. 15. શંકા : ચારિત્રશુદ્ધિના પ્રથમ કાયોત્સર્ગમાં જ રાત્રિાક–અતિચારો કેમ ન વિચારે ? समाधान : ગાથાર્થ : ટીકાર્ય પ્રમાણે જાણવો. ટીકાર્થ (ઊઠીને તરત ચિંતન કરવામાં) નિદ્રાથી અભિભૂત થયેલો સાધુ સારી રીતે અતિચારોનું स्म२९॥ ४२री तो नथा. quी अंधा२मा वहन २d (= २७मुहिमो पामती वेणा) साधुलोने 20 પરસ્પર અથડામણ ન થાય અથવા અંધકારમાં ન દેખાવાને કારણે મંદશ્રદ્ધાવાળા (= સામાચારીમાં ઢીલાપોચા) સાધુઓ અંધકારનો ફાયદો ઉઠાવીને વંદન કરતા નથી. આવા બધા કારણોને કારણે સવારે પ્રથમ ત્રણ કાયોત્સર્ગ કરવાના આવે છે. તેમાં પહેલા બે કાયોત્સર્ગ કરતા સુધીમાં નિદ્રા ઊડી જવાથી ત્રીજા કાયોત્સર્ગમાં અતિચારોનું સ્મરણ સારી રીતે થઈ શકે.) પણ સાંજના પ્રતિક્રમણની જેમ એક કાયોત્સર્ગ થતો નથી. ./૧૫૨૮. ११. पञ्चविंशत्युच्छासमानं कायोत्सर्गं कुर्वन्ति, ततो नमस्कारेण पारयित्वा दर्शनविशुद्धिनिमित्तं चतुर्विंशतिस्तवं पठन्ति पञ्चविंशत्युच्छासपरिमाणमेव कायोत्सर्गं कुर्वन्ति, अत्रापि नमस्कारेण पारयित्वा श्रुतज्ञानविशुद्धिनिमित्तं श्रुतज्ञानस्तवं कर्षयन्ति, कायोत्सर्गं च तच्छुद्धिनिमित्तं कुर्वन्ति, तत्र च प्रादोषिकस्तत्यादिकं अधिकतकायोत्सर्गपर्यन्तमतिचारं चिन्तयन्ति । आह-किंनिमित्तं प्रथमकायोत्सर्ग एव रात्रिकातिचारं न चिन्तयन्ति ?, - निद्रामत्तः-निद्राभिभूतो न स्मरति सुष्ठ्वतिचारं मा घट्टनमन्योऽन्यं 30 वन्दमानानामन्धकारे कृतिकर्माकरणदोषा वा-अन्धकारेऽदर्शनात् मन्दश्रद्धा न वन्दन्ते, एतेन कारणेन प्रत्यूषे आदौ त्रयः कायोत्सर्गा भवन्ति, नं पुनः प्रादोषिके यथैक इति, 25 Page #99 -------------------------------------------------------------------------- ________________ ૮૮ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૩) एत्थ पढमो चरित्ते दंसणसुद्धीऍ बीयओ होइ । सुयनाणस्स य ततिओ नवरं चिंतंति तत्थ इमं ॥१५२९॥ तइए निसाइयारं चिंतइ चरमंमि किं तवं काहं ? । छम्मासा एगदिणाइहाणि जा पोरिसि नमो वा ॥१५३०॥ अहमवि भे खामेमी तुब्भेहि समं अहं च वंदामि । आयरियसंतियं नित्थारगा उ गुरुणो अ वयणाइं ॥१५३१॥ . ततो चिंतिऊण अइयारं नमोक्कारेण पारेत्ता सिद्धाण थुई काऊण पुव्वभणिएण विहिणा वंदित्ता आलोएंति, तओ-सामाइयपुव्वयं पडिक्कमंति, तओ वंदणपुव्वयं खामेंति, वंदणं काऊणं तओ सामाइयपुव्वयं काउस्सग्गं करेंति, तत्थ चिंतेंति-कम्हि नियोगे निउत्ता वयं गुरूहि ?, तो 10 तारिसयं तवं पवज्जामो जारिसेण तस्स हाणि न भवति, तओ चिंतेति-छम्मासखमणं करेमो ?, ગાથાર્થ : પ્રથમ કાયોત્સર્ગ ચારિત્ર માટે, બીજો દર્શનશુદ્ધિ માટે છે. ત્રીજો શ્રુતજ્ઞાનની વિશુદ્ધિ માટે જાણવો, પરંતુ તેમાં આ પ્રમાણે વિચારે. . ગાથાર્થ : ત્રીજા કાયોત્સર્ગમાં રાત્રિ અતિચાર વિચારે. છેલ્લા (તપતિવણીના) કાયોત્સર્ગમાં – હું કયો તપ કરી શકીશ? તેમાં છમહિનાથી લઈને એક દિવસ વિગેરેની 15 હાનિ કરતા છેલ્લે પોરિસિ અથવા નવકારશી સુધીનું ચિંતન કરે. ગાથાર્થ : હું પણ તમને ખમાવું છું, તમારી સાથે (મારું પણ પખવાડિયું સારું ગયું છે.), ચૈત્યોને હું વંદન કરું છું, આચાર્ય સંબંધી, વિસ્તાર પામો – આ બધા ગુરુના (ક્ષમાપણા વખતના) વચનો જાણવા. ટીકાર્ય : આ રીતે કાયોત્સર્ગમાં અતિચારોને વિચાર્યા પછી. નમસ્કારવડે કાયોત્સર્ગને પારીને 20 સિદ્ધોની સ્તુતિને (= સિદ્ધાણં–બુદ્ધાણં સૂત્રને) બોલીને પૂર્વોક્ત (= મુહપત્તિ વિગેરેના પ્રતિલેખન પૂર્વકની) વિધિ પ્રમાણે વંદન કરીને ગુરુને અતિચારોનું કથન કરે. ત્યાર પછી સામાયિકસૂત્રને બોલીને પગામસિક્કાએ સૂત્રદ્વારા પ્રતિક્રમણ કરે છે. ત્યાર પછી વંદનપૂર્વક આચાર્યાદિને ખમાવે છે. ત્યાર પછી વંદન કરીને સામાયિકપૂર્વક કાયોત્સર્ગ કરે છે. તેમાં આ પ્રમાણે વિચારે છે – ગુરુએ મને કયા યોગમાં જોડ્યો છે? (એ પ્રમાણે વિચારીને) તેવા પ્રકારનો હું તપ કરું કે જેથી તે તપના 25 કારણે ગુરુએ સોપેલ કાર્ય સદાય નહીં. તપ માટે તે સાધુ કાયોત્સર્ગમાં વિચારે કે છમ્માસનો તપ કરવા હું સમર્થ છું? નથી. એક દિવસ १२. ततश्चिन्तयित्वाऽतिचारान् नमस्कारेण पारयित्वा सिद्धाणमिति स्तुतिं कृत्वा पूर्वभणितेन विधिना वन्दित्वाऽऽलोचयन्ति, ततः सामायिकपूर्वकं प्रतिक्राम्यन्ति, ततो वन्दनकपूर्वकं क्षमयन्ति, वन्दनं कृत्वा ततः सामायिकपूर्वकं कायोत्सर्गं कुर्वन्ति, तत्र चिन्तयन्ति-कस्मिन्नियोगे नियुक्ताश्च वयं गुरुभिः ?, ततस्तादृशं 30 તા: પ્રપદામદેવન તસ્ય હાનિને મતિ, તશ્ચિત્તત્તિ-માસક્ષપs : ?, Page #100 -------------------------------------------------------------------------- ________________ તપતિવણીની વિધિ (નિ. ૧૫૩૧) ના ૮૯ नै सक्केमो, एगदिवसेण ऊणं ?, तहवि न सकेमो, एवं जाव पंच मासा, तओ चत्तारि तओ तिन्नि तओ दोन्नि, ततो एक्कं ततो अद्धमासं चउत्थं आयंबिलं एगठाणयं एगासणं पुरिमटुं निव्विगइयं पोरुसी नमोक्कारसहियं वत्ति, उक्तं च-'चरिमे किं तवं काहंति, चरिमे काउस्सग्गे 'छम्मासा एगू( एगदि)णादिहाणी जाव पोरिसि नमो वा, एवं जं समत्था काउं तमसढभावा हिअए करेंति, पच्छा वंदित्ता गुरुसक्खयं पवज्जंति, सव्वे य नमोकारइत्तगा समगं उद्वेति वोसिरावेंति 5 निसीयंति य, एवं पोरिसिमादिसु विभासा, तओ तिण्णि थुई जहा पुव्वं, नवरमप्पसद्दगं देंति जहा ઓછો એવો છમાસનો તપ કરવા સમર્થ છું? તે પણ કરવા સમર્થ નથી. આ પ્રમાણે પાંચ માસ સુધી સમજવું. ત્યાર પછી ચાર, ત્રણ, બે, એક એમ એક-એક મહિનો ઘટાડવો. ત્યાર પછી પંદર દિવસનો તપ કરવા સમર્થ છું? નથી. એ જ રીતે ઉપવાસ, આયંબિલ, એકસ્થાન, એકાસણ, પરિમઢ, નીવિ, પોરિસી અથવા નવકારશી સુધી વિચારવું. (વર્તમાનકાલિન સામાચારી આ પ્રમાણે 10 છે – છ માસનો તપ કરવા સમર્થ છું? નથી. એક દિવસ ન્યૂન છમાસ ? શક્તિ નથી, પરિણામ નથી. આ પ્રમાણે એક-એક દિવસ ઓછા કરતા-કરતા છેલ્લે ૨૯ દિવસ ન્યૂન છમાસ તપ કરવા સમર્થ છું? નથી. આ જ પ્રમાણે હવે પાંચ દિવસ ન્યૂન પાંચ મહિના તપ કરવા સમર્થ છું? નથી. ૧૦ દિવસ ન્યૂન પાંચ મહિના, ૧૫ દિવસ ન્યૂન પાંચ મહિના, ૨૦ દિવસ ન્યૂન પાંચ મહિના, ૨૫ દિવસ ન્યૂન પાંચ મહિના તપ કરવા સમર્થ છું? નથી. આ જ પદ્ધતિ પ્રમાણે) ચાર મહિના, ત્રણ 15 મહિના, બે મહિના સુધી જવું ત્યાર પછી ૧ દિવસ ન્યૂન ૧ મહિનાનો તપ કરવા સમર્થ છું? નથી એમ એક–એક દિવસ ઓછો કરતા કરતા છેલ્લે ૧૩ દિવસ ન્યૂન એક મહિનાનો તપ કરવા સમર્થ છું? નથી. ત્યાર પછી ચોત્રીસ ભક્ત, બત્રીસ ભક્ત વિગેરેથી લઈ ઉપવાસ, આયંબિલ, એકસ્થાન, એકાસણ, પુરિમઢ, નીવિ, પોરિસી અથવા નવકારશી સુધી વિચારવું.) આ જ વાત ગાથામાં કરી છે – “છેલ્લા કાયોત્સર્ગમાં કયો તપ કરું? તેમાં છમાસથી આરંભી એક દિવસ ન્યૂન વિગેરેરૂપ 20 હાનિ કરતા છેલ્લે પોરિસી અથવા નવકારશી વિચારે.” - તેમાં જે તપ કરવા સમર્થ હોય તે તપને માયા વિનાના સાધુઓ હૃદયમાં કરે અર્થાત્ તે તપ કરવાનું નક્કી કરે. પછી ગુરુને વંદન કરીને ગુરુસાક્ષીએ તે તપનું પચ્ચખ્ખાણ કરે. તેમાં જેટલા સાધુઓ નવકારશીવાળા હોય તે બધા એક સાથે ઉપસ્થિત થાય, વોસિરાવે (= પચ્ચખ્ખાણ લે) અને બેસી જાય. આ જ પ્રમાણે પોરિટી વિગેરેના પચ્ચખ્ખાણવાળા સાધુઓ માટે સમજી લેવું. ત્યાર પછી 25 પૂર્વની જેમ વર્ધમાન ત્રણ સ્તુતિઓ બોલે પરંતુ (રાત્રિનો અંતિમ સમય હોવાથી) મંદસ્વરે બોલે જેથી १३. न शक्नुमः, एकदिवसेनोनं ?, तथापि न शक्नुमः, एवं यावत् पञ्च मासाः, ततश्चतुरः, ततस्त्रीन् ततो द्वौ तत एकं ततोऽर्धमासं चतुर्थभक्तमाचामाम्लं एकस्थानकं एकासणं पूर्वार्धं निर्विकृतिकं पौरुषी नमस्कारसहितं वेति, चरमे कायोत्सर्गे षण्मासादेकोनादिहानिर्यावत् पौरुषी नमस्कारसहितं वा, एवं यत् समर्थाः कर्तुं तदशठभावा हदि कुर्वन्ति, पश्चात् वन्दित्वा गुरुसाक्षिकं प्रतिपद्यन्ते, सर्वे च नमस्कारसहिते 30 पारकाः समकमुत्तिष्ठन्ति व्युत्सृजन्ति निषीदन्ति च, एवं पौरुष्यादिषु विभाषा, ततस्तिस्रः स्तुतीर्यथा पूर्वं, नवरमल्पशब्दं ददति यथा Page #101 -------------------------------------------------------------------------- ________________ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૭) घैरकोइलादी सत्ता न उट्ठेति, तओ देवे वंदंति, तओ बहुवेलं संदिसावेंति, ततो रयहरणं पडिलेहंति, ततो उवधिं संदिसावेंति पडिलेहंति य, तओ वसहिं पडिलेहिय कालं निवेर्देति, अण्णे भणंति- थुइसमणंतरं कालं निवेएंति, एवं च पडिक्कमणकालं तुलेंति जहा पडिक्कमंताणं थुइअवसाणे चेव पडिलेहणवेला भवति, गयं राइयं, इयाणिं पक्खियं, तत्थिमा विही- जाहे देवसियं पडिक्कंता 5 भवंति निविट्टगपडिक्कमणेणं ताहे गुरू निविसंति, तओ साहू वंदित्ता भांति - इच्छामि खमासमणो पक्खियं खामणं त्ति । एत्थ पढमं खामणसुत्तं तं पुण इच्छामि खमासमणो ! उवट्ठिओमि अब्भितरपक्खियं खामेडं, पन्नरसण्हं दिवसाणं पन्नरसण्हं राईणं जं किंचि अपत्तियं परपत्तियं भत्ते पाणे विणए वेयावच्चे आलावे संलावे उच्चासणे समासणे अतंरभासए उवरिभासाए जं किंचि मज्झ विणयपरिहीणं 10 ગરોળી વિગેરે જીવો જાગી ન જાય. (અહીં પ્રતિક્રમણની વિધિ પૂર્ણ થાય છે. ત્યાર પછી પ્રાતઃકાલમાં કર્તવ્ય હોવાથી) ‘નમુન્થુળ' વિગેરે સૂત્રોદ્વારા દેવોને વંદન કરે. ત્યાર પછી બહુવેલની અનુજ્ઞા માંગે. ત્યાર પછી રજોહરણનું પડિલેહણ કરે. તેના પછી ઉપધિના પડિલેહણની અનુજ્ઞા માંગે અને ઉપધિનું પ્રતિલેખન કરે. ત્યાર બાદ વસતિનું પ્રતિલેખન કરીને કાલ (શુદ્ધ છે કે અશુદ્ધ છે તેનું) નિવેદન કરે. કેટલાકો એમ કહે છે કે – સ્તુતિ બોલ્યા બાદ તરત જ કાલનું 15 નિવેદન કરે. આ પ્રમાણે પ્રતિક્રમણકાલની તુલના કરે (એટલે કે એ રીતે પ્રતિક્રમણ કરવાની શરૂઆત કરે કે) પ્રતિક્રમણ કર્યા બાદ સ્તુતિના અંતે પ્રતિલેખનનો સમય થાય. રાત્રિકપ્રતિક્રમણ પૂર્ણ થયું. હવે પાક્ષિકપ્રતિક્રમણ કહેવાય છે. તેમાં આ પ્રમાણેની વિધિ જાણવી – જ્યારે દેવસિયપ્રતિક્રમણ દ્વારા (= પામસિપ્નાર્ સૂત્રદ્વારા) સાધુઓ પ્રતિક્રાન્ત થાય છે ત્યારે ગુરુ પોતાનું પ્રતિક્રમણ પૂર્ણ થવાને કારણે બેસી જાય છે. ત્યાર પછી સાધુઓ વંદન કરીને ગુરુને કહે છે.કે “હે ક્ષમાશ્રમણ ! હું 20 પાક્ષિકક્ષમાપણા કરવા ઇચ્છું છું.” તે માટે અહીં પ્રથમ ક્ષમાપણાસૂત્ર આ પ્રમાણે છે – સૂત્રાર્થ : હે ક્ષમાશ્રમણ ! હું ખમાવવા ઇચ્છું છું, (ઇચ્છું છું એટલું જનહીં પરંતુ) પખવાડીયાની અંદર થયેલા પાક્ષિક અતિચારોની ક્ષમા માંગવા ઉપસ્થિત થયો છું – ઉદ્યમી થયો છું. વીતિ ગયેલા પંદર દિવસ અને પંદર રાત્રિમાં જે કંઇપણ અપ્રીતિ થઇ હોય, પ્રકૃષ્ટ અપ્રીતિ થઇ હોય (તેનું મિચ્છા મિ દુક્કડં એમ અન્વય જોડવો.) તથા ભોજનને વિશે, પાણીને વિશે, અભ્યુત્થાન વિગેરે વિનય 25 કરતા, વૈયાવચ્ચ દરમિયાન, એકવાર વાતચીત કરવામાં, વારંવાર વાતચીત કરવામાં, આપના કરતા 02 - - ઊંચા આસને બેસવામાં, સમાન આસને બેસવામાં, અન્યની સાથે આપની વાતચીત ચાલતી १४. गृहकोकिलाद्याः सत्त्वा नोत्तिष्ठन्ति ततो देवान् वन्दन्ते, ततो बहुवेलं संदिशन्ति, ततो रजोहरणं प्रतिलिखन्ति तत उपधिं संदशन्ति प्रतिलिखन्ति च ततो वसतिं प्रतिलिख्य कालं निवेदयन्ति, अन्ये भणन्तिस्तुतिसमनन्तरं कालं निवेदयन्ति, एवं च प्रतिक्रमणकालं तोलयन्ति यथा प्रतिक्राम्यतां स्तुत्यवसान एव 30 प्रतिलेखनावेला भवति । गतं रात्रिकं । इदानीं पाक्षिकं, तत्रायं विधिः यदा दैवसिकं प्रतिक्रान्ता भवन्ति निर्विष्टप्रतिक्रमणेन तदा गुरवो निषीदन्ति, ततः साधवो वन्दित्वा भणन्ति - इच्छामि क्षमाश्रमण ! पाक्षिकां क्षामणामिति, अत्र प्रथमं क्षामणासूत्रं, Page #102 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ ખામણાસૂત્રનો અર્થ છે ૯૧ सुहुमं वा बायरं वा तुब्भे जाणह अहं न याणामि तस्स मिच्छा मि दुक्कडं (सूत्रं) ___ इदं च निगदसिद्धमेव, नवरमन्तरभाषा-आचार्यस्य भाषमाणस्यान्तरे भाषते, उपरिभाषा तूत्तरकालं तदेव किलाधिकं भाषते, अत्राचार्यो यदभिधत्ते तत् प्रतिपादयन्नाह-अहमवि खामेमि' गाहा व्याख्या-अहमवि खामेमि तुब्भेत्ति भणियं होति, एवं जहण्णेणं तिण्णि उक्कोसेणं सव्वे खामिज्जंति, पच्छा गुरू उठेऊणं जहाराइणियाए उद्धट्ठिओ चेव खामेति, इयरेवि जहाराइणियाए 5 सव्वेवि अवणउत्तिमंगा भणंति-देवसियं पडिक्कंतं पक्खियं खामेमो पण्णरसण्हं दिवसाणमित्यादि, एवं सेसगावि जहाराइणियाए खामेंति, पच्छा वंदित्ता भणंति-देवसियं पडिक्कंतं पक्खियं पडिक्कमावेह, तओ गुरू गुरुसंदिट्ठो वा पक्खियपडिक्कमणं कड्डति, सेसगा जहासत्तिं काउस्सग्गादिसंठिया धम्मज्झाणोवगया सुणेति, कड्डिए मुलुत्तरगुणेहिं जं खंडियं तस्स पायच्छित्तनिमित्तं હતી ત્યારે વચ્ચે બોલવામાં, આપના કરતાં કંઈક વધુ નિરૂપણ કરવામાં, જે કંઈ પણ વિનયથી રહિત 10 સૂક્ષ્મ કે બાદર મારું વર્તન થયું, જે તમે જાણો છો, હું નથી જાણતો તેનું મિચ્છા મિ દુક્કડું માંગુ છું. ટીકાર્થ : સૂત્રાર્થ સ્પષ્ટ જ છે. માત્ર અંતરભાષા એટલે આચાર્ય બોલતા હોય ત્યારે વચ્ચે બોલવું. ઉપરીભાષા એટલે આચાર્યો જે નિરૂપણ કર્યું છે તે જ નિરૂપણ તેમના પછી અધિક સ્પષ્ટ કરતા બોલવું – આ રીતે શિષ્યના ખામણા થયા બાદ આચાર્ય જે બોલે તેનું પ્રતિપાદન કરતા કહે છે – “હું પણ તમને ખમાવું છું.” આ પ્રમાણે સાધુઓ જઘન્યથી ગુરુ વિગેરે ત્રણ જણાને ખમાવે અને 15 ઉત્કૃષ્ટથી સર્વને ખમાવે છે. પછી ગુરુ ઊભા થઈને રત્નાધિકના ક્રમ પ્રમાણે મોટાઓને ઊભા ઊભા જ (ઊભા-ઊભાનું કારણ એ છે કે અન્ય સાધુજનને ખબર પડે કે જેમ હું અહંકાર છોડીને દ્રવ્યથી ઊભો થયો છું તેમ ભાવથી પણ ઊભા થઈને = મધ્યસ્થ બનીને ખમાવવું જોઇએ. તિ પલિવૂ) ખમાવે છે. (હવે ઉત્કૃષ્ટથી બધાને ખમાવે એમ જે કહ્યું તે કેવી રીતે? તે જણાવે છે –) ત્યાર પછી ગુરુ કરતાં મોટા જેટલા રત્નાવિકો છે તેઓ પણ પોતાનામાં રત્નાધિકોના ક્રમ પ્રમાણે મસ્તક નમાવીને 20 કહે છે કે – દેવસિય ખમાવ્યું હવે પખિ ખમાવીએ છીએ... વિગેરે. આ પ્રમાણે શેષ બધા પણ (એટલે કે ગુરુ કરતાં નાના બધા સાધુઓ ગુરુ કરતાં મોટાઓને) રત્નાધિકના ક્રમ પ્રમાણે ખમાવે છે. પછી વંદન કરીને બધા ગુરુને કહે છે–દેવસિક પ્રતિક્રમણ (S/મતિજ્ઞા સૂત્રધારા) કર્યું. હવે આપશ્રી અમને પાક્ષિક પ્રતિક્રમણ કરાવો. ત્યારે ગુરુ અથવા ગુરુવડે કહેવાયેલ સાધુ પાકિસૂત્ર બોલે છે. શેષ સાધુઓ પોતાની શક્તિ પ્રમાણે કાયોત્સર્ગ વિગેરે મુદ્રામાં રહેલા ધર્મધ્યાનને પામેલા 25 પાક્ષિકસૂત્રને સાંભળે છે. પાક્ષિક સૂત્ર બોલ્યા બાદ મૂલ–ઉત્તરગુણોમાં જે ખંડિત થયું તેના પ્રાયશ્ચિત્ત १५. तं पुणः-अहमपि क्षमयामि युष्मान् इति भणितं भवति, एवं जघन्येन त्रय उत्कृष्टतः सर्वे क्षाम्यन्ते, पश्चात् गुरुरुत्थाय यथारात्निकमूर्ध्वस्थित एव क्षमयति, इतरेऽपि यथारानिकं सर्वेऽप्यवनतोत्तमाङा भणन्तिदैवसिकं प्रतिक्रान्तं पाक्षिकं क्षमयामः पञ्चदशसु दिवसेषु, एवं शेषा अपि यथारानिकं क्षमयन्ति, पश्चाद् वन्दित्वा भणन्ति-दैवसिकं प्रतिक्रान्तं पाक्षिकं प्रतिक्रामयत, ततो गुरुर्गुरुसंदिष्टो वा पाक्षिकप्रतिक्रमणं 30 कथयति, शेषा यथाशक्ति कायोत्सर्गादिसंस्थिता धर्मध्यानोपगताः शृण्वन्ति, कथिते मूलोत्तरगुणेषु यत् खण्डितं तस्य प्रायश्चित्तनिमित्तं Page #103 -------------------------------------------------------------------------- ________________ ૯૨ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૭) तिणि ऊसाससयाणि काउस्सग्गं करेंति, बारसउज्जोयकरेत्ति भणियं होति, पारिए उज्जोयकरे थुइं कहृति, पच्छा उवविट्ठा मुहणंतगं पडिलेहित्ता वंदंति पच्छा रायाणं पूसमाणवा अतिक्ते मंगलिज्जे कज्जे बहुमन्नंति-सत्तुपरक्कमेण अखंडियनियबलस्स सोभणो कालो गओ अण्णोऽवि एवं चेव उवट्ठिओ, एवं पक्खियविणओवयारं खामेति बितियखामणासुत्तेणं, तच्चेदं - 5 इच्छामि खमासमणो ! पियं च मे जं भे हट्ठाणं तुट्ठाणं अप्पायंकाणं अभग्गजोगाणं सुसीलाणं सुव्वयाणं सायरियउवज्झायाणं णाणेणं दंसणेणं चरित्तेणं तवसा अप्पाणं भावेमाणाणं बहुसुभेणं भे दिवसो पोसहो पक्खो वतिक्कतो, अण्णो य भे कल्लाणेणं पज्जुवट्ठिओ सिरसा मणसा मत्थएण वंदामि (सूत्रम्) निगदसिद्धं, आयरिआ भणंति-साहूहिं समं जमेयं भणियंति, तओ चेइयवंदावणं साधुवंदावणं 10 માટે ત્રણસો ઉચ્છવાસ પ્રમાણ = બાર લોગસ્સનો કાયોત્સર્ગ કરે છે. કાયોત્સર્ગ પાર્યા બાદ પ્રગટ લોગસ્સરૂપ સ્તુતિ બોલે છે. પછી નીચે બેસીને મુહપત્તિનું પ્રતિલેખન કરીને વંદન (= વાંદણા) કરે છે. ત્યાર પછી જેમ મંગલપાઠકો મંગળભૂત કાર્ય પૂર્ણ થયા બાદ રાજાનું બહુમાન કરતા બોલે છે કે - શત્રુઓનો પરાજય કરવાદ્વારા અખંડિત સ્વબળવાળા એવા આપનો કાળ ઘણો સારો પસાર થયો છે આ જ પ્રમાણે બીજો કાળ (બીજું પખવાડીયું) પણ ઉપસ્થિત થયો છે. આ રીતે જેમ મંગલપાઠકો 15 રાજાનો વિનય કરે છે તે જ પ્રમાણે સાધુઓ પણ પાક્ષિક વિનયોપચાર માટે બીજા ક્ષમાપનાસૂત્રધારા ગુરુને ખમાવે છે. તે સૂત્ર આ પ્રમાણે છે 9 સૂત્રાર્થ: હે ક્ષમાશ્રમણ ! હું (આગળ કહેવાતી વસ્તુને) ઇચ્છું છું, અને મને પ્રિય છે. (તે શું વસ્તુ છે? અને શું પ્રિય છે? તે કહે છે –) કે (સામાન્ય) રોગથી રહિત, આનંદવાળા, મારણાંતિક રોગોથી રહિત, અગ્નિસંયમયોગોવાળા, સમ્યકશીલવાળા, અને સમ્યગુવ્રતોવાળા, તથા 20 અનુયોગાચાર્ય–ઉપાધ્યાયોથી યુક્ત અને જ્ઞાન, દર્શન, ચારિત્રથી પોતાને ભાવિત કરતા એવા આપનો ઘણી સારી રીતે ધર્મપોષક એવો દિવસ, પક્ષ પસાર થયો છે. અને બીજો પક્ષ શુભથી યુક્ત એવો શરૂ થયો છે. (આ પ્રમાણે મંગલવચનો બોલીને હવે ગુરુને પ્રમાણ કરતા કહે છે –) મનથી મસ્તકવડે નમસ્કાર કરું છું. ટીકાર્થ : (‘હરસ મસા મસ્થળ વંતામિ' અહીં ‘પત્થUM વંHિ' શબ્દો “નમસ્કાર કરું છું' 25 એ અર્થમાં આગમમાં રૂઢ થયેલા જાણવા. તેથી સિરસા શબ્દ આપ્યા પછી પણ મસ્થળ જે કહ્યું એમાં કોઈ દોષ નથી. “સિરસા મળતા... પંક્તિનો અર્થ – શીર્ષથી = કાયાથી, મનથી નમસ્કાર કરું છું.) સૂત્રાર્થ સ્પષ્ટ જ છે. શિષ્યો દ્વારા આ રીતે બોલાયા બાદ આચાર્ય કહે છે – સાધુઓની સાથે જે કંઈ १६. त्रीण्युच्छ्वासशतानि कायोत्सर्ग कुर्वन्ति, द्वादशोद्योतकरानिति भणितं भवति, पारित उद्योतकरे स्तुति कथयन्ति, पश्चादुपविष्टा मुखानन्तकं प्रतिलिख्य वन्दन्ते, पश्चात् राजानं पुष्पमाणवा अतिक्रान्ते माङ्गलिके 30 कार्ये बहुमन्यन्ते-शत्रुपराक्रमणेनाखण्डितनिजबलस्य शोभन: कालो गतः एवमेवान्योऽपि उपस्थितः, एवं पाक्षिकविनयोपचारं क्षमयन्ति द्वितीयक्षामणासूत्रेण, आचार्या भणन्ति-साधुभिः समं यदेतत् भणितमिति, ततश्चैत्यवन्दनं साधुवन्दनं Page #104 -------------------------------------------------------------------------- ________________ ત્રીજા ખામણાસૂત્રનો અર્થ च निवेदितुंकामा भणन्ति 'इच्छामि खमासमणो ! पुव्विं चेइयाइं वंदित्ता नमंसित्ता तुब्भं पायमूले विहरमाणेणं जे केइ बहुदेवसिया साहुणो दिट्ठा समाणा वा वसमाणा वा गामाणुगामं दुइज्जमाणा वा, राइणिया संपुच्छंति ओमराइणिया वंदंति अज्जा वंदंति अज्जियाओ वंदंति सावया वंदंति सावियाओ वंदंति अहंपि निस्सल्लो निक्कसाओ तिकट्टु सिरसा मणसा मत्थए 5 વંમિ ॥ અવિ વામિ એડ્વાડું (સૂત્રમ્) निगदसिद्धं, नवरं समाणो- वुड्ढवासी वसमाणो - णवविगप्पविहारी, वुड्डवासी जंघाबलपरिहीण णव विभागे खेत्तं काऊण विहरति नवविगप्पविहारी पुण उउबद्धे अट्ठ मासा माकप्पे - ૯૩ કહ્યું તે બધું તે જ રીતે થયું છે. (અર્થાત્ હે સાધુઓ ! તમારી સાથે મારું ગયું પખવાડીયું સારું ગયું છે અને નવું પખવાડીયું સારી રીતે શરૂ થયું છે.) ત્યાર પછી શિષ્યો ગુરુને ચૈત્યો અને સાધુઓને 10 વંદન કરાવવા માટે (અન્ય સાધુ-સાધ્વી વિગેરેઓએ પોતાના ગુરુને કરેલી વંદનાનું) નિવેદન કરવાની ઇચ્છાવાળા કહે છે – સૂત્રાર્થ : હે ક્ષમાશ્રમણ ! હું (આપને ચૈત્ય અને સાધુઓને વંદન કરાવવા નિવેદન કરવાને) ઇચ્છું છું. પૂર્વકાલે એટલે કે વિહાર કરતા પહેલાં હું જ્યારે આપની પાસે હતો ત્યારે આપ બધાવતી ચૈત્યોને સ્તુતિઓદ્વારા વંદન કરીને અને પ્રણામદ્વારા નમસ્કાર કરીને 15 (આનાદ્વારા ચૈત્યોના વંદનનું નિવેદન કર્યું.) ત્યાર પછી અન્યત્ર વિહાર કરતા એવા મારાવડે જે કોઇ સામાન્યથી ઘણા દિવસના પર્યાયવાળા સાધુઓ જોવાયા. (તે સાધુઓ કેવા હતા ? —) જંઘાબળનો નાશ થવાથી એક ક્ષેત્રમાં નવ વિભાગ કરીને રહેલા અથવા વિહાર કરતા એટલે કે ઋતુબદ્ધકાળમાં માસકલ્પવડે અને વર્ષાઋતુમાં ચાર મહિના એક સ્થાને રહેવાવડે વિહાર કરતા (અને આથી જ) ગામાનુગામ વિચરતા. આ બધા સાધુઓમાં જે મોટા આચાર્યો 20 હતા (તેઓને મેં વંદન કર્યા અને આપનાવતી નંદન કહ્યા ત્યારે) તેઓએ આપના કુશલાદિના સમાચાર પૂછ્યા છે. જેઓ આપનાથી નાના હતા તેઓએ આપને વંદના કહી છે, સાધુ–સાધ્વીજીઓએ આપને વંદના કહી છે. શ્રાવક–શ્રાવિકાઓએ આપને વંદના કહી છે. તે સમયે મેં પણ શલ્ય અને કષાય વિનાના થઇને તેઓને મન–વચન—કાયાથી વંદના કર્યાં. એ કારણથી (આપશ્રી 25 પણ તેઓને વંદન કરો. એ પ્રમાણે શિષ્યના કહેવાથી ગુરુ કહે છે –) હું પણ તે તે ચૈત્યોને (અને ઉપલક્ષણથી આચાર્યાદિ સાધુઓને) વંદન કરું છું. ટીકાર્થ : સૂત્રાર્થ સ્પષ્ટ જ છે. સમાળો એટલે વૃદ્ધત્વાદિને કારણે સ્થિરવાસમાં રહેલા. વસમાળો એટલે નવકલ્પવિહારી. જંઘાબળથી ક્ષીણ થયેલો સ્થિરવાસી સાધુ એક જ ક્ષેત્રમાં રહેવાનું આવે ત્યારે તે ક્ષેત્રને નવ વિભાગમાં (ગામ કે વસતિનો અને ગોચરીના ઘરોનો જો શક્ય હોય તો નવ વિભાગ 30 १७. च निवेदयितुकामा भणन्ति - नवरं श्रमणो वृद्धावासः वैश्रमणो (वसन्) - नवविकल्पविहारः, वृद्धावासः परिक्षीणजङ्घाबलो नव विभागान् क्षेत्रं कृत्वा विहरति, नवकल्पविहारः पुनः ऋतुबद्धेऽष्ट मासान् मासकल्पे + ‘વંવાવેમિ' - પૂર્વમુદ્રિતે. Page #105 -------------------------------------------------------------------------- ________________ ૯૪ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૭) विहरति, एए अट्ठ विगप्पा, वासावासं एगंमि चेव ठाणे करेंति, एस णवविगप्पो, अत्राचार्यो भणति - मत्थएण वंदामि अपि तेसिंति, अण्णे भांति - अहमवि वंदावेमित्ति ॥ तओ अप्पगं गुरूणं निवेदंति चउत्थखामणासुत्तेणं, तच्चेदं - - इच्छामि खमासमणो ! उवट्ठिओमि तुब्भण्हं संतियं अहाकप्पं वा वत्थं वा पडिग्गहं 5 वा कंबलं वा पायपुच्छणं वा ( रयहरणं वा ) अक्खरं वा पयं वा गाहं वा सिलोगं वा (सिलोगद्धं वा ) अट्टं वा हेउं वा पसिणं वा वागरणं वा तुब्भेहिं चियत्तेण दिण्णं मए अविणण पडिच्छियं तस्स मिच्छा मि दुक्कडं (सूत्रम् ) કરીને) વિચરે. નવકલ્પવિહારી સાધુ ઋતુબદ્ધકાળમાં આઠ મહિના માસકલ્પવડે વિચરે અને વર્ષાકાળ એક જ સ્થાને પૂર્ણ કરે છે. આ પ્રમાણે તેના નવવિકલ્પો થાય છે. (શિષ્યોદ્વારા કહ્યા પછી) આચાર્ય 10 કહે છે કે — હું પણ તે ચૈત્યો અને સાધુઓને મસ્તકવડે વંદન કરું છું. ત્યારે ગુરુ કરતાં અન્ય એટલે કે શિષ્યો ગુરુને કહે છે કે – હું પણ ચૈત્યવંદના કરાવું છું (અર્થાત્ અમુક નગર વિગેરેમાં આપના વતી જે મેં ચૈત્યોને વંદન કર્યા તથા જે—જે સંઘોએ પણ આપની માટે વંદનાદિ કહ્યા તે ચૈત્યો વિગેરેને આપ પણ વંદન કરો. કેટલાકો ‘અળે’ શબ્દનો અર્થ ‘અન્ય આચાર્યો’ કરે છે. સંપૂર્ણ સૂત્રનો ભાવાર્થ આ પ્રમાણે કે – વિહાર કર્યા બાદ શિષ્ય ગામોગામ જે ચૈત્યોને જે જે ઉચિત વ્યવહાર કર્યા, તે તે 15 ગુરુની સમક્ષ જણાવીને ગુરુને પણ તે તે ચૈત્યોને તથા આચાર્યાદિશ્રીસંઘને વંદન કરવા વિનંતિ કરે છે, તે સાંભળીને પ્રસન્ન ગુરુ પણ ચૈત્યો વિગેરેને વંદનાદિ કરે છે.) અવતરણિકા : ત્યાર પછી શિષ્ય ચોથા ખામણાસૂત્રદ્વારા પોતાનું ગુરુને નિવેદન કરે છે. તે સૂત્ર આ પ્રમાણે છે - સૂત્રાર્થ : હે ક્ષમાશ્રમણ ! હું (પોતાનું નિવેદન કરવા) ઇચ્છું છું. (ઇચ્છું છું એટલું જ નહીં 20 પરંતુ નિવેદન કરવા) તૈયાર થયો છું. ( જે કંઇ પણ મારી પાસે છે તે બધું) તમારા સંબંધી = તમારું જ છે. (શું છે તે ?—) યથાકલ્પ (= સ્થવિકલ્પને ઉચિત અને કલ્પનીય) એવું વસ્ત્ર, પાત્ર, કાંબળી, પાદપુંછણ = દંડાસણ (ટીપ્પણીકારે પાદપુંછણ એટલે રજોહરણ અર્થ કરેલ છે. તેમની પાસે જે પાઠ હશે એમાં ‘રજોહરણ’ શબ્દ જુદો નહીં હોય. વર્તમાનમાં પાદપુંછણ અને રજોહરણ બંને શબ્દો જુદા બોલાય છે. એટલે પાદપુંછણ શબ્દનો અર્થ વર્તમાનકાળ પ્રમાણે 25 દંડાસણ કરેલ છે,)(રજોહરણ), અક્ષર, પદ, ગાથા (આર્યાછંદથી ગૂંથાયેલ પદ્ય), શ્લોક (અનુષ્ટુપ પદ્ય), શ્લોકાર્ધ, અર્થ, હેતુ, પ્રશ્ન કે ઉત્તર આ પ્રમાણે જે કંઇ પણ મારી પાસે છે તે બધું આપનું જ છે. આ પ્રમાણે પોતાનું નિવેદન કરીને આપે જ આ બધું મને આપ્યું છે એ પ્રગટ કરતા આ બધી વસ્તુ ગ્રહણ કરતી વખતે જે અવિનય થયો છે તેની ક્ષમા માંગતા શિષ્ય કહે છે કે —) આપશ્રીએ પ્રસન્નતાથી આપ્યું અને મેં અવિનયથી ગ્રહણ કર્યું તેનું મિચ્છા મિ દુક્કડં. 30 १८. विहरति, एतेऽष्ट विकल्पाः वर्षावासमेकस्मिन् स्थाने करोति, एष नवमो विकल्पः । मस्तकेन वन्देऽहमपि तेषामिति, अन्ये भणन्ति - अहमपि वन्दापयामीति, तत आत्मानं गुरुभ्यो निवेदयन्ति चतुर्थक्षामणासूत्रेण, Page #106 -------------------------------------------------------------------------- ________________ પાંચમા ખામણાસૂત્રનો અર્થ ક્ષે ૯૫ निगदसिद्धं, आयरिआ भणंति-'आयरियसंतियं ति य अहंकारपरिवज्जणत्थं-किं ममात्रेति ॥ तओ जं विणइया तमणुसर्ट्सि बहु मन्नंति पंचमखामणासुत्तेण, तच्चेदं - इच्छामि खमासमणो ! कयाइं च मे कितिकम्माइं आयारमंतरे विणयमंतरे सेहिओ सेहाविओ संगहिओ उवगहिओ सारिओ वारिओ चोइओ पडिचोइओ चियत्ता मे पडिचोयणा अब्भुट्टिओऽहं तुब्भण्हं तवतेयसिरीए इमाओ चातुरंतसंसारकंताराओ साहट्ट 5 नित्थारेस्सामित्तिकट्ट सिरसा मणसा मत्थएण वन्दामि (सूत्रं) निगदसिद्धं, संगहिओ-णाणादीहिं सारिओ-हिए पवत्तिओ वारिओ-अहियाओ निवत्तिओ चोइओ-खलणाए पडिचोइओ-पुणो २ अवत्थं उवट्ठिउत्ति, पच्छा आयरिओ भणइ-नित्थारग ટીકાર્થ : સૂત્રાર્થ સ્પષ્ટ જ છે. શિષ્યના કહ્યા પછી આચાર્ય પોતાને અહંકાર ન થાય તે માટે કહે છે કે – મારું અહીં કઈ નથી, જે છે તે બધું આચાર્યનું (= મારા ગુરુમહારાજ વિગેરેનું) છે. 10 અવતરણિકા : ત્યાર પછી છેલ્લા પખવાડીયામાં ગુરુએ જે હિતશિક્ષા ગ્રહણ કરાવડાવી તેને ઉપકારરૂપે પાંચમા ક્ષામણાસૂત્રવડે બહુમાન કરતા શિષ્યો કહે છે કે સૂત્રાર્થ: હે ક્ષમાશ્રમણ ! હું ભવિષ્યસંબંધી વિનયરૂપ કૃતિકર્મ કરવા ઇચ્છું છું. તથા મેં આપનું વૈયાવચ્ચવિશેષરૂપ કૃતિકર્મ કર્યું. તેમાં જે કઈ પણ આચારાન્તર એટલે કે જ્ઞાનાદિ આચારવિષયક અથવા જ્ઞાનાદિઆચારોનું પાલન ન કરતા તથા વિનયાન્તર = આસનદાન વિગેરે વિનયવિષયક 15 અથવા વિનયન કરતાં આપે મને શીખવાડ્યું (અન્વય આ પ્રમાણે – આપના વૈયાવચ્ચરૂપ કૃતિકર્મ કરવામાં જે કઈ મેં આચાર કે વિનય કર્યો નહીં તે આપે મને શીખવાડ્યું.), ઉપાધ્યાયાદિદ્વારા મને શીખવાડ્યું, તથા જ્ઞાનાદિ ભણાવવાદ્વારા મને સંગૃહીત કર્યો અને વસ્ત્રાદિ આપવાદ્વારા મારા ઉપર ઉપકાર કર્યો. તથા સંયમયોગોરૂપ હિતમાં મને જોડ્યો, અહિતમાં જતા મને અટકાવ્યો, સંયમયોગોમાં 20 સીદાતા મને પ્રેરણા કરી, વારંવાર પ્રેરણા કરી. આપની આ વારંવારની પ્રેરણા મારી માટે આનંદ કરનારી છે. (ટૂંકમાં આપે જે કઈ પણ મને શીખવાડ્યું વિગેરેથી લઈ વારંવારની પ્રેરણાઓ કરી તે બધું મને આનંદ આપનારું છે પરંતુ ઉગ પમાડનારું નથી.) અને તેથી આપની તે પ્રેરણા પ્રમાણે વર્તવા હું ઉદ્યમી થયો છું. વળી મારા પોતાના આત્માને કષાયાદિમાંથી બહાર કાઢીને આપના તપના પ્રભાવરૂપ લક્ષ્મીથી આ ચાઉરંત (ચાર ગતિ એ છે અંત જેનો તેવા) સંસારરૂપ જંગલમાંથી 25 નિસ્તાર પામીશ. અને માટે જ મનવચન-કાયાથી હું આપને વંદન કરું છું. ટીકાર્થ: સ્પષ્ટ જ છે. તેમાં સંગૃહીત એટલે જ્ઞાનાદિ ભણાવવા વિગેરે દ્વારા તૈયાર કર્યો. સરિકો એટલે હિતમાં જોડ્યો. વારિો એટલે અહિતમાંથી પાછો વાળ્યો. વોળો એટલે સ્કૂલના થતાં પ્રેરણા કરી. ડિવોડ્યો એટલે વારંવાર પ્રેરણા કરવાદ્વારા સ્વઅવસ્થામાં સ્થાપિત કર્યો. અહીં શિષ્યના १९. आचार्या भणन्ति-आचार्यसत्कमिति चाहङ्कारपरिवर्जनार्थं, ततो यत् विनायितास्तामनुशास्ति बहु मन्यन्ते 30 पञ्चमक्षामणासूत्रेण, संगृहीतः-ज्ञानादिभिः सारित:-हिते प्रवर्तितः वारितोऽहितात् निवर्तितः चोदितः स्खलनायां प्रतिचोदितः पुनः पुनरवस्थामुपस्थापितः, पश्चादाचार्या भणन्ति-निस्तारक Page #107 -------------------------------------------------------------------------- ________________ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૭) पारग'त्ति नित्थारगपारगा होहत्ति, गुरुणोत्ति, एयाइं वयणाइंति वक्कसेसमयं गाथार्थः ॥१५३१॥ एवं सेसाणवि साहूणं खामणावंदणं करेंति, अह अतिवियालो वाघाओ वा ताहे सत्तण्हं पंचहं तिण्हं वा, पच्छा देवसियं पडिक्कमंति, केइ भांति - सामण्णेणं, अन्ने भांति - खामणाइयं, अ चरित्तुस्सग्गाइयं, सेज्जादेवयाए य उस्सग्गं करेंति, पडिक्कंताणं गुरूसु वंदि वढाया 5 तिणि थुइओ आयरिया भणंति, इमेवि अंजलिमउलियग्गहत्था समत्ताए समत्ताए नमोक्कारेंति, पच्छा सेसगावि भणंति, तद्दिवसं नवि सुत्तपोरिसी नवि अत्थपोरुसी, थुईओ भांति जस्स जत्तियाओ एंति, एसा पक्खियपडिक्कमणविही मूलटीकानुसारेण भणिया, अण्णे पुण आयरणाणुसारेण भांति - देवसिए पडिक्कंते खामिए य तओ पढमं गुरू चेव उट्ठित्ता पक्खियं બોલ્યા પછી ગુરુ કહે છે ‘આ સંસારરૂપ જંગલમાંથી નિસ્તારને પામનારો તું થા.’ (ગા. ૧૫૩૧ 10 માં આપેલા ગુરુનો અ વયળારૂં શબ્દનો અર્થ કરતા કહે છે કે —) આમ ગુરુના આ વચનો છે એ પ્રમાણે વાક્યશેષ જાણવો. ૧૫૩૧|| ૯૬ — જેમ ગુરુને તેમ શેષ સાધુઓને પણ ખામણાવંદન કરે છે. જો સમય ઘણો થઇ ગયો હોય કે કોઇ વ્યાઘાત હોય તો સાત, પાંચ અથવા ત્રણને ખામણાવંદન કરે. ત્યાર પછી ફરી દૈવસિકપ્રતિક્રમણ કરે. કેટલાકો કહે છે – ખામણાદિ ચાર અલગ નહીં પણ સામાન્યપણે ખામણા કરવા. બીજાઓ કહે 15 છે. • ખામણા વિગેરે.. એટલે કે ખામણાથી માંડીને બાકી બધું કરવું. કેટલાકો કહે છે કે ખામણા કરીને પછી ચારિત્ર–દર્શન—જ્ઞાનના કાયોત્સર્ગ વિગેરે કરવા. પ્રતિક્રમણ કરીને ગુરુને વાંદણા આપ્યા બાદ ગુરુ ત્રણ વધતી સ્તુતિ બોલે. તે સમયે શિષ્યો અંજલિમુદ્રાએ હાથ જોડીને દરેક સ્તુતિ પૂર્ણ થતાં નમસ્કાર કરે છે. અને ગુરુના ત્રણ સ્તુતિ બોલ્યા બાદ શેષ સાધુઓ ત્રણ સ્તુતિ બોલે છે. તે દિવસે સૂત્ર કે અર્થપોરિસી સાધુઓ કરતા નથી. પરંતુ જેને 20 જેટલી સ્તુતિઓ આવડતી હોય તેટલી સ્તુતિઓ બોલે છે. આ પક્ખિપ્રતિક્રમણની વિધિ મૂલ ટીકાકારના અનુસારે કહેવાઈ. કેટલાકો આચરણાનુસારે વિધિ આ પ્રમાણે કહે છે કે – દૈવસિકપ્રતિક્રમણ અને ખામણા કર્યા બાદ પ્રથમ ગુરુ ઊભા થઇને રત્નાધિક પ્રમાણે પક્ખિ ખામણા કરે છે. (અહીં બંને મતોમાં તફાવત એટલો જાણવો કે મૂલટીકાકાર પ્રમાણે – દૈવસિકપ્રતિક્રમણ અને અભુઢિઓ કર્યા બાદ સાધુઓ જઘન્યથી ત્રણ અને ઉત્કૃષ્ટથી સર્વને ખમાવે છે. જ્યારે અહીં આચરણામાં 25 २०. पारगा भवतेति, गुरूणामिति एतानि वचनानीति वाक्यशेषः । एवं शेषाणामपि साधूनां क्षामणावन्दनकं कुर्वन्ति, अथातिविकलो व्याघातो वा तदा सप्तानां पञ्चानां त्रयाणां वा, पश्चाद्दैवसिकं प्रतिक्राम्यन्ति, केचित् भणन्ति - सामान्येन, अन्ये भणन्ति क्षामणादिकं, अन्ये चारित्रोत्सर्गादिकं, शय्यादेवतायाश्चोत्सर्गं कुर्वन्ति, प्रतिक्राम्यत्सु गुरुषु वन्दितेषु (च) वर्धमानास्तिस्रः स्तुतीर्गुरवो भणन्ति, इमेऽपि अञ्जलिमुकुलिताग्रहस्ताः समाप्तौ समाप्तौ नमस्कारं कुर्वन्ति, पश्चाच्छेषा अपि भणन्ति, तद्दिवसे नैव सूत्रपौरुषी नैवार्थपौरुषी, 30 स्तुतीर्भणन्ति येन यावत्योऽधीताः, एष पाक्षिकप्रतिक्रमणविधिर्मूलटीकाकारेण भणितः, अन्ये पुनः आचरणानुसारेण भणन्ति - दैवसिके प्रतिक्रान्ते क्षामिते च ततः प्रथमं गुरुरेवोत्थाय पाक्षिकं Page #108 -------------------------------------------------------------------------- ________________ ચાતુ, અને સંવ, પ્રતિક્રમણ સંબંધી વિધિ : ૯૭ खामेति जहाराइणियाए, तओ उवविसंति, एवं सेसगावि जहाराइणिया खामेत्ता उवविसंति, पच्छा वंदित्ता भणंति-देवसियं पडिक्कतं पक्खियं पडिक्कमावेह, इत्यादि पूर्ववत्, गतं पक्खियं एवं चाउमासियंपि, नवरं काउस्सग्गो पंचुस्साससयाणि, एवं संवच्छरियपि नवरं काउस्सग्गो अट्ठसहस्सं उस्सासाणं, चाउमासियसंवच्छरिएसु सव्वेवि मूलगुणउत्तरगुणाणं आलोयणं दाउं पडिक्कमंति, खेत्तदेवयाए उस्सग्गं करेंति, केई पुण चाउमासिगे सिज्जदेवयाएवि उस्सग्गं करेंति, पभाए य 5 आवस्सए कए पंचकल्लाणगं गिण्हंति, पुव्वगहिए य अभिग्गहे निवेदेति, अभिग्रहा जइ संमं णाणुपालिया तो कुइयकक्कराइयस्स उस्सग्गं करेंति, पुणोऽवि अण्णे गिण्हंति, निरभिग्गहाण न દેવસિકપ્રતિક્રમણ અને અભુઢિઓ કર્યા બાદ પ્રથમ ગુરુ રત્નાધિક પ્રમાણે ખમાવે છે.) ત્યાર પછી ગુરુ બેસી જાય અને શેષ સાધુઓ પણ રત્નાધિકના ક્રમ પ્રમાણે ખમાવીને બેસી જાય છે. પછી બધા સાથે વાંદણા આપીને કહે છે – દૈવસિપ્રતિક્રમણ કર્યું. પક્નિપ્રતિક્રમણ કરાવો... વિગેરે વિધિ 10 પૂર્વની જેમ જાણી લેવી. પાક્ષિકપ્રતિક્રમણ પૂર્ણ થયું. ચાતુર્માસિકપ્રતિક્રમણની વિધિ પણ આ પ્રમાણે જ જાણી લેવી. પરંતુ આ પ્રતિક્રમણમાં પાચસો ઉચ્છવાસ = ૨૦ લોરાસ્સપ્રમાણ કાયોત્સર્ગ કરવો. આ જ પ્રમાણે સાંવત્સરિક પ્રતિક્રમણની વિધિ પણ જાણવી. ત્યાં ૧૦૦૮ ઉચ્છવાસ = ૪૦ લોગસ્સપ્રમાણ કાયોત્સર્ગ જાણવો. ચાતુર્માસિક અને સાંવત્સરિક પ્રતિક્રમણમાં બધા સાધુઓ મૂલ–ઉત્તરગુણોની આલોચના આપીને પ્રતિક્રમણ કરે. 15 ક્ષેત્રદેવતાનો કાયોત્સર્ગ કરે. (ટીકાકારના મતે દેવસિક–પખિપ્રતિક્રમણમાં ક્ષેત્રદેવતાનો કાયોત્સર્ગ કર્તવ્ય નથી. જ્યારે ચાતુર્માસિકાદિમાં કરવાનું કહ્યું છે.) કેટલાકો ચાતુર્માસિકમાં વસતિસંબંધી દેવતાનો પણ કાયોત્સર્ગ કરે છે. (ચાતુર્માસિક અને સાંવત્સરિક પ્રતિક્રમણમાં) સવારે પ્રતિક્રમણ કર્યા બાદ પંચકલ્યાણકનું પ્રાયશ્ચિત્ત સ્વીકાર કરે. પૂર્વે ગ્રહણ કરેલા અભિગ્રહોનું ગુરુને નિવેદન કરે. તેમાં અભિગ્રહોનું જો 20 સમ્યગ્રીતે પાલન ન કર્યુ હોય (= લોચ વિગેરેમાં હાય-હોય, ઓ.. રે વિગેરે કર્યા હોય) તો Rારૂય નો કાયોત્સર્ગ કરે છે. અને ફરીથી બીજા અભિગ્રહો ધારણ કરે, કારણ કે સાધુઓને અભિગ્રહ વિના રહેવું યોગ્ય નથી. સંવત્સરિના દિવસે સાંજે પ્રતિક્રમણ કર્યા બાદ પર્યુષણાકલ્પ (= २१. क्षमयन्ति यथारानिकं, तत उपविशन्ति, एवं शेषा अपि यथारानिकं क्षमयित्वोपविशन्ति, पश्चाद्वन्दित्वा भणन्ति-दैवसिकं प्रतिक्रान्तं पाक्षिकं प्रतिक्रामयत, गतं पाक्षिकं, एवं चातुर्मासिकमपि, परं कायोत्सर्गे 25 पञ्चोच्छासशतानि, एवं सांवत्सरिकमपि नवरं कायोत्सर्गोऽष्टसहस्त्रमुच्छ्वासानां । चातुर्मासिकसांवत्सरिकयोः सर्वेऽपि मूलोत्तरगुणानामालोचनां दत्त्वा प्रतिक्राम्यन्ति, क्षेत्रदेवताया उत्सर्गं कुर्वन्ति, केचित् पुनश्चातुर्मासिके शय्यादेवताया अपि कायोत्सर्ग कुर्वन्ति, प्रभाते चावश्यके कृते पञ्चकल्याणकं गृह्णन्ति, पूर्वगृहीतांश्चाभिग्रहान् निवेदयन्ति, अभिग्रहा यदि पुनः सम्यग् नानुपालितास्तदा कूजितकर्करायिततयोत्सर्गं कुर्वन्ति, पुनरपि अन्यान् गृह्णन्ति, निरभिग्रहैर्न 30 Page #109 -------------------------------------------------------------------------- ________________ 5 10 15 ८८ * खावश्य नियुक्ति • हरिभद्रीयवृत्ति • सत्भाषांतर (भाग - 9) वैदृइ अच्छिउं, संवच्छरिए य आवस्सए कए पाओसिए पज्जोसवणा कप्पो कड्डिज्जति, सो पुण पुव्विं च अणागयं पंचरत्तेण कहिज्जइ य, एसा सामायारित्ति, एनामेव लेशतः उपसंहरन्नाह भाष्यकार: चाउम्मासियवरिसे आलोअण नियमसो हु दायव्वा । गहंणं अभिग्गहाण य पुव्वगहिए निवेएउं ॥ २३४॥ ( भा० ) चाउम्मासियवरिसे उस्सग्गो खित्तदेवयाए उ । पक्खिय सिज्जसुरीए करिंति चउमासिए वेगे ॥ २३५ ॥ ( भा० ) गाथाद्वयं गतार्थं । अधुना नियतकायोत्सर्गप्रतिपादनायाह देसिय राइय पक्खिय चउमासे या तहेव वरिसे य । एएस हुंति नियया उस्सग्गा अनिअया सेसा ॥ १५३२ ॥ साय सयं गोसऽद्धं तिन्नेव सया हवंति पक्खमि । पंच य चाउम्मासे अट्ठसहस्सं च वारिसए ॥ १५३३॥ चत्तारि दो दुवाल वीसं चत्ता य हुंति उज्जोआ । देसिय राइय पक्खिय चाउम्मासे अ वरिसे य ॥ १५३४॥ पणवीसमद्धतेरस सिलोग पन्नत्तरिं च बोद्धव्वा । सयमेगं पणवीसं बे बावन्ना य वारिसिए । १५३५ ॥ કલ્પસૂત્ર) વંચાય છે. (શંકા : જે આ પર્યુષણાકલ્પ વંચાય છે તે શું એક દિવસમાં જ વંચાય છે ? સમાધાન : – ના,) તે પર્યુષણાકલ્પ પૂર્વના પાંચ દિવસથી વંચાય છે (અર્થાત્ સંવત્સરીએ પાંચમો દિવસ આવે તે રીતે વંચાય છે. તે પાંચમા દિવસે સંવત્સરીપ્રતિ કર્યા બાદ જે શેષ વાંચન બાકી હોય 20 તે વંચાય છે.) આ પ્રમાણે આ સામાચારી જાણવી. આ સામાચારીને જ લેશથી ઉપસંહાર કરતા ભાષ્યકાર કહે છે ગાથાર્થ : ચાતુર્માસિક અને સંવત્સરીએ નિયમથી આલોચના આપવી. અને પૂર્વગૃહીત અભિગ્રહોનું નિવેદન કરીને નવા અભિગ્રહોનું ગ્રહણ કરવું. ગાથાર્થ ઃ ચાતુર્માસિક અને સંવત્સરીપ્રતિક્રમણમાં ક્ષેત્રદેવતાનો કાયોત્સર્ગ કરે. પક્ષ્મિપ્રતિ25 ક્રમણમાં અને કેટલાકોના મતે ચાતુર્માસિકપ્રતિક્રમણમાં પણ ઉપાશ્રયસંબંધી દેવતાનો કાયોત્સર્ગ કરે. ટીકાર્થ : બંને ગાથાઓનો અર્થ સ્પષ્ટ જ છે. II૨૩૪–૨૩૫।। હવે નિયતકાયોત્સર્ગનું પ્રતિપાદન કરવા માટે કહે છે ગાથાર્થ : દૈવસિક, રાત્રિક, પાક્ષિક, ચાતુર્માસિક અને સાંવત્સરિક આ પાંચે પ્રતિક્રમણોમાં (रातो) प्रयोत्सर्ग नियत छे. शेष प्रयोत्सर्ग अनियत भरावा. ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો. 30 २२. वर्त्तते स्थातुं, सांवत्सरिके चावश्यके कृते प्रदोषे पर्युषणाकल्पः कथ्यते, स पुनः पूर्वमेवानागते पञ्चरात्रेण कथ्यते च, एषा सामाचारीति । Page #110 -------------------------------------------------------------------------- ________________ પ્રતિક્રમણમાં લોગસ્સ વિગેરેનું પરિમાણ (નિ. ૧૫૩૬) निगदसिद्धाः, नवरं शेषा - गमनादिविषया इति, साम्प्रतं नियतकायोत्सर्गाणामोघत उच्छ्वासमानं प्रतिपादयन्नाह——साय'त्ति सायं - प्रदोषः तत्र शतमुच्छ्वासानां भवति, चतुर्भिरुद्योतकरैरिति, भावित एवायमर्थः प्राक्, 'गोसद्धं 'ति प्रत्यूषे पञ्चाशद्यतस्तत्रोद्योतकरद्वयं भवति, शेषं प्रकटार्थमिति गाथार्थः, उच्छ्वासमानं चोपरिष्टाद् वक्ष्यामः 'पायसमा उस्सासा' इत्यादिना ॥ १५३३ ॥ साम्प्रतं दैवसिकादिषूद्योतकरमानमभिधित्सुराह - ' चत्तारि 'त्तिगाहा भावितार्था ॥ १५३४ ॥ अधुना श्लोकमान- 5 मुपदर्शयन्नाह—'पणवीसे 'तिगाहा निगदसिद्धैव, नवरं चतुर्भिरुच्छ्वासैः श्लोकः परिगृह्यते ॥१५३५॥ इत्युक्ता नियतकायोत्सर्गवक्तव्यता, इदानीमनियतकायोत्सर्गवक्तव्यतावसरः, तत्रेयं गाथा • गमनागमणविहारे सुत्ने वा सुमिणदंसणे राओ । नावानइसंतारे इरियावहियापडिक्कमणं ॥ १५३६॥ ૯૯ ટીકાર્થ : પ્રથમ ગાથાનો અર્થ સ્પષ્ટ જ છે. માત્ર શેષ એટલે ગમન વિગેરે વિષયક કાયોત્સર્ગ 10 જાણવા. (અહીં ‘તે તાવ વૈતાળિયમેળ મળિતા વાડમ્સ' કૃતિ વૃષ્ણિારવવનાત્ નિયત એટલે ચોક્કસ સમયે કરવા યોગ્ય કાયોત્સર્ગ. અને અનિયત એટલે ગમન વિગેરે જ્યારે થાય ત્યારે કરવા યોગ્ય કાયોત્સર્ગ.) I૧૫૩૨।। હવે નિયતકાયોત્સર્ગોના ઉચ્છ્વાસપ્રમાણને સામાન્યથી પ્રતિપાદન કરતા કહે છે – સાંજના પ્રતિક્રમણમાં એકસો ઉચ્છ્વાસ = ચાર લોગસ્સપ્રમાણ કાયોત્સર્ગ થાય છે. (સાંજના પ્રતિક્રમણમાં ‘આયરિય વજ્ઞાÇ સીસે...' સૂત્ર બોલ્યા પછી બે, એક, એક એમ ચારિત્ર, 15 દર્શન, અને જ્ઞાનની શુદ્ધિ માટે જે ચાર લોગસ્સનો કાયોત્સર્ગ થાય છે તે સમજવો.) સવારના પ્રતિક્રમણમાં પચાસ ઉચ્છ્વાસપ્રમાણ કાયોત્સર્ગ જાણવો, કારણ કે ત્યાં બે લોગસ્સ જ હોય છે. (આ બે લોગસ્સ એટલે સવારે પ્રતિક્રમણ ઠાવ્યા પછી ચારિત્ર–દર્શન—જ્ઞાનની વિશુદ્ધિ માટે ત્રણ કાયોત્સર્ગ થાય છે. તેમાં પહેલા બે કાયોત્સર્ગ એક—એક લોગસ્સપ્રમાણ જે છે તે બે લોગસ્સ અહીં જાણવા.) પાક્ષિકપ્રતિક્રમણમાં ત્રણસો ઉચ્છ્વાસ, ચાતુર્માસિકમાં પાંચસો અને વાર્ષિકમાં એક હજાર આઠ 20 ઉચ્છ્વાસપ્રમાણ કાયોત્સર્ગ જાણવો. એક ઉચ્છ્વાસ એટલે કેટલું પ્રમાણ જાણવું ? તે અમે આગળ ‘પાયસમા ઉસ્સાસા’ વિગેરે ગાથાવડે જણાવીશું. ।।૧૫૩૩।। હવે દૈવસિક વિગેરે પ્રતિક્રમણમાં કેટલા લોગસ્સપ્રમાણ કાયોત્સર્ગ આવે છે ? તે કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકારશ્રી કહે છે – ચાર, બે, બાર, વીસ અને ચાલીસ લોગસ્સ ક્રમશ દૈવસિક, રાત્રિક, પક્તિ, ચાતુર્માસિક અને સાંવત્સરિકપ્રતિક્રમણમાં જાણવા. ।।૧૫૩૪। હવે દરેક પ્રતિક્રમણમાં શ્લોકોનું 25 પ્રમાણ કેટલું હોય ? તે દેખાડતાં કહે છે પચ્ચીસ, સાડાબાર, પિંચોત્તેર, એકસો પચ્ચીસ અને સંવત્સરીએ બસો બાવન શ્લોકો જાણવા, અહીં ચાર ઉચ્છ્વાસપ્રમાણ એક શ્લોક જાણવો. ૧૫૩૫ અવતરણિકા : આ પ્રમાણે નિયતકાયોત્સર્ગની વાત કરી. હવે અનિયત કાયોત્સર્ગની વાતનો અવસર છે. તેમાં આ ગાથા જાણવી છે ગાથાર્થ : ગમનમાં, આગમનમાં, વિહારમાં, સૂત્રમાં, રાત્રિએ સ્વપ્રદર્શનમાં, નાવડીમાં, 30 નદીમાં, પુલમાં આ બધાને વિશે ઇરિયાવહી ક૨વી. (આ દ્વારગાથા છે.) - Page #111 -------------------------------------------------------------------------- ________________ 5 10 ૧૦૦ 15 आवश्य नियुक्ति • हरिभद्रीयवृत्ति • सभाषांतर (भाग-७) भत्ते पाणे सयणासणे य अरिहंतसमणसिज्जासु । उच्चारे पासवणे पणवीसं हुंति उस्सासा ॥ २३६ ॥ द्वारम् ( भा० ) नियआलयाओ गमणं अन्नत्थ उ सुत्तपोरिसिनिमित्तं । होइ विहारो इत्थवि पणवीसं हुंति ऊसासा ॥१॥ ( प्र० ) उद्देससमुद्देसे सत्तावीसं अणुन्नवणियाए । अट्ठेव य ऊसासा पट्ठवणपडिक्कमणमाई ॥ १५३७॥ जुज्जइ अकालपढियाइएसु दुट्टु अ पडिच्छियाईसु । समणुन्नसमुद्देसे काउस्सग्गस्स करणं तु ॥ १५३८ ॥ जं पुण उद्दिसमाणा अणइक्कंतावि कुणह उस्सग्गं । एस अकओवि दोसो परिधिप्पइ किं मुहा भंते !? ॥ १५३९ ॥. पावुग्धाई कीरइ उस्सग्गो मंगलंति उसे । अणुवहियमंगलाणं मा हुज्ज कहिंचि णे विग्धं ॥ १५४०॥ पाणवहमुसावाए अदत्तमेहुणपरिग्गहे चेव । सयमेगं तु अणूणं ऊसासाणं भविज्जाहि ॥१५४१॥ नावाए उत्तरिउं वहमाई तह नई च एमेव । संतारेण चलेण व गंतुं पणवीस ऊंसासा ॥१॥ ( प्र० ) मणं भिक्षादिनिमित्तमन्यग्रामादौ, आगमणं तत्तो चेव, इत्थ इरियावहियं पडिक्कमिऊण पंचवीसुस्सासो काउस्सग्गो कायव्व ॥ १५३६ ॥ तथा चामुमेवावयवं विवृण्वन्नाह भाष्यकारः'भत्ते पाणे सयणासणे' गाहा, भत्तपाणनिमित्तमन्नगामादिगया जड़ न ताव वेलेति ता ईरियावहियं 20 पडिक्कमिऊण अच्छंति । आगयावि पुणोऽवि पडिक्कमंति, सयणासणेत्ति एवं सयणासणनिमित्तंपि, ગાથાર્થ : શેષ ગાથાઓનો અર્થ ટીકાર્થ પ્રમાણે જાણવો. ટીકાર્થ : પ્રથમ ગાથામાં ગમન એટલે ભિક્ષા વિગેરે માટે અન્ય ગામ વિગેરેમાં જવું. આગમન એટલે અન્ય ગામ વિગેરેથી પાછા આવવું. અહીં ઇરિયાવહી પ્રતિક્રમીને પચ્ચીસ ઉચ્છ્વાસ प्रभाए। अयोत्सर्ग ऽश्वो ॥१५३॥ ॥ ४ अवयवनुं विवरण उरता भाष्यार उहे छे - भत्ते 25 पाणे...' गाथा, તેમાં ભક્ત–પાન માટે અન્યગામ વિગેરેમાં સાધુઓ ગયા હોય અને હજું ભક્ત– પાનનો સમય ન થયો હોય અને ત્યાં રાહ જોઇને રોકાવવાનું હોય તો ઇરિયાવહી કરીને રહે છે. એ જ પ્રમાણે ભક્ત—પાન વિગેરે લઇને મૂળસ્થાને આવેલા સાધુઓ ફરી ઇરિયાવહી કરે છે. આ ४ प्रमाणे शय्या = સંથારો અથવા વસતિ, અને આસન = પીઠક વિગેરે માટે ગમનાગમનમાં - २३. गमनं भिक्षादिनिमित्तमन्यग्रामादौ आगमनं तत एवात्रेर्यापथिकीं प्रतिक्रम्य पञ्चविंशत्युच्छ्वासः कायोत्सर्गः 30 कर्त्तव्यः, भक्तपाननिमित्तमन्यग्रामादिगता यदि तावन्न वेलेति तदेर्यापथिकीं प्रतिक्रम्य तिष्ठन्ति, आगता अपि पुनरपि प्रतिक्राम्यन्ति, एवं शयनासननिमित्तमपि, Page #112 -------------------------------------------------------------------------- ________________ यां डेटलो अयोत्सर्ग वो ? (ला. २३६ ) ** ૧૦૧ सैंयणं-संथारगो वसही वा, आसणं- पीढगादि, 'अरहंतसमणसेज्जासु 'त्ति चेइघरं गया पडिक्कमिऊणं अच्छंति, एवं समणसेज्जंमि - साहुवसतिमित्यर्थः, 'उच्चारपासवणे 'त्ति उच्चारे वोसिरिए पासवणे य जतिवि हत्थमेत्तं गया तोऽवि आगया पडिक्कमंति, अह मत्तए वोसिरियं होज्ज ताहे जो तं परिठवेति सो पडिक्कमति, से सठाणेसु पुण जइ हत्थसयं नियत्तणस्स वा बाहिं तो पडिक्कमंति, अह अंतो न पडिक्कमंति, एतेसु य ठाणेसु काउस्सग्गपरिमाणं पणुवीसं होति ऊसासत्ति गाथार्थ : 5 ॥२३६॥ ' विहारे 'त्ति विहारद्वारं व्याचिख्यासुराह - 'निययालयाउ गमणं 'गाहा ऽन्यकर्त्तृकी सोपयोगा च निगदसिद्धा च । ‘सुत्ते वत्ति सूत्रद्वारं व्याचिख्यासुराह - 'उद्देससमुद्देसे' गाहा व्याख्या - सुत्तस उसे समुद्देसे य जो काउस्सग्गो कीरइ तत्थ सत्तावीसमुस्सासा भवंति, अणुण्णवणयाए य, एत्थ जइ असढो सयं चेव पारेइ, अंह सढो ताहे आयरिया, 'अट्ठेव ऊसासा पट्ठवणपडिक्कमणमाई' ઇરિયાવહી કરે. એ જ પ્રમાણે ચૈત્યઘરમાં ગયા હોય ત્યારે ઇરિયાવહી કરીને રહે. એ જ પ્રમાણે 10 સાધુની વસતિમાં (= સો હાથ બહાર સ્વવસતિથી જુદી વસતિમાં) ગયા હોય ત્યારે ઇરિયાવહી કરીને રહે. વડીનીતિ કે માત્ર પરઠવવા માટે જો કે એક હાથ જ દૂર ગયા હોય તો પણ પાછા આવીને ઇરિયાવહી કરે. પરંતુ જો કુંડીમાં માત્રુ કર્યું હોય તો જે તે કુંડીને પરઠવે તે ઇરિયાવહી કરે. જ્યારે શેષસ્થાનોમાં = ભક્ત—પાન વિગેરે માટે જો સો હાથથી બહાર ગયેલા હોય તો, અથવા સો હાથ બહાર જઇને પાછો ફરે તો ઇરિયાવહી કરે, પણ સો હાથની અંદર જ હોય તો ન કરે. આ બધા 15 સ્થાનોમાં ઇરિયાવહીમાં પચ્ચીસ ઉચ્છ્વાસ પ્રમાણ કાયોત્સર્ગ જાણવો. IIભા.-૨૩૬।। હવે વિહારદ્વારની વ્યાખ્યા કરવાની ઇચ્છાવાળા ગ્રંથકારશ્રી કહે છે 'निययालयाउ...' जा ગાથા અન્યકર્તાની હોવા છતાં ઉપયોગી હોવાથી દેખાડાય છે. વિહાર એટલે પોતાના સ્થાને અસજ્ઝાય વિગેરેને કારણે સૂત્રપોરિસી માટે અન્યત્ર ગમન થાય છે. ત્યાં પણ પચ્ચીસ ઉચ્છ્વાસપ્રમાણ કાયોત્સર્ગ જાણવો. ॥ પ્રક્ષિપ્તગાથા | સૂત્રદ્વારનું વ્યાખ્યાન કરવાની ઇચ્છાવાળા ગ્રંથકારશ્રી કહે છે – સૂત્રના 20 ઉદ્દેસ, સમુદ્દેસ અને અનુજ્ઞામાં સત્તાવીસ ઉચ્છ્વાસપ્રમાણ કાયોત્સર્ગ થાય છે. તેમાં જો શિષ્ય પોતે નિર્માયાવી હોય તો જાતે જ કાયોત્સર્ગ પારે. અને જો માયાવી હોય (એટલે કે પોતે કાયોત્સર્ગ વ્યવસ્થિત કરી શકતો ન હોય અથવા કાયો. કરવામાં ગોટાળા વાળતો હોય તો) આચાર્ય કહે ત્યારે ते पारे. - २४. शयनं संस्तारको वसतिर्वा, आसनं पीठादि 'अर्हच्छ्रमणशय्यास्वि 'ति चैत्यगृहं गताः प्रतिक्रम्य तिष्ठन्ति, 25 एवं श्रमणशय्यास्विति साधुवसतौ 'उच्चारप्रश्रवण ' इति उच्चारं व्युत्सृज्य प्रश्रवणं च यद्यपि हस्तमात्रं गतास्तदाऽप्यागताः प्रतिक्राम्यन्ति, अथ मात्रके व्युत्सृष्टं भवेत् तदा यस्तं परिष्ठापयेत् स प्रतिक्राम्येत्, शेषस्थानेषु पुनर्यदि हस्तशतनिर्वृत्ताद्बहिस्तदा प्रतिक्राम्यन्ति, अथान्तर्न प्रतिक्राम्यन्ति एतेषु च स्थानेषु कायोत्सर्गपरिमाणं पञ्चविंशतिरुच्छ्वासा इति । सूत्रस्योद्देशे समुद्देशे च यः कायोत्सर्गः क्रियते तत्र सप्तविंशतिरुच्छासा भवन्ति, अनुज्ञायां च अत्र यद्यशठः स्वयमेव पारयति, अथ शठस्तदाऽऽचार्या 30 'अष्टैवोच्छ्वासान् प्रस्थापनप्रतिक्रमणादौ Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • ભાષાંતર (ભાગ-૩) पैट्ठविओ कज्जनिमित्तं जइ खलइ अट्ठस्सासं उस्सग्गं करिय गच्छइ, बितियवारं जति तो सोलस्सुस्सासं, ततियवारं जइ तो न गच्छति, अण्णो पट्टविज्जति, अवस्सकज्जे वा देवे वंदिय पुरओ साहू ठवेत्ता अण्णेण समं गच्छति, कालपडिक्कमणेवि अट्ठउस्सासा, आदिसद्दाओ कालगिण्हण पट्ठवणे य गोयरचरियाए सुयखंधपरियट्टणे अट्ठ चेव, केसिंचि परियट्टणे पंचवीस, तथाहि5 'सुयखंधपरियट्टणं मंगलत्थं काउस्सग्गं काऊण कीरइ 'त्ति गाथार्थः ॥१५३७॥ अत्राह चोदकः'जुज्जइ अकालपढियाइ' गाथा, युज्यते-संगच्छते घटते अकालपठितादिषु कारणेषु सत्सु अकालपठितमादिशब्दात् काले न पठितमित्यादि, दुष्ठ च प्रतीच्छितादि-दुष्टविधिना प्रतीच्छितं आदिशब्दात् श्रुतहीलनादिग्रहः, 'समणुण्णसमुद्देसे 'त्ति समनुज्ञासमुद्देशयोः, समनुज्ञायां च समुद्देशे च कायोत्सर्गस्य करणं युज्यत एवेति योगः, अतिचारसम्भवादिति गाथार्थः ॥१५३८॥ 'जं पुण' 10 गाहा–यत् पुनरुद्दिश्यमानाः श्रुतमनतिक्रान्ता अपि निर्विषयत्वादपराधमप्राप्ता अपि कुणह उस्सग्गं'ति ‘વ સીસા..' ગુરુએ શિષ્યને કોઈ કામ માટે જવાનું કહ્યું હોય ત્યારે તે કામ માટે જતી વખતે જો ઠોકર વિગેરે લાગે તો આઠ ઉચ્છવાસનો કાયોત્સર્ગ કરીને નીકળે, બીજીવાર સ્કૂલના પામે તો સોળ ઉચ્છવાસનો કાયોત્સર્ગ કરે. ત્રીજી વાર જો અલના પામે તો તે કામ માટે પોતે નીકળે નહીં પરંતુ ગુરુ બીજાને મોકલે. જો જવું જ પડે એવું હોય તો અરિહંત દેવોને વંદન કરીને પોતાની આગળ 15 બીજા સાધુને રાખીને તે સાધુ સાથે નીકળે. (અર્થાતુ પોતે આગળ ન રહે પરંતુ બીજાને આગળ કરીને તેની સાથે નીકળે.) એ જ પ્રમાણે કાલનું પ્રતિક્રમણ કરવાનું હોય (જોગમાં કાલગ્રહણ પછી પાટલીના અંતમાં જે “પાભાઈકાલ પડિક્કમ? વિગેરે જે આદેશ માંગવામાં આવે છે, તેમાં, તથા આદિશબ્દથી કાલનું ગ્રહણ કરવામાં, કાલનું પ્રસ્થાપન કરવામાં, ગોચરીમાં (= ગોચરીમાં છે અનેષણા થઈ તેના પ્રાયશ્ચિત્તરૂપે) અને શ્રુતસ્કંધનું પુનરાવર્તન કરવાનું હોય ત્યારે આઠ ઉચ્છવાસપ્રમાણ કાયોત્સર્ગ થાય 20 છે. કેટલાક પુનરાવર્તન માટે પચ્ચીસ ઉચ્છવાસપ્રમાણ કાયોત્સર્ગ કરવાનું કહે છે. (શંકા : પુનરાવર્તન માટે કાયોત્સર્ગ કરવાનું કહ્યું છે ? – હા કહ્યું છે.) તે આ પ્રમાણે - “શ્રુતસ્કંધનું પુનરાવર્તન મંગલમાટે કાયોત્સર્ગ કરીને કરવું.” ૧૫૩થી શંકા: અકાલે સ્વાધ્યાય કર્યો, આદિશબ્દથી કાલે સ્વાધ્યાય ન કર્યો વિગેરે લેવા, અવિધિથી શ્રુત સ્વીકાર્યું = ભર્યું, આદિશબ્દથી શ્રુતની હલના કરી વિગેરે લેવા, તથા અનુજ્ઞા અને સમુદેશ, આ 25 બધામાં અતિચારનો સંભવ હોવાથી કાયોત્સર્ગ કરવો એ ઘટે છે. ૧૫૩૮ પરંતુ જે સાધુઓને હજુ શ્રુતનો ઉદ્દેશો કરાવાઈ રહ્યો છે અર્થાત્ જે સાધુઓએ શ્રુત ભણવાનું હજુ તો શરૂ કરવાનું છે, હજુ २५. प्रस्थापितः कार्यनिमित्तं यदि स्खलति अष्टोच्छ्छासमुत्सर्गं कृत्वा गच्छति, द्वितीयवारं यदि तदा षोडशोच्छासं, तृतीयवारं यदि तदा न गच्छति, अन्यः प्रस्थाप्यते, अवश्यकार्ये वा देवान् वन्दित्वा पुरतः साधून् स्थापयित्वाऽन्येन समं गच्छति, कालप्रतिक्रमणेऽप्यष्टोच्छ्वासाः, आदिशब्दात् कालग्रहणे प्रस्थापने 30 च, गोचरचर्यायां श्रुतस्कन्धपरावर्त्तनेऽष्टैव, केषाञ्चित् परावर्त्तने पञ्चविंशतिः, श्रुतस्कन्धपरावर्त्तनं मङ्गलार्थं कायोत्सर्गं कृत्वा क्रियते । Page #114 -------------------------------------------------------------------------- ________________ ક્યાં કેટલો કાયોત્સર્ગ કરવો? (નિ. ૧૫૩૯-૪૧) ક ૧૦૩ कुरुत कायोत्सर्ग एषः अकृतोऽपि दोषः कायोत्सर्गशोध्यः परिगृह्यते किं मुधा भदन्त !, न चेत् परिगृह्यते न कर्त्तव्यः तर्युदेशकायोत्सर्ग इति गाथाभिप्रायः ॥१५३९॥ अत्राहाचार्य:-'पावुग्घाई कीरइ' गाहा निगदसिद्धा ॥१५४०॥ 'सुमिणदंसणे राउ'त्ति द्वारं व्याख्यानयन्नाह-पाणवहमुसावाए' गाहा, सुमिणमि पाणवहमुसावाए अदत्तमेहुणपरिग्गहे चेव आसेविए समाणे सयमेगं तु अणूणं उस्सासाणं भविज्जाहि, मेहुणे दिट्ठिविप्परियासियाए सयं इत्थीविप्परियासयाए अट्ठसयंति उक्तं 5 च-"दिट्ठीविप्परियासे सयं मेहुन्नंमि थीविपरियासे । अट्ठसयं ववहारे अणभिस्संगस्स साहुस्स Rશ થાર્થ: ૨૫૪શા “વિપતિસંતાર'ત્તિ ત્રિયં વ્યવસ્થાણુરહિં–નાવાઈ કિંવદા' गाहा, गाथेयमन्यकर्तृकी सोपयोगा च निगदसिद्धा, इदनीमुच्छासमानप्रतिपादनायाह - જેઓએ શ્રુત ભણીને પૂર્ણ કર્યું નથી અને તેથી તેઓ નિર્વિષય હોવાથી એટલે કે અપરાધનો વિષય = શ્રત એ હજુ પામ્યા જ નથી અને માટે જ અપરાધને પણ પામ્યા નથી છતાં કાયોત્સર્ગ કરે છે. 10 તો તે ગુરુ ! આ નહીં કરાયેલો એવો પણ દોષ કાયોત્સર્ગથી શોધ્ય શા માટે માનો છો? અને જો નથી માનતા તો ઉદ્દેશસંબંધી કાયોત્સર્ગ કરવાની જરૂર નથી. //૧પ૩૯ સમાધાન : પાપોનો ઘાત કરનાર એવો કાયોત્સર્ગ મંગલ હોવાથી ઉદ્દેશામાં કરાય છે, મંગલ નહીં કરનારા સાધુઓને કોઈ રીતે વિશ્થ ન થાય તે માટે મંગલ કરવું આવશ્યક છે. અને માટે મંગલરૂપ કાયોત્સર્ગ કર્તવ્ય છે.) ૧૫૪oll. “સ્વપ્રદર્શન રાત્રિએ” દ્વારનું વ્યાખ્યાન કરતા કહે છે 15 – સ્વપ્રમાં પ્રાણવ, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન અને પરિગ્રહનું આસેવન થયું હોય તો સંપૂર્ણ એવા સો ઉચ્છવાસપ્રમાણ કાયોત્સર્ગ થાય છે. મૈથુનમાં એટલું વિશેષ જાણવું કે – દષ્ટિવિપર્યાસ થયો હોય (એટલે સ્ત્રી તરફ રાગદૃષ્ટિથી જોયું હોય) તો સો ઉચ્છવાસનો અને સ્ત્રીવિપર્યાસ થયો હોય (એટલે કે સ્ત્રી સાથે અબ્રહ્મનું સેવન થયું હોય) તો એકસો આઠ ઉચ્છવાસનો કાયોત્સર્ગ કરાય છે. કહ્યું છે – “વ્યવહારથી અનભિન્કંગ = સાક્ષાત્ મૈથુનસેવન નહીં કરનારા સાધુને મૈથુનને વિશે 20 દષ્ટિવિમર્યાસમાં સો અને સ્ત્રીવિપર્યાસમાં એકસો આઠ ઉચ્છવાસપ્રમાણ કાયોત્સર્ગ કરવાનો હોય છે. // ૧II” ૧૫૪૧il “નાવડી, નદી અને પુલ’ એ ત્રણદ્વારની વ્યાખ્યા કરવાની ઇચ્છાવાળા ગ્રંથકારશ્રી નાવા.... ગાથા કહે છે – આ ગાથા અન્યકર્તાની હોવા છતાં ઉપયોગી છે. નાવડીવડે પાણીનો પ્રવાહ વિગેરે ઉતરીને (જો કે પાણી વિગેરેનો સંઘટ્ટો વિગેરે ન હોય તો પણ) પચ્ચીસ ઉચ્છવાસપ્રમાણ કાયોત્સર્ગ 25 કરે. એ જ પ્રમાણે નદીને ઉતરીને અથવા ચંચળ એવા સંતારવડે (સંતારવડે એટલે નદીને સામે કિનારે જવા માટે મૂકેલા પથ્થર વિગેરે કે દોરી વિગેરેથી બાંધેલા પુલ વિગેરેવડે) ઉતરીને પચ્ચીસ ઉવાસપ્રમાણ કાયોત્સર્ગ કરવાનો હોય છે. એ પ્રક્ષિપ્તગાથા II હવે એક ઉચ્છવાસ એટલે કેટલું પ્રમાણ? તે જણાવવા માટે કહે છે ; २६. स्वप्ने प्राणवधमृषावादादत्तमैथुनपरिग्रहेष्वासेवितेषु सत्सु शतमेकमनूनमुच्चासानां भवेत्, मैथुने 30 दृष्टिविपर्यासे शतं स्त्रीविपर्यासेऽष्टशतमिति. Page #115 -------------------------------------------------------------------------- ________________ 15 ૧૦૪ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૩) पायसमा ऊसासा कालपमाणेण हुंति नायव्वा । एयं कालपमाणं उस्सग्गेणं तु नायव्वं ॥१५४२॥ 'पायसमा उस्सासा काल' गाहा निगदसिद्धा-नवरं पादः-श्लोकपादः ॥१५४२॥ व्याख्याता गमनेत्यादिद्वारगाथा, अधुनाऽऽद्यद्वारगाथागतमशठद्वारं व्याख्यायते, इह विज्ञानवता शाठ्यरहितेनात्म5 हितमितिकृत्वा स्वबलापेक्षया कार्योत्सर्गः कार्यः, अन्यथाकरणेऽनेकदोषप्रसङ्गः, तथा चाह भाष्यकार: जो खलु तीसइवरिसो सत्तरिवरिसेण पारणाइसमो । विसमे व कूडवाही निव्विन्नाणे हु से जड्डो ॥२३७॥ (भा०) समभूमेवि अइभरो उज्जाणे किमुअ कूडवाहिस्स ? । अइभारेणं भज्जइ तुत्तयघाएहि अ मरालो ॥२३८॥ (भा०) एमेव बलसमग्गो न कुणइ मायाइ सम्ममुस्सग्गं । मायावडिअं कम्मं पावइ उस्सग्गकेसं च ॥१॥ (प्र०) मायाए उस्सग्गं सेसं च तवं अकुव्वओ सहुणो । को अन्नो अणुहोही सकम्मसेसं अणिज्जरियं ? ॥१५४३॥ निक्कूडं सविसेसं वयाणुरूवं बलाणुरूवं च । खाणुव्व उद्धदेहो काउस्सगं तु ठाइज्जा ॥१५४४॥ व्याख्या-यः कश्चित् साधुः, खलुशब्दो विशेषणार्थः, त्रिंशद्वर्षः सन् खलुशब्दाद् बलवानातङ्करहितश्च सप्ततिवर्षेणान्येन वृद्धेन साधुना पारणया समः-कायोत्सर्गप्रारम्भपरिसमाप्त्या तुल्य इत्यर्थः । विषम इव-उदंकादाविव कूटवाही विषमवाही बलीवई इव निर्विज्ञान एवासौ 20 ગાથાર્થ : કાલથી એક પાદસમાન ઉચ્છવાસ જાણવો. આ કાલપ્રમાણ ઉત્સર્ગથી જાણવું. ટીકાર્થ ઃ ગાથાર્થ સ્પષ્ટ જ છે. માત્ર શ્લોકનો ચોથો ભાગ એટલે એક પાદ. ||૧૫૪રા આ પ્રમાણે ગમન વિગેરે જે દ્વારગાથા (૧૫૩૬) હતી તેનું વ્યાખ્યાન પૂર્ણ થયું. હવે જે પ્રથમ દ્વારગાથામાં (૧૪૨૯માં) “અસઠ દ્વાર છે તેનું વ્યાખ્યાન કરાય છે. અહીં જ્ઞાનીએ માયા રહિત થઈને આત્મહિત સમજીને પોતાના બળની અપેક્ષાએ કાયોત્સર્ગ કરવા યોગ્ય છે. સ્વશક્તિ પ્રમાણે કાયોત્સર્ગ ન 25 ४२वामां आने घोषो दागवानो प्रसं। आवे छे. ॥ ४ पात माध्य.२ ४३ छ । Puथार्थ : टीई प्रभारी वो. टीर्थ : ४ साधु त्रीसवर्षनो युवान छे. 'खलु' २०६ विशेष अर्थने ४५॥वनार डोपाथी, બળવાન અને રોગરહિત છે. આવો તે સાધુ જો સિત્તેરવર્ષના અન્ય વૃદ્ધ સાધુની સાથે પારવાવડે સમાન છે અર્થાત્ કાયોત્સર્ગ સાથે ચાલુ કર્યો અને સાથે પૂરો કરે છે. (અર્થાત્ પોતાના સામર્થ્ય 30 પ્રમાણેનો કાયોત્સર્ગ કરતો નથી, પરંતુ પોતાની શક્તિ ગોપવે છે.) તે સાધુ પેલા ઊંચા ચડાણ વિગેરે વિષમસ્થાનોમાં સીધો નહીં ચાલનાર (= આડાઈ કરનાર) એવા બળદ જેવો જ્ઞાન વિનાનો જડ Page #116 -------------------------------------------------------------------------- ________________ યથાશક્તિ કાયો. ન કરનારને દોષો (ભા. ૨૩૭–૩૮) છે૧૦૫ 'जड्डो' जडः; स्वहितपरिज्ञानशून्यत्वात्, तथा चात्महितमेव सम्यक्कायोत्सर्गकरणं स्वकर्मक्षयफलत्वादिति गाथार्थः ॥२३७॥अधुना दृष्टान्तमेव विवृण्वन्नाह-'समभूमेवि अइभरो'गाहा व्याख्यासमभूमावपि अतिभरःविषमवाहित्वात् 'उज्जाणे किमुत कूडवाहिस्स'ऊर्ध्वं यानमस्मिन्नित्युद्यानम्उदकं तस्मिन्नुद्याने किमुत ?, सुतरामित्यर्थः, कस्य ?-कूटवाहिनो-बलीवर्दस्य, तस्य च दोषद्वयं कथमित्याह-'अतिभारेणं भज्जति तुत्तयघाएहि य मरालो' त्ति अतिभारेण भज्यते यतो विषमवाहिन 5 एवातिभारो भवति, तुत्तयघातैश्च विषमवाह्येव पीड्यते, तुत्तगो-पाइणगो मरालो-गलिरिति गाथार्थः ॥२३८॥ साम्प्रतं दार्टान्तिकयोजनां कुर्वन्नाह-एमेव बलसमग्गो' गाहा व्याख्याइयमन्यकर्तृकी सोपयोगा च व्याख्यायते, ‘एमेव' मरालबलीवर्दवत् बलसमग्रः सन् यो न करोति मायया कारणेन सम्यक् सामर्थ्यानुरूपं कायोत्सर्ग स मूढः मायाप्रत्ययं कर्म प्राप्नोति नियमत एव, तथा कायोत्सर्गक्लेशं च निष्फलं प्राप्नोति, तथाहि-निर्मायस्यापेक्षारहितस्य स्वशक्त्यनुरूपं 10 च कुर्वत एव सर्वमनुष्ठानं सफलं भवतीति गाथार्थः ॥ अधुना मायावतो दोषानुपदर्शयन्नाह'मायाए उस्सग्गं गाहा, मायया कायोत्सर्ग शेषं च तपः-अनशनादि अकुर्वतः 'सहिष्णोः'समर्थस्य कश्च तस्मादन्योऽनुभविष्यति ?, किं-स्वकर्मशेषमनिर्जरितं, शेषता चास्य सम्यक्त्वप्राप्त्योत्कृष्टજાણવો, કારણ કે તે પોતાના હિતના જ્ઞાન વિનાનો છે. તે આ પ્રમાણે કે – સમ્યગ્રીતે કાયોત્સર્ગ કરવો તે પોતાના કર્મક્ષયરૂપ ફળવાળો હોવાથી આત્મહિતકર છે. અને આ સાધુ પોતાની શક્તિ 15 પ્રમાણેનો આત્મહિતકર એવો કાયોત્સર્ગ કરતો ન હોવાથી હિતકર એવા જ્ઞાન વિનાનો છે અને માટે જડ છે.) I ભા.-૨૩૭ II ' હવે દષ્ટાન્તનું જ વિવરણ કરતા કહે છે – સીધો નહીં ચાલતો હોવાથી જેને અતિભાર લાગે છે તેવો ગળિયો બળદ સમાન ભૂમિભાગમાં પણ જો હેરાન થતો હોય તો ઊંચા ચડાણમાં તેનું શું થાય? અર્થાત્ સુતરામૂ હેરાન થાય છે. જેને વિશે વાહન ઊર્ધ્વ થતું હોય તે ઉદ્યાન, એટલે કે ઊંચું ચડાણ. આવા 20 બળદને બે દોષ થાય છે. કેવી રીતે? તે કહે છે –તે ગળિયો બળદ (પોતાનું સામર્થ્ય હોવા છતાં સરખી રીતે ચાલતો ન હોવાથી) અતિભારને કારણે શરીરથી તૂટે છે, કારણ કે સીધા નહીં ચાલનારને વધુ ભાર લાગે છે. અને સીધો નહીં ચાલનારો જ ચાબૂકોના મારથી વધુ માર ખાય છે. || ભા. ૨૩૮ છે. ' હવે દાન્તિકયોજનાને કરતા કહે છે – “વ વત્સસમજો...' આ ગાથા અન્યકર્તાની છે, પણ ઉપયોગી હોવાથી વ્યાખ્યાન કરાય છે. ગળિયા બળદની જેમ બળયુક્ત એવો જે સાધુ માયાથી 25 . સામર્થ્ય પ્રમાણેનો કાયોત્સર્ગ કરતો નથી તે મૂઢ સાધુ નિયમથી માયાથી ઉત્પન્ન થયેલા કર્મોથી લેપાય છે અને નકામા કાયોત્સર્ગના ક્લેશને પામે છે. (અર્થાત્ તે જે કાયોત્સર્ગ કરે છે તે પણ નિષ્ફળ જાય છે.) આ પ્રમાણે માયા વિના આલોક–પરલોકની આશંસાથી રહિત થઈને પોતાની શક્તિ પ્રમાણે અનુષ્ઠાન કરનારાનાં જ બધા અનુષ્ઠાનો સફળ થાય છે. | પ્રક્ષિપ્તગાથા || હવે માયાવાળાના દોષોને જણાવતા કહે છે – સમર્થ હોવા છતાં માયાથી કાયોત્સર્ગ અને શેષ 30 અનશન વિગેરે તપને જે કરતો નથી તેના સિવાય વળી બીજો કોણ નહીં નિર્જરા કરાયેલા પોતાના કર્મશેષને અનુભવશે. (આશય એ છે કે કાયોત્સર્ગ, તપ વિગેરેથી જે શેષ કર્યો છે તે નિર્જરા થઈ Page #117 -------------------------------------------------------------------------- ________________ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૭) कर्मापेक्षयेति, उक्तं च—" सत्तण्हं पगडीणं अब्भितरओ उ कोडीकोडीए । काऊण सागराणं जड़ लहइ चउण्हमण्णयरं ॥ १ ॥ " अन्ये पठन्ति - ' एमेव य उस्सग्गं 'ति, न चायमतिशोभनः पाठ इति થાર્થ: ૯૪રૂ। યતીવમત:-‘નિકૂડ સવિશેનું‘ગા, ‘નિષ્કૃટ ’–મિત્યશનું ‘સવિશેષ’'મિતિ समबलादन्यस्मात् सकाशात्, न चाहमहमिकया, किं तु वयोऽनुरूपं, स्थाणुरिवोर्ध्वदेहो निष्प्रकम्पः 5 समशत्रुमित्र: कायोत्सर्गं तु तिष्ठेत्, तुशब्दादन्यच्च भिक्षाटनाद्येवंभूतमेवानुतिष्ठेत इति गाथार्थः × ૪૪૫ 10 ૧૦૬ तरुणो बलवं तरुणो अ दुब्बलो थेरओ बलसमिद्धो । थेरो अबलो चसुवि भंगेसु जहाबलं ठाई ॥१५४५ ॥ तरुणो बलवान् १ तरुणश्च दुर्बलः २ स्थविरो बलसमृद्धः ३ स्थविरो दुर्बलः ४ चतुर्ष्वपि भङ्गकेषु यथाबलं तिष्ठति बलानुरूपमित्यर्थः, न त्वभिमानतः, कथमनेनापि वृद्धेनं तुल्य જાત પરંતુ જે સાધુ કાયોત્સર્ગાદિને સામર્થ્ય હોવા છતાં કરતો નથી તેના તે કર્મો નિર્જરાને પામતા નથી. તેથી તે અનિર્જરિત એવા શેષ કર્મો તેના સિવાય કોણ ભોગવવાનું છે ? અર્થાત્ એને જ ભોગવવા પડશે.) (શંકા : અહીં કર્મોને ‘શેષ' કેમ કહ્યા છે ? સમાધાન : ) સમ્યક્ત્વની પ્રાપ્તિ 15 પહેલા જે ઉત્કૃષ્ટ કર્મો હતા તેની અપેક્ષાએ હવે જે કર્મો બાકી રહ્યા છે તે ઘણા ઓછા હોવાથી ‘શેષ’ કહ્યાં છે. કહ્યું જ છે – “આયુષ્ય સિવાયની સાતે કર્મોની સત્તા એક કોડાકોડી સાગરોપમની અંદર થાય ત્યારે જીવ ચારમાંથી કોઇ સામાયિકને પ્રાપ્ત કરે છે. ।।૧।।” કેટલાક આચાર્યો – ‘માયાદ્ ગુસ્સÄ' ની બદલે ‘મેવ ય ગુસ્સમાં' પાઠ કહે છે પરંતુ તે બહુ સારો જણાતો નથી. II૧૫૪૩ – = જે કારણથી આ પ્રમાણે છે તે કારણથી – માયા વિના સમાન બળવાળા એવા બીજા સાધુ કરતા 20 સવિશેષ કાયોત્સર્ગ કરે. તે કાયોત્સર્ગ પણ ‘હું આના કરતા વધારે કાયોત્સર્ગ કરું' એવા પ્રકારની અહઅહિમકાથી નહીં પરતું પોતાની ઊંમરને અનુસારે, ઠુંઠાની જેમ ઊર્ધ્વકાયાવાળો (= ઊભા— ઊભા), નિષ્પ્રકંપ રીતે શત્રુ—મિત્રને વિશે સમાન દૃષ્ટિ રાખીને કાયોત્સર્ગને કરે. ‘તુ’ શબ્દથી ભિક્ષા માટે જવું વિગેરે બધા અનુષ્ઠાનો આ પ્રમાણે ‘માયા વિના’ વિગેરે વિશેષણોથી યુક્ત બનીને કરે. 11948811 इदानीं वयो बलं चाधिकृत्य कायोत्सर्गकरणविधिमभिधत्ते. 25 અવતરણિકા : હવે ઊંમર અને બળને આશ્રયીને કાયોત્સર્ગ ક૨વાની વિધિને કહે છે છે ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો. ટીકાર્થ : (ઊંમર અને બળને આશ્રયીને અહીં ચતુર્થંગી જાણવી. તે આ પ્રમાણે – (૧) યુવાન અને બળવાન હોય, (૨) યુવાન પણ દુર્બળ હોય, (૩) વૃદ્ધ અને બળવાન હોય, (૪) વૃદ્ધ અને દુર્બળ હોય. આ ચારે ભાંગામાં જેનું જેટલું બળ હોય તે પ્રમાણે કાયોત્સર્ગ કરે પરંતુ અભિમાનથી 30 ન કરે, અર્થાત્ પોતાનું બળ ન હોવા છતાં આ બળવાન વૃદ્ધની સમાન કેવી રીતે થાઉં’ (અર્થાત્ તે २७. सप्तानां प्रकृतीनामभ्यन्तरे तु कोटीकोट्याः । कृत्वा सागरोपमाणां यदि लभते चतुर्णामन्यतरत् (तर्हि નમતે) III Page #118 -------------------------------------------------------------------------- ________________ શઠ અને વિધિદ્વાર (નિ. ૧૫૪૬–૪૮) ૨ ૧૦૭ इत्यबलवतापि स्थातव्यम्, उत्तरत्रासमाधिग्लानादावधिकरणसम्भवादिति गाथार्थः ॥१४४५॥ गतं सप्रसङ्गमशठद्वारं, साम्प्रतं शठद्वारावसरस्तत्रेयं गाथा - पयलायइ पडिपुच्छड़ कंटययवियारपासवणधम्मे । नियडी गेलन्नं वा करेइ कूडं हवइ एयं ॥१५४६॥ कायोत्सर्गकरणवेलायां मायया प्रचलयति-निद्रां गच्छति, प्रतिपृच्छति सूत्रमर्थं वा, कण्टकं 5 अपनयति, 'वियार'त्ति पुरीषपरित्यागाय गच्छति, 'पासवणे'त्ति कायिकां व्युत्सृजति ‘धम्मे 'त्ति धर्मं कथयति, 'निकृत्या' मायया ग्लानत्वं वा करोति कूटं भवत्येतद्-अनुष्ठानमिति गाथार्थः I૧૪દ્દા गतं शठद्वारम्, अधुना विधिद्वारमाख्यायते, तत्रेयं गाथा - पुव्वं ठंति य गुरुणो गुरुणा उस्सारियंमि पारेति । ठायंति सविसेसं तरुणा उ अनूणविरिया उ ॥१५४७॥ चउरंगुल मुहपत्ती उज्जूए डब्बहत्थ रयहरणं । वोसट्ठचत्तदेहो काउस्सग्गं करिज्जाहि ॥१५४८॥ 'पुव्वं ठंति य गुरुणो' गाहा प्रकटार्था ॥१५४७॥ 'चउरंगुल 'त्ति चत्तारि अंगुलाणि पायाणं अंतरं करेयव्वं, 'मुहपोत्ति उज्जुए 'त्ति दाहिणहत्थेण मुहपोत्तिया घेत्तव्वा, डब्बहत्थे रयहरणं 15 જેટલો કાયોત્સર્ગ કરે છે એટલો મોટો કાયોત્સર્ગ હું પણ કેમ ન કરું?) આવા પ્રકારના અભિમાનથી બળ વિનાના સાધુએ મોટા કાયોત્સર્ગ કરવા નહીં, કારણ કે આવા કાયોત્સર્ગ કરવામાં પછીથી અસમાધિ, માંદગી વિગેરે થવાથી હિંસા થવાનો સંભવ છે. ૧૫૪પા. અવતરણિકા : પ્રસંગસહિત અશઠદ્વાર પૂર્ણ થયું. હવે શઠારનો અવસર છે. તેમાં આ પ્રમાણેની ગાથા જાણવી ? . ' ગાથાર્થ : ટીકાર્ય પ્રમાણે જાણવો. ટીકાર્થ : કાયોત્સર્ગ કરવાના સમયે સાધુ માયાથી સૂઈ જાય અર્થાત્ ઊંધે. અથવા સૂત્ર કે અર્થને પૂછે (પણ કાયોત્સર્ગ ન કરે.) અથવા કાંટો કાઢવા બેસી જાય, અથવા વડીનીતિ માટે જાય, માત્રુ કરવા જાય, ધર્મકથા કરવા બેસી જાય, અથવા માયાથી બિમાર પડે. (આ પ્રમાણે કરવાથી તેનું તે) અનુષ્ઠાન ખોટું થાય છે, (અર્થાત્ સ્વકર્મક્ષય કરનારું બનતું નથી.) II૧૫૪૬ll અવતરણિકા : શઠદ્વાર પૂર્ણ થયું. હવે વિધિદ્વાર કહેવાય છે. તેમાં આ ગાથા છે કે ગાથાર્થ : બંને ગાથાઓના અર્થ ટીકાર્ય પ્રમાણે જાણવો. ટીકાર્થ: ગુરુ કરતા પહેલાં કાયોત્સર્ગ ચાલુ કરે, ગુરુના પાર્યા પછી કાયોત્સર્ગ સાધુઓ પારે. જેમનું બળ હીન થયું નથી તેવા બળવાન તરુણો વધારે પણ કાયોત્સર્ગ કરે. ./૧૫૪૭ી તેમાં બે પગ વચ્ચેનું અંતર (આગળથી) ચારઆંગળ જેટલું રાખે. જમણા હાથે મુહપત્તિને પકડે. ડાબા હાથે 30 રજોહરણ રાખે, આ પ્રમાણેની વિધિવડે વ્યુત્કૃષ્ટ અને વ્યક્ત દેહવાળો સાધુ કાયોત્સર્ગ કરે. 20 25 Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૭) कायव्वं, एतेण विहिणा 'वोसट्टचत्तदेहो 'त्ति पूर्ववत्, काउस्सग्गं करिज्जाहित्ति गाथार्थः ॥१५४८ ॥ गतं विधिद्वारम् अधुना दोषद्वारावसरः, तत्रेदं गाथाद्वयं घोडग लयाइ खंभे कुड्डे माले अ सवरि वहु नियले । लंबुत्तर ण उद्धी संजय खलि णे य] वायसकविट्ठे ॥१५४९ ॥ सीसुक्कंपिय मूई अंगुलिभमुहा य वारुणी पेहा । नाभीकरयलकुप्पर उस्सारिय पारियंमि थुई || १५५०॥ व्याख्या - आसोव्व विसमपायं आउंटावित्तु ठाइ उस्सग्गं । कंपइ काउस्सग्गे लयव्व खरपवणसंगेणं ॥१॥ खंभे वा कुड्डे वा अवठंभिय कुणति काउसग्गं तु । माले य उत्तमंगं अवठंभिय ठाइ उस्सग्गं ॥२॥ सबरी वसणविरहिया करेहि सागारियं जह ठवेइ । ठऊण 10 गुज्झदेसं करेहि इय कुणइ उस्सग्गं ॥३॥ अवणामिउत्तमंगो काउस्सग्गं जहा कुलवहुव्व । नियलियओविव चलणे वित्थारिय अहव मेलविउं ॥ ४॥ काऊण चोलपट्टं अविधीए नाभिमंडलस्सुवरिं । हिट्ठा य जाणुमित्तं चिट्ठई लंबुत्तरुस्सग्गं ॥५॥ उच्छाईऊण य थणे चोलगपट्टेण ठाइ उस्सग्गं । दंसाइरक्खणट्ठा अहवा अन्नाणदोसेणं ॥ ६ ॥ मेलित्तु पहियाओ चलणे वित्थारिऊण (વ્યુત્ક્રુષ્ટદેહ એટલે પરિષહોને સહન કરવાની તૈયારી સાથે દેહનો ત્યાગ કરનાર, અને ત્યક્તદેહ 15 એટલે દેહ પરનું મમત્વ છોડનાર.) ૧૫૪૮ અવતરણિકા : વિધિદ્વાર પૂર્ણ થયું. હવે દોષદ્વારનો અવસર છે. તેમાં આ બે ગાથાઓ જાણવી ગાથાર્થ : બંને ગાથાઓનો અર્થ ટીકાર્થ પ્રમાણે જાણવો. ટીકાર્થ : (કાયોત્સર્ગસંબંધી દોષો આ પ્રમાણે જાણવા –) (૧) ઘોટકદોષ ઃ ઘોડાની જેમ પગ 20 વાંકો રાખીને કાયોત્સર્ગ કરે. (૨) લતાદોષ : કર્કશપવનના સંગથી જેમ વેલડી કંપે તેમ કાયોત્સર્ગમાં શરીર કંપે. (૩) સ્તંભદોષઃ થાંભલે કે દિવાલ ઉપર ટેકો રાખીને કાયોત્સર્ગ કરે. (૪) માલાદોષ : ઉપરના ભાગરૂપ માલમાં પોતાના મસ્તકને ટેકીને કાયોત્સર્ગ કરે. (૫) શબરીદોષ ઃ શબરી એટલે આદિવાસી સ્ત્રી, તે સ્ત્રી વસ્ત્રોથી રહિત હોય ત્યારે પોતાના હાથોવડે ગુપ્ત અંગોને જેમ છુપાવે તે રીતે પોતાના હાથોવડે ગુપ્ત અંગોને છુપાવીને કાયોત્સર્ગ કરે. : (૬) વધ્દોષ : કુલવધૂની જેમ મસ્તક નમાવીને કાયોત્સર્ગ કરે. (૭) નિગડદોષ : સાંકળથી જાણે કે પગો બાંધેલા હોય તેમ બંને પગોને પહોળા કરીને કે ભેગા કરીને કાયોત્સર્ગ કરે. (૮) લંબુત્તરદોષ : ચોલપટ્ટાને અવિધિથી પહેરીને એટલે કે નાભિથી ચાર આંગળ નીચે અને ઘુંટણથી ચાર આંગળ ઉપર પહેરવાને બદલે નાભિથી ઉ૫૨ અને ઘુંટણ સુધી ચોલપટ્ટો પહેરીને કાયોત્સર્ગ કરે. (૯) સ્તનદોષ : દંશ—મશક વિગેરેથી રક્ષણ મેળવવા માટે કે અજ્ઞાનને લીધે ચોલપટ્ટાથી 30 (અથવા કોઇપણ વસ્ત્રોથી) સ્તનોને (= છાતીના ભાગને) ઢાંકીને કાયોત્સર્ગ કરે. (૧૦) ઊધ્ધિકાદોષ ઃ તે બે પ્રકારે છે – બાહ્ય અને અત્યંતર. તેમાં પગની એડીઓ ભેગી કરે અને આગળનો ભાગ પહોળો 5 25 - Page #120 -------------------------------------------------------------------------- ________________ કાયો. કરણમાં માયાવીને થતાં દોષો (નિ. ૧૫૫૦) મા ૧૦૯ बाहिरओ । ठाउस्सग्गं एसो बाहिरउद्धी मुणेयव्वो ॥७॥ अंगुढे मेलविउं वित्थारिय पण्हियाओ बाहिं तु । ठाउस्सग्गं एसो भणिओ अभितरुद्धित्ति ॥८॥ कप्पं वा पट्ट वा पाइणिउं संजइव्व उस्सग्गं । ठाइ य खलिणं व जहा रयहरणं अग्गओ काउं ॥९॥ भामेइ तहा दिढेि चलचित्तो वायसोव्व उस्सग्गे । छप्पइआण भएणं कुणई अ पढें कविटुं व ॥१०॥ सीसं पकंपमाणो जक्खाइट्ठव्व कुणइ उस्सग्गं । मूयव्व हुअहुअंतो तहेव छिज्जंतमाईसु ॥११॥ अंगुलिभमुहाओवि य चालतो तहय कुणइ 5 उस्सग्गं । आलावगगणणट्ठा संठवणत्थं च जोगाणं ॥१२॥ काउस्सग्गंमि ठिओ सुरा जह बुडबुडेइ अव्वत्तं । अणुपेहंतो तह वानरुव्व चालेइ ओट्ठउडे ॥१३॥ एए काउस्सग्गं कुणमाणेण विबुहेण दोसा उ । सम्मं परिहरियव्वा जिणपङिकुट्ठत्तिकाऊणं ॥१४॥ _ 'नाभीकरयलकुप्पर उस्सारे पारियंमि थुइ'त्ति नियुक्तिगाथाशकलं लेशतोऽदुष्टकायोत्सर्गावस्थानप्रदर्शनपरं विध्यन्तरसंग्रहपरं च, तत्र 'नाभित्ति नाभीओ हेट्ठा चोलपट्टगो कायव्वो, 10 करयलेत्ति सामण्णेणं हेट्ठा पलंबकरयले 'जाव कोप्परे 'त्ति सोऽविय कोप्परेहिं धरेयव्वो, एवंभूतेन કરીને કાયોત્સર્ગમાં ઊભો રહે તે બાહ્યોદ્ધિકા અને એડીઓ પહોળી અને આગળનો ભાગ ભેગો કરીને ઊભો રહે તે અત્યંતરોદ્ધિકો જાણવી. (૧૧) સંયતી દોષ ઃ વસ્ત્રને કે ચોલપટ્ટાને સાધ્વીની જેમ ઓઢીને (એટલે કે બંને ખભાના ભાગો ઢંકાય તે રીતે ઓઢીને) કાયોત્સર્ગ કરે. (૧૨) ખલીનદોષ : ઘોડાના મોઢામાં રહેલા ચાકડા (ગામ)ની જેમ રજોહરણને આગળ (અર્થાત્ દશીઓ આગળ રહે 15 અને દાંડી પાછળ રહે એ રીતે) પકડીને ઊભો રહે. (૧૩) વાયસદોષ : ચંચલચિત્તવાળો સાધુ કાયોત્સર્ગમાં કાગડાની જેમ આંખની કીકીઓ ભાડે. (૧૪) કપિત્થ દોષ : કપિત્થ એટલે કોઠાનું ફળ, જૂના ભયથી ચોલપટ્ટાને કોઠાની જેમ ડૂચો વાળીને બે પગ વચ્ચે ભરાવીને કાયોત્સર્ગ કરે. (૧૫) શીર્ષોલ્ડંપિત દોષ ઃ જાણે કે કોઈ યક્ષ શરીરમાં પેસ્યો હોય તેની જેમ મસ્તકને ધૂનાવતો કાયોત્સર્ગ કરે. (૧૬) મૂકદોષ ઃ જ્યાં કાયોત્સર્ગ કરવા ઊભો હોય ત્યાં નજીકમાં કોઈ 20 વનસ્પતિ વિગેરે છેદતું હોય ત્યારે તેને છેદતો અટકાવવા મૂંગા વ્યક્તિની જેમ “હું હું કરતો કાયોત્સર્ગ કરે. (૧૭) અંગુલિકાબૂદોષ : આલાપકોની ગણતરી કરવા માટે આંગળીઓને ચલાવતા કાયોત્સર્ગ કરે. તેમ જ સામેવાળાના કોઈ વર્તનથી પોતાને અશાંતિ થતી જોઈને પોતાના મન-વચન-કાયાની શાંતિ માટે સામેવાળાને તે વર્તનથી અટકાવવા ભવાને આમ-તેમ ફેરવે. (૧૮) વારુણીદોષ ઃ કાયોત્સર્ગમાં રહીને દારૂડિયાની જેમ અવ્યક્ત અવાજને કરે = અવ્યક્તપણે બડબડ કરે. (૧૯) 25 પ્રેક્ષાદોષ : નમસ્કારાદિનું ચિંતન કરતો તે વાંદરાની જેમ હોઠોને હલાવે. કાયોત્સર્ગ કરનારા એવા પંડિત જનોએ આ ઓગણીસ દોષો જિનીવડે નિષેધાયેલા હોવાથી સમ્યમ્ રીતે ત્યાગવા જોઇએ. નામીયત... વિગેરે ગાથાનો પાછલો ભાગ સંક્ષેપથી કાયોત્સર્ગમાં સારી રીતે રહેવાનું જણાવનાર અને અન્ય વિધિનો સંગ્રહ કરનાર જાણવો. તેમાં નમ' એટલે ચોલપટ્ટો નાભિથી ચાર આંગળ નીચે પહેરવો. “રયત્ન' અર્થાત્ સામાન્યથી હાથ ઘૂંટણ તરફ લટકતા રાખવા. “નાવ કોર્પોરે' એટલે તે 30 २८. नाभितोऽधस्तात् चोलपट्टकः कर्त्तव्यः, करतलेति सामान्येन अधस्तात् प्रलम्बकरतलः यावत् कूर्पराभ्यांसोऽपि च कूर्पराभ्यां धारयितव्यः, Page #121 -------------------------------------------------------------------------- ________________ १.१० क मापश्यनियुजित • रिमद्रीयवृत्ति • समाषांतर (मा-७) कायोत्सर्गः कार्यः, उस्सारिए य-काउस्सग्गे पारिए नमोक्कारेण अवसाणे थुई दायव्वेति गाथार्थः ॥१५४९-५०॥ गतं प्रासङ्गिकं, साम्प्रतं कस्येति द्वारं व्याख्यायते, तत्रोक्तदोषरहितोऽपि यस्यायं कायोत्सर्गो यथोक्तफलो भवति तमुपदर्शयन्नाह - वासीचंदणकप्पो जो मरणे जीविए य समसण्णो ।' देहे य अपडिबद्धो काउस्सग्गो हवइ तस्स ॥१५५१॥ तिविहाणुवसग्गाणं दिव्वाणं माणुसाण तिरियाणं । सम्ममहियासणाए काउस्सग्गो हवइ सुद्धो ॥१५५२॥ इहलोगंमि सुभद्दा राया उइओद सिट्ठिभज्जा य । 10 सोदासखग्गथंभण सिद्धी सग्गो य परलोए ॥१५५३॥ 'वासीचंदनकप्पो'गाहा व्याख्या-वासीचन्दनकल्प:-उपकार्यपकारिणोर्मध्यस्थः, उक्तं च"जो चंदणेण बाहुं आलिंपइ वासिणा व तच्छेइ । संथुणइ जो व निदइ महरिसिणो तत्थ समभावा ॥१॥" अनेन परं प्रति नाध्यस्थ्यमुक्तं भवति, तथा यो मरणे-प्राणत्यागलक्षणे जीविते च प्राणसंधारणलक्षणे चशब्दादिहलोकादौ च समसञः तुल्यबुद्धिरित्यर्थः, अनेन चात्मानं प्रति 15 माध्यस्थ्यमुक्तं भवति, तथा देहे च-शरीरे चाप्रतिबद्धः चशब्दादुपकरणादौ च, कायोत्सर्गो ચોલપટ્ટો પણ બંને હાથની કોણીવડે પકડી રાખવો. આ રીતે થઇને કાયોત્સર્ગ કરવો. “નમો અરિહંતાણ' કહીને કાયોત્સર્ગ પાર્યા બાદ સ્તુતિ બોલવી. ૧૫૪૯-૫૦ની सवत२९t : प्रासंnिs पात पू ५७. वे 'कस्य' द्वा२नु व्याज्यान राय छे. तेमा ઉપરોક્ત દોષોથી રહિત એવો પણ કાયોત્સર્ગ જેને યથોક્ત ફળવાળો થાય છે, તે જીવને જણાવતાં 20 53 छ - ગાથા : ટીકાર્ય પ્રમાણે જાણવો. ટીકાર્થ : વાસીચંદનકલ્પ એટલે કે (વાસી = છરી જેવું શસ્ત્રવિશેષ. તેનાવડે કોઈ શરીરને કાપવાદ્વારા અપકાર કરનાર હોય કે ગોશીર્ષ વિગેરે ચંદનવડે આલિંપન કરવાદ્વારા ઉપકાર કરનાર હોય) આ ઉપકારી કે અપકારી ઉપર રાગ-દ્વેષ વિનાનો મધ્યસ્થ કહ્યું છે – “જે ચંદનવડે ભુજાઓનું 25 આલિંપન કરે કે વાસીવડે છોલે, જે પોતાની પ્રશંસા કરતું હોય કે કોઈ પોતાની નિંદા કરતું હોય, भाषियो मावा 648103 अ५४ ५२ समानभाववाणा डोय छे.' ॥ ७५. भा. -८२ ॥ આ વિશેષણથી સાધુનું બીજા પ્રત્યે માધ્યથ્ય કહ્યું. તથા જે પ્રાણોના ત્યાગરૂપ મરણને વિશે અને પ્રાણના ધારણરૂપ જીવનને વિશે – “ઘ' શબ્દથી આલોક અને પરલોકને વિશે તુલ્ય બુદ્ધિવાળો છે. આ વિશેષણથી સાધુનું પોતાના પ્રત્યે માધ્યચ્ય કહ્યું. 30 तथा शरीरने विशे भने 'च' २०६थी. ७५.४२४विरेने विशे मप्रतिबद्ध = भू विनानो छे. २९. उत्सारिते च-कायोत्सर्गे पारिते नमस्कारेणावसाने स्तुतिर्दातव्या । यश्चन्दनेन बाहुमालिम्पति वास्या वा तक्षयति । संस्तौति यो वा निन्दति महर्षयस्तत्र समभावाः ॥१॥ Page #122 -------------------------------------------------------------------------- ________________ કાયોત્સર્ગનું ફળ (નિ. ૧૫૫૨) થી ૧૧૧ यथोक्तफलो भवति तस्येति गाथार्थः ॥१५५१॥ तथा-'तिविहाणुवसग्गाणं' गाहा, त्रिविधानांत्रिप्रकाराणां उपसर्गाणां दिव्यानां-व्यन्तरादिकृतानां मानुषाणां-म्लेच्छादिकृतानां तैरश्चानांसिंहादिकृतानां सम्यक्-मध्यस्थभावेन अतिसहनया सत्या कयोत्सर्गो भवति शुद्धः-अविपरीत इत्यर्थः । ततश्चोपसर्गसहिष्णोः कायोत्सर्गो भवतीति गाथार्थः ॥१५५२॥ द्वारं । साम्प्रतं फलद्वारमभिधीयते, तच्च फलमिहलोकपरलोकापेक्षया द्विधा भवति, तथा चाह ग्रन्थकारः- 5 'इहलोगंमि' गाहा व्याख्या-इहलोके यत् कायोत्सर्गफलं तत्र सुभद्रोदाहरणं-कथं ?, वसंतपुरं नगरं, तत्थ जियसुत्तराया, जिणदत्तो सेट्ठी संजयसड्डओ, तस्स सुभद्दा दारिया धुया, अतीवरूवस्सिणी ओरालियसरीरा साविगा य, सो तं असाहमियाणं न देइ, तच्चनियसड्डेणं चंपाओ वाणिज्जगएण दिट्ठा, तीए रूवलोभेण कवडसड्डओ जाओ, धम्मं सुणेइ, जिणसाहू पूजेइ, अण्णया भावो समुप्पण्णो, आयरियाणं आलोएइ, तेहिवि अणुसासिओ, जिणदत्तेणवि से भावं 10 આવા સાધુનો કાયોત્સર્ગ યથોક્તફલને = સ્વકર્મના ક્ષયરૂપ ફલને આપનારો છે. ૧૫૫ના તથા ત્રણ પ્રકારના ઉપસર્ગોને એટલે વ્યંતરાદિકૃત દિવ્ય, હલકી જાતિવાળા એવા મનુષ્ય વિગેરે દ્વારા કરાયેલા માનુષ અને સિંહાદિકૃત તિર્યંચસંબંધી ઉપસર્ગોને જે સાધુ મધ્યસ્થભાવવડે સહન કરે છે તે સાધુનો કાયોત્સર્ગ શુદ્ધ = અવિપરીત થાય છે. તેથી ભાવાર્થ એ છે કે જે ઉપસર્ગોને સહન કરનાર છે તેનો કાયોત્સર્ગ થાય છે, (અર્થાત્ યથાક્તરૂલવાળો થાય છે.) I૧૫પરા 15 હવે ફલધાર કહેવાય છે. અને તે ફલ આલોક અને પરલોકની અપેક્ષાએ બે પ્રકારનું છે. આ જ વાત ગ્રંથકારશ્રી કરે છે – આલોકમાં જે કાયોત્સર્ગનું ફલ છે તેમાં સુભદ્રાનું ઉદાહરણ છે. કેવી રીતે ? તે કહે છે – # કાયો. ના આલોકફલ ઉપર સુભદ્રા વિગેરેના દષ્ટાન્તો , વસંતપુર નગરમાં જિતશત્રુ રાજા હતો. ત્યાં જિનદત્તનામનો શ્રેષ્ઠિ સાધુઓ પ્રત્યે ભક્તિ- 20 બહુમાનવાળો હતો. તેને સુભદ્રાનામની દીકરી હતી. તે અત્યંતરૂપવાન, સુંદર શરીરવાળી અને શ્રાવિકા હતી. જિનદત્ત પોતાની દીકરીને અસમાનધર્મવાળા (= મિથ્યાત્વી) સાથે પરણાવા માંગતો નહતો. એકવાર ચંપાનગરીથી (વસંતપુર) વેપાર માટે ગયેલા બૌદ્ધધર્મપ્રિય એવા એક વેપારીએ સુભદ્રાને જોઈ. તેણીના રૂપના લોભથી તે કપટી શ્રાવક થયો. (અર્થાત્ માયાથી તેણે શ્રાવકપણું સ્વીકાર્યું.) તે ધર્મ સાંભળે છે. જિનેશ્વરદેવ અને સાધુઓની પૂજા કરે છે. આમ કરતા-કરતા) તેણે 25 એકવાર વાસ્તવિક જિનધર્મ પ્રત્યે રૂચિ ઉત્પન્ન થઈ. પોતાની તે માયાની આચાર્ય પાસે આલોચના કરી. આચાર્યું પણ તેને હિતશિક્ષા આપી. જિનદત્ત ३०. वसन्तपुरं नगरं, तत्र जितशत्रू राजा, जिनदत्तः श्रेष्ठी संयतश्राद्धः, तस्य सुभद्रा बालिका दुहिताऽतीव रूपिणी उदारशरीरा श्राविका च, स तामसाधार्मिकाय न ददाति, तच्चनिकश्राद्धेन चम्पातो वाणिज्यगतेन दृष्टा, तस्या रूपलोभेन कपटश्राद्धो जातः, धर्मं शृणोति, जिनसाधून् पूजयति, अन्यदा भावः समुत्पन्नः, 30 आचार्याणां कथयति, तैरप्यनुशिष्टः, जिनदत्तेनापि तस्य भावं Page #123 -------------------------------------------------------------------------- ________________ आवश्यऽनियुक्ति • हरिभद्रीयवृत्ति • सभाषांतर (भाग-9) " धूयादिण्णा, वित्तो विवाहो, केच्चिरकालस्सवि सो तं गहाय चंपं गओ, नणंदसासुमाइयाओ तच्चण्णियसड्डिगाओ तं खिसंति, तओ जुयगं घरं कयं तत्थाणेगे समणा समणीओ य पाउग्गनिमित्तमागच्छंति, ततो तच्चण्णिग्गसड्डिया भांति - एसा संजयाणं दढं अणुरत्तत्ति, भत्तारो से न पत्तियइत्ति, अण्णया कोई वण्णरूवाइगुणगणपुन्नो, तरुणभिक्खू पाउग्गनिमित्तं गओ, तस्स 5 य वाद्धयं अच्छिमि कणगं पविट्टं, सुभद्दाए तं जीहाए लिहिऊण कड्डितं, तस्स निलाडे तिलओ संकंतो, तेणवि अणुवउत्तेण ण जाणिओ, सो नीसरति ताव तच्चणिगसड्डिगाहिं अथक्कागयस्स भत्तारस्स स दंसिओ, पेच्छ इमं वीसत्थरमियसंकंतं सभज्जाए संतगं तिलगंति, तेणवि चिंतियंकिमिदमेवंपि होज्जा ?, अहवा बलवंतो विसया अणेगभवब्भत्थगा य किन्न होइत्ति ?, मंदनेहो जाओ, सुभद्दाए कहवि मुणिओ एस वुत्तंतो, चिंतियं च णाए - पावयणीओ एस उड्डाहो कहं 10 તેના સુંદર ભાવોને જાણીને પોતાની દીકરી આપી. બંનેનો વિવાહ થયો. કેટલાક કાળ પછી તે વેપારી સુભદ્રાને લઇને ચંપાનગરીમાં ગયો. ત્યાં સુભદ્રાની નણંદ, સાસુ વિગેરે બૌદ્ધધર્મપ્રિય હોવાથી સુભદ્રાનો તિરસ્કાર કરે છે. તેથી તે બંને જુદા ઘરમાં રહેવા જાય છે. ત્યાં અનેક સાધુ–સાધ્વીઓ પોતાને પ્રાયોગ્ય આહાર–પાણી માટે વહોરવા આવે છે. તેથી બૌદ્ધધર્મપ્રિય એવા સાસુ વિગેરે પોતાના દીકરાને કહે છે—‘આ સુભદ્રા સાધુઓ ઉપર દૃઢ રાગવાળી છે.' સુભદ્રાનો પતિ વિશ્વાસ કરતો નથી. એકવાર સુભદ્રાના ઘરે વર્ણ, રૂપ વિગેરે ગુણોના સમૂહથ્રી પૂર્ણ એવો યુવાન સાધુ પ્રાયોગ્ય વહોરવા ગયો. ત્યાં તેના આંખમાં પવનથી ઉડેલું એક રજકણ પેસ્યું. સુભદ્રાએ તે રજકણને પોતાની જીભથી બહાર ખેંચી લીધું. આમ કરવામાં પોતાનું તિલક સાધુના કપાળે લાગી ગયું. ઉપયોગ ન હોવાથી સાધુને પણ કપાળ ઉપર તિલક લાગ્યાની ખબર ન પડી. તે ઘરમાંથી બહાર નીકળે છે. તેટલામાં નંદણ, સાસુ વિગેરેએ અકાળે ઘરે આવેલા પોતાના દીકરાને સાધુ દેખાડ્યો. (અર્થાત્ 20 સાધુના કપાળ ઉપર લાગેલ પોતાની પત્નીનું તિલક દેખાડ્યું.) અને કહ્યું,— હે પુત્ર ! આ પ્રમાણે સંક્રાન્ત થયેલા તારી પત્નિના તિલકને તું વિશ્વાસપૂર્વક જો. 15 ૧૧૨ પતિએ પણ વિચાર્યું કે – ‘(આટલી ધર્મિષ્ઠ પત્ની હોવા છતાં) શું આવું પણ કરી શકે છે ? અથવા વિષયો બળવાન અને અનેકભવોથી અભ્યસ્ત છે તેથી શું ન થઈ શકે ?” સુભદ્રા ઉપરનો પતિનો સ્નેહ ઓછો થયો. સુભદ્રાએ તેનું કારણ કોઇપણ રીતે જાણી લીધું. તેણીએ વિચાર્યું – “આ 25 ३१. ज्ञात्वा दुहिता दत्ता, वृत्तो विवाहः, कियच्चिरेण कालेन सोऽपि तां गृहीत्वा चम्पां गतः, ननन्दृश्वश्वादिकास्तच्चनिक श्राद्ध्यस्तां निन्दन्ति, ततः पृथग्गृहं कृतं, तत्रानेके श्रमणाः श्रमण्यश्च प्रायोग्यनिमित्तमागच्छन्ति, तच्चनिक श्राद्ध्यो भणन्ति - एषा संयतेषु दृढमनुरक्तेति भर्त्ता तस्या न प्रत्येतीति, अन्यदा कोऽपि वर्णरूपादिगुणगणपूर्णस्तरुणभिक्षुः प्रायोग्यनिमित्तं गतः, तस्य च वायूद्भुतं रजोऽक्षिण प्रविष्टं, सुभद्रया तज्जिह्वयोल्लिख्य कृष्टं, तस्य ललाटे तिलकः संक्रान्तः, तेनाप्यनुपयुक्तेन न ज्ञातः, स निस्सरति तावत्तच्चनिक30 श्राद्धीभिरकाण्डागताय भर्त्रे स दर्शितः, पश्येदं विश्वस्तरमितिसंक्रान्तं स्वभार्यायाः सत्कं तिलकमिति, तेनापि चिन्तितं किमिदमेवमपि भवेत् ?, अथवा बलवन्तो विषया अनेकभवाभ्यस्तकाश्चेति किं न भवतीति, मन्दस्नेहो जातः, सुभद्रया कथमपि ज्ञात एष वृत्तान्तः, चिन्तितं चानया - प्रावचनिक एष उड्डाहः कथं Page #124 -------------------------------------------------------------------------- ________________ સુભદ્રાનું ઉદાહરણ (નિ. ૧૫૫૨) ૧૧૩ फेडितो त्ति, पवयणदेवयमभिसंधारिऊण रयणीए काउस्सग्गं ठिया, अहासंनिहिया काइ देवया तीए सीलसमायारं नाऊण आगया, भणियं च तीए-किं ते पियं करेमित्ति, तीए भणियं-उड्डाहं फेडेहि, देवयाए भणियं-फेडेमि, पच्चूसे इमाए नयरीए दाराणि थंभेमि, तओ आउलग्गेसु नागरेसु आगासत्था भणिस्सामि-जाए परपुरिसो मणेणावि न चिंतिओ सा इत्थिया चालणीए पाणियं छोणं गंतूणं तिण्णि वारे छंटेउं उग्घाडाणि भविस्संति, तओ तुमं विण्णासिते 5 सेसनागरिगाहिंतो पच्छा जाएज्जासि, तओ उग्घाडेहिसि, तओ फिट्टिहित्ति उड्डाहो, पसंसं च पाविहिसि, तहेव कयं पसंसं च पत्ता, एयं इहलोइयं काउस्सग्गफलं, अन्ने भणंति-वाणारसीए सुभद्दाए काउस्सग्गो कओ, एलगच्छुप्पत्ती भाणियव्वा । राया उदिओदए'त्ति, उदितोदयस्स रण्णो પ્રવચનસંબંધી હીલના કેવી રીતે દૂર કરાયેલી થાય? (અર્થાત્ કયા ઉપાયથી તેને દૂર કરું?)” સુભદ્રા શાસનદેવતાનો સંકલ્પ કરીને રાત્રિએ કાયોત્સર્ગમાં ઊભી રહી. આજુબાજુમાં રહેલ કોઈ દેવી 10 तीन सपालनमा माया२ने एाने त्यां मावी सने सयुं – “पोल, हुं शुं तसं प्रिय ॐ ?" सुभद्रामे धुं - "अवयनहीलनाने दू२ रो.” . | દેવીએ કહ્યું – “હું દૂર કરું છું. તેમાં સવારે હું નગરના દ્વારોને બંધ કરી દઈશ. નગરના દરવાજા બંધ હોવાથી લોકો જ્યારે આકુલ-વ્યાકુલ થશે, ત્યારે આકાશમાં રહીને હું કહીશ કે – જે સ્ત્રીએ મનથી પણ પરપુરુષ ઇશ્યો નથી તે સ્ત્રી ચાલણીમાં પાણીને ભરીને દરવાજા પાસે આવીને 15 ત્રણ વાર પાણીના છાંટણા કરશે ત્યારે દરવાજા ખૂલી જશે. આ સાંભળીને તારા સિવાયની નગરની શેષ સ્ત્રીઓ ખોલી નહીં શકે ત્યારે તું દરવાજો ખોલી આપવાની માંગણી કરજે. જેથી તું દરવાજો ખોલી શકીશ. અને આ રીતે પ્રવચનહીલના દૂર થતાં તું પ્રશંસાને પામીશ.” તેણીએ એ પ્રમાણે કર્યું અને પ્રશંસાને પામી. આ આલોકસંબંધી કાયોત્સર્ગનું ફલ કહ્યું. કેટલાકો આ પ્રમાણે કહે છે કે – વારાણસીનગરીમાં સુભદ્રાએ કાયોત્સર્ગ કર્યો (જેથી દેવે આવીને તરત મરેલા બકરાની આંખો લગાડી.) 20 અહીં એડકાક્ષની ઉત્પત્તિ કહેવી. (આ કથાનક ભાગ-૬ પૃ.૧૬૫ અનિશ્રિતોપધાનનામના ચોથા યોગસંગ્રહમાંથી જાણી લેવું.) (૨) પોતાની રાણીને મેળવવાના લોભથી આવેલા ધર્મચિ રાજાથી ઘેરાયેલા ઉદિતોદિતરાજાનો ३२. स्फेटितो भवतीति ?, प्रवचनदेवतामभिसंधार्य रजनौ कायोत्सर्गे स्थिता, यथासन्निहिता काचिद्देवता तस्याः शीलसमाचारं ज्ञात्वाऽऽगता, भणितं च तया-किं ते प्रियं करोमीति, तया भणितं-उड्डाहं स्फेटय, 25 देवतया भणितं-स्फेटयामि, प्रत्यूषेऽस्या नगर्या द्वाराणि स्थगिष्यामि, ततोऽऽकुलितेषु नागरेषु आकाशस्था भणिष्यामि-यया परपुरुषो मनसाऽपि न चिन्तितः सा स्त्री चालिन्यामुदकं क्षिप्त्वा गत्वा त्रीन् वारान् छण्टयति उद्घाटानि भविष्यन्ति, ततस्त्वं विन्यासिते शेषनागरिकाभिस्ततो पश्चाद्याचेः, तत उद्घाटयिष्यसि ततः स्फेटिष्यतीत्युड्डाहः प्रशंसां च प्राप्स्यसि, तथैव कृतं, प्रशंसां च प्राप्ता, एतत्तावदेहलौकिकं कायोत्सर्गफलं, अन्ये भणन्ति-वाराणस्यां सुभद्रया कायोत्सर्गः कृतः, एडकाक्षोत्पत्तिर्भणितव्या । राजा उदितोदय इति, 30 उदितोदयस्य राज्ञः Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ જ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૭) भैज्जालोभागयणिवरोहियस्स उवसग्गसमणं जायं, कहाणगं जहा नमोक्कारे । 'सेट्ठिभज्जा यत्ति चंपाए सुदंसणो सेट्ठिपुत्तो, सो सावगो अट्ठमिचउद्दसीएसु चच्चरे उवासगपडिमं पडिवज्जइ, सो महादेवीए पत्थिज्जमाणो णिच्छइ, अण्णया वोसट्ठकाओ देवपडिमत्ति वत्थे चेडीए वेढिउं अंतेउरं अतिणीओ, देवीए निब्बंधेवि कए नेच्छइ, पउट्ठाए कोलाहलो कओ, रण्णा वज्झो आणत्तो, 5 निज्जमाणे भज्जाए से मित्तवतीए सावियाए सुतं, सव्वाणजक्खस्साराधणाए काउस्सग्गे ठिता, सुदंसणस्सवि अट्ठखंडाणि कीरंतुत्ति खंधे असी वाहितो, सव्वाणजक्खेण पुष्फदामं कतो, मुक्को रन्ना पूइतो, ताधे मित्तवतीए पारियं । तथा 'सोदास 'त्ति सोदासो राया, जहा नमोक्कारे, (કાયોત્સર્ગદ્વારા) ઉપસર્ગ શાંત થઈ ગયો. આ કથાનક જે રીતે નમસ્કારનિયુક્તિમાં (ભાગ. ૪ પૃ. ૧૭૨માં) આવ્યુ છે તે રીતે અહીં જાણી લેવું. (૩) ત્રીજું ઉદાહરણ શ્રેષ્ઠિભાર્યાનું છે – ચંપાનગરીમાં 10 સુદર્શનનામે શ્રેષ્ઠિપુત્ર હતો. તે શ્રાવક આઠમ–ચૌદસને દિવસે છ રસ્તા જ્યાં પડતા હોય તેવા ચોકમાં શ્રાવકપ્રતિમાને સ્વીકારે છે. મહારાણીવડે પ્રાર્થના કરાવા છતાં સુદર્શન ઇચ્છતો નથી. એકવાર તે પોતાની કાયાને વોસિરાવીને કાયોત્સર્ગમાં રહ્યો. (તે અવસરનો લાભ ઉઠાવી) દાસી ‘દેવપ્રતિમા છે' એમ (માયા કરીને) વસ્ત્રમાં લપેટીને સુદર્શનને અંતઃપુરમાં લઈને આવી. દેવીવડે ઘણો આગ્રહ કરાયા છતાં તે ઇચ્છતો નથી. તેથી વૈષ પામીને દેવીએ કોલાહલ કર્યો. 15 રાજાએ સુદર્શનને મારી નાખવાની આજ્ઞા આપી. વધ્યસ્થાને જ્યારે સુદર્શનને લઈ જતા હતા ત્યારે તેની શ્રાવિકા પત્ની મિત્રવતીએ આ વાત સાંભળી. તે સર્વાનનામના યક્ષની આરાધના માટે કાયોત્સર્ગમાં રહી. સુદર્શનના આઠ ટુકડા થાઓ એમ વિચારી જ્યાં વધ કરનારાવડે તલવાર ખભા ઉપર મારવા ઉંચકાઈ એટલામાં સર્વાનયક્ષે તલવારની પુષ્પમાળા બનાવી દીધી. આ જોઈને રાજાએ તેને છોડી મૂક્યો અને તેની પૂજા કરી. ત્યાર પછી મિત્રવતીએ કાયોત્સર્ગ પાર્યો. (૪) ચોથું સોદાસરાજાનું દૃષ્ટાન્ત જે રીતે નમસ્કારનિયુક્તિમાં (ભાગ-૪ પૃ. ૮૭) છે. તે રીતે ત્યાંથી જાણી લેવું. (જો કે તે દષ્ટાન્તમાં ક્યાંય કાયોત્સર્ગની વાત આવતી નથી છતાં અહીં હવે પછીનું જે ગેંડાનું દૃષ્ટાન્ત આપવાના છે. તેની જેમ અહીં આ દષ્ટાન્તમાં પણ સંભવિત લાગે છે અર્થાત્ માંસપ્રિય એવો સોદાસ જ્યારે સાધુઓને મારવા જાય છે ત્યારે સાધુઓ કાયોત્સર્ગમાં ઊભા રહ્યા હશે. તેને જોઇને સોદાસરાજા પણ શાંત થઈ ધર્મ પામ્યો. એવું કંઈક હોવું જોઇએ.) (૫) ગેંડાનું 25 અટકવું – કોઈ પૂર્વભવમાં શ્રમણ્યની વિરાધનાને કારણે જંગલમાં ગેંડા તરીકે ઉત્પન્ન થયો. તે ३३. भार्यालोभागतराजरोधितस्योपसर्गप्रशमनं जातं, कथानकं यथा नमस्कारे । श्रेष्ठिभार्या चेति चम्पायां सुदर्शनः श्रेष्ठिपुत्रः, स श्रावकोऽष्टमीचतुर्दश्योश्चत्वरे उपासकप्रतिमां प्रतिपद्यते, स महादेव्या प्रार्थ्यमानो नेच्छति, अन्यदा व्युत्सृष्टकायो देवप्रतिमेति चेट्या वस्त्रैर्वेष्टयित्वा अन्तःपुरमानीतः, देव्या निर्बन्धे कृतेऽपि नेच्छति, प्रद्विष्टया कोलाहलः कृतः, राज्ञा वध्य आज्ञप्तः, नीयमानो भार्यया तस्य मित्रवत्या श्राविकया 30 श्रुतः, सर्वाणयक्षस्य आराधनाय कायोत्सर्गे स्थिता, सुदर्शनस्याप्यष्ट खण्डा भवन्त्विति स्कन्धेऽसिः प्रहृतः, सर्वाणयक्षेण पुष्पदामीकृताः, मुक्तो राज्ञा पूजितः, तदा मित्रवत्या पारितः । सौदासेति सौदासो राजा, यथा नमस्कार, Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ डायो नुं पारलौडिइज (नि. १५43) 'खग्गथंभणे 'त्ति कोइ विराहियसामण्णो खग्गो समुप्पण्णो, वट्टाए मारेति, साहू पहाविया, तेण दिट्ठा आगओ, इयरेवि काउस्सग्गेण ठिया, न पहवड़, पच्छा तं दण उवसंतो । एतदैहिकं फलं, 'सिद्धी सग्गो य परलोए 'सिद्धि: - मोक्षः स्वर्गो - देवलोकः चशब्दात् चक्रवर्त्तित्वादि च परलोके फलमिति गाथार्थ: ॥ १५५३ ।। आह-सिद्धिः सकलकर्मक्षयादेवाप्यते, 'कृत्स्त्रकर्मक्षयान्मोक्षः' इति वचनात्, स कथं कायोत्सर्गफलमिति ?, उच्यते, कर्मक्षयस्यैव कायोत्सर्गफलत्वात्, परम्पराकारण - 5 स्यैव विवक्षितत्वात्, कायोत्सर्गफलत्वमेव कर्मक्षयस्य कथं?, यत आह भाष्यकार: जह करगओ निकिंतइ दारुं इंतो पुणोवि वच्चंतो । इअ कंतंति सुविहिया काउस्सग्गेण कम्माई ॥ २३९ ॥ ( भा० ) काउस्सग्गे जह सुट्ठियस्स भज्जंति अंगमंगाई । इय भिंदंति सुविहिया अट्ठविहं कम्मसंघायं ॥ १५५४॥ अन्नं इमं सरीरं अन्नो जीवुत्ति एव कबुद्धी । दुक्खपरिकिलेसकरं छिंद ममत्तं सरीराओ || १५५५ ॥ जावइया किर दुक्खा संसारे जे मए समणुभूया । इत्तो दुव्विसहतरा नरसु अणोवमा दुक्खा ॥ १५५६॥ तम्हा उ निम्ममेणं मुणिणा उवलद्धसुत्तसारेणं । काउस्सग्गो उग्गो कम्मखयट्ठाय कायव्व ॥ १५५७॥ काउस्सग्गनिज्जुत्ती समत्ता ( ग्रन्थाग्र २५३९ ) 10 માર્ગમાંથી જે પસાર થાય તેને તે ગેંડો મારી નાંખે છે. એકવાર સાધુઓ તે રસ્તેથી નીકળ્યા. ગેંડાએ સાધુઓને જોયા. તેમને મારવા તે તરફ તે આવ્યો. સાધુઓ પણ કાયોત્સર્ગમાં ઊભા રહી ગયા. તેમના પ્રભાવથી ગેંડો મારવા માટે સમર્થ બનતો નથી. પાછળથી સાધુઓને જોઇને તે ઉપશાંત થયો. 20 આ કાયોત્સર્ગનું ઐહિકફલ જાણવું. પરલોકમાં મોક્ષ, દેવલોક કે ‘7’ શબ્દથી ચક્રવર્તી વિગેરે ફળોની प्राप्ति थाय छे. ॥। १५५३।। શંકા : કાયોત્સર્ગથી કર્મક્ષયરૂપ ફળ કેવી રીતે પ્રાપ્ત થાય ? સમાધાન : તે માટે ભાષ્યકાર કહે છે → ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો. 15 અવતરણિકા : શંકા : ‘સંપૂર્ણકર્મોના ક્ષયથી મોક્ષ થાય છે.’ આવું શાસ્ત્રવચન હોવાથી સકલ કર્મોનો ક્ષય થવાથી જો મોક્ષ પ્રાપ્ત થતો હોય તો તે મોક્ષ કાયોત્સર્ગનું ફળ કેવી રીતે કહેવાય ? સમાધાન : કર્મનો ક્ષય એ જ કાયોત્સર્ગનું ફળ છે. (અર્થાત્ કાયોત્સર્ગથી કર્મોનો ક્ષય થાય 25 અને કર્મના ક્ષયથી મોક્ષ પ્રાપ્ત થાય. આ રીતે) પરંપરાએ જ અહીં કાયોત્સર્ગને મોક્ષના કારણ તરીકેની વિવા કરેલી જાણવી. तेन ३४. खङ्गस्तम्भनमिति, कश्चिद्विराद्धश्रामण्यः खङ्गः समुत्पन्नः, वर्त्तन्यां मारयति, साधवः प्रधाविताः, दृष्टा आगतः इतरेऽपि कायोत्सर्गेण स्थिताः, न प्रभवति, पश्चात्तद्दृष्ट्वोपशान्तः । 30 Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ જ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • ભાષાંતર (ભાગ-૩) व्याख्या-यथा 'करगतो ति करपत्रं निकृन्तति-छिनत्ति विदारयति दारु-काष्ठं, किं कुर्वन् ? -आगच्छन् पुनश्च व्रजन्नित्यर्थः, 'इय' एवं कृन्तन्ति सुविहिताः-साधवः कायोत्सर्गेण हेतुभूतेन कर्माणि-ज्ञानावरणीयादीनि, तथाऽन्यत्राप्युक्तं "संवरेण भवे गुत्तो, गुत्तीए संजमुत्तरो । संजमेण तवो होइ, तवाओ होइ निज्जरा ॥१॥ निज्जराएऽसुभं कम्मं, खिज्जई कमसो सया । आवस्सग5 जुत्तस्स, काउस्सग्गे विसेसओ ॥२॥" इत्यादि, अयं गाथार्थः ॥२३९॥ अत्राह-किमिदमित्थमित्यत आह-'काउस्सग्गे'गाहा व्याख्या-कायोत्सर्गे यथा सुस्थितस्य सतः भज्यन्ते अङ्गोपाङ्गानि 'इय' एवं चित्तनिरोधेन 'भिन्दन्ति' विदारयन्ति मुनिवरा:-साधवः अष्टविधं-अष्टप्रकारं कर्मसङ्घातंज्ञानावरणीयादिलक्षणमिति गाथार्थः ॥१५५४॥ आह-यदि कायोत्सर्गे सुस्थितस्य भज्यन्ते સોપાન તતશ વૃષ્ટીપરત્નાવામનેનેતિ ?, ૩મત્રો, સૌમ્ય ! મૈવં– મન્ન રૂ' TET, 10 व्याख्या-अन्यदिदं शरीरं निजकर्मोपात्तमालयमात्रमशाश्वतम्, अन्यो जीवोऽस्याधिष्ठाता. शाश्वतः स्वकृतकर्मफलोपभोक्ता य इदं त्यजत्येव, एवं कृतबुद्धिः सन् दुःखपरिक्लेशकरं छिद्धि ममत्वं शरीरात्, किं च यद्यनेनाप्यसारेण कश्चिदर्थः सम्पाद्यते पारलौकिकस्ततः सुतरां यत्नः कार्य इति ટીકાર્ય : આવતું–જતું (અર્થાત્ ઘસાતું) એવું કરવત જેમ લાકડાને છેદે છે તેમ સાધુઓ કાયોત્સર્ગદ્વારા જ્ઞાનાવરણીયાદિ કર્મોને છેદે છે. તથા અન્યત્ર પણ કહ્યું છે – “આવશ્યક ક્રિયાઓથી 15 યુક્ત જીવને સંવરથી ગુપ્તિ, ગુપ્તિથી ઉત્તરસંયમ, સંયમથી તપ, તપથી નિર્જરા ના નિર્જરાથી હંમેશા ક્રમશઃ અશુભકર્મોનો ક્ષય થાય છે. જયારે કાયોત્સર્ગથી વિશેષ પ્રકારે કર્મક્ષય થાય છે. રા” વિગેરે. | ભા. – ૨૩૯ . શંકા : કાયોત્સર્ગથી કર્મક્ષય થાય એવું કેમ ? સમાધાન : જેમ કાયોત્સર્ગમાં સારી રીતે રહેલાના અંગોપાંગ પીડાય છે તે જ પ્રમાણે સાધુઓ 20 કાયોત્સર્ગમાં ચિત્તનો નિરોધ કરવાદ્વારા જ્ઞાનાવરણીયાદિ આઠ પ્રકારના કર્મસમૂહને તોડે છે. ૧૫૫૪ શંકા જો કાયોત્સર્ગમાં રહેલાના અંગોપાંગ પીડાતા હોય તો તે અપકાર સ્પષ્ટ દેખાતો હોવાથી આવા કાયોત્સર્ગવડે સર્યું, અર્થાત્ શા માટે આવો કાયોત્સર્ગ કરવો જોઈએ ? સમાધાન : હે સૌમ્ય ! તું કહે છે એ પ્રમાણે નથી. પોતાના કર્મોથી પ્રાપ્ત કરેલું, આત્મને રહેવા માત્રનું અશાશ્વત સ્થાનરૂપ આ શરીર એ (આત્માથી) જુદું છે. તથા આ શરીરમાં રહેનાર, શાશ્વત, 25 સ્વકૃતકર્મોના ફળને ભોગવનાર એવો જીવ એ (શરીરથી) જુદો છે જે આ શરીરને અવશ્ય છોડે જ છે, (અર્થાત્ આ શરીરને આજે નહીં તો કાલે અવશ્ય છોડવાનું જ છે) આવા પ્રકારની બુદ્ધિને કરીને તું દુ:ખરૂપ પરિક્લેશને કરનારા એવા શરીર પરના મમત્વને છેદી નાંખ. (આશય એ છે કે – “હું કાયોત્સર્ગ કરીશ તો મારા અંગોપાંગને પીડા થશે' એવા વિચારથી કાયોત્સર્ગનો ત્યાગ કર નહીં પરંતુ આ શરીર જીવથી જુદું છે, અશાશ્વત છે વિગેરે વિચારવા દ્વારા શરીર ઉપરના મમત્વભાવને છોડ.) 30 વળી અસાર એવા પણ આ શરીરવડે જો કોઈ પારલૌકિક પ્રયોજન પૂર્ણ થતું હોય તો સુતરાં તે ३५. संवरेण भवेद्गुप्तो गुप्त्या संयमोत्तरो भवेत् । संयमेन तपो भवति तपसो भवति निर्जराः॥१॥निर्जरयाऽशुभं कर्म क्षीयते क्रमशः सदा । आवश्यकेन युक्तस्य कायोत्सर्गे विशेषतः ॥२॥ Page #128 -------------------------------------------------------------------------- ________________ કાયો ની કર્તવ્યતા (નિ. ૧૫૫૭) * ૧૧૭ गाथार्थः ॥ १५५५ ॥ किं चैवं च भावनीयम् - 'जावइया 'गाहा व्याख्या - यावन्त्यकृतजिनप्रणीतधर्मेण किलशब्दः परोक्षाप्तागमवादसंसूचकः दुःखानि शारीरमानसानि संसारे - तिर्यग्नरनारकामरभवानुभवलक्षणे यानि मया समनुभूतानि ततः - तेभ्यो दुर्विषहतराण्यग्रतोऽप्यकृतपुण्यानां नरकेषुसीमन्तकादिषु अनुपमानि—- उपमारहितानि दुःखानि, दुर्विषहत्वमेतेषां शेषगतिसमुत्थदुःखापेक्षयेति ગાથાર્થ:।।૬।। યતીનું ‘તદ્દા’ ગાથા, તસ્માત્ તુ નિર્મમેન—મમત્વહિતેન મુનિના—માધુના, 5 મૂિર્તન ?—૩પનાવ્યસૂત્રસારેળ–વિજ્ઞાતસૂત્રપરમાર્થનેત્વર્થ:, વિં ?—ાયોત્સf: ૩૧૧૫: પ્ર:शुभाध्यवसायप्रबलः कर्मक्षयार्थं न तु स्वर्गादिनिमित्तं कर्तव्य इति गाथार्थः ॥ १५५७॥ उक्तोऽनुगमः, नयाः पूर्ववत् ॥ शिष्यहितायां कायोत्सर्गाध्ययनं समाप्तम् । "कायोत्सर्गविवरणं कृत्वा यदवाप्तमिह मया पुण्यम् । तेन खलु सर्वसत्त्वाः पञ्चविधं कायमुज्झन्तु ॥१॥" ॥ इत्याचार्यश्रीहरिभद्रकृतायां शिष्यहिताख्यायामावश्यकवृत्तौ कायोत्सर्गाध्ययनं समाप्तं ॥ * અથ પ્રત્યેાધ્યાનાધ્યયન 10 व्याख्यातं कायोत्सर्गाध्ययनं, अधुना प्रत्याख्यानाध्ययनमारभ्यते, अस्य चायमभिसम्बन्धःપ્રયોજન પૂર્ણ કરવા માટે કાયોત્સર્ગ વિગેરે કરવામાં યત્ન કરવા યોગ્ય છે. ૧૫૫૫ વળી તારે આ રીતે વિચારવું જોઇએ કે ‘નાવવા... થા. અહીં ‘તિ’ શબ્દ પરોક્ષ—આપ્ત— 15 આગમવાદનો સંસૂચક છે. (અહીં આશય એવો લાગે છે કે ગ્રંથકારશ્રીને આ આપ્તાગમવાદ = આગમ પરંપરાએ પ્રાપ્ત થયું છે એવું જણાવનાર જિત શબ્દ છે.) જિનપ્રણીતધર્મનું પાલન ન કરવાને કારણે તિર્યંચ, નર, નારક અને દેવના ભવોને અનુભવવારૂપ આ સંસારમાં જેટલા શારીર–માનસ એવા જે દુઃખો મેં ભોગવ્યા છે તેના કરતા પણ વધારે અસહ્ય જેનો જોટો નથી તેવા દુઃખો આપણી સામે રહેલા એવા પણ અમૃતપુણ્યવાળા જીવોને સીમન્તક વિગેરે નરકાવાસોમાં આવશે. (તેથી... 20 એમ આગળની ગાથા સાથે અન્વય જોડવો.) આ દુઃખો નારક સિવાયની શેષ ગતિમાં ઉત્પન્ન થતાં દુઃખોની અપેક્ષાએ અસહ્ય જાણવા. ।।૧૫૫૬॥ આમ ઘણા દુઃખો ભૂતકાળમાં સહન કર્યા છે અને તેના કરતા પણ વધારે અસહ્ય દુઃખો નારકમાં સહન ક૨વા પડશે જો ધર્મનું પાલન નહીં કરીએ તો, તેથી સૂત્રનું રહસ્ય જેણે જાણેલું છે એવા સાધુએ મમત્વ વિનાના થઇને શુભ અધ્યવસાય પ્રબળ છે જેમાં એવો કાયોત્સર્ગ સ્વર્ગાદિ માટે નહીં પરંતુ 25 કર્મક્ષય માટે કરવો જોઇએ. ૧૫૫૭ના અનુગમ કહ્યો. નયો પૂર્વની જેમ જાણી લેવા. આ પ્રમાણે આવશ્યકસૂત્રની શિષ્યહિતા નામની ટીકાને વિશે કાયોત્સર્ગ અધ્યયન પૂર્ણ થયું. આ કાયોત્સર્ગનું વિવેચન કરીને મેં જે પુણ્ય પ્રાપ્ત કર્યું છે તેનાથી સર્વજીવો ઔદારિક વિગેરે પંચવિધ શરીરને છોડનારા બનો. ।।૧।। * પ્રત્યાખ્યાન અધ્યયન ફ્ર કાયોત્સર્ગ અધ્યયન કહ્યું. હવે પ્રત્યાખ્યાનાધ્યયનનો આરંભ કરાય છે. તેનો સંબંધ આ પ્રમાણે 30 Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૩) अनन्तराध्ययने स्खलनविशेषतोऽपराधव्रणविशेषसम्भवे निन्दामात्रेणाशुद्धस्यौघतः प्रायश्चित्तभेषजेनापराधव्रणचिकित्सोक्ता, इह तु गुणधारणा प्रतिपाद्यते, भूयोऽपि मूलगुणोत्तरगुणधारणा कार्येति, सा च मूलगुणोत्तरगुणप्रत्याख्यानरूपेति तदत्र निरूप्यते, यद्वा कायोत्सर्गाध्ययने कायोत्सर्गकरणद्वारेण प्रागुपात्तकर्मक्षयः प्रतिपादितः, यथोक्तं 'जह करगओ नियंतई 'त्यादि, 5 'काउस्सग्गे जह सुट्टियस्से 'त्यादि, इह तु प्रत्याख्यानकरणतः कर्मक्षयोपशमक्षयजं फलं प्रतिपाद्यते, वक्ष्यते च–'इहलोइयपरलोइय दुविह फलं होइ पच्चखाणस्स । इहलोए धम्मिलादी दामण्णगमाइ परलोए ॥१॥ पच्चक्खाणमिणं सेविऊण भावेण जिणवरुद्दिटुं । पत्ता अणंतजीवा सासयसोक्खं लहुं मोक्खं ॥२॥' इत्यादि, अथवा सामायिके चारित्रमुपवर्णितं, चतुर्विंशतिस्तवेत्वर्हतां गुणस्तुतिः, सा च दर्शनज्ञानरूपा, एवमिदं त्रितयमुक्तं, अस्य च वितथासेवनमैहिकामुष्मिकापायपरिजिहीर्षणा 10 गुरोनिवेदनीयं, तच्च वन्दनपूर्वकमित्यतस्तन्निरूपितं, निवेद्य च भूयः शुभेष्वेव स्थानेषु प्रतीपं क्रमणमासेवनीयमिति तदपि निरूपितं, तथाऽप्यशुद्धस्य सतोऽपराधव्रणविचिकित्सा आलोचनादि જાણવો – કાયોત્સર્ગ અધ્યયનમાં અલનાના કારણે જે અપરાધરૂપ ઘા પડ્યા છે. તે અપરાધોની નિંદામાત્રથી અશુદ્ધ (અર્થાત્ એકલી નિંદાથી જેના અપરાધો ધોવાયા નથી) એવા સાધુને સામાન્યથી પ્રાયશ્ચિત્તરૂપ ઔષધોવડે અપરાધરૂપ ઘાની ચિકિત્સા કહી. (એટલે કે નિંદા અને પ્રાયશ્ચિત્તદ્વારા તે 15 અપરાધોની શુદ્ધિ કહી.) હવે આ અધ્યયનમાં ગુણધારણા કહેવાય છે એટલે કે (તે અપરાધોને દૂર કરીને હવે) ફરીથી પણ મૂલગુણ અને ઉત્તરગુણોની ધારણા કરવા યોગ્ય છે. અને તે ધારણા મૂલઉત્તરગુણોના પ્રત્યાખ્યાનરૂપ છે. (આશય એ છે કે જે ઘા પડ્યો તેને પ્રાયશ્ચિત્તદ્વારા = કાયોત્સર્ગરૂપ પ્રાયશ્ચિત્તદ્વારા દૂર કર્યા બાદ મૂલ–ઉત્તરગુણોને ફરી પ્રાપ્ત કરવા છે. અને તેની પ્રાપ્તિ તે મૂલ| ઉત્તરગુણસંબંધી પ્રત્યાખ્યાન કરવાથી થાય છે. તેથી) તે પ્રત્યાખ્યાનનું હવે અહીં નિરૂપણ કરાય છે. અથવા કાયોત્સર્ગાધ્યયનમાં કાયોત્સર્ગને કરવાદ્વારા પૂર્વે ગ્રહણ કરેલા કર્મોનો ક્ષય કહ્યો. તે આ પ્રમાણે “ગદ રો.....' વિગેરે. તથા ડિસો નહ... વિગેરે. હવે આ અધ્યયનમાં પ્રત્યાખ્યાન કરવાદ્વારા કર્મના ક્ષયોપશમથી અને ક્ષયથી ઉત્પન્ન થતાં ફળનું પ્રતિપાદન કરાય છે. અને તે માટે આગળ કહેશે – “ઐહિલૌકિક અને પારલૌકિક એ બે પ્રકારના પ્રત્યાખ્યાનના ફળ છે. ઈહલોકમાં ધમ્મિલ વિગેરે અને પરલોકમાં દામનક વિગેરે દષ્ટાન્ત જાણવા. (૧૬૨૨) જિનેશ્વરોએ બતાવેલા આ 25 પ્રત્યાખ્યાનનું ભાવથી સેવન કરીને અનંતા જીવો શાશ્વત સુખવાળા એવા મોક્ષને શીધ્ર પામ્યા છે. (૧૬૨૩)” વિગેરે. અથવા સામાયિક અધ્યયનમાં ચારિત્રનું વર્ણન કર્યું. ચતુર્વિશતિસ્તવ અધ્યયનમાં અરિહંતોની ગુણસ્તુતિ કરી અને તે સ્તુતિ દર્શન–જ્ઞાનરૂપ છે. આમ જ્ઞાનાદિત્રિકનું વર્ણન કર્યું. આ જ્ઞાનાદિત્રિકનું જ્યારે ખોટું આસેવન થાય ત્યારે ઐહિક–પારલૌકિક નુકસાનોને છોડવાની ઇચ્છાવાળા સાધુએ તે 30 ખોટા આસેવનનું ગુરુને નિવેદન કરવું જોઇએ. અને તે નિવેદન વંદનપૂર્વક કરવાનું હોવાથી ત્યાર બાદ વંદન–અધ્યયન કહ્યું. નિવેદન કર્યા બાદ શુભ સ્થાનોમાં ફરી પાછા ફરવું જોઇએ, તેથી વંદન બાદ પ્રતિક્રમણ અધ્યયનનું નિરૂપણ કર્યું. પ્રતિક્રમણ કરવા છતાં જેને શુદ્ધિ પ્રાપ્ત થઈ નથી તેવા Page #130 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યાખ્યાનનિરૂપણના દ્વારા (નિ. ૧૫૫૮) શ ૧૧૯ कायोत्सर्गपर्यवसानप्रायश्चित्तभेषजाद्यनन्तराध्ययन उक्ता, इह तु तथाप्यशुद्धस्य प्रत्याख्यानतो भवतीति तन्निरूप्यते, एवमनेनानेकरूपेण सम्बन्धेनायातस्य प्रत्याख्यानाध्ययनस्य चत्वार्यनुयोगद्वाराणि सप्रपञ्चं वक्तव्यानि, तत्र नामनिष्पन्ने निक्षेपे प्रत्याख्यानाध्ययनमिति प्रत्याख्यानमध्ययनं च, तत्र प्रत्याख्यानमधिकृत्य द्वारगाथामाह नियुक्तिकार: पच्चक्खाणं पच्चक्खाओ पच्चक्खेयं च आणुपुव्वीए । 5 परिसा कहणविही या फलं च आईइ छब्भेया ॥१५५८॥ अस्या व्याख्या-ख्या प्रकथने' इत्यस्य प्रत्यापूर्वस्य ल्युडन्तस्य प्रत्याख्यानं भवति, तत्र प्रत्याख्यायते-निषिध्यतेऽनेन मनोवाक्कायक्रियाजालेन किञ्चिदनिष्टमिति प्रत्याख्यानं क्रियाक्रियावतो: कथञ्चिदभेदात् प्रत्याख्यानक्रियैव प्रत्याख्यानं, प्रत्याख्यायतेऽस्मिन् सति वा प्रत्याख्यानं "कृत्यल्युटो વહુન”મિતિ (પ૦ રૂ-રૂ-૨૨) વવનારીથSોષ: પ્રતિ માહ્યાનું પ્રત્યાઘાનમાવી, તથા 10 प्रत्याख्यातीति प्रत्याख्याता-गुरुविनेयश्च, तथा प्रत्याख्यायत इति प्रत्याख्येयं-प्रत्याख्यानगोचरं वस्तु, चशब्दस्त्रयाणामपि तुल्यकक्षतोद्भावनार्थः, आनुपूर्व्या-परिपाट्या कथनीयमिति वाक्यशेषः, સાધુને તે અપરાધરૂપઘાની ચિકિત્સા આલોચના વિગેરેથી લઈને કાયોત્સર્ગસુધીના પ્રાયશ્ચિત્તરૂપ ઔષધવડે પૂર્વના અધ્યયનમાં કરવાનું કહ્યું. હવે અહીં આટલું કરવા છતાં પણ અશુદ્ધ એવા સાધુની અપરાધચિકિત્સા પ્રત્યાખ્યાનથી થાય છે માટે તે પ્રત્યાખ્યાનનું નિરૂપણ કરાય છે. - આ રીતે અનેક પ્રકારના સંબંધોથી આવેલા આ પ્રત્યાખ્યાનાધ્યયનમાં ઉપક્રમ વિગેરે ચાર અનુયોગદ્વારો વિસ્તારથી કહેવા. તેમાં નામનિષ્પન્ન નિક્ષેપમાં પ્રત્યાખ્યાન અને અધ્યયન એમ બે શબ્દોના નિક્ષેપ કરવા, કારણ કે આ પ્રત્યાખ્યાન અધ્યયન છે. તેમાં પ્રથમ પ્રત્યાખ્યાનને આશ્રયીને (તેનું નિરૂપણ કરવા માટે) દ્વારગાથાને નિયુક્તિકાર કહે છે ; ગાથાર્થ : ટીકાર્ય પ્રમાણે જાણવો. 20 .ટીકાર્થ: (૧) “ધ્યા' ધાતુ પ્રકર્ષથી કથન કરવાના અર્થમાં છે. પ્રતિ’ અને ‘મા' ઉપસર્ગ પૂર્વના ધ્યા' ધાતુને મન (મન) પ્રત્યય લગાડતા “પ્રત્યાખ્યાન' શબ્દ બને છે. તેમાં પ્રત્યાખ્યાન કરાય છે એટલે કે મન-વચન-કાયાની ક્રિયાના સમૂહવડે કંઈક અનિષ્ટનો જે નિષેધ કરાય છે તે પ્રત્યાખ્યાન. અહીં ક્રિયા અને ક્રિયાવાનનો કથંચિત્ અભેદ હોવાથી પ્રત્યાખ્યાનની ક્રિયા જ પ્રત્યાખ્યાનશબ્દથી લેવી. અથવા ન્યુ પ્રત્યય અનેક અર્થોમાં લાગતો હોવાથી–જેની હાજરીમાં પ્રત્યાખ્યાન કરાય છે = 25 નિષેધ કરાય છે તે પ્રત્યાખ્યાન અથવા પ્રતિ આખ્યાન તે પ્રત્યાખ્યાન વિગેરે જુદા જુદા અર્થો કરવામાં પણ કોઈ દોષ નથી. (અહીં બધે પ્રત્યાખ્યાન શબ્દથી પ્રત્યાખ્યાનની ક્રિયા જ ગ્રહણ કરવાની છે.) (૨) તથા જે પ્રત્યાખ્યાન કરે છે તે પ્રત્યાખ્યાતા જાણવો એટલે કે ગુરુ અને શિષ્ય. (૩) તથા જેનું પ્રત્યાખ્યાન કરાય તે પ્રત્યાખ્યય એટલે કે જેનું પચ્ચખ્ખાણ કરવાનું છે તે વસ્તુ. 'વ' શબ્દ પ્રત્યાખ્યાન વિગેરે ત્રણેની તુલ્યતા જણાવનાર છે (અર્થાત્ પ્રરૂપણાને આશ્રયીને ત્રણે તુલ્ય છે અને 30 માટે જ) પ્રત્યાખ્યાન વિગેરે ત્રણેનું ક્રમશઃ નિરૂપણ કરવું એ પ્રમાણે વાક્યશેષ જાણવો. (૪) તથા 15 Page #131 -------------------------------------------------------------------------- ________________ 10 15 ૧૨૦ . આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૩) तथा परिषद् वक्तव्या, किंभूतायाः पर्षदः कथनीयमिति, तथा कथनविधिश्च-कथनप्रकारश्च वक्तव्यः, तथा फलं चैहिकामुष्मिकभेदं कथनीयं, आदावेते षड् भेदा इति गाथासमासार्थः । व्यासार्थं तु यथाऽवसरं भाष्यकार एव वक्ष्यति ॥१५५८॥ तत्राद्यावयवव्यासार्थप्रतिपिपादयिषयाह - नामंठवणादविए अइच्छ पडिसेहमेव भावे य। एए खलु छब्भेया पच्चक्खाणंमि नायव्वा ॥२४०॥ (भा०) दव्वनिमित्तं दव्वे दव्वभूओ व तत्थ रायसुआ । अइच्छापच्चक्खाणं बंभणसमणा अदिच्छत्ति ॥२४१॥ (भा०) अमुगं दिज्जउ मज्झं नत्थि ममं तं तु होइ पडिसेहो । सेसपयाण य गाहा पच्चक्खाणस्स भावंमि ॥२४२॥ (भा०) तं दुविहं सुअनोसुअ सुयं दुहा पुव्वमेव नोपुव्वं । . पुव्वसुय नवमपुव्वं नोपुव्वसुयं इमं चेव ॥२४३॥ (भा०) नोसुअपच्चक्खाणं मूलगुणे चेव उत्तरगुणे य । मूले सव्वं देसं इत्तरियं आवकहियं च ॥२४४॥ (भा०) मूलगुणावि य दुविहा समणाणं चेव सावयाणं च । ते पुण विभज्जमाणा पंचविहा हुंति नायव्वा ॥१॥ (प्र०). पाणवहमुसावाए अदत्तमेहुणपरिग्गहे चेव । समणाणं मुलगुणा तिविहंतिविहेण नायव्वा ॥२४५॥ (भा०) व्याख्या-नामप्रत्याख्यानं स्थापनाप्रत्याख्यानं 'दविए 'त्ति द्रव्यप्रत्याख्यानं, 'अदिच्छत्ति 20 दातुमिच्छा दित्सा न दित्सा अदित्सा सैव प्रत्याख्यानमदित्साप्रत्याख्यानं 'पडिसेहे 'त्ति प्रतिषेधप्रत्याख्यानं, ‘एवं भावे 'त्ति एवं भावप्रत्याख्यानं च, 'एए खलु छब्भेया पच्चक्खाणंमि नायव्व'त्ति गाथादलं निगदसिद्धमयं गाथासमुदायार्थः, अवयवार्थं तु यथावसरं वक्ष्यामः, तत्र કેવા પ્રકારની પર્ષદા આગળ આ બધું કથન કરવું જોઈએ તે પર્ષદા જણાવવી. (૫) કથન કેવી રીતે ४२j ? ते अथननो २ ४९॥वो. (६) मैटि-माभुष्मि प्रत्याध्यानन ॥ ४॥g. मा 25 પ્રમાણે શરૂઆતમાં આ છ ભેદો જાણવા. આ ગાથાનો સંક્ષેપાર્થ કહ્યો. વિસ્તારથી અર્થ ભાષ્યકાર જ અવસર પ્રમાણે આગળ કહશે. (૧૫૫૮ અવતરણિકા : તેમાં પ્રથમ “પ્રત્યાખ્યાન' નામના અવયવનો વિસ્તારથી અર્થ પ્રતિપાદન કરવાની ઇચ્છાથી કહે છે ? थार्थ : अर्थ प्रभारी वो. 30 : नाम, स्थापना, द्रव्य, महित्सा, प्रतिषेध, अने भावमा प्रमापथ्याने विशे છ પ્રકારના નિક્ષેપા જાણવા. તેમાં દેવાની ઇચ્છા તે દિત્સા, દિત્સાનો અભાવ તે અદિત્સા. તે રૂપ જે પ્રત્યાખ્યાન તે અદિત્સાપ્રત્યાખ્યાન. આ સંક્ષેપથી અર્થ કહ્યો. વિસ્તાર અર્થ અવસર પ્રમાણે આગળ Page #132 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યપ્રત્યા ઉપર રાજપુત્રીની કથા (ભા. ૨૪૧) તા ૧૨૧ नामस्थापने गंतार्थे ॥२४०॥ अधुना द्रव्यप्रत्याख्यानप्रतिपादनायाह-दव्वनिमित्तं' गाथाशकलम्, अस्य व्याख्या-द्रव्यनिमित्तं प्रत्याख्यानं वस्त्रादिद्रव्यार्थमित्यर्थः, यथा केषाञ्चित् साम्प्रतक्षपकाणां, तथा द्रव्ये प्रत्याख्यानं यथा भूम्यादौ व्यवस्थितः करोति, तथा द्रव्यभूतः-अनुपयुक्तः सन् यः करोति तदप्यभीष्टफलरहितत्वात् द्रव्प्रत्याख्यानमुच्यते, तुशब्दाद् द्रव्यस्य द्रव्याणां द्रव्येण द्रव्यैद्रव्येष्विति, क्षुण्णश्चायं मार्गः, 'तत्थ रायसुय'त्ति अत्र कथानकं-एंगस्स रण्णो धूया अण्णस्स 5 रण्णो दिण्णा, सो य मओ, ताहे सा पिउणा आणिया, धम्मं पुत्त ! करेहि त्ति भणिया, सा पासंडीणं दाणं देति, अण्णया कत्तिओ धम्ममासोत्ति मंसं न खामित्ति पच्चक्खायं, तत्थ पारणए दंडिएहिं अणेगाणि सत्तसहस्साणि मंसत्थाए उवणीयाणि, ताहे भत्तं दिज्जति, जो भुंजति णाणाविहाणि मंसाणि तस्स दिज्जंति तत्थ साहू अदूरेण वोलेंता निमंतिया, तेहिं भत्तं गहियं, मंसं नेच्छंति, सा કહેશે. તેમાં નામ–સ્થાપના સ્પષ્ટ જ છે. તે ભા-૨૪૦ || હવે દ્રવ્યપ્રત્યાખ્યાનનું પ્રતિપાદન કરવા માટે કહે છે–વસ્ત્ર વિગેરે દ્રવ્યોનો ત્યાગ કરવા માટેનું જે પ્રત્યાખ્યાન તે દ્રવ્યપ્રત્યાખ્યાન. જેમ કે, કેટલાક વાર્તમાનિક (તે કાળની અપેક્ષાએ) તપસ્વીઓના (તે–તે દ્રવ્યોનો ત્યાગ કરવા) કરાતા પ્રત્યાખ્યાન. તથા દ્રવ્ય ઉપર રહીને જે પ્રત્યાખ્યાન કરાય તે દ્રવ્યપ્રત્યાખ્યાન. જેમ કે, ભૂમિ વિગેરે ઉપર ઊભો રહીને પચ્ચખ્ખાણ કરે. તથા જે ઉપયોગ વિના પચ્ચખ્ખાણ કરે છે તેનું તે પચ્ચખાણ પણ ઇચ્છિત ફળને આપનારું ન હોવાથી દ્રવ્યપ્રત્યાખ્યાન 15 કહેવાય છે. ‘તુ' શબ્દથી દ્રવ્યનું, દ્રવ્યોનું, દ્રવ્યવડે, દ્રવ્યો વડે, દ્રવ્યોને વિશે એ પ્રમાણે જુદી જુદી રીતે સમાસ કરવાદ્વારા અર્થો કરવા. આ પૂર્વે અનેક રીતે કહેવાયેલા છે. દ્રવ્યપ્રત્યાખ્યાનને વિશે રાજપુત્રીનું દષ્ટાન્ત જાણવું. તે આ પ્રમાણે – એક રાજાએ પોતાની દીકરી બીજા રાજા સાથે પરણાવેલી હતી. તે રાજા મૃત્યુ પામ્યો. ત્યારે આ રાજાએ દીકરીને પાછી પોતાને ત્યાં બોલાવી અને કહ્યું – “હે પુત્રી ! તું હવે ધર્મને કર.” તે વ્રતધારીઓને 20 ભિક્ષા વિગેરેનું દાન કરે છે. એકવાર કાર્તિક માસ એ ધર્મમાસ કહેવાય” એમ વિચારી “હું માંસ ખાઇશ નહીં' એ પ્રમાણે કાર્તિકમાસ પુરતુ માંસનિમિત્તે પચ્ચખાણ કર્યું. પારણાના દિવસે (“રાજપુત્રીનું પારણું છે એમ વિચારી) ખંડિયા રાજાઓ અનેક પ્રકારના લાખો પશુઓ માંસ માટે લઈને આવ્યા. તે દિવસે જેને જુદા જુદા પ્રકારના માંસ ખાવા હોય તેને માંસ અપાય છે અને જેને માંસ વિનાનું ભોજન ખાવું હોય તેને તે ભોજન અપાય છે. એવામાં નજીકમાંથી સાધુઓ પસાર થતાં હતા ત્યારે સાધુઓને ભિક્ષા માટે નિમંત્રણ કર્યું. તેઓએ ભોજન ગ્રહણ કર્યું પણ માંસ ગ્રહણ કર્યું નહીં. તેથી રાજપુત્રીએ કહ્યું – “શું તમારે હજુ ३६. एकस्य राज्ञो दुहिताऽन्यस्मै राज्ञे दत्ता, स च मृतः, तदा सा पित्रानीता, धर्मं पुत्रिके ! कुर्विति भणिता, सा पाषण्डिभ्यो दानं ददाति, अन्यदा कार्तिको धर्ममास इति मांसं न खादामीति प्रत्याख्यातं, तत्र पारणके दण्डिकैरनेकाः शतसहस्राः ( पशवो ) मांसार्थमुपनीताः, तदा भक्तं दीयते, यो भुङ्क्ते नानाविधानि मांसानि 30 तस्मै ददाति । तत्र साधवोऽदूरे व्यतिव्रजन्तो निमन्त्रिताः, तैर्भक्तं गृहीतं, मांसं नेच्छन्ति, सा 25 Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ કિ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૩) य रायधूया भणइ-किं तुझं न ताव कत्तियमासो पूरइ ?, ते भणंति जावज्जीवाए कत्तिउत्ति, किं वा कह वा, ताहे ते धम्मकहं परिकहेंति, मंसदोसे य परिकहंति, पच्छा संबुद्धा पव्वतिया, एवं तीसे दव्वपच्चक्खाणं, पच्छा भावपच्चक्खाणं जातं, अधुना अदित्साप्रत्याख्यानं प्रतिपाद्यते, तत्रेदं गाथार्द्ध, 'अइच्छापच्चक्खाणं बंभणसमणा अदिच्छत्ति अदित्साप्रत्याख्यानं हे ब्राह्मण हे श्रमण अदित्सेति-न मे दातुमिच्छा, न तु नास्ति यद् भवता याचितं, ततश्चादित्यैव वस्तुतः प्रतिषेधात्मिकेति प्रत्याख्यानमिति गाथार्थः ॥२४१॥ अधुना प्रतिषेधप्रत्याख्यानव्याचिख्यासयेदं गाथाशकलमाह-'अमुगं दिज्जउ मज्झं गाहा व्याख्या-अमुकं घृतादि दीयतां मह्यं, इतरस्त्वाहनास्ति मे तदिति, न तु दातुं नेच्छा, एष इत्थंभूतो भवति प्रतिषेधः, अयमपि वस्तुतः प्रत्याख्यानमेव, प्रतिषेध एव प्रत्याख्यानं २ । ॥२४२॥ इदानीं भावप्रत्याख्यानं प्रतिपाद्यते, तत्रेदं गाथार्द्ध 10 'सेसपयाण य गाहा पच्चक्खाणस्स भावंमि' शेषपदानामागमनोआगमेत्यादीनां साक्षादिहानुक्तानां प्रत्याख्यानसम्बन्धिनां गाधा-कार्येति योगवाक्यशेषौ, इह गाधा प्रतिष्ठोच्यते, निश्चितिरित्यर्थः, કાર્તિકમહિનો પુરો થયો નથી ? (જેથી તમે માંસ ગ્રહણ કરતા નથી.)” તેઓએ કહ્યું – “અમારે તો માવજીવ કાર્તિક જ છે.” પુત્રીએ પૂછ્યું-“શા માટે? કેવી રીતે ?” સાધુઓએ ધર્મકથા કરી, અને માંસના દોષો જણાવ્યા. પછીથી રાજપુત્રીએ બોધ પામીને દીક્ષા લીધી. આ પ્રમાણે માત્ર કાર્તિકમાસ 15 માટે જે પચ્ચખાણ કર્યું તે દ્રવ્યપચ્ચખાણ જાણવું અને પાછળથી દીક્ષા લીધી તે ભાવપચ્ચષ્માણ થયું. હવે અદિત્સાપ્રત્યાખ્યાનનું પ્રતિપાદન કરે છે – તેમાં “અચ્છ ક્વા...” વિગેરે ગાથાનો પાછલો અડધો ભાગ જાણવો. તેની વ્યાખ્યા આ પ્રમાણે – “હે બ્રાહ્મણ ! હે શ્રમણ ! તમે જેની યાચના કરો છો તે વસ્તુ નથી એવું નથી પરંતુ મને તે વસ્તુ દેવાની ઇચ્છા નથી.” અહીં ખરેખર તો અદિત્સા જ પ્રતિષેધ આત્મક હોવાથી પ્રત્યાખ્યાન છે. (આશય એ છે કે પ્રત્યાખ્યાન નિષેધરૂપ 20 છે. અહીં અદિત્સા એ નિષેધરૂપ હોવાથી અદિત્સા પોતે જ પ્રત્યાખ્યાનરૂપ બની જાય છે.) IIભા.-૨૪૧ ||. હવે પ્રતિષેધપ્રત્યાખ્યાનની વ્યાખ્યા કરવાની ઇચ્છાથી ગાથાઅવયવને કહે છે – “મુi ટ્રિબ્બ૩...” વ્યાખ્યા – “ઘી વિગેરે અમુક વસ્તુ મને આપો.” ત્યારે સામેવાળો કહે કે – “મારી પાસે તે વસ્તુ નથી.” અહીં દેવાની ઇચ્છા નથી એવું નથી, પરંતુ તે વસ્તુ જ નથી માટે નિષેધ કરેલ છે. આને 25 પ્રતિષેધ કહેવાય છે. આવા પ્રકારનો પ્રતિષેધ પણ ખરેખર તો પ્રત્યાખ્યાન જ છે (કારણ કે પ્રત્યાખ્યાન પ્રતિષેધરૂપ છે.) પ્રતિષેધરૂપ જે પ્રત્યાખ્યાન તે પ્રતિષેધપ્રત્યાખ્યાન. //ભા.-૨૪૨ પૂર્વાધી હવે ભાવપ્રત્યાખ્યાનનું પ્રતિપાદન કરાય છે – તેમાં આ પ્રમાણે ગાથાનું અડધિયું જાણવું – ભાવપ્રત્યાખ્યાનમાં સાક્ષાત્ સૂત્રમાં નહીં કહેવાયેલા એવા આગમ–નોઆગમ વિગેરે પ્રત્યાખ્યાનસંબંધી શેષપદોની અહીં ગાધા કરવા યોગ્ય છે. અહીં ગાધા એટલે પ્રતિષ્ઠા અર્થ કરવો એટલે કે નિશ્ચિત 30 ३७. च राजदुहिता भणति-किं युष्माकं न तावत् कार्तिकमासः पूर्णः ?, ते भणन्ति-यावज्जीवं कार्तिक इति, किं वा कथं वा ?, तदा ते धर्मकथां कथयन्ति, मांसदोषांश्च परिकथयन्ति, पश्चात् संबुद्धा प्रव्रजिता, एवं तस्या द्रव्यप्रत्याख्यानं पश्चाद् भावप्रत्याख्यानं जातं Page #134 -------------------------------------------------------------------------- ________________ ભાવપ્રત્યાખ્યાનનું નિરૂપણ (ભા. ૨૪૩) તા ૧૨૩ 'गा, प्रतिष्ठालिप्सयोर्ग्रन्थे चेति धातुवचनात्, 'भावंमि'त्ति द्वारपरामर्शः, भावप्रत्याख्यान इति गाथार्थः । तदेतद्दर्शयन्नाह-'तं दुविहं सुतणोसुय गाहा, 'तद्'भावप्रत्याख्यानं द्विविध-द्विप्रकारं 'सुतनोसुतं 'त्ति श्रुतप्रत्याख्यानं नोश्रुतप्रत्याख्यानं च 'सुयं दुहा पुव्वमेव नोपुव्वं' श्रुतप्रत्याख्यानं द्विधा भवति-पूर्वश्रुतप्रत्याख्यानं नोपूर्वश्रुतप्रत्याख्यानं च, 'पुव्वसुय नवमपुव्वं' पूर्वश्रुतप्रत्याख्यानं नवमं पूर्वं, प्रत्याख्यानपूर्वमित्यर्थः । 'नोपुव्वसुयं इमं चेव' नोपूर्वश्रुतप्रत्याख्यानमिदमेव- 5 प्रत्याख्यानाध्ययनमित्येतच्चोपलक्षणमन्यच्चातुरप्रत्याख्यान-महाप्रत्याख्यानादि पूर्वबाह्यमिति गाथार्थः ॥२४३॥ अधुना नोश्रुतप्रत्याख्यानप्रतिपादनायाह-'नोसुयपच्चक्खाणं' गाहा ‘णोसुयपच्चक्खाणं 'ति श्रुतप्रत्याख्यानं न भवतीति नोश्रुतप्रत्याख्यानं, 'मूलगुणे चेव उत्तरगुणे य' मूलगुणांश्चाधिकृत्योत्तरगुणांश्च, मूलभूता गुणाः २ त एव प्राणातिपातादिनिवृत्तिरूपत्वात् प्रत्याख्यानं वर्त्तते, उत्तरभूता गुणा: २ त एवाशुद्धपिण्डनिवृत्तिरूपत्वात् प्रत्याख्यानं तद्विषयं 10 वा अनागतादि वा दशविधमुत्तरगुणप्रत्याख्यानं, 'मूले सव्वं देसं'ति मूलगुणप्रत्याख्यानं द्विधासर्वमूलगुणप्रत्याख्यानं देशमूलगुणप्रत्याख्यानं च, सर्वमूलगुणप्रत्याख्यानं पञ्च महाव्रतानि, = નિશ્ચય કરવો, કારણ કે ગાધુ ધાતુ પ્રતિષ્ઠા, લિસા અને ગુંથન અર્થમાં વપરાય છે એવું ધાતુપાઠનું વચન છે. “' શબ્દ ભાવદ્વારને સૂચવનાર જાણવો. (ટૂંકમાં આશય એ છે કે ભાવપ્રત્યાખ્યાનની વિચારણા કરવામાં સૂત્રમાં ન કહ્યું હોવા છતાં આગમભાવપ્રત્યાખ્યાન, નોઆગમભાવપ્રત્યાખ્યાન 15 વિગેરે શેષ પદોની પણ અહીં પ્રતિષ્ઠા = સમાવેશ સ્વયં કરી લેવો.) મૂળમાં “હા પર્વવસ્વાનલ્સ' આ પ્રમાણેનો પાઠ છે. તેમાં જણા' શબ્દનો પ્રવ્રવાસ' શબ્દ પછી યોગ = અન્વય કરવો. તથા ‘ર્યા' એ પ્રમાણે વાક્યશેષ સમજી લેવો. | ભા.-૨૪૨ || ' ભાવપ્રત્યાખ્યાનને દેખાડતા કહે છે – તે ભાવપ્રત્યાખ્યાન બે પ્રકારે છે – શ્રુતપ્રત્યાખ્યાન અને નોડ્યુતપ્રત્યાખ્યાન. તેમાં શ્રુતપ્રત્યાખ્યાન બે પ્રકારે છે– પૂર્વશ્રુતપ્રત્યાખ્યાન અને નોપૂર્વશ્રુતપ્રત્યાખ્યાન. 20 પૂર્વશ્રુતપ્રત્યાખ્યાન તરીકે ચૌદપૂર્વોમાનું નવમુ પૂર્વ એટલે કે પ્રત્યાખ્યાનનામનું પૂર્વ જાણવું. નોપૂર્વશ્રુતપ્રત્યાખ્યાન તરીકે આ પ્રત્યાખ્યાન અધ્યયન જ જાણવું. આ ઉપલક્ષણ હોવાથી બીજા પણ આતુરપ્રત્યાખ્યાન, મહાપ્રત્યાખ્યાન વિગેરે જે જે પૂર્વથી બહારના છે તે બધા અહીં સમજી લેવા. || ભા.-૨૪૩. હવે નોડ્યુતપ્રત્યાખ્યાનનું પ્રતિપાદન કરતા કહે છે– જે શ્રુતપ્રત્યાખ્યાન નથી તે નોડ્યુતપ્રત્યાખ્યાન, 25 અર્થાત્ મૂલગુણ અને ઉત્તરગુણ એ નોડ્યુતપ્રત્યાખ્યાન જાણવું. તેમાં મૂળભૂત જે ગુણો તે મૂલગુણો અને તે જ પ્રાણાતિપાત વિગેરેથી નિવૃત્તિરૂપ હોવાથી પ્રત્યાખ્યાનરૂપ છે. ઉત્તરભૂત જે ગુણો તે ઉત્તરગુણો અને તે જ અશુદ્ધપિંડથી નિવૃત્તિરૂપ હોવાથી પ્રત્યાખ્યાનરૂપ છે. અથવા ઉત્તરગુણવિષયક જે પ્રત્યાખ્યાન તે ઉત્તરગુણપ્રત્યાખ્યાન અથવા અનાગત વિગેરે (આદિ શબ્દથી અતિક્રાન્ત, કોટિસહિત, નિયંત્રિત, અનાગાર, સાગાર, નિરવશેષ, પરિમાણકૃત, સંકેત અને અદ્ધા એ પ્રમાણેના) દશ પ્રકારના 30 ઉત્તરગુણપ્રત્યાખ્યાન જાણવા. મૂલપ્રત્યાખ્યાન બે પ્રકારે છે – સર્વમૂલગુણપ્રત્યાખ્યાન અને દેશમૂલગુણપ્રત્યાખ્યાન. સર્વમૂલગુણપ્રત્યાખ્યાન તરીકે પાંચ મહાવ્રતો અને દેશમૂલગુણપ્રત્યાખ્યાન Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૭) देशमूलगुणप्रत्याख्यानं पञ्चाणुव्रतानि, इदं चोपलक्षणं वर्त्तते यत उत्तरगुणप्रत्याख्यानमपि द्विधैवसर्वोत्तरगुणप्रत्याख्यानं देशोत्तरगुणप्रत्याख्यानं च, तत्र सर्वोत्तरगुणप्रत्याख्यानं दशविधमनागतमतिक्रान्तमित्याद्युपरिष्टाद् वक्ष्यामः देशोत्तरगुणप्रत्याख्यानं सप्तविधं - त्रीणि गुणव्रतानि चत्वारि शिक्षाव्रतानि, एतान्यप्यूर्ध्वं वक्ष्यामः पुनरुत्तरगुणप्रत्याख्यानमोघतो द्विविधं -' इत्तरियमावकहियं 5 च' तत्रेत्वरं - साधूनां किञ्चिदभिग्रहादि श्रावकाणां तु चत्वारि शिक्षाव्रतानि यावत्कथिकं तु नियन्त्रितं यत् कान्तारदुर्भिक्षादिष्वपि न भज्यते, श्रावकाणां तु त्रीणि गुणव्रतानीति गाथार्थ: ॥२४४॥ साम्प्रतं स्वरूपतः सर्वमूलगुणप्रत्याख्यानमुपदर्शयन्नाह - 'पाणिवहमुसावाए' गाहा, प्राणाइन्द्रियादयः, तथा चोक्तम् - " पञ्चेन्द्रियाणि त्रिविधं बलं च, उच्छ्वासनिश्वासमथान्यदायुः । प्राणा दशैते भगवद्भिरुक्तास्तेषां वियोजीकरणं तु हिंसा ॥१॥" तेषां वधः प्राणवधो न जीववधस्तस्मिन्, 10 मृषा वदनं मृषावादस्तस्मिन्, असदभिधान इत्यर्थः, 'अदत्तं 'ति उपलक्षणत्वाददत्तादाने परवस्त्वाहरण इत्यर्थः, 'मेहुण 'त्ति मैथुने अब्रह्मसेवने यदुक्तं भवति, 'परिग्गहे चेव त्ति परिग्रहे चैव एतेषु विषयभूतेषु श्रमणानां - साधूनां मुलगुणाः त्रिविधत्रिविधेन योगत्रयकरणत्रयेण नेतव्याःતરીકે પાંચ અણુવ્રતો જાણવા. આ ઉપલક્ષણ છે કારણ કે ઉત્તરગુણપ્રત્યાખ્યાન પણ બે પ્રકારે છે સર્વઉત્તરગુણપ્રત્યાખ્યાન અને દેશઉત્તરગુણપ્રત્યાખ્યાન. તેમાં સર્વઉત્તરગુણપ્રત્યાખ્યાન અનાગત, 15 અતિક્રાન્ત વિગેરે દશપ્રકારનું જાણવું કે જે અમે આગળ કહીશું. દેશઉત્તરગુણપ્રત્યાખ્યાન ત્રણ ગુણવ્રતો અને ચાર શિક્ષાવ્રતો એમ સાતપ્રકારનું જાણવું. આ સાત પ્રકારો પણ અમે આગળ કહીશું. ઉત્તરગુણપ્રત્યાખ્યાન ફરી સામાન્યથી બે પ્રકારનું છે – ઇત્વર અને યાવત્કથિક. તેમાં ઇત્વર તરીકે સાધુઓને કોઇક અભિગ્રહ વિગેરે અને શ્રાવકોને ચાર શિક્ષાવ્રતો જાણવા. યાવત્કથિક તરીકે નિયંત્રિતપ્રત્યાખ્યાન (આગળ ગા. ૧૫૭૩માં કહેશે તે) કે જે જંગલ, દુર્ભિક્ષ વિગેરેમાં પણ તોડાય 20 નહીં. શ્રાવકોને યાવત્કથિક તરીકે ત્રણ ગુણવ્રતો જાણવા. II ભા.-૨૪૪ ॥ (હવે મૂળમાં રહેલ પ્રક્ષિપ્તગાથાનો અર્થ લખાય છે – મૂલગુણો પણ શ્રમણ અને શ્રાવકોને આશ્રયીને બે પ્રકારે છે. તે મૂલગુણોનો જો વિભાગ કરીએ તો તે પાંચપ્રકારના જાણવા.) હવે સર્વમૂલગુણપ્રત્યાખ્યાનનું સ્વરૂપ બતાડતા કહે છે પ્રાણિવધ વિગેરે મૂલગુણોના વિષયો જાણવા. તેમાં ઇન્દ્રિય વિગેરે પ્રાણ તરીકે જાણવા. કહ્યું છે – “પાંચ ઇન્દ્રિયો, મન–વચન અને કાયાનું બળ, 25 ઉચ્છ્વાસ—નિઃશ્વાસ, અને આયુષ્ય આ દશ પ્રાણો ભગવાને કહ્યા છે. આ દશ પ્રાણોનો વિયોગ કરવો તે હિંસા છે. III’ આ દશ પ્રાણોનો જે વધ તે પ્રાણવધ. આ પ્રાણવધ તરીકે અહીં ઇન્દ્રિય વિગેરે દશ પ્રાણોનો વધ જાણવો, પણ જીવવધ નહીં (કારણ કે જીવ = આત્મા, તેનો વધ થતો જ નથી.) આ પ્રાણવધને વિશે એટલે કે પ્રાણવધવિષયક (સાધુઓને મૂલગુણ હોય છે. એમ આગળ અન્વય કરવો.) ખોટું બોલવું તે મૃષાવાદ, તેને વિશે, મૂળમાં ‘ઞવત્ત’ એ ઉપલક્ષણ હોવાથી અદત્તનું ગ્રહણ 30 કરવામાં એટલે કે બીજાની વસ્તુ હરણ કરવામાં, મૈથુન = અબ્રહ્મનું સેવન કરવામાં, અને પરિગ્રહને વિશે અર્થાત્ આ પાંચ વિષયોમાં = આ પાંચસંબંધી મૂલગુણો સાધુઓને યોગત્રય–કરણત્રયને આશ્રયીને અનુસરવા. — Page #136 -------------------------------------------------------------------------- ________________ * ૧૨૫ श्रावधर्मनी विधि (नि. १५५९-६४ ) अनुसरणीयाः, इयमत्र भावना - श्रमणाः प्राणातिपाताद्विरतास्त्रिविधं त्रिविधेन तत्थ 'तिविध 'न्ति न करेति न कारवेइ करंतंपि अण्णं णाणुजाणेति, 'तिविहेण 'ति मणेणं वायाए कारणं, एवमन्यत्रापि योजनीयमिति गाथार्थः ॥ २४५ ॥ 5 इत्थं तावदुपदर्शितं सर्वमूलगुणप्रत्याख्यानं, अधुना देशमूलगुणप्रत्याख्यानावसरः, तच्च श्रावकाणां भवतीतिकृत्वा विनेयानुग्रहाय तद्धर्मविधिमेवौघतः प्रतिपिपादयिषुराह सावयधम्मस्स विहिं वुच्छामी धीरपुरिसपन्नत्तं । जं चरिऊण सुविहिया गिहिणोवि सुहाई पावंति ॥ १५५९॥ साभिग्गहा य निरभिग्गहा य ओहेण सावया दुविहा । ते पुण विभज्जमाणा अट्ठविहा हुं ति नायव्वा ॥ १५६०॥ दुविहतिविहेण पढमो दुविहं दुविण बीयओ होइ । दुविहं एगविणं एगविहं चेव तिविहेणं ॥ १५६१॥ एगविहं दुविहेणं इक्किक्कविण छट्टओ हो । उत्तरगुण सत्तमओ अविरयओ चेव अट्ठमओ ॥ १५६२॥ पणय चउकं च तिगं दुगं च एगं च गिण्हइ वयाई । अहवाऽवि उत्तरगुणे अहवाऽवि न गिण्हई किंचि ॥ १५६३ ॥ निस्संकियनिक्कंखिय निव्वितिगिच्छा अमूढदिट्ठी य । वीरवयणमि एए बत्तीसं सावया भणिया ॥ १५६४॥ व्याख्या- तत्राभ्युपेतसम्यक्त्वः प्रतिपन्नाणुव्रतोऽपि प्रतिदिवसं यतिभ्यः सकाशात् साधूनामगारिणां च सामाचारीं शृणोतीति श्रावक इति, उक्तं च- "यो ह्यभ्युपेतसम्यक्त्वो, यतिभ्यः प्रत्यहं कथाम् । शृणोति धर्मसम्बद्धामसौ श्रावक उच्यते ॥१॥" श्रावकाणां धर्म्मः २ 20 ― 10 15 ભાવાર્થ એ છે કે – સાધુઓ ત્રિવિધ—ત્રિવિધવડે પ્રાણાતિપાતથી વિરત છે. તેમાં ત્રિવિધ એટલે प्राशातियात डरे नहीं, उरावे नहीं डरता सेवा पक्ष जीभनी अनुमोहना डरे नहीं. त्रिविधेन खेटले भन—वयन-झायाथी. आम, त्रिविध त्रिविधवडे साधुजो प्राशातिपातथी विरत होय छे. ख ४ प्रमाणे भृषावाद विगेरेभां भेडी हेवु. ॥ मा.-२४५ ।। અવતરણિકા : આ પ્રમાણે સર્વમૂલગુણપ્રત્યાખ્યાન બતાવ્યું. હવે દેશભૂલગુણપ્રત્યાખ્યાનનો 25 અવસર છે. અને તે શ્રાવકોને હોવાથી શિષ્યોના અનુગ્રહ માટે (= શિષ્યોને પણ શ્રાવકધર્મનો બોધ થાય તે માટે) શ્રાવકધર્મની વિધિને સામાન્યથી પ્રતિપાદન કરવાની ઇચ્છાવાળા ગ્રંથકારશ્રી કહે છે गाथार्थ : टीअर्थ प्रभाशे भावो. ટીકાર્થ : સમ્યક્ત્વ અને અણુવ્રતો પણ જેણે સ્વીકારેલ છે એવો જે જીવ રોજે રોજ સાધુઓ પાસેથી સાધુઓની અને ગૃહસ્થોની = શ્રાવકોની સામાચારીને સાંભળે છે તે શ્રાવક કહેવાય છે. કહ્યું 30 છે – ‘સમ્યક્ત્વ સ્વીકારનાર એવો જે જીવ રોજેરોજ સાધુઓ પાસે ધર્મથી સંબદ્ધ એવી કથાને સાંભળે Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ # આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૭) तस्य विधिस्तं वक्ष्ये-अभिधास्ये, किंभूतं ?–'धीरपुरुषप्रज्ञप्तं' महासत्त्वमहाबुद्धितीर्थकरगणधरप्ररूपितमित्यर्थः, यं चरित्वा सुविहिता गृहिणोऽपि सुखान्यैहिकान्यामुष्मिकाणि प्राप्नुवन्तीति गाथार्थः ॥१५५९॥ तत्र-साभिग्गहा य निरभिग्गहा य' गाहा, अभिगृह्यन्त इत्यभिग्रहा:प्रतिज्ञाविशेषाः सह अभिग्रहैर्वर्त्तन्त इति साभिग्रहाः, ते पुनरनेकभेदा भवन्ति, तथाहि5 देशमूलगुणोत्तरगुणेषु सर्वेष्वेकस्मिन् वा भवत्येव तेषामभिग्रहः, निर्गता-अपेता अभिग्रहा येभ्यस्ते निरभिग्रहाः. ते च केवलसम्यगदर्शनिन एव. यथा कष्णसत्यकिश्रेणिकादयः, इत्थं ओघेनसामान्येन श्रावका द्विविधा भवन्ति, ते पुनर्द्विविधा अपि विभज्यमाना अभिग्रहग्रहणविशेषेण निरूप्यमाणा अष्टविधा भवन्ति ज्ञातव्या इति गाथार्थः ॥१५६०॥ तत्र यथाऽष्टविधा भवन्ति तथोपदर्शयन्नाह-'दुविहतिविहेण' गाहा, इह योऽसौ कञ्चनाभिग्रहं गृह्णाति स ह्येवं-'द्विविध मिति 10 कृतकारितं 'त्रिविधेन 'ति मनसा वाचा कायेनेति, एतदुक्तं भवति-स्थूलप्राणातिपातं न करोत्यात्मना न कारयत्यन्यैर्मनसा वाचा कायेनेति प्रथमः, अस्यानुमतिरप्रतिषिद्धा, अपत्यादिपरिग्रहसद्भावात्, તે શ્રાવક કહેવાય છે. ll૧ાા' શ્રાવકોનો જે ધર્મ તે શ્રાવકધર્મ. તેની વિધિને હું કહીશ. તે વિધિ કેવા પ્રકારની છે? – મહાસત્ત્વશાળી અને મહાબુદ્ધિમાન એવા તીર્થકરો–ગણધરોવડે પ્રરૂપણા કરાયેલી આ વિધિ છે કે જેને આચરીને સુવિહિત (= સમ્યગું અનુષ્ઠાનવાળા) ગૃહસ્થો પણ આલોક– 15 પરલોકસંબંધી સુખોને પ્રાપ્ત કરે છે. /૧૫૫૯માં સામાન્યથી શ્રાવકો બે પ્રકારના છે – અભિગ્રહવાળા અને અભિગ્રહ વિનાના. તેમાં જે ગ્રહણ કરાય છે તે અભિગ્રહો અર્થાત્ પ્રતિજ્ઞા વિશેષો. જે શ્રાવકો અભિગ્રહ સાથે રહે છે તે સાભિગ્રહ શ્રાવકો જાણવા. તે સાભિગ્રહ શ્રાવકો અનેક પ્રકારના છે. તે આ પ્રમાણે – દેશમૂલગુણ અને દેશઉત્તરગુણોમાં શ્રાવકોને તે બધા ગુણોમાં કે કોઈ એકમાં અભિગ્રહ હોય જ છે. જેમનામાંથી 20 અભિગ્રહો નીકળી ગયા છે તે નિરભિગ્રહ એટલે કે અભિગ્રહ વિનાના એવા શ્રાવકો. અને આવા નિરભિગ્રહ શ્રાવકો તરીકે કૃષ્ણ, સત્યકી, શ્રેણિક વિગેરે જેવા (વ્રતવિનાના) માત્ર સમ્યગ્દર્શન ધરાવનારા જ જાણવા. આ પ્રમાણે સાભિગ્રહ અને નિરભિગ્રહ એમ સામાન્યથી શ્રાવકો બે પ્રકારે છે. આ બંને પ્રકારના શ્રાવકોનું અભિગ્રહના ગ્રહણવિશેષથી (= એમને ગ્રહણ કરેલા અભિગ્રહોને આશ્રયીને) નિરૂપણ કરીએ તો તેઓ આઠ પ્રકારના છે. જો કે નિરભિગ્રહ શ્રાવકો કોઈ અભિગ્રહ 25 ન હોવાથી તેઓના કોઇ ભેદ પડશે નહીં તેથી તેમનો છેલ્લા આઠમા ભેદમાં સમાવેશ કરશે. બાકી સાભિગ્રહોના અભિગ્રહોને આશ્રયીને સાત ભેદ પડશે. એટલે બંને મળીને તે બંને પ્રકારના શ્રાવકોના આઠ ભેદ થશે.) II૧૫૬૦ના તેમાં હવે જે રીતે આઠ પ્રકાર થાય છે તે રીતે બતાવતા કહે છે – જે શ્રાવક કોઇ અભિગ્રહ ધારણ કરતો હોય તો તે આ પ્રમાણે અભિગ્રહોને ધારણ કરે છે. (૧) કોઇક શ્રાવક દ્વિવિધત્રિવિધ 30 એટલે કે મન-વચન-કાયાથી કૃત–કારિત પચ્ચખ્ખાણ કરે છે. એટલે કે હું સ્કૂલપ્રાણાતિપાતને મને વચન-કાયાથી જાતે કરીશ નહીં, બીજા પાસે કરાવીશ નહીં, આ પ્રથમ પ્રકાર જાણવો. આ જીવને અનુમતિ અપ્રતિષિદ્ધ છે એટલે કે આ શ્રાવક અનુમતિનું પચ્ચખાણ હોતું નથી, કારણ કે આ Page #138 -------------------------------------------------------------------------- ________________ શ્રાવકને ત્રિવિધ-ત્રિવિધપ્રત્યા, ક્વચિત્ જ હોય શ્રી ૧૨૭ तद्व्यापत्तिकरणाच्च तस्यानुमतिप्रसङ्गाद्, इतरथा परिग्रहापरिग्रहयोरविशेषेण प्रव्रजिताप्रव्रजितयोरभेदापत्तेरिति भावना, अत्राह-ननु भगवत्यामागमे त्रिविधं त्रिविधेनेत्यपि प्रत्याख्यानमुक्तमगारिणः, तच्च श्रुतोक्तत्वादनवद्यमेव, तदिह कस्मान्नोक्तं नियुक्तिकारेणेति ?, अथोच्यते, तस्य विशेषविषयत्वात्, तथाहि-किल यः प्रविव्रजिषुरेव प्रतिमां प्रतिपद्यते पुत्रादिसन्ततिपालनाय स एव त्रिविधं त्रिविधेनेति करोति, तथा विशेष्यं वा किञ्चिद् वस्तु स्वयम्भूरमणमत्स्यादिकं तथा स्थूल- 5 प्राणातिपातादिकं चेत्यादि, न तु सकलसावधव्यापारविरमणमधिकृत्येति, ननु च नियुक्तिकारेण स्थूलप्राणातिपातादावपि त्रिविधंत्रिविधेनेति नोक्तो विकल्पः, 'वीरवयणंमि एए बत्तीसं सावया શ્રાવકને દીકરા વિગેરેનો પરિગ્રહ છે. અને આ દીકરા વિગેરે દ્વારા કોઇ જીવની હિંસા થઈ તો તેમાં આ શ્રાવકની અનુમતિ = અનુમોદના રહેલી છે. માટે તેને અનુમતિનું પચ્ચખાણ નથી. અને જો આવું ન માનો એટલે કે પરિગ્રહ હોવા છતાં અનુમતિ લાગતી નથી એવું માનો તો પરિગ્રહ હોય કે 10 પરિગ્રહ ન હોય બંનેમાં કોઈ ફરક ન હોવાથી સાધુ-શ્રાવક વચ્ચે અભેદની આપત્તિ આવે. (માટે પોતે ભલે પ્રાણાતિપાત કરતો નથી કે બીજા પાસે કરાવતો નથી છતાં પોતાના દીકરા વિગેરે જે કઈ હિંસા કરે છે તેમાં તેની અનુમતિ હોવાથી આ પ્રથમ પ્રકારના શ્રાવકને અનુમતિ અપ્રતિષિદ્ધ છે, અર્થાત્ અનુમતિનું પચ્ચખ્ખાણે આ શ્રાવકને હોતુ નથી.) શંકા : ભગવતીનામના પાંચમા અંગમાં શ્રાવકને ત્રિવિધ–ત્રિવિધ પ્રત્યાખ્યાન કહ્યું છે. અને 15 તે શ્રુતમાં કહેલું હોવાથી નિર્દોષ જ છે, અર્થાત્ આગમમાં જ કહેલું હોવાથી તમે તેમાં કોઈ દોષ = આપત્તિ પણ આપી શકતા નથી. તો પછી નિયુક્તિકારે પ્રથમ પ્રકારમાં ત્રિવિધ–ત્રિવિધ બતાવવાને બદલે દ્વિવિધ–ત્રિવિધ શા માટે કહ્યું? સમાધાન : આગમમાં શ્રાવકને જે ત્રિવિધ–ત્રિવિધ પ્રત્યાખ્યાન કહ્યું છે તે ચોક્કસ પ્રકારના વિષયને આશ્રયીને કહ્યું છે. તે આ પ્રમાણે – પ્રવ્રજયા લેવાની ઇચ્છાવાળો એવો જ જે શ્રાવક પુત્ર 20 વિગેરે સંતાનોનું પાલન કરવા માટે પ્રતિમાને સ્વીકારે છે. (એટલે કે જે શ્રાવક પ્રવ્રજયા લેવા ઇચ્છે છે પરંતુ પોતાના પુત્ર વિગેરે હજુ નાના છે. તેમનું પાલન કરનાર બીજું કોઈ નથી. તેથી જયાં સુધી તે પુત્રાદિ મોટા થઈને સમર્થ બને નહીં ત્યાં સુધી પ્રવ્રયા લઈ શકાય એવી પરિસ્થિતિ નથી. તેવો શ્રાવક પ્રવ્રજયા લઈ શકતો ન હોવાથી અને સંતાનોનું પાલન કરવા સંસારમાં રહેવું પડતું હોવાથી વિશિષ્ટ આરાધનારૂપે જયારે પ્રતિમાને સ્વીકારે ત્યારે) તે જ શ્રાવક ત્રિવિધ–ત્રિવિધ પચ્ચખ્ખાણ કરે છે. 25 અથવા સ્વયંભૂરમણસમુદ્રમાં રહેલા મત્સ્ય વિગેરે કોઈ ચોક્કસ વસ્તુને આશ્રયીને ત્રિવિધત્રિવિધ પચ્ચખ્ખાણ કરે. તે પણ સ્થૂલપ્રાણાતિપાતાદિને આશ્રયીને નહીં કે સકલસાવઘવ્યાપારથી વિરતિને આશ્રયીને ત્રિવિધ–ત્રિવિધ કરે. (આમ કોઈક જ શ્રાવક કરે અથવા અમુક વિષયને અને શૂલપ્રાણાતિપાતાદિને આશ્રયીને કરે માટે ત્રિવિધ–ત્રિવિધ પ્રત્યાખ્યાન ચોક્કસ વિષયને આશ્રયીને થાય છે.) શંકા : જો શૂલપ્રાણાતિપાતાદિને આશ્રયીને ત્રિવિધિ–ત્રિવિધિ પ્રત્યાખ્યાન થતું હોય તો નિર્યુક્તિકારે શૂલપ્રાણાતિપાતાદિમાં પણ તે વિકલ્પ કેમ ન કહ્યો? તથા “વીરવચનમાં = આગમમાં આ બત્રીશ 30 Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૩) भणिया' इति वचनादन्यथा पुनरधिकाः स्युरिति ?, अत्रोच्यते, सत्यमेतत्, किंतु बाहुल्यपक्षमेवाङ्गीकृत्य नियुक्तिकारेणाभ्यधायि, यत् पुनः क्वचिदवस्थाविशेषे कदाचिदेव समाचर्यते न सुष्ठ समाचारानुपाति तन्नोक्तं, बाहुल्येन तु द्विविधं त्रिविधेनेत्यादिभिरेव षड्भिर्विकल्पैः सर्वस्यागारिणः सर्वमेव प्रत्याख्यानं भवतीति न कश्चिद् दोष इत्यलं प्रसङ्गेन, प्रकृतं प्रस्तुमः, 'दुविहं दुविहेण 5 बितियओ होति 'त्ति 'द्विविध' मिति स्थूलप्राणातिपातं न करोति न कारयति 'द्विविधेने 'ति मनसा वाचा, यद्वा मनसा कायेन, यद्वा वाचा कायेन, इह च प्रधानोपसर्जनभावविवक्षया भावार्थोऽवसेयः, तत्र यदा मनसा वाचा न करोति न कारयति तदा मनसैवाभिसन्धिरहित एव वाचापि हिंसकमब्रुवन्नेव कायेनैव दुश्चेष्टितादिना करोत्यसंज्ञिवत्, यदा तु मनसा कायेन च न करोति न कारयति यदा मनसाभिसन्धिरहित एव कायेन च दुश्चेष्टितादि परिहरन्नेव अनाभोगाद्वाचैव हिंसकं ब्रूते, यदा तु 10 वाचा कायेन च न करोति न कारयति तदा मनसैवाभिसन्धिमधिकृत्य करोतीति, अनुमतिस्तु त्रिभिरपि सर्वत्रैवास्तीति भावना, एवं शेषविकल्पा अपि भावनीया इति, “दुविहं एगविहेणं'ति શ્રાવકો કહ્યા છે” (૧૫૬૪) આ પ્રમાણેના વચનથી ત્રિવિધ-ત્રિવિધનો અભાવ સિદ્ધ થાય છે. બાકી જો ત્રિવિધ-ત્રિવિધ હોત તો ૩૨થી વધારે શ્રાવકો થાત. સમાધાન : તમારી વાત સાચી છે. પરંતુ બહુલતાને આશ્રયીને નિર્યુક્તિકારે દ્વિવિધ–ત્રિવિધ 15 વિગેરે વિકલ્પો કહ્યા છે પરંતુ જે ત્રિવિધ–ત્રિવિધ પ્રત્યાખ્યાન વિગેરેનું કોઇક અવસ્થાવિશેષમાં ક્યારેક જ આચરણ થાય છે (માટે જ) સામાચારીને સારી રીતે અનુસરનારું નથી (એટલે કે વારંવાર જેનું સેવન થતું નથી) તે કહ્યું નથી. મોટા ભાગે દ્વિવિધ–ત્રિવિધ વિગેરે છ જ વિકલ્પોવડે બધા શ્રાવકોના બધા જ પ્રત્યાખ્યાન થાય છે. તેથી (ત્રિવિધ–ત્રિવિધનો વિકલ્પ ન કહ્યો હોવા છતાં) કોઈ દોષ નથી. પ્રાસંગિક ચર્ચાવડે સર્યું. 20 (૨) મૂળ વાત ઉપર આવીએ. (પ્રથમ પ્રકાર કહ્યો. હવે) દ્વિવિધ–દ્ધિવિધવડે બીજો પ્રકાર જાણવો. તેમાં દ્વિવિધ એટલે શૂલપ્રાણાતિપાતને કરીશ નહીં, બીજા પાસે કરાવીશ નહીં. ‘દ્ધિવિધન” એટલે મન-વચનથી, કે મન-કાયાથી, કે વચન-કાયાથી. અહીં મુખ્ય–ગૌણભાવની વિવફાવડે ભાવાર્થ જાણવા યોગ્ય છે. અર્થાત જ્યારે મન-વચનથી શૂલપ્રાણાતિપાતને કરીશ નહીં, કરાવીશ. નહીં એ પ્રમાણેનું પ્રત્યાખ્યાન કરે, ત્યારે મનથી પ્રાણાતિપાતના વિચાર વિના જ, વચનથી પણ 25 હિંસક વચનોને નહીં જ બોલતો માત્ર દુગેષ્ટિત વિગેરે કાયાવડે જ અસંજ્ઞિની જેમ હિંસાને કરે છે. (આમ, મન-વચન ગૌણ અને કાયા જ મુખ્ય બને છે.). - જ્યારે મન-કાયાથી કરીશ નહીં, કરાવીશ નહીં એવું પ્રત્યાખ્યાન ગ્રહણ કરે ત્યારે મનથી વિચારરહિત અને કાયાથી દુચેષ્ટા વિગેરેનો ત્યાગ કરતો જ અનાભોગથી વચનથી “મારી નાંખું વિગેરે હિંસકવચન બોલે. જ્યારે વચન-કાયાથી કરીશ નહીં, કરાવીશ નહીં એવું પ્રત્યાખ્યાન ગ્રહણ 30 કરે ત્યારે માત્ર મનથી વિચાર કરવાદ્વારા જ પ્રાણાતિપાતને કરે છે. મનવચન-કાયા આ ત્રણેથી અનુમોદના તો બધા વિકલ્પોમાં છે એટલું જાણવું. આ જ પ્રમાણે આગળ બતાવાતા શેષ વિકલ્પો પણ વિચારી લેવા. Page #140 -------------------------------------------------------------------------- ________________ શ્રાવકના બત્રીસ ભેદો * ૧૨૯ द्विविधमेकविधेन, 'एक्कविहं चेव तिविहेणं ति एकविधं चैव त्रिविधेनेति गाथार्थः ॥ १५६१॥ 'एगंविहं दुविहेणं 'ति एकविधं द्विविधेन 'एक्क्कविहेण छट्टओ होइ' एकविधमेकविधेन षष्ठो भव भेदः, 'उत्तरगुण सत्तमओ 'त्ति प्रतिपन्नोत्तरगुणः सप्तमः, इह च सम्पूर्णासम्पूर्णोत्तरगुणभेदमनादृत्य सामान्येनैक एव भेदो विवक्षितः, 'अविरयओ चेव अट्ठमओ 'त्ति अविरतश्चैवाष्टम इति अविरतसम्यग्दृष्टिरिति गाथार्थः ॥ १५६२ ॥ इत्थमेते अष्टौ भेदाः प्रदर्शिताः, एत एव विभज्यमाना द्वात्रिंशद् 5 भवन्ति, कथमित्यत आह-' पणग 'त्ति पञ्चाणुव्रतानि समुदितान्येव गृह्णाति कश्चित्, तत्रोक्तलक्षणाः षड् भेदा भवन्ति, 'चउकं च 'त्ति तथाऽणुव्रतचतुष्टयं गृह्णात्यपरस्तत्रापि षडेव, 'तिगन्ति एवमणुव्रतत्रयं गृह्णात्यन्यस्तत्रापि षडेव, 'दुगं च 'त्ति इत्थमणुव्रतद्वयं गृह्णाति, तत्रापि षडेव, 'एक्कं वत्ति तथाऽन्य एकमेवाणुव्रतं गृह्णाति, तत्रापि षडेव, 'गिण्हइ वयाई ति इत्थमनेकधा गृह्णाति व्रतानि, विचित्रत्वात् श्रावकधर्मस्य, एवमेते पञ्च षट्कास्त्रिंशद् भवन्ति, प्रतिपन्नोत्तरगुणेन सहैकत्रिंशत्, 10 (૩) દ્વિવિધ–એકવિધવડે અર્થાત્ મનથી કરીશ નહીં, કરાવીશ નહીં. વચનથી કરીશ નહીં, કરાવીશ નહીં. કાયાથી કરીશ નહીં, કરાવીશ નહીં. (અહીં પણ ગૌણ–મુખ્યભાવ પૂર્વની જેમ જાણવો. અનુમતિ બધા જ વિકલ્પોમાં રહેશે.) (૪) એકવિધ—ત્રિવિધવડે અર્થાત્ મન–વચન— કાયાથી કરીશ નહીં. અથવા મન—વચન—કાયાથી કરાવીશ નહીં. ||૧૫૬૧|| (૫) એકવિધ—દ્વિવિધવડે અર્થાત્ મન–વચનથી કરીશ નહીં, મન—કાયાથી કરીશ નહીં, વચન– 15 કાયાથી કરીશ નહીં. આ જ પ્રમાણેના બીજા ત્રણ વિકલ્પો ‘કરાવીશ નહીં' રૂપ કારાપણમાં સમજી લેવા. (૬) એકવિધ–એકવિધવડે છઠ્ઠો ભાંગો જાણવો. અર્થાત્ મનથી કરીશ નહીં, વચનથી કરીશ નહીં, કાયાથી કરીશ નહીં. આ જ પ્રમાણે અન્ય ત્રણ વિકલ્પો કારાપણમાં સમજવા. (આ છ વિકલ્પોમાં જ બધા શ્રાવકોના બધા જ પચ્ચક્ખાણોનો સમાવેશ થઇ જાય છે. આ છ મૂલભાંગા થયા. આ બધાના પેટા-વિકલ્પોની બધી મળીને સંખ્યા એકવીશ જાણવી. આ છ મૂલભાંગાને આશ્રયીને છ 20 પ્રકારના શ્રાવકો થયા.) (૭) સાતમો શ્રાવક તે છે કે જેણે ઉત્તરગુણો = ગુણવ્રત અને શિક્ષાવ્રતો સ્વીકારેલા છે. અહીં બધા કે અમુક ઉત્તરગુણોના ભેદોની વિવક્ષા કરવાને બદલે સામાન્યથી એક જ ભેદની વિવક્ષા કરી છે. (૮) જેણે એક પણ અભિગ્રહ ધારણ કર્યો નથી. એવા (કૃષ્ણ વિગેરે) અવિરતસમ્યગ્દષ્ટિનો આઠમો ભેદ જાણવો. ।।૧૫૬૨ 25 આ પ્રમાણે આઠ ભેદો બતાવ્યા. આ આઠ ભેદોમાં જ વધારે વિભાગો પાડતા બત્રીસ થાય છે. કેવી રીતે ? તે કહે છે – કોઇક શ્રાવક એક સાથે પાંચ અણુવ્રતો ગ્રહણ કરે. તેમાં પૂર્વે કહેલા દ્વિવિધ— ત્રિવિધ વિગેરે છ મૂલભાંગા થાય છે. કોઇક ચાર અણુવ્રતો ગ્રહણ કરે તેમાં પણ છ થાય. એ જ પ્રમાણે કોઇ ત્રણ અણુવ્રતો સ્વીકારે તેમાં પણ છ ભેદો પડે. આ જ પ્રમાણે કોઇ બે અણુવ્રતો ગ્રહણ કરે અથવા કોઇ એક અણુવ્રત ગ્રહણ કરે દરેકમાં છ–છ ભેદ પડે. આ પ્રમાણે અનેક રીતે વ્રતો ગ્રહણ 30 કરે કારણ કે શ્રાવકધર્મ વિચિત્ર છે. (= અનેક પ્રકારનો છે.) આમ, આ પાંચ અણુવ્રતોને આશ્રયીને દ૨ેકના છ ભેદ પડતા હોવાથી ત્રીસ ભેદો થાય છે. Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૩) तथा चाह-'अहवावि उत्तरगुणे'त्ति अथवोत्तरगुणान्-गुणव्रतादिलक्षणान् गृह्णाति, समुदितान्येव गृह्णाति, केवलसम्यग्दर्शनिना सह द्वात्रिंशद् भवन्ति, तथा चाह-'अहवावि न गिण्हती किंचि'त्ति अथवा न गृह्णाति तानप्युत्तरगुणानिति, केवलं सम्यग्दृष्टिरेवेति गाथार्थः ॥१५६३॥ इह पुनर्मूल गुणोत्तरगुणानामाधारः सम्यक्त्वं वर्त्तते तथा चाह-'निस्संकियनिक्कंखिय'गाहा, शङ्कादिस्वरूप5 मुदाहरणद्वारेणोपरिष्टाद् वक्ष्यामः वीरवचने' भगवन् महावीरवर्द्धमानस्वामिप्रवचने 'एते' अनन्तरोक्ता द्वात्रिंशदुपासका:-श्रावका भणिता:-उक्ता इति गाथार्थः ॥१५६४॥ एते चेव बत्तीसविहा करणतियजोगतियकालतिएणं विसेसेज्जमाणा सीयालं समणोवासगसयं भवति, कहं ?, पाणाइवायं न करेति मणेणं, अथवा पाणातिपातं न करेइ वायाए, अहवा पाणातिपातं न करेइ काएणं ३, अथवा पाणातिवातं न करेति मणेणं वायाए य ४, अथवा पाणातिवायं न करेति मणेणं 10 काएण य ५, अथवा पाणातिपातं न करेति वायाए काएण य ६, अथवा पाणातिपातं न करेति मणेणं वायाए कारण य ७, एते सत्त भंगा करणेणं, एवं कारवणेणवि एए चेव सत्त भंगा १४, एवं अणुमोयणेणवि सत्त भंगा २१, अहवा न करेइ न कारवेइ मणसा १ अहवा न करेइ न कारवेइ वचसा २ अहवा न करेइ न कारवेइ काएण ३ अहवा न करेइ न कारवेइ मणसा અથવા કોઇ શ્રાવક ગુણવ્રતાદિરૂપ ઉત્તરગુણોને એક સાથે જ સ્વીકારે. તેથી તે મળીને એકત્રીસ 15 અને માત્ર સમ્યગ્દર્શની મળીને બત્રીસ ભેદો થાય છે. કહ્યું છે કે કોઈ ઉત્તરદ્રતો પણ સ્વીકારે નહીં, તે સમ્યગ્દષ્ટિ જ જાણવો. ll૧૫૬૩. અહીં મૂલ–ઉત્તરગુણોનો આધાર સમ્યક્ત છે. આ વાતને મૂળમાં કહે છે કે નિઃશંકિત, નિષ્કાંક્ષિત, અમૂઢદષ્ટિ એવા શ્રાવકો હોય છે. (અર્થાત્ શંકા-કાંક્ષા વિગેરે વિનાના શ્રાવકો હોય છે. શંકા-કાંક્ષા વિગેરે સમ્યક્તના અતિચારો છે.) તે શંકાદિનું સ્વરૂપ ઉદાહરણ દ્વારા આગળ બતાવીશું. વીરવચનમાં 20 એટલે કે ભગવાન મહાવીરવર્ધમાન સ્વામિના પ્રવચનમાં આ પૂર્વે કહેવાયેલા બત્રીસ શ્રાવકો કહેવાયા. ૧૫૬૪. આ જ બત્રીસ પ્રકારના શ્રાવકોને કરણત્રિક, યોગત્રિક અને કાલત્રિકને આશ્રયીને વિશેષિત કરીએ તો તેઓના એકસો સુડતાલીસ = ૧૪૭ ભેદો થાય છે. કેવી રીતે? તે કહે છે – (૧) મનથી પ્રાણાતિપાતને કરીશ નહીં, અથવા (૨) વચનથી પ્રાણાતિપાતને કરીશ નહીં, અથવા (૩) કાયાથી 25 પ્રાણાતિપાતને કરીશ નહીં. અથવા (૪) મન-વચનથી પ્રાણાતિપાતને કરીશ નહીં, અથવા (૫) મન-કાયાથી પ્રાણાતિપાતને કરીશ નહીં, અથવા (૬) વચન-કાયાથી પ્રાણાતિપાતને કરીશ નહીં. અથવા (૭) મન-વચન-કાયાથી પ્રાણાતિપાતને કરીશ નહીં. આ કરણને આશ્રયીને સાત ભાંગા પ્રાપ્ત થયા. આ જ પ્રમાણે કરાવણને આશ્રયીને આ જ રીતે સાત ભાંગ પ્રાપ્ત થતાં ૧૪ ભાંગા થાય. આ જ પ્રમાણે અનુમોદનાને આશ્રયીને બીજા સાત ભાંગા પ્રાપ્ત થતાં કુલ એકવીસ ભાંગા થયા. 30 અથવા (૧) મનથી કરીશ–કરાવીશ નહીં, અથવા (૨) વચનથી કરીશ-કરાવીશ નહીં, અથવા (૩) કાયાથી કરીશ નહીં–કરાવીશ નહીં. અથવા (૪) મન-વચનથી કરીશ નહીં– કરાવીશ નહીં, Page #142 -------------------------------------------------------------------------- ________________ શ્રાવકવ્રતના ૧૪૭ પ્રકારો * ૧૩૧ वयसा ४ अहवा न करेइ न कारवेइ मणसा कायेणं ५ अहवा न करेइ न कारवेइ वयसा कायसा ६ अहवा न करेइ न कारवेइ मणसा वयसा कायसा ७, एते करणकारावणेहिं सत्त भंगा ७, एवं करणाणुमोयणेहिवि सत्त भंगा ७, एवं कारावणाणुमोयणेहिवि सत्त भंगा, एवं करणकारावणाणुमोयणेहिवि सत्त भंगा ७, एवेते सत्त सत्तभंगाणं एगूणपण्णासं विगप्पा भवन्ति, एत्थ इमो गणपन्नासइमो विगप्पो - पाणातिवायं न करेइ न कारवेइ करेंतंपि अन्नं न 5 समणुजाणइ मणेणं वायाए कारणंति, एस अंतिमविगप्पो पडिमापडिवन्नस्स समणोवासगस्स तिविहंतिविहेणं भवतीति, एवं ताव अतीतकाले पडिक्कमंतस्स एगूणपण्णा भवन्ति, एवं पडुपवि काले संवरेंतस्स एगूणपण्णा भवन्ति, एवं अणागएवि काले पच्चक्खायंतस्स एगूणपन्नासा भवन्ति, एवमेता एगूणपण्णासा तिण्णि सीयालं सावयस्यं भवति सीयालं भंगस्यं जस्स विसोहीऍ होति उवलद्धं । सो खलु पच्चक्खाणे कुसलो सेसा 10 अकुसला उ ॥ १ ॥ एवं पुण पंचहिं अणुव्वएहिं गुणियं सत्तसयाणि पंचत्तीसाणि सावयाणं भवन्ति [सीयालं भंगसयं गिहिपच्चक्खाणभेयपरिमाणं । जोगतियकरणतियकालतिएणं गुणेयव्वं ॥२॥ सीयालं भंगसयं पच्चक्खाणंमि जस्स उवलद्धं । सो खलु पच्चक्खाणे कुसलो सेसा असला य ॥ ३ ॥ सीयालं भंगसयं गिहिपच्चक्खाणभेयपरिमाणं । तं च विहिणा इमेणं भावेयव्वं पयत्तेणं અથવા (૫) મન—કાયાથી કરીશ નહીં – કરાવીશ નહીં, અથવા (૬) વચન—કાયાથી કરીશ નહીં— 15 કરાવીશ નહીં, અથવા (૭) મન-વચન—કાયાથી કરીશ નહીં—કરાવીશ નહીં. આ કરણ—કરાવણને આશ્રયીને સાત ભાંગા થયા. આ જ પ્રમાણે કરણ–અનુમોદન, કરાવણ–અનુમોદન અને કરણ— કરાવણ–અનુમોદનવડે દરેકના સાતસાત ભાંગા ગણતા બધા મળીને ઓગણપચાસ = ૪૯ ભાંગા થાય છે. તેમાં છેલ્લા ઓગણપચાસમાં ભાંગાનું સ્વરૂપ આ પ્રમાણે આવશે – “મન–વચન—કાયાથી પ્રાણાતિપાતને કરીશ નહીં, કરાવીશ નહીં કે કરતા એવા પણ બીજાની અનુમોદના કરીશ નહીં.” 20 આ છેલ્લો વિકલ્પ પ્રતિમા સ્વીકારેલ એવા શ્રાવકને ત્રિવિધ—ત્રિવિધે થાય છે. આ ઓગણપચાસ વિકલ્પો ભૂતકાળનું (નિંદા દ્વારા) પ્રતિક્રમણ કરતાને, વર્તમાનકાળમાં સંવરણ કરતાને અને ભવિષ્યકાળમાં પચ્ચક્ખાણ કરતાને થાય છે. આમ ત્રણે કાળના ગણતા બધા મળીને એકસો સુડતાલીસ ભાંગા થાય છે, એટલે કે એકસો સુડતાલીસ પ્રકારના શ્રાવકો થાય છે. “જે જીવને પચ્ચક્ખાણવિષયક (વિશોધિ = પચ્ચક્ખાણ) એકસો સુડતાલીસ ભાંગાઓનું જ્ઞાન પ્રાપ્ત થયું છે તે જ પચ્ચક્ખાણમાં 25 કુશલ જાણવો. શેષ અકુશલ જાણવા ||૧||' આ પ્રમાણે પાંચે અણુવ્રતો સાથે આ ૧૪૭ ભાંગાઓ ગુણતા સાતસો પાંત્રીસ = ૭૩૫ ભેદો શ્રાવકોના થાય છે. — [ગૃહસ્થોના પચ્ચક્ખાણના એકસો સુડતાલીસ ભેદો થાય છે. (પૂર્વે કહેલા ઓગણપચાસ ભાંગાઓને) યોગત્રિક, કરણત્રિક અને કાલત્રિકવડે ગણતા આટલું પરિમાણ પ્રાપ્ત થાય છે. II૨॥ પ્રત્યાખ્યાનને વિશે જેને આ એકસો સુડતાલીસ ભાંગાનું જ્ઞાન પ્રાપ્ત થયું છે. તે જ પચ્ચક્ખાણમાં 30 કુશલ જાણવો. શેષ અકુશલ જાણવા. IIII ગૃહસ્થ પચ્ચક્ખાણના આ એકસો સુડતાલીસ ભાંગાની [ ] कोष्टकमध्यवर्ती पाठः प्राप्तादर्शेषु न दृश्यते । Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ જ આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૩) ॥४॥ तिन्नि तिया तिन्नि दुया तिन्निक्किक्का य हुँति जोगेसुं । तिदुइक्कं तिदुइक्कं तिदुएगं चेव करणाइं ॥५॥ पढमे लब्भइ एगो सेसेसु पएसु तिय तिय तियंति । दो नव तिय दो नवगा तिगुणिय सीयाल भंगसयं ॥६॥] अहवा अणुव्वए चेव पडुच्च एक्कगादिसंजोगदुवारेण पभूयतरा भेदा निदंसिज्जंति, तत्रेयमेकादिसंयोगपरिमाणप्रदर्शनपराऽन्यकर्तृकी गाथा ॥ ___ पंचण्हमणुवयाणं इक्कगदुगतिगचउक्कपणएहि । पंचगदसदसपणइक्कगो य संजोग नायव्वा ॥१॥ __एतीए वक्खाणं-पंचण्हमणुव्वयाणं पुव्वभणियाणं 'एक्कगदुगतिगचउक्क पणएहिं' चिंतिज्जमाणाणं 'पंचगदसदसपणगएक्कगो य संजोग णातव्वा' एक्केण चिंतिज्जमाणाणं पंच संजोगा, कहं ?, पंचसु घरएसु एगेण पंचेव भवन्ति, दुगेण चिंतिज्जमाणाणं दस चेव, कहं ?, 10 पढमबीयघरेण एक्को १ पढमततियघरेण २ पढमचउत्थघरेण ३ पढमपंचमघरेण ४ बितियततियघरेण ५ बीयचउत्थघरेण ६ बीयपंचमघरेण सत्तमो ७ ततियचउत्थघरेण ८ ततियपंचमघरेण ९ चउत्थपंचमघरेण १० ॥ तिगेण चिंतिज्जमाणाणं दस चेव, कहं ?, पढमबियततियघरेण एक्को १ पढमबितियचउत्थघरेण २ पढमबितियपंचमघरेण ३ पढमतईयचउत्थघरेण ४ पढमततियपंचमघरेण ५ पढमचउत्थपंचमघरेण ६ बितियततियचउत्थघरएण ७ बितियततियपंचमघरेण ८ बितियचउत्थ15 સંખ્યાને આગળ બતાવાતી વિધિવડે પ્રયત્નથી વિચારવી. ૪ (હવે બતાવેલ પાંચમી અને છઠ્ઠી ગાથાનો અર્થ ભાગ. ૪ પૃ. ૩૩૬ પ્રમાણે જાણી લેવો) I૫-l] અથવા અણુવ્રતોને જ આશ્રયીને એક વિગેરેના સંયોગદ્વારા ઘણા બધા ભેદો દેખાડાય છે. તેમાં એક વિગેરેના સંયોગના પરિમાણને દેખાડનાર અન્યકર્તાની ગાથા આ પ્રમાણે છે ; ગાથાર્થ : ટીકાર્ય પ્રમાણે જાણવો. 20 ટીકાર્ય : પૂર્વે કહેલા પાંચ અણુવ્રતોના એક-બે-ત્રણ-ચાર અને પાંચવડે વિચારતા ક્રમશઃ પાંચ દસ-દસ-પાંચ અને એક સંયોગો જાણવા. તેમાં એક-એકવડે વિચારતા પાંચ સંયોગો થાય છે. કેવી રીતે? તે કહે છે કે પાંચ ઘરોમાં = પાંચ ખાનામાં દરેકમાં એક-એક મૂકતા પાંચ ભાંગા થાય. (અર્થાત્ કોઈપણ શ્રાવક કોઈ એક જ વ્રત લે. બીજો શ્રાવક કોઈ બીજું વ્રત લે. કોઇ વળી ત્રીજું એક જ વ્રત લે. એમ પાંચ સમજવા.) બેવડે વિચારતા દસ સંયોગો થાય. કેવી રીતે ? (૧) પહેલા-બીજા વ્રતને 25 આશ્રયીને, (૨) પહેલા-ત્રીજા, (૩) પહેલા-ચોથા, (૪) પહેલા-પાંચમા, (૫) બીજા-ત્રીજા, (૬) બીજા-ચોથા, (૭) બીજા-પાંચમા, (૮) ત્રીજા-ચોથા (૯) ત્રીજા-પાંચમા, અને (૧૦) ચોથા-પાંચમા વ્રતને આશ્રયીને દસમો ભાંગો થાય છે. ત્રણવડે વિચારતા દસ સંયોગો થાય છે. કેવી રીતે ? તે કહે છે – (૧) પહેલા-બીજા-ત્રીજાવ્રતને આશ્રયીને પહેલો ભાંગો. એ જ પ્રમાણે (૨) પહેલા-બીજા-ચોથા, (૩) પહેલા-બીજા-પાંચમા, (૪) 30 પહેલા-ત્રીજા-ચોથા, (૫) પહેલા-ત્રીજા-પાંચમા, (૬) પહેલા-ચોથા-પાંચમા, (૭) બીજા-ત્રીજા-ચોથા, (૮) બીજા-ત્રીજા-પાંચમા, (૯) બીજા-ચોથા-પાંચમા, અને (૧૦) ત્રીજા-ચોથા-પાંચમા ઘરવડે (એટલે Page #144 -------------------------------------------------------------------------- ________________ પાંચ અણુવ્રતોના સાંયોગિક ભાંગાઓ છેઃ ૧૩૩ पंचमघरेण ९ ततियचउत्थपंचमघरेण १० । चउक्कगेण चिंतिज्जमाणाणं पंच हवंति, कहं ?, पढमबितियततियचउत्थघरेण एक्को १ पढमबितियततियपंचमघरेण २ पढमबितियचउत्थपंचमघरेण ३ पढमततियचउत्थपंचमघरेण ४ बितियततियचउत्थपंचमघरेण ५, पंचगेण चिंतिज्जमाणाण एगो चेव भवतित्तिगाथार्थः ॥१॥ एत्थ य एक्कगेण य जे पंच संजोगा दुगेण जे दस इत्यादि, एएसिं चारणियापओगेण आगयफलगाहाओ तिण्णि - वयएक्कगसंजोगाण हंति पंचण्ह तीसई भंगा। दुगसंजोगाण दसण्ह तिन्नि सट्टा सया हुंति ॥१॥ तिग संजोगाण दसण्ह भंग सया इक्कवीसई सट्ठा । चउसंजोगाण पुणो चउसट्ठिसयाणिऽसीयाणि ॥२॥ सत्तत्तरि सयाई छसत्तराई पंचसंजोए । उत्तरगुण अविरयमेलियाण जाणाहि सव्वग्गं ॥३॥ सोलस चेव सहस्सा अट्ठसया चेव होंति अट्ठहिया । .एसो उवासगाणं वयगहणविही समासेणं ॥४॥ (प्र०) - व्याख्या-एताश्चतस्रोऽप्यन्यकृताः सोपयोगा | प्रा० | मृ० अ० | मै० । प० इत्युपन्यस्ताः, एतासिं भावणाविही इमा-तत्र 15 २१३ | १३ | १३ | २३ | २३ तावदियं स्थापना, थूलगपाणातिवातं पच्चक्खाइ २।२ | २।२ | २२ | २।२ | २।२ दुविहं तिविहेण १ दुविहं दुविहेणं २ दुविहं २।१ । २।१ | २।१ | २।१ | २१ एक्कविहेणं ३ एगविहं तिविहेणं ४ एगविहं दुविहेण ११३ | १३ | १३ | १३ | ११३ ५ एगविहं एगविहेण ६, एवं थूलगमुसावाय१।२ | १२ | १२ | १२ | १२ अदत्तादाणमेहुणपरिग्गहेसु, एक्कक्के छभेदा, एए 20 १।१ | ११ | ११ | ११ | ११ | सव्वेवि मिलिया तीसं हवंति, ततश्च यदुक्तं प्राक् કે ત્રીજા-ચોથા-પાંચમાનું એક નાનું બનાવવું તેનાવડે) દસમો ભાંગો થાય છે. ચારવડે પાંચ સંયોગો થાય छवी शत ? ते ४ छ – (१) पडेला-90%80-त्री-योथा, (२) ५८1-0[0%a-la-५iयमा, (3) पडेद-900-योथा-पायमा, (४) पडेदा-त्री-योथा-पायमा, मने (५) 40%0-त्री-योथा-५iयमा व्रतने माश्रयीने पायमो मांगो थाय छे. पायव वियारत मे ४ wiगो थाय छे. ॥ प्रक्षिप्तथा ॥ 25 અવતરણિકા: અહીં એકવડે જે પાંચ સંયોગો, બેવડે જે દસ સંયોગો વિગેરે કહ્યું. તે આ બધા ભાંગાઓની ચારણિકા કરતા આવેલા ફળને જણાવનારી ત્રણ ગાથાઓ કહે છે કે, ગાથાર્થ : ટીકાર્ય પ્રમાણે જાણવો. ટીકાર્ય : (અહીં પ્રથમ પાંચવ્રતોને આશ્રયીને ૩૦ ભાંગા જણાવે છે. (૧) કોઇ શ્રાવક स्थूलप्रातिपातनु पथ्य5418 द्विविध-त्रिविधवडे ७२. (२) मा ४ ५थ्य540 द्विविध- 30 द्विवि५५ ४३, (3) विविध-विधवडे ४२, (४) विध-त्रिवि५५ ४३, (५) ओऽ Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૩) 'वयएक्कगसंजोगाण होती पंचण्ह तीसई भंग'त्ति तद् भावितं, इयाणि दुगचारणिया-थूलगपाणाइवायं थूलगमुसावायं च पच्चक्खाति दुविहं तिविहेण १ थूलगपाणाइवायं दुविहं तिविहेण, थूलगमुसावायं पुण दुविहं दुविहेण २, थूलगपाणाइवायं २-३ थूलगमुसावायं पुण दुविहं एगविहेण ३ थूलगपाणाइवायं २-३ थूलगमुसावायं पुण एगविहं तिविहेण ४ थूलगपाणाइवायं २-३ थूलगमुसावायं 5 पुण एगविहं दुविहेण ५ थूलगपाणातिवायं २-३ थूलगमुसावायं पुण एगविहं एगविहेण ६, एवं थूलगअदत्तादाणमेहुणपरिग्गहेसु एक्कक्के छब्भंगा, सव्वेवि मिलिया चउव्वीसं, एए य थूलगपाणाइवायं पढमघरगममुंचमाणेण लद्धा, एवं बितियादिघरएसुवि पत्तेयं चउव्वीस हवंति, एए सव्वेवि मिलिया चोयालं सयं, चारिओ थूलगपाणाइवाओ, इयाणि थूलगमुसावायाइ चिंतिज्जइ तत्थ थूलगमुसावायं थूलगअदत्तादाणं च पच्चक्खाति दुविहं तिविहेणं १ थूलगमुसावायं दुविहं 10 तिविहेण थूलगअदत्तादाणं पुण दुविहं दुविहेण २ एवं पुव्वकमेण छब्भंगा नायव्वा, एवं એકવિધ–દ્ધિવિધવડે અને (૬) કોઇ વળી એકવિધ–એકવિધવડે કરે. આ સ્થૂલપ્રાણાતિપાતને આશ્રયીને છ ભાંગા થયા. આ જ પ્રમાણે સ્થૂલભૂષાવાદ, સ્થૂલ અદત્તાદાન, સ્થૂલમૈથુન અને સ્થૂલ પરિગ્રહમાં પણ દરેકના છ–છ ભાંગા ગણતા બધા મળીને ત્રીસ ભાંગા થાય છે. આમ જે ગાથામાં કહ્યું કે – “પાંચે વ્રતોના એકસંયોગના ત્રીસ ભાંગા થાય છે” તે વિચારાઈ ગયું. 15 હવે બે વ્રતોની ચારણિકા જણાવે છે – (૧) સ્થૂલપ્રાણાતિપાત અને સ્થૂલ મૃષાવાદનુ દ્વિવિધ ત્રિવિધવડે પચ્ચખ્ખાણ કરે. (૨) શૂલપ્રાણાતિપાતનું દ્વિવિધ...ત્રિવિધવડે અને સ્કૂલમૃષાવાદનું વળી દ્વિવિધ–દ્વિવિધ વડે પચ્ચખાણ કરે. (૩) શૂલપ્રાણાતિપાતનું દ્વિવિધ–ત્રિવિધવડે અને સ્થૂલ મૃષાવાદનું દ્વિવિધ–એકવિધવડે પચ્ચખ્ખાણ કરે. (૪) શૂલપ્રાણાતિપાતનું દ્વિવિધ–ત્રિવિધવડે અને સ્કૂલમૃષાવાદનું એકવિધ ત્રિવિધવડે પચ્ચખ્ખાણ કરે. (૫) સ્કૂલપ્રાણાતિપાતનું દ્વિવિધ–ત્રિવિધવડે અને સ્થૂલ મૃષાવાદનું 20 એકવિધ–દ્ધિવિધવડે કરે. (૬) સ્થૂલપ્રાણાતિપાતનું દ્વિવિધ–ત્રિવિધવડે અને સ્થૂલ મૃષાવાદનું એકવિધ– એકવિધવડે કરે. આ જ પ્રમાણે શૂલપ્રાણાતિપાતને પૂર્વની જેમ રાખીને સ્થૂલ મૃષાવાદની બદલે સ્થૂલ અદત્તાદાન, સ્કૂલમૈથુન અને સ્થૂલ પરિગ્રહ દરેકના છ–છ ભાંગા પ્રાપ્ત થાય. બધા મળીને ચોવીસ ભાંગા થયા. આ ચોવીસ ભાંગા પૂલપ્રાણાતિપાતરૂપ પ્રથમઘરને = પ્રથમખાનાને છોડ્યા વિના પ્રાપ્ત થયા. આ 25 જ પ્રમાણે હવે શૂલપ્રાણાતિપાતના દ્વિવિધ-દ્વિવિધ વિ. બીજા, ત્રીજા, ચોથા અને પાંચમા ખાનાને આશ્રયીને દરેકના ચોવીસ-ચોવીસ ભાંગા થાય છે. આમ શૂલપ્રાણાતિપાતના દ્વિવિધ-ત્રિવિધ વિગેરે છ ભાંગાના દરેકના ૨૪–૨૪ ભાંગા ગણતા ૨૪ x ૬ = ૧૪૪ ભાંગા થયા. આ શૂલપ્રાણાતિપાતની ચારણિકા થઈ. હવે સ્થૂલ મૃષાવાદ વિગેરેની વિચારણા કરાય છે – (૧) કોઈ શ્રાવક સ્કૂલમૃષાવાદ અને 30 સ્થૂલ અદત્તાદાનનું દ્વિવિધ-ત્રિવિધવડે પચ્ચખાણ કરે. (૨) કોઈ શ્રાવક સ્કૂલમૃષાવાદનું દ્વિવિધ ત્રિવિધવડે અને ભૂલઅદત્તાદાનનું દ્વિવિધ-દ્વિવિધ વડે પચ્ચખાણ કરે. પૂર્વે કહેલી પદ્ધતિથી એ જ Page #146 -------------------------------------------------------------------------- ________________ પાંચ અણુવ્રતોના સાંયોગિક ભાંગાઓ પર ૧૩૫ मेहुणपरिग्गहेसु वि पत्तेयं पत्तेयं छ २, सव्वेवि मिलिया अट्ठारस, एते मुसावायं पढमघरगममुंचमाणेण लद्धा १८, एवं बीयादिघरेसुवि पत्तेयं २ अट्ठारस २ भवन्ति, एए सव्वेवि मेलिया अट्टत्तरं सयंति, चारिओ थूलगमुसावाओ, इयाणि थूलगादत्तादाणादि चिंतिज्जति, तत्थ थूलगादत्तादाणं थूलगमेहुणं च पच्चक्खाति दुविहंतिविहेण १, थूलगादत्तादाणं २-३ थूलगमेहुणं पुण दुविहं दुविहेण २ एवं पुव्वकमेण छब्भंगा नायव्वा, एवं थूलगपरिग्गहेणवि छभंगा, मेलिया बारस, 5 एए य थूलगअदत्तादाणं पढमघरममुंचमाणेण लद्धा, एवं बितियाइसुवि पत्तेयं दुवालस २ हवंति, सव्वेवि मेलिया बावत्तरि हवंति, चारितं थूलगादत्तादाणं, इदाणिं थूलगमेथुणादि चिंतिज्जति, तत्थ थूलगमेहुणं थूलगपरिग्गहं च पच्चक्खाति दुविधं तिविधेण १ थूलगमेथुणं २-३ थूलगपरिग्गरं पुण दुविधं दुविधेण २ एवं पुवकमेण छब्भंगा, एते थूलगमेथुणपढमघरममुंचमाणेण लद्धा, एवं बीयादिसुवि पत्तेयं २ छ २ हवंति, सव्वेवि मेलिया छत्तीसं, एते य मूलाओ आरब्भ सव्वेवि 10 चोतालसयं अलुत्तरसयं बावत्तरिं छत्तीसं मेलिता तिण्णि सताणि सहाणि हवंति, ततश्च यदुक्तं प्राक् ‘दुगसंजोगाण दसह तिन्नि सट्ठा सता होंति'त्ति तदेतद् भावितं, इदाणि तिचारणियाપ્રમાણે છ ભાંગા જાણી લેવા. આ જ પ્રમાણે મૈથુન અને પરિગ્રહને લઈને દરેકના છ–છ ભાંગા પ્રાપ્ત થશે. તેથી બધા મળીને ૧૮ ભાંગા થયા. આ અઢાર ભાંગા દ્વિવિધ-ત્રિવિધનામના મૃષાવાદના પ્રથમવિકલ્પને આશ્રયીને પ્રાપ્ત થયા. આ જ પ્રમાણે મૃષાવાદના દ્વિવિધ-દ્વિવિધ વિગેરે શેષ વિકલ્પોના 15 પણ દરેકના ૧૮-૧૮ ભાંગા પ્રાપ્ત થતાં બધા મળીને ૧૦૮ ભાંગા થયા. આ પ્રમાણે સ્થૂલ મૃષાવાદની ચારણિકા કહી. હવે સ્થૂલ અદત્તાદાન વિગેરે વિચારાય છે – (૧) કોઈ શ્રાવક સ્થૂલ અદત્તાદાન અને સ્કૂલમૈથુનનું દ્વિવિધ-ત્રિવિધવડે પચ્ચખ્ખાણ કરે છે. (૨) કોઈ શ્રાવક સ્કૂલ અદત્તાદાનનું દ્વિવિધ-ત્રિવિધવડે અને સ્કૂલમૈથુનનું દ્વિવિધ-ઢિવિધવડે પચ્ચખાણ કરે. આ જ પ્રમાણે પૂર્વની પદ્ધતિથી છ ભાંગા જાણવા. 20 આ જ પ્રમાણે સ્થૂલ પરિગ્રહને લઈને પણ છ ભાંગા થતાં બધા મળીને ૧૨ ભાંગા થશે. આ ૧૨ ભાંગા દ્વિવિધ-ત્રિવિધનામના સ્થૂલ અદત્તાદાનના પ્રથમવિકલ્પને છોડ્યા વિના પ્રાપ્ત થયા. આ જ પ્રમાણે દ્વિવિધ-દ્વિવિધ વિગેરે વિકલ્પોને આશ્રયીને દરેકના ૧૨-૧૨ ભાંગા પ્રાપ્ત થતાં બધા મળીને બહોત્તેર ભાંગા થશે. આ સ્થૂલ અદત્તાદાનની ચારણિકા કહી. ' હવે ચૂલમૈથુન વિગેરે વિચારાય છે – તેમાં (૧) કોઈ શ્રાવક સ્કૂલમૈથુન અને સ્થૂલ પરિગ્રહનું 25 દ્વિવિધ-ત્રિવિધવડે પચ્ચખાણ કરે. (૨) અન્ય કોઈ શ્રાવક સ્કૂલમૈથુનનું દ્વિવિધ-ત્રિવિધ અને સ્થૂલ પરિગ્રહનું વળી દ્વિવિધ-દ્વિવિધ પચ્ચખાણ કરે. આ પ્રમાણે પૂર્વ પદ્ધતિથી છ ભાંગા થાય. આ છ ભાંગા પૂલમૈથુનના દ્વિવિધ-ત્રિવિધનામના પ્રથમવિકલ્પને છોડ્યા વિના પ્રાપ્ત થયા. આ જ પ્રમાણે દ્વિવિધ-દ્વિવિધ વિગેરે દરેક વિકલ્પોમાં છ-છ ભાંગા પ્રાપ્ત થતાં બધા મળીને ૩૬ ભાંગા પ્રાપ્ત થયા. હવે પહેલેથી બધા વિકલ્પો ભેગા કરતા એટલે કે ૧૪૪ + ૧૦૮ + ૭૨ + ૩૬ = ૩૬૦ ભાંગા 30 થાય છે. આમ, મૂળમાં જે કહ્યું કે દસ એવા બ્રિકસંયોગના ૩૬૦ ભાંગા થાય છે એ વાતની વિચારણા કરી લીધી. Page #147 -------------------------------------------------------------------------- ________________ * આવશ્યકનિયુક્તિ · હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૭) थूलगपाणातिवातं थूलगमुसावायं थूलगादत्तादाणं च पच्चक्खाति दुविधं तिविधेण १ थूलगपाणातिवातं थूलगमुसावादं च २-३ थूलगादत्तादाणं पुण दुविधं दुविधेण २ थूलगपाणातिवायं थूलगमुसावायं च २-३ थूलगादत्तादाणं पुण दुविहं एगविहेणं ३ एवं पुव्वकमेण छब्भंगा, एवं मेहुणपरिग्गहेसुवि पत्तेयं २ छ २, सव्वेवि मेलिया अठ्ठारस, एते य थूलगमुसावादपढम5 घरकममुंचमाणेण लद्धा, एवं बीयादिसुवि पत्तेयं २ अट्ठारस २ हवंति, सव्वेवि मेलिया अनुत्तरं सयं, एवं च थूलगपाणाइवायपढमघरममुंचमाणेण लद्धा, एवं बीयाइसुवि पत्तेयं २ अनुत्तरं २ सयं हवंति, एए य सव्वेवि मिलिया छ सयाणि अडयालाणि, एवं थूलगपाणातिवाओ तिगसंजोएण थूलगमुसावाएण सह चारिओ, एवं अदत्तादाणेण सह चारिज्जति, तत्थ थूलगपाणाइवायं थूलगादत्तादाणं थूलगमेहुणं च पच्चक्खाइ दुविहं तिविहेण १ थूलगपाणाइवायं थूलगादत्तादाणं 10 च २ - ३ थूलगमेहुणं पुण दुविहं दुविहेण २ एवं पुव्वकमेण छब्भंगा, एवं थूलगपरिग्गणवि छलिया दुवाल, एते य अदत्तादाणपढमघरगममुंचमाणेण लद्धा, एवं बीयाइसुवि पत्तेयं २ दुवालस २, सव्वेवि मेलिया बावत्तरि हवंति, एते य पाणाइवायपढमघरममुंचमाणेण लद्धा, एते बतियाइसुवि पत्तेयं बावत्तरि २, संव्वेऽवि मिलिया चत्तारि सया बत्तीसा हवंति, एवं ૧૩૬ હવે ત્રણ વ્રતોની ચારણિકા જણાવે છે – તેમાં (૧) કોઇ શ્રાવક સ્થૂલપ્રાણાતિપાતનું 15 સ્કૂલમૃષાવાદનું અને સ્થૂલઅદત્તાદાનનું દ્વિવિધ-ત્રિવિધવડે પચ્ચક્ખાણ કરે. (૨) કોઈ શ્રાવક સ્થૂલપ્રાણાતિપાત અને સ્થૂલમૃષાવાદનું દ્વિવિધ-ત્રિવિધવડે સ્થૂલઅદત્તાદાનનું વળી દ્વિવિધ-દ્વિવિધવડે પચ્ચક્ખાણ કરે. (૩) કોઇ વળી સ્થૂલપ્રાણાતિપાત અને સ્થૂલમૃષાવાદનું દ્વિવિધ-ત્રિવિધવડે તથા સ્થૂલ અદત્તાદાનનું વળી દ્વિવિધ-એકવિધવડે કરે. આમ પૂર્વ પદ્ધતિથી છ-છ ભાંગા થાય. બધા મળીને ૧૮ ભાંગા થયા. આ ૧૮ ભાંગા સ્થૂલમૃષાવાદના પ્રથમ વિકલ્પને છોડ્યા વિના પ્રાપ્ત થયા. 20 આ જ પ્રમાણે બીજા વિગેરે વિકલ્પોમાં પણ દરેકના ૧૮-૧૮ પ્રાપ્ત થતાં ૧૦૮ થયા. આ ૧૦૮ ભાંગા સ્થૂલપ્રાણાતિપાતના પ્રથમવિકલ્પને છોડ્યા વિના પ્રાપ્ત થયા. આ જ પ્રમાણે શેષ વિકલ્પોમાં પણ દરેકના ૧૦૮-૧૦૮ થતાં ૬૪૮ ભાંગા થાય છે. આમ, સ્થૂલપ્રાણાતિપાતની ત્રિકના સંયોગમાં સ્થૂલમૃષાવાદ સાથે ચારણિકા કરી. હવે એ જ પ્રમાણે સ્થૂલઅદત્તાદાન સાથે ચારણિકા કરાય છે – તેમાં (૧) કોઈ શ્રાવક 25 સ્થૂલપ્રાણાતિપાત, સ્થૂલઅદત્તાદાન અને સ્થૂલમૈથુનનું દ્વિવિધ-ત્રિવિધવડે પચ્ચક્ખાણ કરે છે. (૨) કોઇ શ્રાવક સ્થૂલપ્રાણાતિપાત અને સ્થૂલઅદત્તાદાનનું દ્વિવિધ-ત્રિવિધવડે તથા સ્થૂલમૈથુનનું વળી દ્વિવિધ-દ્વિવિધવડે પચ્ચકખાણ કરે છે. પૂર્વની રીતથી છ ભાંગા જાણવા. આ જ રીતે સ્થૂલપરિગ્રહમાં પણ છ ભાંગા પ્રાપ્ત થતાં બંને મળીને ૧૨ ભાંગા થયા. આ ૧૨ ભાંગા સ્થૂલઅદત્તાદાનના પ્રથમવિકલ્પને છોડ્યા વિના મળ્યા. આ જ રીતે શેષ વિકલ્પોમાં દરેકના ૧૨-૧૨ ભાંગા ગણતા 30 બહોત્તેર ભાંગા થયા. આ બહોત્તેરભાંગા સ્થૂલપ્રાણાતિપાતના પ્રથમવિકલ્પને છોડ્યા વિના મળ્યા. આ જ રીતે પ્રાણાતિપાતના શેષ વિકલ્પોમાં દરેકમાં ૭૨-૭૨ મળતા બધા મળીને ૪૩૨ ભાંગા થયા. Page #148 -------------------------------------------------------------------------- ________________ પાંચ અણુવ્રતોના સાંયોગિક ભાંગાઓ * ૧૩૭ थूलगपाणाइवाओ तिगसंजोगेण थूलगादत्तादाणेण सह चारिओ, इयाणि थूलगमेहुणेण परिग्गण सह चारिज्जइ, तत्थ थूलगपाणाइवायं थूलगमेहुणं थूलगपरिग्गहं च पच्चक्खाइ दुविहं तिविहेण १, थूलगपाणातिपातं थूलगमेहुणं च २ - ३ थूलगपरिग्गहं पुण दुविहं दुविहेण २, एवं पुव्वक्कमेण छब्भंगा, एए उ थूलगमेहुणपढमघरगममुंचमाणेण लद्धा, बितियादिसुवि पत्तेयं २ छ छ, सव्वेऽपि मेलिया छत्तीसं, एते य थूलगपाणातिवायपढमघरगममुंचमाणेण लद्धा, बितियादिसु 5 पत्तेयं २ छत्तीसं, सव्वेवि मेलिया सोलसुत्तरा दो सया । एवं थूलगपाणातिवाओ तिगसंजोए मेहुणेण सह चारिओ, चारिओ य तिगसंजोएणं पाणातिवाओ, इदाणि मुसावाओ चिंतिज्जइ, तत्थ थूलगमुसावायं थूलगादत्तादाणं थूलगमेहुणं च पच्चक्खाति दुविहं तिविहेण १ थूलगमुसावायं थूलगादत्तादाणं च २-३ थूलगमेहुणं पुण दुविहं दुविहेण २ एवं पुव्वक्क्रमेण छब्भंगा, एवं थूलगपरिग्गहेणवि छ, मेलिया दुवालस, एते य थूलगादत्तादाणपढमघरगममुंचमाणेण लद्धा, 10 बितियादिसुवि पत्तेयं दुवालस २, सव्वेऽवि मेलिया बावत्तरि, एते य थूलगमुसावायपढमघरगममुंचमाणेण लद्धा, बितियादिसु पत्तेयं बावत्तरि २, सव्वेवि मेलिया चत्तारि सया बत्तीसा, एवं थूलगमुसावाओ तिगसंजोएण थूलगादत्तादाणेण सह चारिओ, इयाणि थूलगमेहुणेण सह આમ, ત્રિકના સંયોગમાં સ્થૂલપ્રાણાતિપાતની સ્કૂલઅદત્તાદાન સાથે ચારણિકા કરી. હવે સ્થૂલપ્રાણાતિપાતની‘સ્થૂલમૈથુન અને સ્થૂલપરિગ્રહ સાથે ચારણિકા કરે છે. તેમાં (૧) કોઇ 15 શ્રાવક સ્થૂલપ્રાણાતિપાત, સ્થૂલમૈથુન અને સ્થૂલપરિગ્રહનું દ્વિવિધ-ત્રિવિધવડે પચ્ચક્ખાણ કરે. (૨) કોઇ શ્રાવક સ્થૂલપ્રાણાતિપાત અને સ્થૂલમૈથુનનું દ્વિવિધ-ત્રિવિધવડે તથા સ્થૂલપરિગ્રહનું દ્વિવિધ-દ્વિવિધવડે પચ્ચક્ખાણ કરે. આ પ્રમાણેની પૂર્વની પદ્ધતિથી છ ભાંગા પ્રાપ્ત થાય. આ ભાંગા સ્થૂલમૈથુનના પ્રથમવિકલ્પને છોડ્યા વિના પ્રાપ્ત થયા. આ જ પ્રમાણે શેષ વિકલ્પોના પણ છ-છ ભાંગા ગણતા ૩૬ ભાંગા થશે. આ ૩૬ ભાંગા સ્થૂલપ્રાણાતિપાતના પ્રથમવિકલ્પને છોડ્યા વિના પ્રાપ્ત થયા. આ જ 20 પ્રમાણે શેષ વિકલ્પોના ૩૬-૩૬ ગણતા ૩૬ x ૬ = ૨૧૬ ભાંગા પ્રાપ્ત થયા. આમ, ત્રિકસંયોગમાં સ્થૂલપ્રાણાતિપાતની મૈથુન સાથે ચારણિકા કરી. આ સાથે ત્રિકસંયોગમાં સ્થૂલપ્રાણાતિપાતની ચારણિકા પૂર્ણ થઇ. (અહીં સુધી ૬૪૮ + ૪૩૨ + ૨૧૬ આ ત્રણ સંખ્યા પ્રાપ્ત થઇ છે.) હવે ત્રિકસંયોગમાં મૃષાવાદની ચારણિકા કરાય છે – તેમાં (૧) સ્થૂલમૃષાવાદ, સ્થૂલ અદત્તાદાન અને સ્થૂલમૈથુનનું ૨-૩ વડે પચ્ચ. કરે. (૨) સ્થૂલમૃષાવાદ અને સ્થૂલઅદત્તાદાનનું ૨-૩વડે તથા 25 સ્થૂલમૈથુનનું ૨-૨ વડે પચ્ચ. કરે. અહીં પણ પૂર્વપદ્ધતિની જેમ છ ભાંગા થશે. એ જ પ્રમાણે સ્થૂલપરિગ્રહમાં પણ છ ભાંગા થશે. બંને મળીને ૧૨ ભાંગા થયા. આ ૧૨ ભાંગા સ્થૂલ અદત્તાદાનના પ્રથમવિકલ્પને છોડ્યા વિના પ્રાપ્ત થયા. એ જ પ્રમાણે શેષ વિકલ્પોમાં પણ ૧૨-૧૨ ભાંગા પ્રાપ્ત થતાં બધા મળીને ૭૨ થશે. આ ૭૨ ભાંગા સ્થૂલમૃષાવાદના પ્રથમવિકલ્પને છોડ્યા વિના પ્રાપ્ત થયા. એ જ પ્રમાણે શેષ વિકલ્પોના ૭૨-૭૨ ગણતા બધા મળીને ૪૩૨ થયા. આમ, ત્રિકસંયોગમાં 30 સ્થૂલમૃષાવાદની સ્કૂલઅદત્તાદાનની સાથે ચારણિકા કરી. Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ પર આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૩) चारिज्जइ, तत्थ थूलगमुसावायं थूलगमेहुणं थूलगपरिग्गहं च पच्चक्खाति दुविहं तिविहेण १ थूलगमुसावायं थूलगमेहुणं २-३ थूलगपरिग्गहं पुण दुविहं दुविहेण २ एवं पुव्वक्कमेण छब्भंगा, एए थूलगमेहुणपढमघरगममुंचमाणेण लद्धा, बितियादिसुवि पत्तेयं २ छ २ हवंति, सव्वेऽवि मेलिया छत्तीसं, एते च थूलगमुसावादपढमघरगममुंचमाणेण लद्धा, बितियादिसुवि पत्तेयं २ छ 5 २ हवंति सव्वेवि मेलिया दो सया सोलसुत्तरा, चारिओ तिगसंजोएण थूलगमुसावाओ, इयाणि थूलगादत्तादाणादि चिंतिज्जइ, तत्थ थूलगादत्तादाणं थूलगमेहुणं थूलगपरिग्गहं च पच्चंक्खाइ दुविहं तिविहेण १ थूलगादत्तादाणं थूलगमेहुणं च २-३ थूलगपरिग्गहं पुण दुविहं दुविहेण २, एवं पुव्वक्कमेण छब्भंगा, एते य थूलगमेहुणपढमघरममुंचमाणेण लद्धा, बितियादिसुवि पत्तेयं छ २, सव्वेऽवि मेलिया छत्तीसं, एते य थूलगादत्तादाणपढमघरगममुंचमाणेण लद्धा, बितियाइसु 10 पत्तेयं छत्तीसं २, सव्वेऽवि मेलिया दो सया सोलसुत्तरा, एते य मूलाओं आरब्भ सव्वेऽवि अडयाला छ सया बत्तीसा चउसया सोलसुत्तरा दो सया य बत्तीसा चउसया सोलसुत्तरा दो सया सोलसुत्तरा दो सया, एए सव्वेऽवि मेलिया इगवीससयाइं सट्ठाइं भंगाणं हवंति, ततश्च यदुक्तं प्राग् 'तिगसंजोगाण दसण्ह भंगसया एक्कवीसई सट्ठा' तदेतद् भावितं, इयाणि चउक्कचारणिया, तत्थ थूलगपाणाइवायं थूलगमुसावायं थूलगादत्तादाणं थूलगमेहुणं च पच्चक्खाति दुविहं तिविहेण 15 હવે સ્થૂલ મૃષાવાદની જ સ્કૂલમૈથુનની સાથે ચારણિકા કરાય છે– (૧) કોઈ શ્રાવક સ્કૂલમૃષાવાદ, સ્થૂલમૈથુન અને સ્થૂલ પરિગ્રહનું ૨-૩ વડે પચ્ચ. કરે. (૨) કોઈ વળી સ્થૂલ મૃષાવાદ અને સ્કૂલમૈથુનનું ૨-૩ વડે તથા સ્થૂલ પરિગ્રહનું ૨-૨ વડે કરે. આ પ્રમાણે પૂર્વની રીતે છ ભાંગા પ્રાપ્ત થાય. આ સ્કૂલમૈથુનના પ્રથમવિકલ્પને છોડ્યા વિના પ્રાપ્ત થયા. આ જ રીતે શેષ વિકલ્પોના પણ છ-છ ગણતા બધા મળીને ૩૬ થશે. આ સ્થૂલ મૃષાવાદના પ્રથમવિકલ્પને છોડ્યા વિના પ્રાપ્ત થયા. આ જ પ્રમાણે 20 શેષવિકલ્પોના પણ ૩૬-૩૬ ગણતા બધા મળીને ૨૧૬ થશે. આમ, ત્રિકસંયોગમાં મૃષાવાદની ચારણિકા કરી. હવે સ્થૂલ અદત્તાદાન વિગેરે વિચારાય છે – તેમાં (૧) કોઇ શ્રાવક સ્થૂલ અદત્તાદાન, પૂલમૈથુન અને સ્થૂલ પરિગ્રહનું ૨-૩ વડે પચ્ચ. કરે. (૨) કોઇ શ્રાવક પૂલ અદત્તાદાન અને સ્કૂલમૈથુનનું ૨ ૩ વડે તથા સ્થૂલ પરિગ્રહનું ૨-૨ વડે પચ્ચ. કરે. આમ પૂર્વની જેમ છ ભાંગા પ્રાપ્ત થયા. આ છે 25 ભાંગા પૂલમૈથુનના પ્રથમવિકલ્પને છોડ્યા વિના પ્રાપ્ત થયા. આ જ રીતે બીજા વિગેરે વિકલ્પોના છ-છ ભાંગા ગણતા ૩૬ થશે. આ સ્થૂલ અદત્તાદાનના પ્રથમવિકલ્પને છોડ્યા વિના પ્રાપ્ત થયા. આ જ પ્રમાણે બીજા વિગેરે વિકલ્પોના ૩૬-૩૬ ગણતા ૨૧૬ ભાંગા થાય છે. હવે પહેલેથી લઈને બધાની ગણતરી કરતા ૬૪૮ +૪૩૨ + ૨૧૬ +૪૩૨+ ૨૧૬ + ૨૧૬ આ બધા મળીને એકવીસસો સાઠ = ૨૧૬૦ ભાંગા થશે. આમ, મૂળમાં જે કહ્યું કે “દસ એવા ત્રિકસંયોગના ૨૧૬૦ ભાંગા થાય 30 છે એ વાતની વિચારણા કરી લીધી. હવે ચાર સંયોગની ચારણિકા કરે છે – તેમાં (૧) કોઇ શ્રાવક શૂલપ્રાણાતિપાત, સ્થૂલ મૃષાવાદ, સ્કૂલઅદત્તાદાન અને સ્કૂલમૈથુનનું ૨-૩ વડે પચ્ચ. કરે. (૨) કોઇ શ્રાવક સ્કૂલપ્રાણાતિપાત વિગેરેનું Page #150 -------------------------------------------------------------------------- ________________ પાંચ અણુવ્રતોના સાંયોગિક ભાંગાઓ શા ૧૩૯ १ थूलगपाणातिवायाइ २-३ थूलगमेहुणं पुण दुविहं दुविहेण २, एवं पुव्वक्कमेण छब्भंगा, थूलगपरिग्गहेणवि छ, एएवि मेलिया दुवालस, एते य थूलगादत्तादाणपढमघरगममुंचमाणेण लद्धा, बितियादिसुवि पत्तेयं दुवालस २, सव्वेवि मेलिया बावत्तरि, एते उ थूलगमुसावायपढमघरममुंचमाणेण लद्धा, बितियासुवि पत्तेयं बावत्तरि २, सव्वेवि मेलिया चत्तारि सया बत्तीसा, एते य थूलगपाणातिवायपढमघरगममुंचमाणेण लद्धा, बितियादिसुवि पत्तेयं चत्तारि २ सया 5 बत्तीसा, सव्वेवि मेलिया दो सहस्सा पंच सया बाणउया, इदाणिं अण्णो विगप्पो-थूलगपाणाइवायं थूलगमुसावायं थूलगमेहुणं थूलगपरिग्गहं च पच्चक्खाति दुविहं तिविहेण १, थूलगपाणातिपातादि २-३ थूलगपरिग्गहं पुण दुविहं दुविहेण २, एवं पुव्वक्कमेण छब्भंगा, एते उ थूलगमेहुणपढमघरगममुंचमाणेण लद्धा, बितियादिसु पत्तेयं २ छ छ सव्वे मेलिया छत्तीसं, एते उथूलगमुसावायपढमघरगममुंचमाणेण लद्धा, बितियादिसुवि पत्तेयं छत्तीसं २, सव्वेवि मेलिया दो सया सोलसुत्तरा, 10 एए थूलगपाणाइवायपढमघरगममुंचमाणेण लद्धा, बितियादिसुवि पत्तेयं २ दो २ सया सोलसुत्तरा, सव्वेवि मेलिया दुवालस सया छन्नउया, इयाणिं अण्णो विगप्पो-थूलगपाणाइवायं थूलगअदत्तादाणं थूलगमेहुणं थूलगपरिग्गहं च पच्चक्खाति दुविहं तिविहेण १, थूलगपाणातिवातं थूलगादत्तादाणं थूलगमेहुणं २-३ थूलगपरिग्गहं च पुण दुविहं दुविहेण २, एवं पुव्वक्कमेण छब्भंगा, एते य ૨-૩ વડે અને સ્કૂલમૈથુનનું વળી ૨-૨ વડે પચ્ચ. કરે. આ પ્રમાણે પૂર્વના ક્રમે છ ભાંગા થયા. એ 15 જ રીતે સ્થૂલ પરિગ્રહના પણ છ ભાંગા થશે. બંને મળીને ૧૨ ભાંગા થયા. આ ૧૨ ભાંગા સ્થૂલઅદત્તાદાનના પ્રથમવિકલ્પ(૨-૩ રૂપ)ને છોડ્યા વિના મળ્યા. એ જ પ્રમાણે શેષ વિકલ્પોના ૧૨-૧૨ ગણતા બહોતેર થશે. આ બોત્તેર ભાંગા પૂલમૃષાવાદના પ્રથમવિકલ્પ(૨-૩ રૂપ)ને છોડ્યા વિના મળ્યા. એ જ રીતે દરેક વિકલ્પના ૭૨–૭૨ ગણતા ૭૨ x ૬ = ૪૩ર થશે. આ શૂલપ્રાણાતિપાતના પ્રથમવિકલ્પ(૨-૩ રૂપ)ને છોડ્યા વિના પ્રાપ્ત થયા. એ જ પ્રમાણે શેષ વિકલ્પોના 20 ગણતા ૪૩૨ x ૬ = ૨૫૯૨ ભાંગા થશે. - હવે બીજો વિકલ્પ જણાવે છે. (૧) કોઇ શ્રાવક શૂલપ્રાણાતિપાત, સ્થૂલ મૃષાવાદ, સ્થૂલમૈથુન અને સ્થૂલ પરિગ્રહનું ૨-૩ વડે પચ્ચ. કરે છે. (૨) કોઈ વળી શૂલપ્રાણાતિપાત વિગેરેને ૨-૩ વડે તથા સ્થૂલ પરિગ્રહનું ૨૨ વડે પચ્ચ. કરે. આમ પૂર્વની પદ્ધતિ પ્રમાણે છ ભાંગા પ્રાપ્ત થાય. આ સ્કૂલમૈથુનના પ્રથમવિકલ્પને છોડ્યા વિના પ્રાપ્ત થયા. એ જ પ્રમાણે શેષ વિકલ્પોના છ-છ ગણતા 25 બધા મળીને ૩૬ થયા. આ સ્થૂલ મૃષાવાદના પ્રથમવિકલ્પને છોડ્યા વિના પ્રાપ્ત થયા. આ જ પ્રમાણે શેષ વિકલ્પોના ૩૬-૩૬ ગણતા બધા મળીને ર૧૬ થશે. આ સ્થલપ્રાણાતિપાતના પ્રથમવિકલ્પને છોડ્યા વિના પ્રાપ્ત થયા. આ જ પ્રમાણે શેષ વિકલ્પોના ૨૧૬-૨૧૬ ગણતા બધા મળીને ર૧૬ x ૬ = ૧૨૯૬ ભાંગા થશે. હવે ત્રીજો વિકલ્પ જણાવે છે – તેમાં (૧) કોઈ શ્રાવક શૂલપ્રાણા, સ્થૂલ અદત્તા. સ્થૂલમૈથુન 30 અને સ્થૂલ પરિગ્રહનું ર-૩વડે પચ્ચ. કરે છે. (૨) કોઈ શ્રાવક શૂલપ્રાણા, સ્થૂલ અદત્તા. સ્થૂલમૈથનનું ૨-૩વડે અને સ્થૂલ પરિગ્રહનું ૨-૨વડે પચ્ચ. કરે છે. આ રીતે પૂર્વની જેમ છ ભાંગા થાય છે. આ Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૭) थूलगमेहुणस्स पढमघरममुंचमाणेण लद्धा, बितियादिसुवि छ २, मेलिया छत्तीसं एते य थूलगादत्तादाणपढमघरममुंचमाणेण लद्धा, बितियादिसुवि पत्तेयं छत्तीसं २, सव्वेऽवि मेलिया दो सया सोलसुत्तरा, एते य थूलगपाणाइवायपढमघरगममुंचमाणेण लद्धा, बितियादिसुवि पत्तेयं दो दो सया सोलसुत्तरा, सव्वेऽवि मेलिया दुवालस सया छण्णउया, इदाणिमण्णो विगप्पो5 थूलगमुसावायं थूलगादत्तादाणं थूलगमेहुणं थूलगपरिग्गहं च पच्चक्खाति दुविहं तिविहेणं १ थूलगमुसावायादि २-३ थूलगपरिग्गहं पुण दुविहं दुविहेण २, एवं पुव्वक्वमेण छब्भंगा, एते य थूलगमेहुणपढमघरगममुंचमाणेण लद्धा, बितियादिसुवि पत्तेयं छ २, मेलिया छत्तीसं, एते य थूलगादत्तादाणपढमघरममुंचमाणेण लद्धा, बितियाइसुवि घरेसु पत्तेयं २ छत्तीसं २, मेलिया दो सया सोलसुत्तरा, एते थूलगमुसावायपढमघरगममुंचमाणेण लद्धा, बितियाइसुवि पत्तेयं दो दो 10 सया सोलसुत्तरा, सव्वेवि मिलिया दुवालस सया छणउया, एए य मूलाओ आरब्भ सव्वेवि दो सहस्सा पंचसया बाणउया, दुवालससया छण्णउया ३, मिलिया छसहस्सा चत्तारि सया असीया, ततश्च यदुक्तं प्राक् 'चउसंजोगाण पुण चउसट्ठिसयाणऽसीयाणि 'त्ति, इयाणि पंचगचारणिया, तत्थ थूलगपाणाइवायं थूलगमुसावायं थूलगादत्तादाणं थूलगमेहुणं थूलगपरिग्गहं च पच्चक्खाइ दुविहं तिविहेण १ थूलगपाणातिवायादि २-३ थूलगपरिग्गहं दुविहं दुविहेण २ एवं पुव्वक्कमेण 15 છ ભાંગા સ્થૂલમૈથુનના પ્રથમવિકલ્પને છોડ્યા વિના પ્રાપ્ત થયા. એ જ પ્રમાણે બીજા વિગેરે વિકલ્પોના ૬-૬ ગણતા બધા મળીને ૩૬ થાય. આ સ્થૂલઅદત્તા. ના પ્રથમવિકલ્પને છોડ્યા વિના પ્રાપ્ત થયા. શેષ વિકલ્પોના ૩૬–૩૬ ગણતા ૨૧૬ થશે. આ સ્થૂલપ્રાણા. ના પ્રથમવિકલ્પને છોડ્યા વિના પ્રાપ્ત થયા. બીજા વિગેરે વિકલ્પોના ૨૧૬–૨૧૬ ગણતા બધા મળીને ૧૨૯૬ થશે. હવે ચોથો વિકલ્પ જણાવે છે – તેમાં (૧) કોઇ શ્રાવક સ્થૂલમૃષાવાદ, સ્થૂલઅદત્તા., સ્થૂલમૈથુન 20 અને સ્થૂલપરિગ્રહનું ૨–૩વડે પચ્ચ. કરે છે. (૨) કોઇ શ્રાવક સ્થૂલમૃષાવાદ, સ્થૂલઅદત્તા., સ્થૂલમૈથુનનું ૨–૩વડે અને સ્થૂલપરિગ્રહનું ૨–૨વડે પચ્ચ. કરે છે. આમ પૂર્વની રીતિવડે છ ભાંગા પ્રાપ્ત થાય છે. આ સ્થૂલમૈથુનના પ્રથમ વિકલ્પને છોડ્યા વિના પ્રાપ્ત થયા. શેષ વિકલ્પોના છ–છ ગણતા ૩૬ થશે. આ સ્થૂલઅદત્તા. ના પ્રથમવિકલ્પને છોડ્યા વિના પ્રાપ્ત થયા. શેષ વિકલ્પોના ૩૬-૩૬ ગણતા ૩૬ x ૬ = ૨૧૬ થશે. આ સ્થૂલમૃષાવાદના પ્રથમવિકલ્પને છોડ્યા વિના પ્રાપ્ત 25 થયા. શેષ વિકલ્પોના ૨૧૬–૨૧૬ ગણતા બધા મળીને ૧૨૯૬ ભાંગાઓ થશે. મૂળથી આરંભીને આ બધાનો એટલે કે ૨૫૯૨ + ૧૨૯૬ + ૧૨૯૬ +૧૨૯૬ સરવાળો કરતા ૬૪૮૦ ભાંગાઓ થાય છે. તેથી મૂળમાં જે કહ્યું કે ‘ચાર સંયોગના ૬૪૮૦ ભાંગાઓ થાય છે' એ વાતની વિચારણા કરી લીધી. ॥ પ્રક્ષિ.-૨ ॥ હવે પાંચની ચારણિકા કરે છે – તેમાં (૧) કોઈ શ્રાવક પ્રાણાતિપાત વિગેરે પાંચે અનુવ્રતોનું 30 ૨–૩વડે પચ્ચ. કરે છે. (૨) કોઇ શ્રાવક સ્થૂલપ્રાણાતિપાત વિગેરેનું ૨–૩વડે અને સ્થૂલપરિગ્રહનું ૨–૨વડે પચ્ચ. કરે છે. આ પ્રમાણે પૂર્વક્રમથી છ ભાંગા સ્થૂલમૈથુનના પ્રથમ વિકલ્પને છોડ્યા વિના Page #152 -------------------------------------------------------------------------- ________________ પાંચ અણુવ્રતોના સાંયોગિક ભાંગાઓ * ૧૪૧ छब्भंगा, एए थूलगमेहुणपढमघरगममुंचमाणेण लद्धा, बीयाइसुवि पत्तेयं २ छ छ, मेलिया छत्तीसं, एते य थूलगादत्तादाणपढमघरगममुंचमाणेण लद्धा, बीयादिसुवि पत्तेयं २ छत्तीसं २, मिलिया दो सया सोलसुत्तरा, एए य थूलगमुसावायपढमघरगममुंचमाणेण लद्धा, बितियाइसुवि पत्तेयं २ दो सया सोलसुत्तरा २, मेलिया दुवालस सया छन्नउया, एए य थूलगपाणातिवायपढमघरममुंचमाणेण लद्धा, बितियाइसुवि पत्तेयं २ दुवालस सया छण्णउया, सव्वेवि मेलिया 5 सत्तसहस्सा सत्तसया छावुत्तरा, ततश्च यदुक्तं प्राक् 'सत्ततरीसयाइं छसत्तराइं तु पंचसंजोए ' एतद् भावितं, ‘उत्तरगुणअविरयमेलियाण जाणाहि सव्वग्गं 'ति उत्तरगुणगाही एगो चेव भेओ, अविरयसम्मदिट्ठी बितिओ, एएहिं मेलियाण सव्वेसिं पुव्वभणियाण भेयाण जाणाहि सव्वग्गं इमं जातं, परूवणं पडुच्च तं पुण इमं - सोलस चेवेत्यादि गाथा भाविताऽर्थैवेत्यभिहितमानुषङ्गिकं प्रकृतं प्रस्तुमः, तत्र यस्मात् नावकधर्मस्य तावत् मूलं सम्यक्त्वं तस्माद् तद्गतमेव विधिमभिधातुकाम 10 आह -- समणोवासओ पुव्वामेव मिच्छत्ताओ पडिक्कमइ, संमत्तं उवसंपज्जइ, नो से कप्पइ अज्जप्पभिई अन्नउत्थिए वा अन्नउत्थिअदेवयाणि वा अन्नउत्थियपरिग्गहियाणि वा अरिहंतचेइयाणि वंदित्तए वा नमसित्तए वा पुव्विं अणालत्तएण आलवित्त वा संलवित्तए वा तेसिं असणं वा प्राणं वा खाइमं वा साइमं वा दाउं वा अणुप्पयाउं वा, 15 नन्नत्थ रायाभिओगेणं गणाभिओगेणं बलाभिओगेणं देवयाभिओगेणं गुरुनिग्गहेणं પ્રાપ્ત થયા. શેષ વિકલ્પોના છ–છ ભાંગા ગણતા કુલ ૩૬ થશે. આ સ્થૂલ અદત્તાદાનના પ્રથમવિકલ્પને છોડ્યા વિના પ્રાપ્ત થયા. શેષ વિકલ્પોના ૩૬-૩૬ ગણતા ૨૧૬ થયા. આ સ્થૂલમૃષાવાદના પ્રથમવિકલ્પને છોડ્યા વિના પ્રાપ્ત થયા. શેષ વિકલ્પોના દરેકના ૨૧૬-૨૧૬ ગણતા ૧૨૯૬ થયા. આ સ્થૂલપ્રાણા. ના પ્રથમ વિકલ્પને છોડ્યા વિના પ્રાપ્ત થયા. આ જ રીતે શેષ વિકલ્પોના દરેકના 20 ૧૨૯૬–૧૨૯૬ ગણતા બધા મળીને ૭૭૭૬ ભાંગાઓ થાય છે. તેથી મૂળમાં જે કહ્યું કે ‘પાંચના સંયોગમાં સિત્યોતેરસો છોત્તેર ભાંગાઓ થાય છે' એ વાત વિચારી લીધી. ઉત્તરગુણને ગ્રહણ કરનારનો (એક જ ભેદની વિવક્ષા કરેલી હોવાથી) એક જ ભેદ છે. અને અવિરત સમ્યગ્દષ્ટિનો બીજો ભેદ. આ બંને ભેદો પૂર્વના સરવાળામાં ઉમેરતા સર્વાગ્ર = બધાનું પરિમાણ આટલું (આગળ બતાવાતું) થાય છે. પ્રરૂપણાને આશ્રયીને તે પરિમાણ આટલું છે ૧૬૮૦૮ (૩૦+૩૬૦+૨૧૬૦+૬૪૮૦+૭૭૭૬+ઉત્તરગુણનો એક+અવિરતસમ્યગ્દષ્ટનો એક = १६८०८) मा प्रमाणे श्रावोनी व्रतग्रहशनी विधि संक्षेपथी ही ।। प्रक्षिप्त गा.३-४ ।। અવતરણિકા : આ પ્રમાણે આનુષંગિક વાત કરી. હવે મૂળ વાત ઉપર આવીએ. જે કારણથી શ્રાવકધર્મનું મૂળ સમ્યક્ત્વ તેથી સમ્યક્ત્વસંબંધી જ વિધિને કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકારશ્રી કહે છે 30 સૂત્રાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો. - 25 Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૩) वित्तीकंतारेणं, [से य संमत्ते पसत्थसमत्तमोहणियकम्माणुवेयणोवसमखयसमुत्थे पसमसंवेगाइलिंगे सुहे आयपरिणामे पन्नत्ते,] अस्य व्याख्या-श्रमणानामुपासकः श्रमणोपासकः श्रावक इत्यर्थः, असौ श्रमणोपासकः 'पूर्वमेव' आदावेव श्रमणोपासको भवन् मिथ्यात्वात्-तत्त्वार्थाश्रद्धानरूपात् प्रतिक्रामति-निवर्त्तते, 5 न तन्निवृत्तिमात्रमत्राभिप्रेतं, किं तर्हि ?, तन्निवृत्तिद्वारेण सम्यक्त्वं-तत्त्वार्थश्रद्धानरूपं उप सामीप्येन संपद्यते, सम्यक्त्वमुपसम्पन्नस्य सतः न ‘से' तस्य 'कल्पते' युज्यते 'अद्यप्रभृति' सम्यक्त्वप्रतिपत्तिकालादारभ्य, किं न कल्पते ?-अन्यतीथिकान्-चरकपरिव्राजकभिक्षुभौतादीन् अन्यतीर्थिकदेवतानि-रुद्रविष्णुसुगतादीनि अन्यतीर्थिकपरिगृहीतानि वा अर्हत्चैत्यानि-अर्हत् प्रतिमालक्षणानि यथा भौतपरिगृहीतानि वीरभद्रमहाकालादीनि बोटिकपरिगृहीतानि वा वन्दितुं वा 10 नमस्कर्तुं वा, तत्र वन्दनं-अभिवादनं, नमस्करणं-प्रणामपूर्वकं प्रशस्तध्वनिभिर्गुणोत्कीर्तनं, को दोषः स्यात् ?, अन्येषां तद्भक्तानां मिथ्यात्वस्थिरीकरणादिरिति, तथा पूर्व-आदौ अनालप्तेन ટીકાર્થ : સાધુઓનો જે ઉપાસક તે શ્રમણોપાસક એટલે કે શ્રાવક. આ શ્રમણોપાસક સૌથી પહેલાં એટલે કે શ્રમણોપાસકપણું સ્વીકારતો હોય ત્યારે જ તત્ત્વાર્થની અશ્રદ્ધારૂપ મિથ્યાત્વથી પાછો ફરે છે. અહીં મિથ્યાત્વથી પાછો ફરે એટલું જ ઈષ્ટ નથી. પરંતુ મિથ્યાત્વથી પાછા ફરવા સાથે 15 તત્ત્વાર્થની (= સર્વજ્ઞોએ ઉપદેશેલા હોવાથી પારમાર્થિક એવા જીવાદિપદાર્થોની) શ્રદ્ધારૂપ સમ્યક્તને નજીકથી સમ્યમ્ રીતે સ્વીકારે છે. સમ્યક્તનો સ્વીકાર કર્યા બાદ સમ્યક્તસ્વીકારના સમયથી લઈને તેને કલ્પતું નથી. શું કલ્પતું નથી? તે કહે છે – ચરક, પરિવ્રાજક; ભિક્ષુ, ભૌત (ભસ્મવાળા) વિગેરે અન્યતીર્થિકોને કે રુદ્ર, વિષ્ણુ, બુદ્ધ વિગેરે અન્યતીર્થિકના દેવોને કે અન્ય તીર્થિકોએ ગ્રહણ કરેલ અઉત્પતિમારૂપ અતિ ચૈત્યોને – જેમ કે ભૌતલોકોએ ગ્રહણ કરેલ વીર, ભદ્ર, મહાકાલ 20 વિગેરે. (આ બધી અહસ્ત્રતિમા હોવા છતાં તે લોકોએ પોતાના દેવનું નામ આપીને પોતાના કબજામાં આ પ્રતિમાઓ કરી હોવાથી અન્યતીર્થિક પરિગૃહીત કહેવાય છે.) અથવા દિગંબરોદ્વારા પરિગૃહીત પ્રતિમાઓને વંદન કે નમસ્કાર કરવું કલ્પતું નથી. અહીં વંદન એટલે અભિવાદન એટલે કે પ્રણામ. અને નમસ્કરણ એટલે પ્રણામ કરવા સાથે પ્રશસ્ત શબ્દો વડે ગુણોત્કીર્તન કરવું. શંકા : આ લોકોને વંદન-નમસ્કાર કરવામાં કયો દોષ લાગે? સમાધાનઃ આ લોકોને વંદન–નમસ્કાર કરવાથી બીજા જે તેમના ભક્તો હોય તેમના મિથ્યાત્વનું (તેમને પણ નમસ્કાર ઉપાદેય જણાય તે મિથ્યાત્વ. તેનું) સ્થિરીકરણ વિગેરે દોષો લાગે છે. (તથા બીજું શું ન કરવું કલ્પે ? તે કહે છે કે, અન્યતીર્થિકોવડે પ્રથમ ન બોલાવાયેલા તેણે તે અન્યતીર્થિકોની સાથે એક વાર બોલવું કે વારંવાર વાતચીત કરવી તે કલ્પતી નથી. (આશય એ જ છે કે અન્યતીર્થિકો 30 જો સામેથી બોલાવે નહીં તો આ જીવ તેઓને સામેથી બોલાવે નહીં, સામેથી તેઓની સાથે વાતચીત [ ] कोष्टकमध्यगतः पाठः प्राप्तादर्शेषु न दृश्यते टीकायां च तस्य व्याख्याऽपि नास्ति । Page #154 -------------------------------------------------------------------------- ________________ અન્યતીર્થિકો સાથે સામેથી વાતચીત કરવામાં દોષો ના ૧૪૩ सता अन्यतीर्थिकैस्तानेवालप्तुं वा संलप्तुं वा, तत्र सकृत् सम्भाषणमालपनं पुनःपुनश्च संलपनं, को दोषः स्यात् ?, ते हि तप्ततरायोगोलकल्पाः खल्वासनादिक्रियायां नियुक्ता भवन्ति, तत्प्रत्ययः कर्मबन्धः, तथा तेन वा प्रणयेन ते गृहागमनं कुर्युः, तत्र च श्रावकस्य स्वजनः परिजनो वाऽगृहीतसमयसारस्तैः सह सम्बन्धं यायादित्यादि, प्रथमालप्तेन त्वसम्भ्रमं लोकापवादभयात् कीदृशस्त्वमित्यादि वाच्यमिति, तथा तेषामन्यतीथिकानां अशनं-घृतपूर्णादि पानं वा-द्राक्षापानादि 5 खादिमंत्रपुषफलादि स्वादिम-कक्कोललवादि दातुं वा अनुप्रदातुं वा न कल्पत इति, तत्र सकृद् दानं पुनः पुनरनुप्रदानमिति, किं सर्वथैव न कल्पत इति ?, न, अन्यथा राजाभियोगेनेतिराजाभियोगं मुक्त्वा 'गणाभियोगेन'-गणाभियोगं मुक्त्वा 'बलाभियोगेन'–बलाभियोगं मुक्त्वा 'देवताभियोगेन'-देवताभियोगं मुक्त्वा 'गुरुनिग्रहेण'-गुरुनिग्रहं मुक्त्वा 'वृत्तिकन्तारेण' वृत्तिकान्तारं કરવા જાય નહીં.) અહીં એકવાર વાતચીત કરવી તે આલાપ અને વારંવાર વાતચીત કરવી તે 10 સંલાપ છે. શંકા ઃ આ રીતે સામેથી એકવાર કે વારંવાર વાતચીત કરવામાં કયો દોષ થાય છે? સમાધાન : જો શ્રાવક અન્યતીર્થિકો સાથે વાતચીત કરે તો તેના કારણે અત્યંત તપાવેલા લોખંડના ગોળાસમાન તેઓ વાત કરવા માટે બેસે વિગેરે કરે તેથી શ્રાવકને તેના કારણે કર્મબંધ થાય. વળી વાતચીત કરવી વિગેરે સ્નેહને કારણે તેઓ વારંવાર ઘરમાં આવતા-જતા થાય. અને તેમાં 15 શ્રાવકનાં સ્વજનો કે પરિજનો કે જેમણે શાસ્ત્રનું રહસ્ય જાણ્યું નથી તેઓની સાથે આ અન્યતીર્થિકોનો પરિચય થાય (પરિણામે સ્વજન કે પરિજન મિથ્યાત્વને પામે) વિગેરે દોષો થાય છે. હવે જો તે અન્યતીર્થિકો શ્રાવકને સામેથી બોલાવે તો તે શ્રાવક લોકની નિંદાના ભયથી તેઓની સાથે આદર વિના “કેમ છો તમે?' વિગેરે વાતો કરે, (અર્થાત્ “આ શ્રાવક કેવો અહંકારી છે, આ લોકો બોલાવે છે તો પણ જવાબ આપતો નથી” વિગેરે આવા પ્રકારની લોકો તરફથી પોતાની = ધર્મની નિંદા ન 20 થાય તે માટે બોલવું જ પડે તો કેમ છો? વિગેરે યથોચિત વાતો કરે પણ ખરો, પણ વંદનાદિ ન કરે.) તથા તે અન્યતીર્થિકોને ઘેબર વિગેરે અશન, દ્રાક્ષનું પાણી વિગેરે પાન, ચીભડું વિગેરે ખાદિમ, કળેલ (=સુગંધી દ્રવ્યવિશેષ), લવીંગ વિગેરે સ્વાદિમ એકવાર દેવું કે વારંવાર દેવું કલ્પતું નથી. (અહીં જે અનાદિનો નિષેધ છે તે ધર્મની બુદ્ધિથી આપવાનો નિષેધ જાણવો. પરંતુ કરુણા = અનુકંપા કે ઔચિત્યની બુદ્ધિથી આપવાનો નિષેધ નથી.) 25 શંકા : શું શ્રાવકને આ વંદન–નમસ્કાર વિગેરે કરવું સર્વથા = એકાને ન કહ્યું? સમાધાન : ના એકાન્ત નિષેધ નથી. જો રાજાભિયોગ = રાજાની આજ્ઞા =બળજબરી હોય એટલે કે રાજા પરાણે કરવાનું કહે એટલે કરવું પડતું હોય તો કરે પણ ખરો. એ જ પ્રમાણે ગણાભિયોગ = લોકસમુદાયની આજ્ઞા = બળજબરી હોય, બળાભિયોગ = રાજા અને ગણ સિવાયના બળવાન વ્યક્તિની આજ્ઞા = બળજબરી હોય, દેવતાભિયોગ = કુલદેવતા વિગેરેની બળજબરી 30 હોય, ગુરુ માતા-પિતા વિગેરેનો આગ્રહ હોય કે આજીવિકાનો છેદ થવાનો હોય (એટલે કે જો Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ આ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૭) मुक्त्वा, एतदुक्तं भवति - राजाभियोगादिना दददपि न धर्ममतिक्रामति । इह चोदाहरणानि, ‘कैंहं रायाभिओगेण देतो णातिचरति धम्मं ?, तत्रोदारहणम् - हत्थणारे नयरे जियसत्तू राया, कत्तिओ सेट्ठी नेगमट्टसहस्सपढमासणिओ सावगबण्णगो, एवं कालो वच्चइ, तत्थ य परिव्वायगो मासंमासेण खमइ, तं सव्वलोगो आढाति, कत्तिओ नाढाति, ताहे 5 से सो गेरुओ पओसमावण्णो छिद्दाणि मग्गति, अण्णया रायाए निमंतिओ पारणए नेच्छति, बहुसो २ राया निमंतेइ ताहे भणइ - जइ नवरं मम कत्तिओ परिवेसेइ तो नवरं जेमेमि, राया भाइ - एवं करेमि, राया समणूस्सो कत्तियस्स घरं गओ, कत्तिओ भाइ- संदिसह, राया भणति - गेरुयस्स परिवेसेहि, कत्तिओ भणति-न वट्टइ अम्हं, तुम्ह विसयवासित्ति करेमि, અન્યતીર્થિકોને કે તેમનાથી પરિગૃહીત ચૈત્યોને વંદન—નમસ્કાર ન કરે કે તેઓને અશનાદિ ન આપે 10 તો પોતાની આજીવિકાનો છેદ થવાનો હોય) ત્યારે આવા રાજાભિયોગ વિગેરે કારણોને કારણે પરતીર્થિકોને વંદન વિગેરે જે નિષેધ કર્યો છે તેનું ભક્તિભાવ વિના આચરણ કરતો હોય તો પણ તે શ્રાવક સમ્યક્ત્વરૂપ ધર્મને અતિચાર લગાડતો નથી. અહીં ઉદાહરણો આ પ્રમાણે જાણવા - (૧) રાજાભિયોગથી પરતીર્થિકોને અશનાદિ આપવા છતાં કેવી રીતે ધર્મને અતિચાર લગાડતો નથી ? તેમાં ઉદાહરણ — હસ્તિનાપુર નગરમાં જિતશત્રુ રાજા હતો. ત્યાં આઠ હજાર વેપારીઓમાં 15 મુખ્ય વેપારી કાર્તિકશ્રેષ્ઠિ હતો. અન્ય ગ્રંથોમાંથી અહીં શ્રાવકનું વર્ણન સમજી લેવું. આ પ્રમાણે કેટલોક કાળ પસાર થાય છે. તે નગરમાં એક પરિવ્રાજક મહિને—મહિને માસક્ષપણ કરે છે. નગરના બધા લોકો તેનો આદરસત્કાર કરે છે. પરંતુ કાર્તિક આદરસત્કાર કરતો નથી. ત્યારે તે પરિવ્રાજક કાર્તિકશેઠ ઉપર દ્વેષને પામ્યો. તે કાર્તિકશેઠનો પરાભવ કરવાની તક શોધે છે. એકવાર રાજાએ પરિવ્રાજકને પોતાને ત્યાં પારણાનું આમંત્રણ આપ્યું. તે ઇચ્છતો નથી. વારંવાર 20 રાજાએ વિનંતિ કરી એટલે તેણે કહ્યું – “જો મને કાર્તિકશેઠ પીરસે તો હું જમીશ.” રાજાએ કહ્યું – “ભલે હું એવી વ્યવસ્થા કરીશ.” રાજા પોતાના માણસો સાથે કાર્તિકશેઠના ઘરે ગયો. કાર્તિકે કહ્યું – ‘રાજન્ ! આજ્ઞા આપો, (શા માટે પધારવાનું થયું ?)” રાજાએ વાત કરી કે – “તારે પરિવ્રાજકને પીરસવું.” કાર્તિકે કહ્યું – “જો કે અમારે આવું કરવું કલ્પતું નથી છતાં આ પરિવ્રાજક તમારા દેશમાં રહેનારો છે માટે હું તેને પીરસીશ.” 25 રૂ૮. જ્યં રાનામિયોપેન તન્નાતિત્વરતિ ધર્મ ? દ્દસ્તિનાપુરે નારે નિતશત્રૂ રાના, ઋત્તિષ્ઠ: શ્રેષ્ઠી નૈમાષ્ટસહસ્ત્રप्रथमासनिकः श्रावकवर्णकः, एवं कालो व्रजति, तत्र च परिव्राजको मासंमासेन क्षपयति, तं सर्वलोक आद्रियते, कार्तिको नाद्रियते, तदा तस्मै स गैरिकः प्रद्वेषमापन्नच्छिद्राणि मार्गयति, अन्यदा राज्ञा निमन्त्रितः पारणके नेच्छति, बहुशो २ राजा निमन्त्रयति तदा भणति यदि परं कार्तिकः मां परिवेषयति तर्हि नवरं जेमाम, राजा भणति एवं करोमि, राजा समनुष्यः कार्त्तिकस्य गृहं गतः, कार्तिको भणति - संदिश, राजा 30 મળતિ-સૌરિક પરિવેષય, જાત્તિો મળતિ-ન વત્તતેડસ્મા, યુદ્વિષવવાસીતિ વોમિ, Page #156 -------------------------------------------------------------------------- ________________ કાર્તિકશેઠની કથા * ૧૪૫ चिंतेइ - जइ पव्वइओ होंतो न एवं भवंतं, पच्छा णेण परिवेसियं, सो परिवेसेज्जंतो अंगुलिं चालेति, किह ते ?, पच्छा कत्तिओ तेण निव्वेएण पव्वइओ नेगमट्टसहस्सपरिवारो मुणिसुव्वयसमीवे, बारसंगाणि पढिओ, बारस वरिसाणि परियाओ, सोहम्मे कप्पे सक्को जाओ, सो परिव्वायओ तेणाभिओगेण अभियोगिओ एरावणो जाओ, पासिय सक्कं पलाओ गहिउं सक्को विलग्गो, दो सीसाणि काणि, सक्कावि दो जाया, एवं जावइयाणि सीसाणि विउव्वति तावतियाणि सक्को 5 सक्करवाणि विउव्वति, ताहे नासिउमारद्धो, सक्केणाहओ पच्छा ठिओ, एवं रायाभिओगेण देंतो नाइक्कमति, केत्तिया एयारिसया होहिंति जे पव्वइस्संति, तम्हा न दायव्वो । गणाभिओगेण वरुणो કાર્તિકશેઠ વિચારે છે કે – “જો મેંદીક્ષા લીધી હોત તો આજે મારી આવી દશા થાત નહીં.” પછીથી શેઠે તે પરિવ્રાજકને પીરસ્યું. પીરસ્તી વેળાએ પરિવ્રાજક નાસિકા ઉપર આંગળી ફેરવતાં શેઠને કહે છે – “કેમ, અંતે તારે ઝૂકવું પડ્યું ને ?” પછીથી કાર્તિકે તે પ્રસંગમાં નિર્વેદ પામીને આઠ 10 હજાર વેપારીઓ સાથે મુનિસુવ્રતસ્વામી પાસે દીક્ષા લીધી. બાર અંગોનો અભ્યાસ કર્યો. બાર વર્ષ દીક્ષા જીવન પાળીને સૌધર્મ કલ્પમાં ઇન્દ્ર બન્યો. તે પરિવ્રાજક તે અભિયોગને કારણે = કાર્તિકશેઠ પાસે અનિચ્છાએ પણ પીરસાવવાના કારણે આભિયોગિક = જેની ઉપર હુકમ—આજ્ઞા કરાય એવો ઐરાવણ હાથીરૂપ દેવ થયો. તે હાથી શક્રને જોઇને જ્યાં ભાગવા જાય છે ત્યાં શક્ર તેને બળજબરીથી પકડીને તેની ઉપર 15 આરુઢ થાય છે. ત્યારે તે હાથી પોતાના બે મસ્તક = બે રૂપ કરે છે. શક્ર પણ બે રૂપ કરે છે. આમ, હાથી પોતાના જેટલા રૂપ વિકુર્વે છે શક્ર તેટલા પોતાના રૂપ વિકર્ષે છે. ત્યારે તે હાથી નાસી છૂટવા ભાગવા લાગ્યો. શક્રે શસ્ત્રથી એને હણ્યો. જેથી તે ભાગતા અટક્યો. આ પ્રમાણે રાજાના અભિયોગથી અશનાદિ દેતો શ્રાવક ધર્મનું ઉલ્લંઘન કરતો નથી અર્થાત્ ધર્મમાં અતિચાર લગાડતો નથી. કાર્તિકશેઠ જેવા સત્ત્વશાળી `કેટલા જીવો હોવાના કે જેઓ દીક્ષા લઇ લે. માટે રાજાભિયોગ સિવાય અશનાદિ 20 આપવા નહીં. . (૨) ગણાભિયોગમાં વરુણનું ઉદાહરણ જાણવું. તે આ પ્રમાણે – ગણાભિયોગથી એટલે કે ચેટકરાજા, મંત્રી વિગેરેએ ભેગા થઇને વરુણનામના સારથીને (કે જે બાવ્રતધારી શ્રાવક હતો તેને) રથમુશલનામના યુદ્ધમાં (કોણિક અને ચેટકરાજાની વચ્ચે થયેલા રથમુશલયુદ્ધમાં) વરુણની ઇચ્છા ३९. चिन्तयति-यदि प्रव्रजितोऽभविष्यं नैवमभविष्यत्, पश्चादनेन परिवेषितं, स परिवेष्यमाणोऽङ्गुलिं चालयति, 25 कथं तव ?, पश्चात् कार्त्तिकस्तेन निर्वेदेन प्रव्रजितो नैगमाष्टसहस्त्रपरिवारो मुनिसुव्रतसमीपे, द्वादशाङ्गानि पठितः, द्वादश वर्षाणि पर्यायः, सौधर्मे कल्पे शक्रो जातः, स परिव्राट् तेनाभियोगेनाभियोगिक ऐरावणो जातः दृष्ट्वा च शक्रं पलायितः गृहीत्वा शक्रो विलग्नः, द्वे शीर्षे कृते, शक्रौ अपि द्वौ जातौ, एवं यावन्ति शीर्षाणि विकुर्वति तावन्ति शक्ररूपाणि विकुर्वति शक्रः, तदा नंष्टुमारब्धः, शक्रेणाहतः पश्चात् स्थितः एवं राजाभियोगेन ददत् नातिक्रामति, कियन्त एतादृशो भविष्यन्ति ये प्रव्रजिष्यन्ति तस्मान्न दातव्यः । 30 गणाभियोगेन वरुणो Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ જ આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૭). जहा गणाभियोगेन वरुणो रहमुसले निउत्तो, एवं कोऽवि सावगो गणाभिओगेण भत्तं दवाविज्जा दितोवि सो नाइचरइ धम्मं, बलाभिओगोवि एमेव, देवयाभिओगेण जहा एगो गिहत्थो सावओ जाओ, तेण वाणमंतराणि चिरपरिचियाणि उज्झियाणि, एगा तत्थ वाणमंतरी पओसमावण्णा, तस्स गावीरक्खगो पुत्तो तीए वाणमंतरीए गावीहिं समं अवहरिओ, ताहे उद्दण्णा साहइ तज्जंती5 किं ममं उज्झसि न वत्ति ?, सावगो भणइ, नवरि मा मम धम्मविराहणा भवतु, सा भणइ ममं अच्चेहि, सो भणइ-जिणपडिमाणं अवसाणे ठाहि, आमं ठामि, तेण ठविया, ताहे दारगो गावीओ आणीयाओ, एरिसा केत्तिया होहिंति तम्हा न दायव्वं, एवं दवाविज्जंतो णातिचरति धम्मं । गुरुनिग्गहेणं-भिक्खुउवासगपुत्तो सावगं धूयं मग्गति, ताणि न देंति, सो कवडसड्डत्तणेण ન હોવા છતાં જોડ્યો. આ જ પ્રમાણે કોઈ શ્રાવક ગણાભિયોગથી ભક્તાદિને અપાવાતો હોય 10 (અર્થાત પરતીર્થિકાદિને ભક્તાદિ આપવાની ગણ ફરજ પાડતો હોય) ત્યારે ભક્તાદિને આપવા છતાં તે શ્રાવક ધર્મમાં અતિચાર લગાડતો નથી. (૩) બળાભિયોગથી પણ આ જ પ્રમાણે જાણી લેવું. (૪) દેવતાભિયોથી આ પ્રમાણે કે – કોઈ એક ગૃહસ્થ શ્રાવક થયો. તેથી લાંબા કાળથી પરિચિત એવા વાણવ્યંતરોનો તેણે ત્યાગ કર્યો. (અર્થાત્ જે વાણવ્યંતરોની તે લાંબાકાળથી પૂજા વિગેરે કરતો હતો તે હવે તેણે છોડી દીધા.) તેથી તેમાં એક વાણવ્યંતરી ગુસ્સે થઈ. વ્યંતરીએ ગાયોનું 15 રક્ષણ કરનારા તેના એક પુત્રનું ગાયો સાથે અપહરણ કર્યું. (ત્યારે શ્રાવકે વાણવ્યંતરીને યાદ કરી.) તેથી નીચે આવેલી વાણવ્યંતરી શ્રાવકને તિરસ્કાર કરતી બોલી કે – “બોલ, મને છોડીશ કે નહીં ?” (અર્થાત્ શા માટે તે મારી પૂજા બંધ કરી. બોલ, હવે કરીશ કે નહીં?)” શ્રાવકે વિચાર્યું – “મારા ધર્મની વિરાધના ન થાઓ.” વ્યંતરીએ કહ્યું – “તું મારી પૂજા કર.” ત્યારે શ્રાવકે કહ્યું – “તું જિનપ્રતિમાની બાજુમાં ઊભી રહે.” તેણીએ કહ્યું – “સારું હું ઊભી રહીશ.” શ્રાવકે 20 વાણવ્યંતરીની પ્રતિમા જિનપ્રતિમાની પાસે સ્થાપિત કરી દીધી. તેથી વાણવ્યંતરીએ પુત્ર અને ગાયો પાછી આપી. આવા સત્ત્વશાળી પુરુષો કેટલા હોય? (અર્થાત્ પોતાનો પુત્ર વાણવ્યંતરી ઉપાડી ગઈ છે અને વાણવ્યંતરી પોતાની પૂજા કરવાનું કહે છે ત્યારે શ્રાવક જિનપ્રતિમાની બાજુમાં રહે તો પૂજા કરું એવી શરત કરે છે. આવા કેટલા હોવાના?) તેથી પ્રથમ અશનાદિ આપવું જ નહીં અને છતાં દેવતાભિયોગથી આપતો હોય તો પણ ધર્મમાં અતિચાર લગાડતો નથી. 25 (૫) ગુરુનો નિગ્રહ – ભિક્ષુ = બૌદ્ધની ઉપાસના કરનાર એવા કોઈ ગૃહસ્થનો પુત્ર શ્રાવક ४०. यथा गणाभियोगेन न वरुणो रथमुशले नियुक्तः, एवं कोऽपि श्रावको गणाभियोगेन भक्तं दाप्यते दददपि स नातिचरति धर्मं । बलाभियोगोऽप्येवमेय । देवताभियोगेन यथैको गृहस्थः श्रावको जातः, तेन व्यन्तराश्चिरपरिचिता उज्झिताः, एका तत्र व्यन्तरी प्रद्वेषमापना, तस्य गोरक्षकः पुत्रस्तया व्यन्तर्या गोभिः सममपहृतः, तदाऽवतीर्णा कथयति तर्जयन्ती-किं मामुज्झसि न वेति ?, श्रावको भणति-नवरं मा मे 30 धर्मविराधना भूत्, सा भणति-मामर्चय, स भणति-जिनप्रतिमानां पार्वे तिष्ठ, आं तिष्ठामि, तेन स्थापिता, दारको गावश्च तदानीताः, ईदृशाः कियन्तो भविष्यन्ति तस्मान्न दातव्यं, एवं दाप्यमानो नातिचरति धर्मम्। ગુરુ નિદેT fમકૂપાસક્રપુત્ર: શ્રાવ દિતાં યાવતે ન તૌ સત્ત, સ પટશ્રદ્ધત કfજે' - તૂર્તો Page #158 -------------------------------------------------------------------------- ________________ ગુરુનિગ્રહ ઉપર ભિક્ષુઉપાસકપુત્રની કથા છે. ૧૪૭ साधू सेवेति, तस्स भावओ उवगयं, पच्छा साहेइ-एएण कारणेण पुव्वं ढुक्कोमि, इयाणिं सब्भावो, सावओ साहू पुच्छइ, तेहिं कहियं, ताहे दिण्णा धूया, सो सावओ जुयगं घरं करेइ, अण्णया तस्स मायापियरो भत्तं भिक्खुगाण करेंति, ताई भणंति-अज्ज एक्कसि वच्चाहित्ति, सो गओ, भिक्खुएहिं विज्जाए मंतिऊण फलं दिण्णं, ताहे वाणमंतरीए अहिट्ठिओ घरं गओ तं सावयधूयं भणइ-भिक्खुगाणं भत्तं देमो, सा नेच्छइ, दासाणि सयणो य आरद्धो सज्जेउं, सा 5 वि आयरियाण गंतुं कहेति, तेहिं जोगपडिभेओ दिण्णो, सो से पाणिएण दिण्णो, सा वाणमंतरी नट्ठा, साभाविओ जाओ पुच्छइ-कहं कहं च त्ति ?, कहिए पडिसेहेति, अण्णे भणंति-तीए मयणमिंजाए वमाविओ, सो तो साभाविओ जाओ, भणइ-अम्मापिउछलेण मणामि वंचिउत्ति, પાસે તેની દીકરીની માંગણી કરે છે. શ્રાવક-શ્રાવિકા દેતા નથી. તેથી તે પુત્ર માયાથી શ્રાવકપણું સ્વીકારીને સાધુઓની સેવા કરે છે. એમ કરતા તે પુત્ર ખરેખર ભાવથી શ્રાવક બની ગયો. પાછળથી 10 તેણે સાધુઓને વાત કરી કે હું આ કારણથી તમારી પાસે આવ્યો હતો પરંતુ હવે ખરેખર શ્રાવકપણું મેં સ્વીકાર્યું છે. શ્રાવકે સાધુઓને પુછ્યું, એટલે સાધુઓએ ભાવથી શ્રાવક બન્યાની વાત કરી. શ્રાવકે પોતાની દીકરી તેની સાથે પરણાવી. તે શ્રાવક પત્નીને લઇને જુદા ઘરમાં રહેવા લાગ્યો. એકવાર તેના માતા-પિતાએ બૌદ્ધો માટે ભોજન તૈયાર કર્યું અને દીકરાને કહ્યું – “તું એકવાર (ભોજનનું આમંત્રણ આપવા) તેમની પ્રાસે જા.” 15 (જવાની ઇચ્છા ન હોવા છતાં માતા-પિતાના આગ્રહથી = ગુરુના નિગ્રહથી) તે ત્યાં ગયો. ભિક્ષુઓએ વિદ્યાથી મંત્રિત કરીને તેને ખાવા ફળ આપ્યું. તેણે ખાધું. ત્યારે વાણવ્યંતરીથી અધિષ્ઠિત થયેલો તે ઘરે આવ્યો. આવીને તેણે શ્રાવકદીકરીને = પત્નીને કહ્યું કે – “આપણે ભિક્ષુઓને ભોજન આપીએ.” તે ઇચ્છતી નથી. બીજી બાજુ તેના દાસ અને સ્વજનો ભિક્ષુઓ માટે ભક્ત બનાવવા લાગ્યા. એટલે પત્ની પણ આચાર્ય પાસે જઈને કહેવા લાગી. આચાર્યે સામેવાળાની શક્તિને હણનાર 20 એવું ચૂર્ણ આપ્યું. તેણીએ તે ચૂર્ણ પાણીમાં નાંખીને પતિને આપ્યું. પોતાની સાથે તે વાણવ્યંતરી ભાગી ગઈ. જેથી સ્વસ્થ થયેલો તે પૂછે છે – “શું થયું? કેવી રીતે થયું?” ત્યારે પત્નીએ બધી વાત કરી એટલે તેણે ભિક્ષુઓને ભોજન આપવાનો નિષેધ કર્યો. અહીં કેટલાક આચાર્યો એમ કહે છે કે – પત્નીએ મિઢળદ્વારા પતિને ઉલ્ટી કરાવી. જેથી તે સ્વસ્થ થયો અને કહ્યું કે – “હું માનું છું કે માતા-પિતાના બહાનાથી (= એમના દ્વારા બૌદ્ધોએ) 25 ४१. साधून् सेवते, तस्य भावेनोपगतं, पश्चात् कथयति-एतेन कारणेन पूर्वमागतोऽस्मि इदानीं सद्भावः, श्रावकः साधून पृच्छति, तैः कथितं, तदा दत्ता दुहिता, स श्रावकः पृथग्गृहं करोति, अन्यदा तस्य मातापितरौ भक्तं भिक्षुकाणां कुरुतः, तौ भणतः-अद्यैकश व्रज इति, स गतः, भिक्षुकैर्विद्यया मन्त्रयित्वा फलं दत्तं, तया व्यन्तर्याऽधिष्ठितो गृहं गतः तां श्रावकदुहितरं भणति-भिक्षुकेभ्यो भक्तं दद्वः, सा नेच्छति, दासाः स्वजनश्च आरब्धः सज्जयितुं, साप्याचार्यान् गत्वा कथयति, तैः योगप्रतिभेदो दत्तः, स तस्मै पानीयेन 30 दत्तः, सा व्यन्तरी नष्टा, स्वाभाविको जातः पृच्छति-कथं चेति ?, कथिते प्रतिषेधति, अन्ये भणन्ति-तया मदनबीजेन वमितः, स ततः स्वाभाविको जातो, भणति-मातापितृच्छलेन मनसि वञ्चित इति, Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ મા આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૩) ते किर फासुगं साहूणं दिण्णं, एरिसा केत्तिया आयरिया होहिंति तम्हा परिहरेज्जा । वित्तीकंतारेणं देज्जा, जहा सोरट्ठगो सड्ढो उज्जेणिं वच्चइ दुक्काले तच्चण्णिएहिं समं, तस्स पत्थयणं खीणं, भिक्खुएहि भण्णइ-अम्हएहिं वहाहि पत्थयणं तो तुज्झवि दिज्जिहित्ति, तेण पडिवण्णं, अण्णया तस्स पोट्टसरणी जाया, सो चीवरेहिं वेढिओ तेहिं अणुकंपाए, सो भट्टारगाण नमोक्कारं करेंतो 5 कालगओ देवो वेमाणिओ जाओ, ओहिणा तच्चणियसरीरं पेच्छइ, ताहे सभूसणेण हत्थेण परिवेसेति, सड्डाण ओहावणा, आयरियाण आगमणं, कहणं च, तेहिं भणियं-जाह अग्गहत्थं गिहिऊण भणह-नमो अरहंताणं, बुज्झ गुज्झगा २, तेहिं गंतूण भणिओ संबुद्धो वंदित्ता लोगस्स कहेइ-जहा नत्थि एत्थ धम्मो, तम्हा परिहरेज्जा ॥ મને ઠગ્યો છે.” જે ભોજન તૈયાર કરાવ્યું હતું, તે કથ્ય ભોજન સાધુઓને વહોરાવ્યું. આવા સમર્થ 10 આચાર્ય કેટલા હોવાના? (કે જેઓ આપણને આપત્તિમાંથી બચાવે ?) તેથી પરતીર્થિકોને અશનાદિ આપવું નહીં. (૬) વૃત્તિકાંતારને કારણે આપે તે આ પ્રમાણે – સૌરાષ્ટ્રદેશમાં રહેનારો કોઇ શ્રાવક દુષ્કાળ પડવાથી બૌદ્ધધર્મીઓ સાથે ઉજ્જયિની તરફ જાય છે. રસ્તામાં તેનું સાથે લાવેલું ભાતુ પુરું થઈ જાય છે. તેથી ભિક્ષુકોએ કહ્યું – “જો તું અમારું ભાતુ ઉપાડીને ચાલતો હોય તો તને પણ અમે ખાવા આપીશું.” (આ જંગલમાં પોતાની આજીવિકા = જીવન ટકાવવું મુશ્કેલ સમજીને વૃત્તિકાંતારને 15 કારણે) તેણે હા પાડી. આગળ-આગળ જતાં એક દિવસ તેણે ઝાડા થયા. બૌદ્ધોએ અનુકંપાથી તેને પોતાના વસ્ત્રો પહેરાવ્યા. તે શ્રાવક અરિહંતાદિ પૂજયોને નમસ્કાર કરતો મૃત્યુ પામીને વૈમાનિક દેવ થયો. અવધિથી તેણે બૌદ્ધશરીર = પોતાનું શરીર બૌદ્ધવસ્ત્રોથી વીંટળાયેલું) જોયું. (જેથી તેણે એમ લાગ્યું કે બૌદ્ધધર્મના પ્રભાવે હું દેવ થયો છું.) તેથી તે દેવ આભૂષણોસહિતના હાથવડે બૌદ્ધોને પીરસવા લાગ્યો. 20 (અહીં આશય એવો લાગે છે કે તે દેવ બૌદ્ધપ્રતિમામાં પ્રવેશ કરી આભૂષણોથી યુક્ત એવી પ્રતિમાના હાથથી બૌદ્ધભિક્ષુઓને પીરસવા લાગ્યો. અથવા આકાશમાં રહેલા આભૂષણોથી યુક્ત એવા હાથવડે પીરસવા લાગ્યો. આ ચમત્કાર જોઇને લોકો બૌદ્ધધર્મને મહાન માની તેમના તરફ આકર્ષાયા.) બીજી બાજું શ્રાવકોની અપભ્રાજના થવા લાગી. એવામાં ત્યાં આચાર્ય આવ્યા. શ્રાવકોએ આચાર્યને બધી વાત કરી. આચાર્યે કહ્યું – “તમે જાઓ અને તેના આગળ રહેલા હાથને પકડીને કહો 25 “નમો અરિહંતાણું હે દેવ ! બોધ પામ, બોધ.” શ્રાવકોએ જઇને એ પ્રમાણે કહેતા તે બોધ પામ્યો ४२. तत्किल प्रासुकं साधुभ्यो दत्तं, ईदृशाः कियन्त आचार्या भविष्यन्ति तस्मात् परिहरेत् । वृत्तिकान्तारण दद्यात्, यथा सौराष्ट्रकः श्रावक उज्जयिनी व्रजति दुष्काले तच्चनिकैः समं, तस्य पथ्यदनं क्षीणं, भिक्षुकैर्भण्यते-अस्मदीयं वह पथ्यदनं तर्हि तुभ्यमपि दीयते इति, तेन प्रतिपन्नं, अन्यदा तस्यातीसारो जातः, स चीवरैर्वेष्टितस्तैरनुकम्पया, स भट्टारकेभ्यो नमस्कारं कुर्वन् कालगतो देवो वैमानिको जातः, अवधिना 30 तच्चनिकशरीरं प्रेक्षते, तदा सभूषणेन हस्तेन परिवेषयति, श्राद्धानामपभ्राजना, आचार्याणामागमनं, कथनं च, तैर्भमितं-याताग्रहस्तं गृहीत्वा भणत-नमोऽर्हद्भय, बुध्यस्व गुह्यक ! २, तैर्गत्वा भणितः संबुद्धो वंदित्वा लोकाय कथयति-यथा नास्त्यत्र धर्मस्तस्मात्परिहरेत् । Page #160 -------------------------------------------------------------------------- ________________ 15 અન્યતીર્થિકોને ધર્મબુદ્ધિથી દાનનો નિષેધ છે. ૧૪૯ अत्राह-इह पुनः को दोषः स्याद् येनेत्थं तेषामशनादिदानप्रतिषेध इति ?, उच्यते, तेषां तद्भक्तानां च मिथ्यात्वस्थिरीकरणं, धर्मबुद्ध्या ददतः सम्यक्त्वलाञ्छना, तथा आरम्भादिदोषाश्च, करुणागोचरं पुनरापन्नानामनुकम्पया दद्यादपि, यदुक्तं "सव्वेहिपि जिणेहिं दुज्जयजियरागदोस-मोहेहिं । सत्ताणुकंपणट्ठा दाणं न कहिंचि पडिसिद्धं ॥१॥". तथा च भगवन्तस्तीर्थकरा अपि त्रिभुवनैकनाथाः प्रविव्रजिषवः सांवत्सरिकमनुकम्पया प्रयच्छन्त्येव दानमित्यलं विस्तरेण । प्रकृतमुच्यते - संमत्तस्स समणोवासएण इमे पंचातिचारा जाणितव्वा ण समायरियव्वा, तंजहासंकाकंखा वितिगिच्छा परपासंडपसंसा परपासंडसंथवोत्ति । मूलग्रंथः । अस्य व्याख्या-'सम्यक्त्वस्य' प्राग्निरूपितस्वरूपस्य श्रमणोपासकेन-श्रावकेण 'एते' 10 वक्ष्यमाणलक्षणाः अथवाऽमी ये प्रक्रान्ताः पञ्चेति सङ्ख्यावाचकः, अतिचारा मिथ्यात्वमोहनीयઅને નમસ્કાર કરીને તે લોકોને કહેવા લાગ્યો કે – “બૌદ્ધધર્મ એ ધર્મ નથી.” (આવા સમર્થ આચાર્યો કેટલા હોય ?) માટે પરતીર્થિકોને અશનાદિ આપવાનો ત્યાગ કરવો.. શંકાઅહીં તો એવો કયો દોષ લાગે છે કે જેથી આ પ્રમાણે તમે તેઓને અશનાદિના દાનનો પ્રતિષેધ કરો છો? - સમાધાનઃ તે પરતીર્થિકો અને તેમના ભક્તોમાં મિથ્યાત્વને સ્થિર કરવાનો દોષ લાગે છે. તથા આ લોકોને ધર્મની બુદ્ધિથી અશનાદિ આપનારનું સમ્યક્ત મલિન થાય છે અને આરંભ વિગેરે દોષો થાય છે. હા, એટલું ખરી કે કરુણાનો વિષય બનેલા એવા તેઓને અનુકંપાની બુદ્ધિથી આપવામાં કોઈ દોષ નથી. કહ્યું છે – “દુર્જય એવા રાગ, દ્વેષ અને મોહને જીતનારા સર્વ જિનેશ્વરોએ જીવોની અનુકંપા માટે દાનનો ક્યાંય = કોઈ સ્થળે નિષેધ કર્યો નથી. તેના” વળી, ત્રિભુવનના નાથ એવા 20 તીર્થકર ભગવંતો પણ જયારે પ્રવ્રયા લેવાની ઇચ્છાવાળા થાય છે ત્યારે અનુકંપાથી એક વર્ષનું દાન આપે જ છે. માટે વધુ વિસ્તારથી સર્યું. મૂળ વાત ઉપર આવીએ – (અહીં મૂળમાં અધિક પાઠ છે તેની વ્યાખ્યા – પ્રશસ્ત એટલે કે શુદ્ધ કરાયેલા મિથ્યાત્વમોહનીયના પુદ્ગલો તે સમ્યક્વમોહનીય કર્મ કહેવાય છે. આ કર્મને વેદવાથી ઉત્પન્ન થયેલ, આ કર્મના ઉપશમથી ઉત્પન્ન થયેલ અને આ કર્મના ક્ષયથી ઉત્પન્ન થયેલ અનુક્રમે 25 ક્ષયોપથમિક, ઔપથમિક અને ક્ષાયિકસમ્યક્ત કે જે પ્રશમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્ય એ છે લિંગ = ચિહ્ન જેનું તેવું, શુભ અને આત્માના પરિણામરૂપ અરિહંતોએ કહ્યું છે.) સૂત્રાર્થ : ટીકાર્ય પ્રમાણે જાણવો. ટીકાર્થ: શ્રમણોપાસક એવા શ્રાવકે સમ્યક્તના આગળ કહેવાતા અથવા આ જ પ્રસ્તુત પાંચ અતિચારો જ્ઞપરિજ્ઞાથી = જ્ઞાનથી જાણવાના છે પણ આચરવાના નથી. “પાંચ” શબ્દ સંખ્યાવાચક 30 ४३. सर्वैरपि जिनैर्जितदुर्जयरागद्वेषमोहैः । सत्त्वानुकम्पनार्थं दानं न कुत्रापि प्रतिषिद्धम् ॥१॥ Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ ર આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૩) कर्मोदयादात्मनोऽशुभाः परिणाम विशेषा इत्यर्थः, यैः सम्यक्त्वमतिचरति, ज्ञातव्याः ज्ञपरिज्ञया, न समाचरितव्याः नासेव्या इति भावार्थः । 'तद्यथे'-त्युदाहरणोपन्यासार्थः, शङ्का काङ्क्षा विचिकित्सा परपाषण्डप्रशंसा परपाषण्डसंस्तवश्चेति, तत्र शङ्कनं शङ्का, भगवदर्हत्प्रणीतेषु पदार्थेषु धर्मास्तिकायादिष्वत्यन्तगहनेषु मतिदौर्बल्यात् सम्यगनवधार्यमाणेषु संशय इत्यर्थः, किमेवं 5 स्यात् नैवमिति, तथा चोक्तं-संशयकरणं शङ्का, सा पुनर्बिभेदा-देशशङ्का सर्वशङ्का च, देशशङ्का देशविषया, यथा किमयमात्माऽसङ्ख्येयप्रदेशात्मकः स्यादथ निष्प्रदेशो निरवयवः स्यादिति, सर्वशङ्का पुनः सकलास्तिकायव्रात एव किमेवं स्यात् नैवं स्यादिति । मिथ्यादर्शनं च त्रिविधम्अभिगृहीतानभिगृहीतसंशयभेदात्, तत्र संशयो मिथ्यात्वमेव, यदाह-"यमक्खरं च एक्कं जो न रोएइ सुत्तनिदिटुं । सेसं रोयंतोवि हु मिच्छद्दिट्ठी मुणेयव्वो ॥१॥" तथा "सूत्रोक्तस्यैकस्याप्यरोचना10 दक्षरस्य भवति नरः । मिथ्यादृष्टिः सूत्रं हि नः प्रमाणं जिनाज्ञा च ॥१॥ एकस्मिन्नप्यर्थे सन्दिग्धे प्रत्ययोऽर्हति हि नष्टः । मिथ्यात्वदर्शनं तत्स चादिहेतुर्भवगतीनाम् ॥२॥" तस्मात् मुमुक्षुणा व्यपगतशङ्केन सता जिनवचनं सत्यमेव सामान्यतः प्रतिपत्तव्यं, संशयास्पदमपि सत्यमेव, જાણવો. અતિચાર એટલે મિથ્યાત્વમોહનીયકર્મના ઉદયથી ઉત્પન્ન થતાં આત્માના અશુભ પરિણામો, કે જેના દ્વારા જીવ સમ્યક્તમાં અતિચાર લગાડે છે. તે પાંચ અતિચારો આ પ્રમાણે છે – (૧) શંકા, 15 (૨) કાંક્ષા, (૩) વિચિકિત્સા, (૪) પરપાખંડોની પ્રશંસા, અને (૫) પરપાખંડનો સંસ્તવ. તેમાં શંકા એટલે ભગવાન અરિહંતોવડે કહેવાયેલા, અતિગહન અને પોતાની મતિદુર્બળતાના કારણે સારી રીતે નહીં સમજાતા એવા ધર્માસ્તિકાય વિગેરે પદાર્થોને વિશે થયેલો સંશય, અર્થાત “શું આ પ્રમાણે હશે, આ પ્રમાણે નહીં હોય ?” કહ્યું જ છે – સંશય કરવો તે શંકા.” તે શંકા દેશથી અને સર્વથી એમ બે પ્રકારે છે. તેમાં દેશશંકા અમુક અંશવિષયક જાણવી. જેમ 20 કે, આ આત્મા શું અસંખ્યયપ્રદેશાત્મક છે? કે પ્રદેશ વિનાનો નિરવયવ છે ? સર્વશંકા વળી સકલ અસ્તિકાયના સમૂહને વિશે જાણવી. જેમ કે, શું આ પ્રમાણે હશે, આ પ્રમાણે નહીં હોય? (અર્થાતુ આ સંપૂર્ણ જગત વાસ્તવિક છે કે બધું મિથ્યા છે વિગેરે.) સંશય એ મિથ્યાત્વ જ છે, કારણ કે મિથ્યાત્વ અભિગૃહીત, અનભિગૃહીત અને સંશય એમ ત્રણ પ્રકારે છે. કહ્યું જ છે – “જે જીવ બીજા બધા ઉપર શ્રદ્ધા કરવા છતાં સૂત્રમાં બતાવેલ એક પદ કે એક અક્ષર ઉપર પણ શ્રદ્ધા ન કરે તો તે 25 મિથ્યાત્વી જાણવો. II” તથા – “સૂત્રમાં કહેવાયેલા એવા એક પણ અક્ષરની અશ્રદ્ધાથી મનુષ્ય મિથ્યાદષ્ટિ જાણવો, કારણ કે અમને સૂત્ર અને જિનાજ્ઞા જ પ્રમાણ છે. તેના એક પણ પદાર્થમાં જો શંકા હોય તો અરિહંત પ્રત્યેનો વિશ્વાસ નષ્ટ થાય છે. અરિહંત પ્રત્યેના વિશ્વાસનો નાશ એ મિથ્યાદર્શન છે અને તે ભવગતિઓનું = સંસારનું પ્રથમ કારણ છે. //રા'” તેથી મુમુક્ષુઓએ શંકા વિનાના થઇને “જિનવચન એ સત્ય જ છે' એમ સામાન્યથી (= કોઈપણ 30 જાતની વિશેષ વિચારણા કર્યા વિના પહેલું) સ્વીકારી લેવું. (અને પછી યુક્તિ છે કે નહીં ? એની ४४. पदमक्षरं चैकं यो न रोचयति सूत्रनिर्दिष्टम् । शेषं रोचयन्नपि मिथ्यादृष्टितिव्यः ॥१॥ Page #162 -------------------------------------------------------------------------- ________________ શંકા ઉપર રાબ-પીનારની કથા આ ૧૫૧ सर्वज्ञाभिहितत्वात्, तदन्यपदार्थवत्, मतिदौर्बल्यादिदोषात्तु कार्त्स्न्येन सकलपदार्थस्वभावावधारणमशक्यं छद्मस्थेन, यदाह - " न हि नामानाभोगश्छद्मस्थस्येह कस्यचिन्नास्ति । ज्ञानावरणीयं हि ज्ञानावरण प्रकृति कर्म ॥१॥ " इह चोदाहरणं - जो संकं करेइ सो विस्सति, जहा सो पेज्जापाओ, पेज्जाए मासा जे परिभज्जमाणा छूढा, अंधगारए लेहसालाओ आगया दो पुत्ता પિયંતિ, શો ચિંતેતિ—દ્યાઞો મસ્જીિવાઓ, તસ્ય સંજાણ્ વધુની વાદી નાઓ, મો ય, વિડ્યો 5 चिंतेड़-न मम माया मच्छियाउ देइ जीओ, एते दोसा । काङ्क्षणं काङ्क्षा - सुगतादिप्रणीतदर्शनेषु ग्रहोऽभिलाष इत्यर्थः, तथा चोक्तं- 'कंखा अन्नन्नदंसणग्गाहो' सा पुनर्द्विभेदा- देशकाङ्क्षा सर्वकाङ्क्षा च, देशकाङ्क्षैकदेशविषया, एकमेव सौगतं दर्शनं काङ्क्षति, चित्तजयोऽत्र प्रतिपादितोऽयमेव च प्रधानो मुक्तिहेतुरित्यतो घटमानकमिदं न दूरापेतमिति, सर्वकाङ्क्षा तु सर्वदर्शनान्यवकाङ्क्षति, अहिंसादिप्रतिपादनप्रराणि सर्वाण्येवं कपिलकणभक्षाक्षपादादिमतानीह लोके च नात्यन्तक्लेश- 10 વિચારણા કરવી.) તથા જેમાં સંશય છે તે પણ સત્ય જ છે કારણ કે તેનાથી અન્ય પદાર્થોની જેમ તે પણ સર્વજ્ઞોએ જ કહ્યું છે. માત્ર એટલું કે પોતાની મતિહીનતા વિગેરેના કારણે સંપૂર્ણ રીતે બધા જ પદાર્થોના સ્વભાવોનું અવધા૨ણ ક૨વું એ છદ્મસ્થ માટે શક્ય નથી. કહ્યું છે – “કોઈપણ છદ્મસ્થને (જ્ઞાનના વિષયમાં) અનાભોગ = પરિપૂર્ણતાનો અભાવ ન હોય એવું નથી. (અર્થાત્ પરિપૂર્ણતાનો અભાવ = સંપૂર્ણજ્ઞાનનો અભાવ હોવાનો જ છે.) કારણ કે જ્ઞાનાવરણીય કર્મ જ્ઞાનનું આવરણ 15 કરવાના સ્વભાવવાળું છે. - - ” અહીં ઉદાહરણ આ પ્રમાણે જાણવું – જે શંકા કરે છે તે વિનાશ પામે છે જેમ તે રાબને પીનારી વ્યક્તિ. માતાએ રાબ બનાવતી વખતે જે અડદ તેમાં નાંખીને પકાવાતા હોય તે નાખ્યા. (અર્થાત્ જે નખાય તે નાખ્યા.) લેખશાળામાંથી બે દીકરાઓ આવીને અંધારામાં તે રાબ પીએ છે. તેમાં એક દીકરાએ વિચાર્યું કે – “રાબમાં આ કાળું—કાળું દેખાય છે તે માખીઓ છે (ખરેખર અડદ હતાં.) 20 આમ, માખીઓની શંકાથી રાબ પીતા તેને વલ્ગુલી (= રોગવિશેષ) નામનો વ્યાધિ = રોગ થયો અને મૃત્યુ પામ્યો. જ્યારે બીજો દીકરો વિચારે છે કે – મારી માતા રાબમાં માખીઓ નાખીને આપે નહીં.” બીજો છોકરો જીવી ગયો. આમ શંકા કરવામાં મરણ વિગેરે દોષો થાય છે. કાંક્ષા એટલે બૌદ્ધ વિગેરેએ જણાવેલા દર્શનને પ્રાપ્ત કરવાની ઇચ્છા. કહ્યું છે —“અન્ય— અન્યદર્શનોની ઇચ્છા તે કાંક્ષા જાણવી.” તે વળી દેશ અને સર્વથી એમ બે પ્રકારે જાણવી. દેશકાંક્ષા 25 એકદેશવિષયક, અર્થાત્ એક જ બૌદ્ધધર્મની ઇચ્છા રાખે. તે આ પ્રમાણે – આ ધર્મમાં ચિત્તનો જય કહ્યો છે. (કાયકષ્ટ કહ્યો નથી.) અને ચિત્તનો જય જ મુક્તિનું મુખ્ય કારણ છે. તેથી આ જ ધર્મ યોગ્ય છે પણ અયોગ્ય નથી. (આ દેશકાંક્ષા થઇ.) સર્વકાંક્ષાવાળો જીવ સર્વ દર્શનોની ઇચ્છા રાખે, તે આ પ્રમાણે – આ લોકમાં કપિલ, કણભક્ષ (કણાદઋષિ) અક્ષપાદ વિગેરે બધા જ મતો અહિંસા વિગેરેનું ४५. यः शङ्कां करोति स विनश्यति यथा स पेयापायी, पेयायां माषा ये परिभृज्ज्यमानास्ते क्षिप्ताः, 30 अन्धकारे लेखशालाया आगतौ द्वौ पुत्रौ पिबतः, एकश्चिन्तयति - एता मक्षिकाः, तस्य शङ्कया वल्गुली व्याधिर्जातो मृतश्च द्वितीयश्चिन्तयति न मह्यं माता मक्षिका दद्यात् जीवितः, एते दोषाः । Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ હેક આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૩) प्रतिपादनपराण्यतः शोभनान्येवेति, अथवैहिकामुष्मिकफलानि काङ्क्षति, प्रतिषिद्धा चेयमर्हद्भिरतः प्रतिषिद्धानुष्ठानादेवैनां कुर्वतः सम्यक्त्वातिचारो भवति, तस्मादेकान्तिकात्यंतिकमव्याबाधमपवर्ग विहायान्यत्र काङ्क्षा न कार्येति, एत्थोदाहरणं-राया कुमारामच्चो य आसेणावहिया अडविं पविट्ठा, छुहापरद्धा वणफलाणि खायंति, पडिनियत्ताण राया चिंतेइ-लड्डयपूयलगमादीणि सव्वाणि 5 खामि, आगया दोवि जणा, रण्णा सूया भणिया-जं लोए पचरइ तं सव्वं सव्वे रंधेहत्ति, उवट्ठवियं च रन्नो, सो राया पेच्छणयदिटुंतं करेइ, कप्पडिया बलिएहिं धाडिज्जंति, एवमिट्ठस्स अवगासो होहितित्ति कणकुंडगमंडगादीणि खइयाणि, तेहिं सूलेण मओ, अमच्चेण पुण वमणविरेयणाणि कयाणि, सो आभागी भोगाण जाओ, इयरो विणट्ठो । चिकित्सा मतिविभ्रमः, પ્રતિપાદન કરનારા છે અને અત્યંત ક્લેશનું (= અત્યંત કષ્ટમય ક્રિયાનું) પ્રતિપાદન કરનારા નથી. 10 તેથી બધા ધર્મો સારા છે. અથવા આલોક અને પરલોકસંબંધી ફળોની ઇચ્છા રાખવી તે કાંક્ષા જાણવી. અને આ કાંક્ષાનો અરિહંતોએ પ્રતિષેધ કર્યો છે. તેથી જે આવી કાંક્ષા કરે છે તે જીવ પ્રતિષિદ્ધ એવાના અનુષ્ઠાનદ્વારા (= પ્રતિષિદ્ધ એવી કાંક્ષાને કરવાધારા) જ આ કાંક્ષાને કરતો સમ્યક્તમાં અતિચાર લગાડે છે. તેથી એકાન્તિક, આત્યન્તિક, અવ્યાબાધ એવા મોક્ષને છોડીને બીજે ક્યાંય કાંક્ષા કરવા જેવી નથી. અહીં ઉદાહરણ આ પ્રમાણે જાણવું – 15 ઘોડાવડે અપહરણ કરાયેલા રાજા અને મંત્રીએ જંગલમાં પ્રવેશ કર્યો. ભૂખ-તરસથી પીડાયેલા તે બંને વનના ફળોને ખાય છે. પાછા ફરતી વખતે રાજા વિચારે છે કે – “હું મહેલમાં પહોંચ્યા બાદ લાડૂ, પૂડલા વિગેરે બધું ખાઈશ.” બંને જણા સ્વસ્થાને પાછા આવ્યા. રાજાએ રસોઇયાઓને કહ્યું – “લોકમાં જે વસ્તુ પ્રચલિત = પ્રસિદ્ધ હોય તે બધી વસ્તુ તમે બધા બનાવો.” રસોઇયાઓએ તે બધી વસ્તુ બનાવીને રાજા પાસે ઉપસ્થિત કરી. ત્યારે રાજા પ્રેક્ષણક (નાટક)ના દષ્ટાંતને કરે છે. 20 (અહીં આશય એવો લાગે છે કે – જેમ નાટકમાં જુદા જુદા પાત્રો હોય તેમ, અહીં જુદી-જુદી વાનગીઓ પ્રાપ્ત થઈ છે. અથવા રાજા એમ વિચારે છે કે – કોઈ નાટક જોવા બેઠું હોય, અને તેમાં તેને ઘણો રસ પડ્યો હોય ત્યારે જેમ તે નાટક દરમિયાન વ્યક્તિ કોઇના ખલેલને સહન ન કરી શકે તેમ આજે મારે પેટ ભરીને આ વાનગીઓ ખાવી છે તેથી ભોજન દરમિયાન મને કોઇ ખલેલ ન પહોંચાડે તેવું કંઈક કરું. એમ વિચારીને) ભિક્ષુઓને બળવાનપુરુષોવડે બહાર કાઢે છે કે જેથી આ 25 પ્રમાણે ઇષ્ટ ભોજન કરવાનો અવકાશ (= એકાન્ત) મળે. ત્યાર પછી તે રાજા કણકુંડગ (= ભાતમાંથી બનાવેલ વિશિષ્ટ વાનગી), મંડગ (= વાનગી વિશેષ) વિગેરે ખાય છે. જેથી વાનગીઓને કારણે પેટમાં ચૂલ ઉપડવાથી તે રાજા મૃત્યુ પામ્યો. મંત્રીએ પણ સાથે ભોજન કર્યું, છતાં) વમન– ४६. अत्रोदाहरणं-राजा कुमारामात्यश्चाश्वेनापहृतावटवीं प्रविष्टौ, क्षुधापरिगतौ वनफलानि खादतः, प्रतिनिवृत्तयो राजा चिन्तयति-लड्डकापूपादीनि सर्वाणि खादामि, आगतौ द्वावपि जनौ, राज्ञा सूदा भणिता:30 यल्लोके प्रचरति तत् सर्वं सर्वे राध्यतेति, उपस्थापितं च राज्ञे, स राजा प्रेक्षणकदृष्टान्तं करोति, कार्पटिका बलिभिर्धाट्यन्ते, एवं मिष्टस्यावकाशो भविष्यतीति कणकुण्डकमण्डकादीनि खादितानि, तैः शूलेन मृतः, अमात्येन पुनर्वमनविरेचनानि कृतानि, स भोगानामाभागी जातः, इतरो विनष्टः । Page #164 -------------------------------------------------------------------------- ________________ શંકા અને વિચિકિત્સા વચ્ચે ભેદ * ૧૫૩ युक्त्यागमोपपन्नेऽप्यर्थे फलं प्रति सम्मोहः, किमस्य महतस्तपः क्लेशायासस्य सिकताकणकवलनादेरायत्यां मम फलसम्पद् भविष्यति किं वा नेति, उभयथेह क्रियाः फलवत्यो निष्फलाश्च दृश्यन्ते कृषीवलानां न चेयं शङ्कातो न भिद्यते इत्याशङ्कनीयं, शङ्का हि सकलासकलपदार्थभाक्त्वेन द्रव्यगुणविषया इयं तु क्रियाविषयैव, तत्त्वतस्तु सर्व एते प्रायो मिथ्यात्वमोहनीयोदयतो भवन्तो जीवपरिणामविशेषाः सम्यक्त्वातिचारा उच्यन्ते, न सूक्ष्मेक्षिकाऽत्र कार्येति, इयमपि न कार्या, 5 यतः सर्वज्ञोक्तकुशलानुष्ठानाद् भवत्येव फलप्राप्तिरिति, अत्र चोदाहरणं - सावगो नंदीसरवरगमणं दिव्वगंधाणं देवसंघसेणमित्तस्स पुच्छणं विज्जाए य दाणं साहणं मसाणे चउप्पायं सिक्कगं, हेट्ठा इंगाला खादिरो य सूलो, अट्ठसयं वारा परिजवित्ता पाओ सिक्कगस्स छिज्जइ, एवं बितिओ तइओ વિરેચન વિગેરે કર્યાં. જેથી તે (બચી ગયો અને) ભોગોને ભોગવનારો થયો. જ્યારે રાજા નાશ પામ્યો. (જેમ રાજાએ ખાદ્યપદાર્થોની કાંક્ષા=ઇચ્છા કરી એટલે નાશ પામ્યો તેમ મોક્ષ સિવાય અન્યત્ર 10 કાંક્ષા કરવી નહીં.) ચિકિત્સા એટલે મતિનો વિભ્રમ, અર્થાત્ યુક્તિ અને આગમથી પદાર્થ ઘટતો હોવા છતાં ફળ પ્રત્યે સંમોહ. જેમ કે, શું આ મોટા તપરૂપ પીડાના પરિશ્રમરૂપ રેતીના કણિયા (સમાન નિઃસ્વાદ) ભક્ષણ વિગેરેથી ભવિષ્યમાં મને ફળસંપત્તિ પ્રાપ્ત થશે કે નહીં ? કારણ કે અહીં ખેડૂતોની ખેતીરૂપ ક્રિયા ફળવાળી અને નિષ્ફળ બંને રૂપે દેખાય છે. (આ પ્રમાણેના ફળ પ્રત્યેના મતિસંમોહને વિચિકિત્સા કહેવાય છે.) તથા આ વિચિકિત્સાનો શંકાથી કોઇ ભેદ નથી (એટલે શંકા અને વિચિકિત્સા બંને એક જ છે) એવી શંકા કરવાની જરૂર નથી. કારણ કે શંકા સંપૂર્ણ – અસંપૂર્ણ પદાર્થસંબંધી થવાથી દ્રવ્ય અને ગુણવિષયક છે. (જેમ કે, દ્રવ્યસંબંધી—આત્મા છે કે નહીં ? વિગેરે. ગુણસંબંધી—આત્મા નિત્ય છે કે અનિત્ય છે ? વિગેરે.) જ્યારે વિચિકિત્સા ક્રિયાવિષયક જ છે. (અર્થાત્ હું જે ક્રિયાઓ કરું છું તેનું ફળ મને મળશે કે નહીં ? જો કે આ રીતે બંનેમાં ઘણો તફાવત છે. છતાં) વસ્તુતઃ તો આ શંકા— 20 કાંક્ષા વિગેરે બધા મિથ્યાત્વમોહનીયના ઉદયથી થતાં જીવના પરિણામ—વિશેષો જ સમ્યક્ત્વના અતિચારરૂપ કહેવાય છે. (અર્થાત્ આ બધા જીવના પરિણામવિશેષ જ છે.) તેથી આ વિષયમાં બહુ સૂક્ષ્મ દૃષ્ટિ રાખવી નહીં. આ વિચિકિત્સા પણ કરવી નહીં, કારણ કે સર્વજ્ઞવડે કહેવાયેલા કુશલ અનુષ્ઠાનથી ફલપ્રાપ્તિ થાય જ છે. અહીં ઉદાહરણ આ પ્રમાણે જાણવું – એક શ્રાવક નંદીશ્વરદ્વીપમાં (યાત્રા માટે) નીકળ્યો. તે 25 સમયે દેવસંઘસેનનામના મિત્રે દિવ્ય ગંધવાળા દ્રવ્યો મેળવવાના ઉપાયની તેને પૃચ્છા કરી. શ્રાવકે આકાશગામિની વિદ્યા તેને આપી. અને કહ્યું કે આ વિદ્યા સ્મશાનમાં સિદ્ધ કરવી. તે માટે ચારપાયાવાળું એક શીકું લેવું. તેને ખદિરવૃક્ષમાંથી બનાવેલી શૈલીથી અદ્ધર લટકાવવું. તેમાં તારે બેસવું. નીચે બળતા અંગારા રાખવા. પછી ૧૦૮ વાર વિદ્યાનો જાપ કરીને તે શીકાનો એક પાયો ४७. श्रावको नन्दीश्वरवरगमनं दिव्यगन्धानां देवसंघसेनमित्रस्य पृच्छा विद्याया च दानं साधनं श्मशाने 30 चतुष्पादं सिक्ककमधस्ताद् अङ्गाराः खादिरश्च स्तम्भः अष्टशतं वारान् परिजप्य पादः सिक्ककस्य छेद्यते एवं द्वितीयः तृतीयः 15 Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૩) चउत्थे य छिण्णे आगासेणं वच्चति, तेण विज्जा गहिया, किण्हचउद्दसिरत्तिं साहेइ मसाणे, चोरो य नगरारक्खिएहिं, परिरब्भमाणो तत्थेव अतियओ, ताहे वेढेउं सुसाणं ठिया पभाए घिप्पिहितित्ति, सो य भमंतो तं विज्जासाहयं पेच्छइ, तेण पुच्छिओ सो भणति-विज्ज साहेमि, चोरो भणति केण ते दिण्णा ?, सो भणति-सावगेण, चोरेण भणियं-इमं दव्वं गिण्हाहि, विज्जं देहि, सो 5 सड्ढो वितिगिच्छति-सिज्झेज्जा न वत्ति, तेण दिण्णा, चोरो चिंतेइ-सावगो कीडियाएवि पावं नेच्छइ, सच्चमेयं, सो साहिउमारद्धो, सिद्धा, इयरो सड्ढो गहिओ, तेण आगासगएण लोओ भेसिओ ताहे सो मुक्को, सड्ढा दोवि जाया, एवं निवित्तिगिच्छेण होयव्वं, अथवा विद्वज्जुगुप्सा, विद्वांसः-साधवः विदितसंसारस्वभावाः परित्यक्तसमस्तसङ्गाः तेषां जुगुप्सा-निन्दा, तथाहि છેદવો. એ જ પ્રમાણે ૧૦૮–૧૦૮ વાર જાપ કરીને બીજો, ત્રીજો પાયો પણ છેદવો. પછી ૧૦૮ 10 વાર જાપ કરીને જ્યારે તું ચોથો પાયો છેદીશ ત્યારે તે શીકું આકાશમાં ઉડવા લાગશે. મિત્રે વિદ્યા ગ્રહણ કરી. કૃષ્ણચૌદશની રાત્રિએ સ્મશાનમાં જઈને વિદ્યા સિદ્ધ કરવા લાગે છે. તેવામાં નગરના આરક્ષકોથી ભાગતો ફરતો એક ચોર તે જ સ્મશાનમાં પ્રવેશ્યો. ત્યારે નગરના આરક્ષકો સવારે ચોરને પકડીશું.” એમ વિચારીને તે સ્મશાનને ચારેબાજુથી ઘેરી વળ્યા. તે ચોર સ્મશાનમાં ભમતો ભમતો તે વિદ્યાસાધકને જુએ છે. ચોરના પૂછવાથી તેણે કહ્યું કે – “હું વિદ્યા સિદ્ધ કરું છું.” ચોરે 15 પૂછ્યું – “તને કોણે આપી?” તેણે કહ્યું – “શ્રાવકે આપી.” ચોરે કહ્યું – “લે, તું આ ધન ગ્રહણ કર અને વિદ્યા મને આપ.” તે મિત્રને ચિત્તવિભ્રમ થયો કે – શું ખબર આ વિદ્યા સિદ્ધ થશે કે નહીં? (એનું ફળ મને મળશે કે નહીં ?) તે મિત્રે વિદ્યા ચોરને આપી દીધી. ચોરે વિચાર્યું કે – “શ્રાવક કીડીઓના પણ પાપને ઇચ્છતો નથી. (અર્થાત્ કીડીઓને પણ પીડા થાય એવું પાપ ઇચ્છતો નથી. તો શ્રાવકવડે અપાયેલ 20 આ વિદ્યામાં પણ કોઈ શંકા કરવાની જરૂર નથી. ટૂંકમાં આશય એ કે શ્રાવક કદી બીજાને ખોટો ફસાવે નહીં. આ વિદ્યા સત્ય જ છે. તે તેને સિદ્ધ કરવા લાગ્યો. તેને વિદ્યા સિદ્ધ થઇ. જ્યારે બીજો શ્રાદ્ધ સવારે નગરઆરક્ષકોવડે પકડાયો. આકાશમાં રહેલા તે ચોરે લોકોને ડરાવ્યા. જેથી આરક્ષકોએ મિત્રને છોડી મૂક્યો. બંને શ્રદ્ધાવાળા થયા. (અર્થાત્ ચિત્તવિભ્રમ વિનાના થયા.) આ પ્રમાણે નિર્વિચિકિત્સાવાળા થવું જોઇએ. અથવા ચિકિત્સા એટલે વિદ્વાનોની જુગુપ્સા. તેમાં વિદ્વાન એટલે 25 સંસારનો સ્વભાવ જાણનારા અને સમસ્તસંગોનો ત્યાગ કરનારા સાધુઓ. તેઓની જુગુપ્સા એટલે ४८. चतुर्थे च छिन्ने आकाशेन गम्यते, तेन विद्या गृहीता, कृष्णचतुर्दशीरात्रौ साधयति श्मशाने, चौरश्च नगरारक्षकै रुध्यमानस्तत्रैवातिगतस्तदा वेष्टयित्वा श्मशानं (ते) स्थिताः प्रभाते गृहीष्यते इति, स च भ्राम्यन् तं विद्यासाधकं प्रेक्षते, तेन पृष्टो स भणति-विद्यां साधयामि, चौरो भणति-केन तुभ्यं दत्ता?, स भणति-श्रावकेण, चौरेण भणितं-इदं द्रव्यं गृहाण विद्यां देहि, स श्राद्धो विचिकित्सति सिध्यन्न वेति, 30 तेन दत्ता, चौरश्चिन्तयति-श्रावकः कीटिकाया अपि पापं नेच्छति, सत्यमेतत्, स साधयितुमारब्धः, सिद्धा, इतरः श्राद्धो गृहीतः, तेनाकाशगतेन लोको भापितः, तदा स मुक्तः, श्राद्धौ द्वावपि जातो, एवं निर्विचिकित्सेन भवितव्यं । Page #166 -------------------------------------------------------------------------- ________________ નિંદા ઉપર શ્રાવકપુત્રીની કથા ૧૫૫ तेऽस्नानात् प्रस्वेदजलक्लिन्नमलत्वात् दुर्गन्धिवपुषो भवन्ति तान् निन्दति-को दोषः स्यात् यदि प्रासुकेन वारिणाऽङ्गक्षालनं कुर्वीरन् भवन्तः ?, इदमपि न कार्या, देहस्यैव परमार्थतोऽशुचित्वात्, एत्थ उदाहरणं-एको सड्ढो पच्चंते वसति, तस्स धूयाविवाहे किहवि साधुणो आगया, सा पिउणा भणिया-पुत्ति ! पडिलाहेहि साहुणो, सा मंडियपसाहिया पडिलाभेति, साहूण जल्लगंद्धो तीए अग्धाओ, सा चिंतेइ-अहो अणवज्जो भट्टारगेहिं धम्मो देसिओ जइ फासुएण बहाएज्जा को दोसो 5 होज्जा ?, सा तस्स वयणस्स अणालोइयपडिक्कंता कालं किच्चा रायगिहे गणियाए पोट्टे आयाता, गब्भगता चेव अरइं जणेति, गब्भपाडणेहिं य न पडइ, जाया समाणी उज्झिया, सा गंधेण तं वर्ण वासेति, सेणिओ य तेण पएसेण निग्गच्छइ सामिणो वंदगो, सो खंधावारो तीए गंधं न सहद रण्णा पछियं-किसेयं तेहिं कद्रियं दारिया गंधो गंत निटा नि . दारियाए गंधो, गंतूण ट्ठिा, भणति-एसेव નિંદા તે વિદ્વજુગુપ્સા. તે આ પ્રમાણે – સાધુઓ સ્નાન નહીં કરતા હોવાથી પસીનારૂપ પાણીથી 10 ભીના થયેલા મેલવાળા હોવાથી તેમના શરીરમાંથી દુર્ગધ આવે છે. આવા તે સાધુઓની નિંદા કરે કે – “જો આ સાધુઓ અચિત્ત પાણીથી શરીરનું પ્રક્ષાલન કરે તો શું વાંધો છે?” આવા પ્રકારની નિંદા પણ કરવી નહીં, કારણ કે દેહ જ પરમાર્થથી અશુચિ છે (અર્થાત્ આ દેહ વાસ્તવિક રીતે અશુચિરૂપ છે તેને ગમે તેટલો ધુવો તો પણ સ્વચ્છ થવાનો નથી.) અહીં ઉદાહરણ આ પ્રમાણે જાણવું – - એક શ્રાવક ગામના સીમાડે રહેતો હતો. તેની દીકરીના વિવાહમાં કોઇક રીતે સાધુઓ આવી 15 ચડ્યા. પિતાએ દીકરીને કહ્યું – “હે પુત્રી ! તું સાધુઓને વહોરાવ.” તે સુશોભિત થયેલી છતી વહોરાવે છે. તેવામાં સાધુઓના શરીર ઉપર ચોટેલા મેલની દુર્ગધ તેણીને આવી. તેણીએ વિચાર્યું – “અહો ! અરિહંતાદિ પૂજયોએ નિરવદ્ય ધર્મ કહ્યો છે. જો આ લોકો અચિત્ત પાણીથી સ્નાન કરે તો શું વાંધો હોવાનો?” તે દીકરી તેના આ વચનની આલોચના–પ્રતિક્રમણ કર્યા વિના મૃત્યુ પામીને રાજગૃહનગરમાં વેશ્યાના પેટમાં આવી. ગર્ભમાં રહેલી તે અરતિ ઉત્પન્ન કરે છે. ગર્ભ પાડવાના 20 ઘણા ઉપાયો કરવા છતાં ગર્ભ પડતો નથી, તેનો જન્મ થતાની સાથે માતાએ તેનો વનમાં ત્યાગ કર્યો. તે બાળિકા પોતાના શરીરના દુર્ગધથી તે વનને વાસિત કરે છે. શ્રેણિકરાજા ભગવાનને વંદન કરવા માટે તે પ્રદેશ પાસેથી પસાર થાય છે. તે અંધાવાર તેણીના ગંધને સહન કરી શકતો નથી. રાજાએ પૂછ્યું – “આ શું છે?” (અર્થાત આ દુર્ગધ શેની છે?) રક્ષકોએ કહ્યું – “આ વનમાં એક બાળિકા છે તેના શરીરમાંથી દુર્ગધ નીકળે છે. રાજાએ વનમાં જઇને બાળિકાને જોઈ અને કહ્યું કે – 25 ४९. अत्रोदाहरणं-एकः श्राद्धः प्रत्यन्ते वसति, तस्य दुहितृविवाहे कथमपि साधवः आगताः, सा पित्रा भणिता-पुत्रिके ! प्रतिलम्भय साधून, सा मण्डितप्रसाधिता प्रतिलम्भयति, साधूनां जल्लगन्धस्तया-ऽऽघ्रातः, सा चिन्तयति-अहो अनवद्यो भट्टारकैर्धर्मो देशितः यदि प्रासुकेन स्नायात् को दोषो भवेत् ?, सा तस्य वचनस्यानालोचितप्रतिक्रान्ता कालं कृत्वा राजगृहे गणिकाया उदरे आयाता, गर्भगतैवारतिं जनयति, गर्भपातनैरपि च न पतति, जाता सन्त्युज्झिता, सा गन्धेन तद्वनं वासयति, श्रेणिकश्च तेन प्रदेशेन निर्गच्छति 30 स्वामिनो वन्दनाय, स स्कन्धावारस्तस्या गन्धं न सहते, राज्ञा पृष्टं-किमेतदिति ?, कथितं दारिकाया गन्धः, गत्वा दृष्टा, भणति-एषैव Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ ક આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૩) पंढमपुच्छति, सेणिएण भगवं पुच्छिओ, भगवया पुव्वुद्दिट्ठवुत्तंते कहिते भणइ राया-कहिं एसा पच्चणुभविस्सइ सुहं वा दुक्खं वा ?, सामी भणइ-एएण कालेण वेदियं, सा तव चेव भज्जा भविस्सति अग्गमहिसी, अट्ठ संवच्छराणि जाव तुझं रममाणस्स पुट्ठीए हंसोलीलं काहीति तं जाणिज्जासि, वंदित्ता गओ, सा य अवगतगंधा एगाए आहीरिए गहिया, संवड्डिया जोव्वणत्था 5 जाया, कोमुइवारे मायाए समं आगया, अभओ सेणिओ य पच्छण्णा कोमुइवारं पेच्छंति, तीए दारियाए अंगफासेण अज्झोववण्णो णाममुदं दसियाए तीए बंधति, अभयस्स कहियं-णाममुद्दा हारिया, मग्गाहि, तेण मणुस्सा दारेहिं ठविया, एक्केक्कं माणुस्सं पलोएउं नीणिज्जइ, सा दारिया दिट्टा चोरोत्ति गहिया, परिणीया य, अण्णया य वज्झकेण रमंति, रायाणिया उ पोत्तेण वाहेंति, “હું ભગવાન પાસે જઇશ ત્યારે સૌ પ્રથમ આના વિશે પૂછીશ.” ત્યાં પહોંચીને શ્રેણિક ભગવાનને 10 બાલિકા વિશે પૂછે છે ત્યારે ભગવાન પૂર્વભવમાં બનેલ પ્રસંગ કહે છે. ત્યારે રાજા પૂછે છે – આ ક્યાં સુખ કે દુઃખ અનુભવશે? સ્વામીએ કહ્યું – “અત્યાર સુધીના કાળ દરમિયાન તેણીએ પોતાનું અશુભ કર્મ ભોગવી નાંખ્યું છે હવે પછી તે બાળિકા તારી જ મુખ્ય પાણી બનશે. આઠ વર્ષ બાદ જ્યારે તું એની સાથે (સોગઠાબાજી) રમતો હોઇશ (ત્યારે તેમાં તમે બંનેએ શરત કરી હશે કે જે હારે તે બીજાને પોતાની પીઠ ઉપર બેસાડી ફેરવે. તું હારીશ એટલે) ત્યારે તે તારી પીઠ ઉપર 15 હંસલીલાને (= પીઠ ઉપર બેસીને હંસની જેમ ગતિને) કરશે. તે સ્ત્રીને તું આ બાળિકા જાણજે. શ્રેણિક વંદન કરીને ગયો. આ બાજુ દુર્ગધ વિનાની થયેલી તે બાળકને એક ભરવાડણ પોતાના ઘરે લઇ ગઈ. મોટી થયેલી તે યૌવન અવસ્થાને પામી. એકવાર કૌમુદી મહોત્સવમાં તે માતા સાથે આવી. અભય અને શ્રેણિક ગુપ્તવેષમાં કૌમુદી મહોત્સવને જોતા હતા. એવામાં તે સ્ત્રીના અંગસ્પર્શથી આસક્ત થયેલો શ્રેણિક પોતાની નામમુદ્રા (વીંટી) તેણીના વસ્ત્રોની દશીઓ સાથે બાંધે છે. અને 20 અભયને તેણે કહ્યું – “મારી વીંટી કોઇએ ચોરી લીધી છે તું શોધું.” અભયે પોતાના માણસોને દ્વાર ઉપર ઊભા રાખ્યા. ત્યાંથી નીકળતા દરેક માણસની તપાસ કરીને બહાર જવા દે છે. તેવામાં તે બાળિકાનો નંબર આવ્યો. તેને તપાસી એવામાં વીંટી મળવાથી આ ચોર છે એમ તેને પકડી. અને રૂપવાન સ્ત્રી હોવાથી રાજા તેની સાથે પરણ્યો. એકવાર રાજા પોતાની રાણીઓ સાથે અલોવડે (સોગઠાબાજી) રમે છે. તેમાં શરત હતી કે હારેલો જીતેલાને પીઠ ઉપર બેસાડે. તેમાં રાણીઓ જીતી 25 ५०. प्रथमपच्छेति, श्रेणिकेन भगवान पष्टो, भगवता पर्वोद्दिष्टे वत्तान्ते कथिते भणति राजा-क्षा प्रत्यनुभविष्यति सुखं वा दुःखं वा ?, स्वामी भणति-एतेन कालेन वेदितं, सा तवैव भार्या भविष्यति अग्रमहिषी, अष्ट संवत्सरान् यावत्तव रममाणस्य पृष्ठौ हंसलीलां करिष्यति तां जानीयाः, वन्दित्वा गतः, सा चापगतगन्धा आभिर्या गृहीता, संवृद्धा च यौवनस्था जाता, कौमुदीवासरेऽम्बया सममागता, अभयः श्रेणिकश्च प्रच्छन्नौ कौमुदीवासरं प्रेक्षेते, तस्या दारिकाया अङ्गस्पर्शेनाध्युपपन्नो नाममुद्रां तस्या दशायां 30 बध्नाति, अभयाय कथितं-नाममुद्रा हारिता, मार्गय, तेन मनुष्या द्वारि स्थापिताः, एकैको मनुष्यः प्रलोक्य निष्काश्यते, सा दारिका दृष्टा चौर इति गृहीता परिणीता च, अन्यदा चा! (?) रमन्ते, राज्यस्तं पोतेन વાદન્તિ, + ‘સુપુત્તા સાનિયા' - પૂર્વમુદ્રિત Page #168 -------------------------------------------------------------------------- ________________ ૩૬૩ પાખંડીઓ - ૧૫૭ इयरा पोत्तं देंतिया सा विलग्गा, रण्णा सरियं, मुक्का पव्वइया, एयं विदुगुंछाफलं । परपाषंडानांसर्वज्ञप्रणीतपाषण्डव्यतिरिक्तानां प्रशंसा प्रशंसनं प्रशंसा स्तुतिरित्यर्थः । परपाषण्डानामोघतस्त्रीणि शतानि त्रिषष्ट्यधिकानि भवन्ति, यत उक्तम्-"असीयसयं किरियाणं अकिरियवाईण होइ चुलसीती ।अण्णाणिय सत्तट्ठी वेणइयाणं च बत्तीसं ॥१॥" गाहा, इयमपि गाथा विनेयजनानुग्रहार्थं ग्रन्थान्तरप्रतिबद्धाऽपि लेशतो व्याख्यायते–'असियसयं किरियाणं'ति अशीत्युत्तरं शतं क्रियावादिनां, 5 तत्र न कर्तारं विना क्रिया सम्भवति तामात्मसमवायिनी वदन्ति ये तच्छीलाश्च ते क्रियावादिनः, ते पुनरात्माद्यस्तित्वप्रतिपत्तिलक्षणाः अनेनोपायेनाशीत्यधिकशतसङ्ख्या विज्ञेयाः, जीवाजीवाश्रवबन्धसंवरनिर्जरापुण्यापुण्यमोक्षाख्यान् नव पदार्थान् विरचय्य परिपाट्या जीवपदार्थस्याधः स्वपरभेदावुपन्यसनीयौ, तयोरधो नित्यानित्य भेदौ, तयोरप्यधः कालेश्वरात्मनियतिस्वभावभेदाः ગઇ છતાં સુકુલમાં ઉત્પન્ન થયેલી હોવાથી બીજી બધી રાણીઓએ રાજાની પીઠ ઉપર માત્ર એક 10 જયસૂચક વસ્ત્ર મૂક્યું. જયારે વેશ્યાની દીકરી વસ્ત્ર મૂકવા સાથે પોતે પીઠ ઉપર બેસી ગઈ. એટલે રાજાને તરત ભગવાનના વચનો યાદ આવ્યા. તેથી તે હસવા લાગ્યો. આ રાણીએ હસવાનું કારણ પૂછતાં રાજાએ સર્વ કહાની કહી. તેનાથી તે રાણી વૈરાગ્યને પામી. શ્રેણિકે દીક્ષા માટે અનુજ્ઞા આપી. તેણીએ દીક્ષા લીધી. આ પ્રમાણે નિંદાનું ફળ જાણવું. પરપાખંડો એટલે કે સર્વજ્ઞકથિત વતીઓ સિવાયના વતીઓની પ્રશંસા = સ્તુતિ તે 15 પરપાખંડપ્રશંસા. સામાન્યથી ત્રણસો ત્રેસઠ પરપાખંડો જાણવા. કહ્યું છે – “૧૮૦ ક્રિયાવાદી, ૮૪ અક્રિયાવાદી, ૬૭ અજ્ઞાનિકો અને ૩ર વૈયિકો જાણવા.” અન્યગ્રંથમાં કહેવાયેલી એવી પણ આ ગાથાની વ્યાખ્યા શિષ્યજન ઉપર ઉપકાર કરવા લેશથી કહેવાય છે – - ક્રિયાવાદી : કર્તા વિના ક્રિયા સંભવતી નથી. માટે ક્રિયા એ આત્મામાં સમવાયસંબંધથી (નયાયિકોએ માનેલા એક સંબંધવિશેષથી) રહેલી છે એમ જેઓ બોલે છે અને “તિ' એ પ્રમાણેની 20 ક્રિયાને જેઓ બોલવાના સ્વભાવવાળા છે તે ક્રિયાવાદી જાણવા. આ ક્રિયાવાદીઓ આત્મા વિગેરેનું અસ્તિત્વ સ્વીકારનારા છે. આ (આગળ બતાવાતા) ઉપાયથી ક્રિયાવાદીઓના ૧૮૦ ભેદો જાણવા. તે આ પ્રમાણે – જીવ, અજીવ, આશ્રવ, બંધ, સંવર, નિર્જરા, પુણ્ય, પાપ, અને મોક્ષ આ નવ પદાર્થોને ગોઠવીને ક્રમશઃ જીવપદાર્થની નીચે સ્વ = સ્વતઃ અને પર = પરતઃ એમ બે ભેદો સ્થાપવા. તે દરેકની નીચે નિત્ય અને અનિત્ય એમ બે ભેદો સ્થાપવા. તે દરેકની નીચે કાલ, ઇશ્વર, આત્મા, 25 નિયતિ અને સ્વભાવ એમ પાંચ ભેદો સ્થાપવા. તેની સ્થાપના આ પ્રમાણે – સ્વત: પરતઃ નિત્ય અનિત્ય નિત્ય અનિત્ય ક.છે. આ. નિ. સ્વ. ક. છે. આ નિ, સ્વ. ક. છે. આ નિ. સ્વ. ક. ઈ. . નિ. સ્વ. 30 (આ પ્રમાણે જીવના ૨૦ ભેદ થયા. ઉપરોક્ત ૯ પદાર્થોના દરેકના ૨૦-૨૦ ભેદ કરતા ૧૮૦ ५१. इतरा पोतं ददत्या विलग्ना, राज्ञा स्मृतं, मुक्ता प्रव्रजिता, एतत् विजुगुप्साफलं । Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૩) पञ्च न्यसनीयाः, पुनश्चेत्थं विकल्पाः कर्त्तव्या:-अस्ति जीवः स्वतो नित्यः कालत इत्येको विकल्पः, विकल्पार्थश्चायं-विद्यते खल्वयमात्मा स्वेन रूपेण नित्यश्च कालतः, कालवादिनः, उक्तेनैवाभिलापेन द्वितीयो विकल्पः ईश्वरवादिनः, तृतीयो विकल्प आत्मवादिनः 'पुरुष एवेदं सर्व'मित्यादि, नियतिवादिनश्चतुर्थो विकल्पः, पञ्चमविकल्पः स्वभाववादिनः, एवं स्वत इत्यत्यजता 5 लब्धाः पञ्च विकल्पाः, परत इत्यनेनापि पञ्चैव लभ्यन्ते, नित्यत्वापरित्यागेन चैते दश विकल्पाः एवमनित्यत्वेनापि दशैव, एकत्र विंशतिर्जीवपदार्थेन लब्धाः, अजीवादिष्वप्यष्टस्वेवमेव प्रतिपदं विंशतिर्विकल्पानामतो विंशतिर्नवगुणा शतमशीत्युत्तरं क्रियावादिनामिति । अक्किरियाणं च भवति ભેદ થાય છે.) જીવના ૨૦ ભેદો આ પ્રમાણે કરવા – (૧) જીવ કાલથી (= કાલવાદીઓના મતે) સ્વતઃ નિત્ય છે. આ પ્રથમ વિકલ્પ થયો. આ વિકલ્પનો ભાવાર્થ આ પ્રમાણે જાણવો – કાલવાદીઓના 10 મતે આ આત્મા પોતાના સ્વરૂપથી વિદ્યમાન છે અને નિત્ય છે. (૨) આ જ શબ્દોથી બીજો વિકલ્પ જાણવો. માત્ર કાલવાદીઓની બદલે ઈશ્વરવાદીઓ જાણવા. (અર્થાત્ ઈશ્વરવાદીઓના મતે આ આત્મા = ઇશ્વર સ્વરૂપથી વિદ્યમાન છે અને નિત્ય છે.). (૩) આ જ પ્રમાણે ત્રીજો વિકલ્પ આત્મવાદીઓનો “આ આખું જગત પુરુષ = આત્મા જ છે... વિગેરે વચનાનુસારે જાણવો. (૪) ચોથો નિયતિવાદીઓનો અને (૫) પાંચમો વિકલ્પ = ભાંગો સ્વભાવવાદીઓનો જાણવો. 15 આ પાંચ ભાંગા “સ્વતઃ' શબ્દને છોડ્યા વિના પ્રાપ્ત થયા. હવે “સ્વતઃ'ની બદલે “પરત” શબ્દને લઇને પણ પાંચ વિકલ્પો પ્રાપ્ત થાય છે. (સંપૂર્ણ ભાવાર્થ આ પ્રમાણે જાણવો :- તેમાં પહેલો ભાગો – કોઈક કાલવાદી એમ માને છે કે આત્મા પોતાના સ્વરૂપથી વિદ્યમાન છે, પરંતુ પર ઉપાધિની અપેક્ષાએ વિદ્યમાન નથી, જેમ કે, હ્રસ્વત્વ એ દીર્ઘત્વરૂપ પરઉપાધિથી વિદ્યમાન છે, દીર્ધત્વ હૃસ્વત્વની અપેક્ષાએ વિદ્યમાન છે. જેમ આ દીર્ઘત્વ અને હૃસ્વત્વ એ એકબીજાની અપેક્ષા રાખીને 20 પોતાની વિદ્યમાનતા ધારણ કરે છે તેમ આત્મા કોઈ બીજી ઉપાધિની અપેક્ષાએ પોતાની વિદ્યમાનતા ધારણ કરતો નથી પરંતુ સ્વતઃ જ = પોતાના સ્વરૂપથી જ વિદ્યમાન છે. વળી આ આત્મા નિત્ય = શાશ્વત છે પણ ક્ષણિક નથી. આ કેટલાક કાલવાદીઓની માન્યતા છે. કેટલાક કાલવાદીઓ વળી એમ કહે છે કે – આત્મા સ્વતઃ નહીં પણ પરતઃ વિદ્યમાન છે. અર્થાત્ જેમ હૃસ્વત્વ અને દીર્ઘત્વ એકબીજાની અપેક્ષાએ વિદ્યમાન છે તેમ આત્માથી જુદા એવા 25 કુંભ, પટ વિગેરે પદાર્થોને જોયા બાદ આ કુંભાદિથી જુદી જ એવી વસ્તુમાં “આ આત્મા છે” એ પ્રમાણેની આત્મબુદ્ધિ પ્રવર્તતી હોવાથી આત્માનું સ્વરૂપ પરથી જ જણાય છે પણ સ્વતઃ જણાતું નથી. આમ, આ કાલવાદીઓ કહેશે આત્મા પરતઃ વિદ્યમાન છે અને તે નિત્ય છે. આ છઠ્ઠો ભાંગો જાણવો. આ જ પ્રમાણે શેષ ભાંગાઓ વિચારી લેવા. ત પ્રર્વવનસારોદ્ધાર – ૨૦૬મું દ્વાર.) “નિત્યત્વ'ને છોડ્યા વિના આ ૧૦ વિકલ્પો પ્રાપ્ત થયા. આ જ પ્રમાણે “અનિત્યત્વ'ને લઈને બીજા દશ ભાંગા 30 જાણવા. બધા મળીને આ ૨૦ વિકલ્પો જીવપદાર્થને આશ્રયીને પ્રાપ્ત થયા. આ જ પ્રમાણે અજીવ વિગેરે આઠ પદાર્થોના દરેકના ૨૦-૨૦ વિકલ્પો થાય છે. તેથી ૨૦ x ૯ = ૧૮૦ વિકલ્પો ક્રિયાવાદીઓના જાણવા. Page #170 -------------------------------------------------------------------------- ________________ ૮૪ અક્રિયાવાદીઓ * ૧૫૯ चुलसीति त्ति अक्रियावादिनां च भवति चतुरशीतिर्भेदा इति, न हि कस्यचिदवस्थितस्य पदार्थस्य क्रिया समस्ति, तद्भाव एवावस्थितेरभावादित्येवं वादिनोऽक्रियावादिनः, तथा चाहुरेके— “क्षणिका: સર્વસંવારા:, અસ્થિતાનાં વુત: ઝિયા ? । મૂતિર્વેષાં ક્રિયા સૈવ, વાત જ સેવ ઘો—તે " इत्यादि, एते चात्मादिनास्तित्वप्रतिपत्तिलक्षणा अमुनोपायेन चतुरशीतिर्द्रष्टव्याः, एतेषां हि पुण्यापुण्यवर्जितपदार्थसप्तकन्यासस्तथैव जीवस्याधः स्वपरविकल्पभेदद्वयोपन्यासः, असत्त्वादात्मनो 5 नित्यानित्यभेदौ न स्तः, कालादीनां तु पञ्चानां षष्ठी यदृच्छा न्यस्यते, पश्चाद्विकल्पाभिलाप:, - नास्ति जीवः स्वतः कालत इत्येको विकल्पः, एवमीश्वरादिभिरपि यदृच्छावसानैः सर्वे च षड् विकल्पाः, तथा नास्ति जीवः परतः कालत इति षडेव विकल्पाः, एकत्र द्वादश, एवमजीवादिष्वपि षट्सु प्रतिपदं द्वादश विकल्पाः एकत्र, सप्त द्वादशगुणाश्चतुरशीतिर्विकल्पा नास्तिकानामिति । 'अण्णाणिय सत्तट्ठित्ति अज्ञानिकानां सप्तषष्टिर्भेदा इति, तत्र कुत्सितं ज्ञानमज्ञानं तदेषामस्तीति 10 अज्ञानिकाः, नन्वेवं लघुत्वात् प्रक्रमस्य प्राक् बहुव्रीहिणा भवितव्यं ततश्चाज्ञाना इति स्यात्, नैष - અક્રિયાવાદીઓના ૮૪ ભેદો થાય છે. અક્રિયાવાદીઓ આ પ્રમાણે બોલે છે કે – “(દરેક પદાર્થ ક્ષણમાત્ર જ અવસ્થિત છે. અને ક્ષણમાત્ર જ) અવસ્થિત એવા કોઇપણ પદાર્થને ક્રિયા ઘટતી નથી, (કારણ કે ઉત્પત્તિ પછીની ક્ષણે જ તે પદાર્થોનો નાશ થાય છે.) છતાં જો ક્રિયા માનો તો અવસ્થિતિનો = ક્ષણિકત્વનો અભાવ થાય. અક્રિયાવાદીઓ કહે છે “બધા જ પદાર્થો ક્ષણિક છે. માટે અસ્થિત 15 ક્ષણિક એવા તેઓને ક્રિયા ક્યાંથી હોય ? તે પદાર્થોની ભૂતિ = ઉત્પત્તિ એ જ જેમની (= પદાર્થોની) ક્રિયા છે અને એ જ (પદાર્થનો) કર્તા છે. ||૧||'' વિગેરે. આ અક્રિયાવાદીઓ આત્મા વિગેરે નથી એ પ્રમાણે આત્મા વિગેરેના નાસ્તિત્વને સ્વીકારનાર છે. આ ઉપાયથી તેઓના ૮૪ ભેદો કરવા – = તેઓના મતે પુણ્ય–પાપ વિનાના શેષ જીવાદિ સાત પદાર્થો સ્થાપવા. અને પૂર્વની જેમ જીવની 20 નીચે સ્વ—પર બે વિકલ્પો સ્થાપવા. હવે આત્મા ન હોવાથી નિત્ય—અનિત્ય આ બે ભેદો તેઓને ઘટશે નહીં. અને કાલ વિગેરે પાંચમાં યદચ્છા ઉમેરી છ વિકલ્પો સ્થાપવા. હવે વિકલ્પોનું કથન કરવું. તેમાં (૧) કાલથી (ક્રિયાને નહીં માનનારા એવા કાલવાદીઓના મતે) જીવ પોતાના સ્વરૂપથી વિદ્યમાન નથી. આ પ્રથમ વિકલ્પ જાણવો. આ જ પ્રમાણે ઇશ્વર વિગેરેથી લઇ યદચ્છા સુધીના મતોને લઇ ભાંગા કરતા છ ભાંગા થાય છે. તથા કાલવાદીઓના મતે ‘જીવ પરતઃ નથી.’ એ પ્રમાણે 25 ઇશ્વરાદિવડે વિચારતા બીજા છ વિકલ્પો થયા. બધા મળીને ૧૨ વિકલ્પો થયા. આ જ પ્રમાણે અજીવ વિગેરે શેષ છ પદોમાં દરેકના ૧૨–૧૨ વિકલ્પો થશે. તેથી ૧૨ x ૭ = ૮૪ વિકલ્પો અક્રિયાવાદીઓના = નાસ્તિકોના જાણવા. અજ્ઞાનિકોનાં ૬૭ વિકલ્પો = ભેદો થાય છે. તેમાં કુત્સિત = અહિતકર એવું જે જ્ઞાન તે અજ્ઞાન. તે જેમને છે તે અજ્ઞાનિકો. 30 શંકા : પ્રસ્તુત ટીકા રચવાનો પ્રયાસ તમારો લઘુ છે = સંક્ષેપરૂપ છે. (અર્થાત્ સંક્ષેપરૂચિવાળા માટે ટૂંકમાં સમજાઇ જાય એ રીતનો તમારો ટીકા રચવાનો પ્રયાસ છે. તેથી અજ્ઞાનવાળા એવા અર્થ Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ એક આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૭) दोष:, ज्ञानान्तरमेवाज्ञानं मिथ्यादर्शनसहचारित्वात्, ततश्च जातिशब्दत्वाद् गौरखरवदरण्यमित्यादिवदज्ञानिकत्वमिति, अथवा अज्ञानेन चरन्ति तत्प्रयोजना वा अज्ञानिका:- असंचिन्त्यकृतबंधवैफल्यादिप्रतिपत्तिलक्षणाः, अमुनोपायेन सप्तषष्टिर्ज्ञातव्याः, तत्र जीवादिनवपदार्थान् पूर्ववत् માટે અજ્ઞાના: ક૨વામાં લાઘવ છે અજ્ઞાનિા: કરવામાં ગૌરવ છે.) તેથી પ્રથમથી જ બહુવ્રીહિ સમાસ 5 તમારે કરવો જોઇએ. (તેની બદલે તમે નસ્ તત્પુરુષસમાસ કર્યો અને પછી મત્વર્થીય રૂન પ્રત્યય લગાડીને ગૌરવ કર્યું છે. એના બદલે સીધો ‘ન વિદ્યતે જ્ઞાનં યેમાં તે અજ્ઞાનાઃ' એ પ્રમાણે બહુવ્રીહિ સમાસ કરો.) તેથી અજ્ઞાનાઃ એ પ્રમાણે શબ્દ થશે. સમાધાન : અહીં કોઇ દોષ નથી, કારણ કે જો બહુવ્રીહિસમાસ કરો તો ‘જ્ઞાનનો અભાવ એવો અર્થ પ્રાપ્ત થાય જે અભિપ્રેત નથી. અહીં અજ્ઞાન એટલે અન્યજ્ઞાન લેવું છે કે જે મિથ્યાત્વ સાથે 10 રહેલું હોવાથી અજ્ઞાન છે. (આ અર્થ બહુવ્રીહિથી પ્રાપ્ત થતો નથી. અહીં જ્ઞાનાત્ત્તર કે જે મિથ્યાત્વયુક્ત હોવાથી અજ્ઞાન છે. તેવા અજ્ઞાનવાળા જેટલા હોય તે સર્વનો અહીં સમાવેશ કરવો છે. તેથી ‘અજ્ઞાન’ શબ્દ જાતિવાચક બને છે.) અને માટે આ જાતિશબ્દ હોવાથી ‘ગૌરવવત્ અળ્યું’ ની જેમ અહીં મત્વર્થીય પ્રત્યય લગાડીને અજ્ઞાનિક શબ્દ બનેલ છે. (ૌરવવત્ અર્થં ગૌર = સફેદ, ખર ગધેડો. અહીં પણ જો બહુવ્રીહિ કરો તો ગૌર: વર: સ્મિન્ તદ્ ગૌરવરૂં એ પ્રમાણે બહુવ્રીહિ થઇ 15 શકત છતાં ગૌરવર: જાતિવાચક શબ્દ બનાવીને તેને મત્વર્થીય લગાડીને ‘ગૌરવરવર્’ શબ્દ બનાવ્યો છે. વધુ વિસ્તારાર્થીઓએ વ્યાકરણાચાર્યને પૂછી લેવું.). અથવા અજ્ઞાનવડે જેઓ ચરે છે તે અથવા અજ્ઞાન એ જ છે પ્રશ્નોજન જેઓનું તે (એટલે કે અજ્ઞાનને જ કલ્યાણકારી માનનારા જેઓ છે તે) અજ્ઞાનિકો. વિચાર્યા વિના કરાયેલા (કર્મબંધ)ની નિષ્ફળતા વિગેરેને સ્વીકારનારા. (અહીં આશય એ છે કે—અજ્ઞાનિકો એમ કહે છે કે—જ્ઞાન એ 20 કલ્યાણકારી નથી, કારણ કે જ્ઞાન હોય તો ક્યારેક વિરુદ્ધ પ્રરૂપણા થઇ તો વિવાદ થાય અને તે વિવાદને કારણે ચિત્તમાં કલુષતા પ્રગટ થાય અને તેને કારણે દીર્ઘ સંસાર થાય. જ્યારે અજ્ઞાન હોય તો અહંકાર થાય નહીં કે બીજા ઉપર ચિત્તની કલુષતા પણ થાય નહીં અને તેથી કર્મબંધ પણ સંભવે નહીં. વળી, જે કર્મબંધ વિચારીને કરાય છે તેનો વિપાક પણ ભયંકર હોય છે. અને આથી જ તે અવશ્ય ભોગવવો પડે છે, કારણ કે તીવ્રાધ્યવસાયથી કર્મબંધ થયો છે. જ્યારે જે કર્મબંધ મન વિનાની 25 માત્ર વચન—કાયાની પ્રવૃત્તિથી થાય છે તેમાં મન ભળેલું ન હોવાથી અવશ્ય ભોગવવો પડતો નથી, કે તેનો ભયંકર વિપાક પણ હોતો નથી. તે કર્મબંધ તો અત્યંત સૂકાઇ ગયેલા કાદવનો ભિત સાથે થયેલા સંગની જેમ જાતે જ શુભ અધ્યવસાયરૂપ પવનથી ખરી પડે છે. માટે અજ્ઞાન જ કલ્યાણકારી છે. જેથી અસંચિત્યકૃત કર્મબંધ = ખબર ન હોવાને કારણે અવિચારપૂર્વકનો કર્મબંધ નિષ્ફળ જાય છે. તિ ષડ્વર્શનસમુન્દ્વયે) 30 આ અજ્ઞાનિકોના ૬૭ વિકલ્પો આગળ બતાવાતા ઉપાયવડે જાણવા, તેમાં જીવાદિ નવ પદાર્થોને પૂર્વની જેમ સ્થાપીને છેલ્લે નવ સાથે ૧૦મા પદાર્થ તરીકે ઉત્પત્તિની સ્થાપના કરવી. તે કર્યા બાદ = Page #172 -------------------------------------------------------------------------- ________________ ૬૭ અજ્ઞાનિકો હાલ ૧૬૧ व्यवस्थाप्य पर्यन्ते चोत्पत्तिमुपन्यस्याधः सप्त सदादयः उपन्यसनीयाः, सत्त्वमसत्त्वं सदसत्त्वं अवाच्यत्वं सदवाच्यत्वं असदवाच्यत्वं सदसदवाच्यत्वमिति चैकैकस्य जीवादेः सप्त सप्त विकल्पाः, एते नव सप्तकाः त्रिषष्टिः, उत्पत्तेस्तु चत्वार एवाद्या विकल्पाः, तद्यथा-सत्त्वमसत्त्वं सदसत्त्वं अवाच्यत्त्वं चेति, त्रिषष्टिमध्ये क्षिप्ताः सप्तषष्टिर्भवन्ति, को जानाति जीवः सन्नित्येको विकल्पः, પ્રથમના નવ પદાર્થોની નીચે સત્ વિગેરે સાત પદાર્થો સ્થાપવા. તે આ પ્રમાણે (૧) સત્ત્વ = 5 સ્વરૂપથી વિદ્યમાનતા, (૨) અસત્ત્વ = પરરૂપે અવિદ્યમાનતા, (૩) સત્ત્વ-અસત્ત્વ = સ્વરૂપે અને પરરૂપે ક્રમશઃ વિદ્યમાનતા–અવિદ્યમાનતા, (૪) અવાચ્યત્વ = વસ્તુની વિદ્યમાનતા અને અવિદ્યમાનતા એકસાથે એક શબ્દથી કહેવી અશક્ય હોવાથી તે અવાચ્ય કહેવાય છે. (૫) સત– અવાચ્યત્વ = વસ્તુનો અમુક અંશ સત્ તરીકે અને અમુક અંશ અવાચ્ય તરીકે એકસાથે વિવક્ષા કરીએ ત્યારે સત—અવાચ્યત્વભાંગો ઘટે. (૬) આ જ પ્રમાણે અસત્—અવાચ્યત્વ જાણવું. અને (૭) 10 જ્યારે એક અંશ સતું તરીકે, બીજો અંશ અસતુ તરીકે અને ત્રીજો અંશ અવાચ્યત્વ તરીકે એક સાથે વિવફા કરીએ ત્યારે સત્અસત્—અવાચ્યત્વ. જીવ વિગેરે દરેકના સાત-સાત વિકલ્પો કરતા ૯ x ૭ = ૬૩ થાય. અને ઉત્પત્તિના ચાર વિકલ્પો – (૧) સત્ત્વ, (૨) અસત્ત્વ, (૩) સત્—અસત્ત્વ, અને (૪) અવાચ્યત્વ. (બાકીના ત્રણ વિકલ્પો પદાર્થની ઉત્પત્તિ થયા પછી પદાર્થના જુદા જુદા અવયવોની અપેક્ષાએ ઘટે. અને પદાર્થના જુદા જુદા અવયવોની કલ્પના ઉત્પત્તિ થયા પછી જ કરી 15 શકાય, પણ ઉત્પત્તિ વખતે ન કરી શકાય માટે ઉત્પત્તિમાં છેલ્લા ત્રણ વિકલ્પો ઘટતા નથી.) ૬૩માં આ ચાર વિકલ્પો ઉમેરતા ૬૭ થાય છે. (અહીં ઘટને આશ્રયીને સાત ભાંગાઓની વિચારણા કરાય છે. એક વિવક્ષિત ઘડો માટીનો છે, અમદાવાદીય છે, લાલ છે. તેથી તેમાં મૃત્મયત્વ, અમદાવાદીયત્વ, અને રક્તત્વનામના ધર્મો “સ્વરૂપ છે. તે ઘડો સોનાનો નથી, મુંબાપુરી(મુંબઇ)નો નથી કે કાળો નથી. તેથી તેમાં સુવર્ણત્વ, મુંબાપુરીય– 20 અને શ્યામત્વનામના ધર્મો રહેતા ન હોવાથી ઘડા માટે તે ધર્મો “પરરૂપ છે. (૧) કોઈ વ્યક્તિ પૂછે કે ઘડો માટીનો છે? ત્યારે આ વિવક્ષિત ઘડો માટીનો હોવાથી તેને જવાબ અપાય છે કે – સ્વરૂપે = મૃત્મયત્વેન ઘડો છે = ધટ: સન. (૨) કોઇ વ્યક્તિ પૂછે–ઘડો સોનાનો છે? ત્યારે તે ઘડો સોનાનો ન હોવાથી તેને જવાબ અપાય છે કે – પરરૂપેળ = સ્વયત્વે ઘટ અસત્ = અવિદ્યમાન છે = પટ: સન 25 (૩) કોઈ વ્યક્તિ પૂછે – ઘડો માટીનો છે? શ્યામ છે? ત્યારે તેને ક્રમશઃ જવાબ અપાય છે કે ઘડો માટીનો છે = સ્વરૂપેણ ઘટઃ સ. અને શ્યામ નથી = પરરૂપેણ ઘટી બસન. (૪) કોઈ વ્યક્તિને શ્યામ માટીના ઘડાની જરૂર છે તેથી તે પૂછે કે માટીનો કાળો ઘડો છે ? આ પ્રશ્નમાં મૃન્મયત્વ એ “સ્વરૂપ છે અને શ્યામત્વ એ “પર”રૂપ છે. આ બંનેનો એક સાથે એક જ પ્રશ્નમાં ઉલ્લેખ છે અને એટલે એક જ શબ્દથી જવાબ આપવાનો આવે ત્યારે તેવો કોઈ શબ્દ છે નહીં કે જે 30 સ્વ-પર બંને રૂપોનો એક સાથે ઉલ્લેખ કરી શકે. તેથી જવાબ આપવો પડે કે ઘટઃ પ્રવી: = ઘટ અવાચ્ય છે. આશય એ છે કે વિવક્ષિત ઘડો માટીનો હોવાથી “પટી = ઘટ નથી એવું બોલાય Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • ભાષાંતર (ભાગ-૩) ज्ञातेन वा किं ?, एवमसदादयोऽपि वाच्याः, उत्पत्तिरपि किं सतोऽसतः सदसतोऽवाच्यस्येति को जानातीति ?, एतन्न कश्चिदपीत्यभिप्रायः । वेणइयाणं च बत्तीस 'त्ति वैनयिकानां च द्वात्रिंशद् भेदाः, विनयेन चरन्ति विनयो वा प्रयोजनमेषामिति वैनयिकाः, एते चानवधृतलिङ्गाचारशास्त्रा विनयप्रतिपत्तिलक्षणा, अमुनोपायेन द्वात्रिंशदवगन्तव्याः-सुरनृपतियतिज्ञातिस्थविराधममातृपितॄणां 5 प्रत्येकं कायेन वाचां मनसा दानेन च देशकालोपपन्नेन विनयः कार्य इत्येते चत्वारो भेदाः सुरादिष्वष्टसु स्थानकेषु, एकत्र मिलिता द्वात्रिंशदिति, सर्वसङ्ख्या पुनरेतेषां त्रीणि शतानि त्रिषष्ट्यधिकानि, न चैतत् स्वमनीषिकाव्याख्यानं, यस्मादन्यैरप्युक्तं- "आस्तिकमतमात्माद्या नित्यानित्यात्मका नव पदार्थाः । कालनियतिस्वभावेश्वरात्मकृताः स्वपरसंस्थाः ॥१॥ कालयदृच्छा नियतीश्वरस्वभावात्मनश्चतुरशीतिः । नास्तिकवादिगणमतं न सन्ति भावाः स्वपरसंस्थाः ॥२॥ 10 નહીં. એ જ પ્રમાણે ઘડો શ્યામ ન હોવાથી “પટે: સન્ = ઘટ છે” એમ પણ બોલાય નહીં. તેથી અવાચ્ય બોલાય છે. (૫) કોઈ પૂછે – ઘડો અમદાવાદી છે? ઘડો શ્યામ માટીનો છે? ત્યારે જવાબ પટ: સ—૩નવી: = ઘટ સ્વરૂપે છે, સ્વ-પર ઉભયરૂપે અવાચ્ય છે. (૬) કોઈ પૂછે ઘડો મુંબઈનો છે ? ઘડો શ્યામમાટીનો છે? ત્યારે પટ: –મવી: = ઘડો પરરૂપે અવિદ્યમાન છે, સ્વ-પર ઉભયરૂપે અવાચ્ય છે. (૭) કોઇ વ્યક્તિને અમદાવાદી, ચોરસ, શ્યામમાટીના ઘડાનું પ્રયોજન છે . 15 તેથી તે પૂછે કે – ઘડો અમદાવાદી છે? ચોરસ છે? શ્યામમાટીનો છે? ત્યારે જવાબ અપાય છે કે – અમદાવાદી ઘડો હોવાથી ધટ: સન, ચોરસ ન હોવાથી ધટ: મન અને સ્વ-પર ઉભયરૂપે વાગે છે. આ પ્રમાણે જીવ વિગેરે નવ પદાર્થોમાં પણ વિચારણા કરી લેવી.) તેના વિકલ્પો આ પ્રમાણે જાણવા – (૧) જીવ છે એવું કોણ જાણે છે ? (અર્થાત્ કોઇ પાસે વિશિષ્ટ જ્ઞાન ન હોવાથી જીવે છે એવું કોઈ જાણતું નથી.) અથવા જીવ છે એવું જાણીને શું કામ છે? 20 આ પ્રથમ વિકલ્પ થયો. આ જ પ્રમાણે અસતુ વિગેરે પણ કહેવા. ઉત્પત્તિ પણ સની થાય છે, અસની થાય છે, સત–અસતની થાય છે કે અવાચ્ય એવા પદાર્થની થાય છે? તે પણ કોણ જાણે છે? અર્થાત્ એ પણ કોઈ જાણતું નથી. એ પ્રમાણે અજ્ઞાનિકોનો અભિપ્રાય જાણવો. વૈનયિકોના બત્રીસ ભેદો છે. વિનયવડે જેઓ ચરે છે કે વિનય એ જ છે પ્રયોજન જેઓનું તે (એટલે કે વિનયથી જ સર્વકાર્યની સિદ્ધિ જેઓ માને છે, તે) વનયિકો. આ લોકો લિંગ (વેશ), 25 આચાર અને શાસ્ત્રને ધારણ કરનારા નથી. (અર્થાત્ વેશ પહેરે નહીં, આચાર પાળે નહીં, શ્રુત ભણે એ નહીં.) માત્ર વિનયને જ સ્વીકારનારા છે. આગળ કહેવાતા ઉપાયવડે તેઓના બત્રીસ ભેદો જાણવા. દેવ, રાજા, સાધુ, જ્ઞાતિ, વૃદ્ધ, અધમ, માતા અને પિતા આ આઠેના મન, વચન, કાયા અને દેશકાલને ઉચિત એવા દાનથી વિનય કરવો. આ આઠેના ચાર પ્રકારે વિનય કરતા ૮ x ૪ = ૩૨ ભેદો થાય છે. આ બધા મળીને ૩૬૩ પાખંડો થાય છે. આ સ્વબુદ્ધિથી વ્યાખ્યાન કરાયું નથી, કારણ કે 30 બીજાઓવડે પણ કહેવાયું છે – “આસ્તિકોના મતે કાલ, નિયતિ, સ્વભાવ, ઇશ્વર અને આત્માથી કરાયેલા, સ્વ–પરસ્વરૂપથી રહેલા, નિત્ય-અનિત્યરૂપ આત્મા વિગેરે નવ પદાર્થો છે. તેવા નાસ્તિકવાદીઓના સમૂહના કાલ, યદચ્છા, નિયતિ, ઇશ્વર, સ્વભાવ અને આત્માને આશ્રયીને ૮૪ Page #174 -------------------------------------------------------------------------- ________________ પર પાખંડપ્રશંસા ઉપર ચાણક્યની કથા ૧૬૩ अज्ञानिकवादिमतं नव जीवादीन् सदादिसप्तविधान् । भावोत्पत्तिं सदसद्वैतावाच्यां च को वेत्ति ? ||३|| वैनयिकमतं विनयश्चेतोवाक्कायदानतः कार्यः । सुरनृपतियतिज्ञातिस्थविराधम/मातृपितृषु सदा ।।४।।”इत्यलं प्रसङ्गेन प्रकृतं प्रस्तुमः, एतेषां प्रशंसा न कार्या- पुण्यभाज एते सुलब्धमेभिर्जन्मेत्यादिलक्षणा, एतेषां मिथ्यादृष्टित्वादिति । अत्र चोदाहरणं - पौडलिपुत्ते चाणक्को, चंदगुत्तेणं भिक्खुगाणं वित्ती हरिता, ते तस्स धम्मं कहेंति, राया तूसति चाणक्कं पलोएति, ण य पसंसतित्ति 5 ण देति, तेहिं चाणक्क भज्जा ओलग्गिता, ताए सो करणिं गाहितो, तेहिं कथिते भणितं - सुभासियंति, रण्णा तं अण्णं च दिण्णं, बिदियदिवसे चाणक्को भणति - कीस ते दिन्नं ?, या भाइ - तुज्झेहिं पसंसितं, सो भणइ - ण मे पसंसितं, सव्वारंभपवित्ता कहं लोगं पत्तियावितित्ति !, पच्छाठितो, केत्तिया एरिसा तम्हा ण कायव्वा । परपाषण्डैः - अनन्तरोक्तस्वरूपैः सह संस्तवः ભેદો છે. તેઓના મતે સ્વ–પરસ્વરૂપથી રહેલા એવા આત્મા વિગેરે પદાર્થો નથી. ।। ૨। અાનિકોના 10 મતે સત્ વિગેરે સાત પ્રકારના જીવાદિ નવ પદાર્થોને અને સત્, અસત્, દ્વૈત = સત્—અરાત્, અને અવાચ્ય એમ ચાર પ્રકારની ભાવોની ઉત્પત્તિને કોણ જાણે છે ? ।।૩। દેવ, રાજા, સાધુ, જ્ઞાતિ, વૃદ્ધ, અધમ, માતા અને પિતાને વિશે મન, વચન, કાયા અને દાનથી હંમેશા વિનય કરવો એ વૈનયિકોનો મત છે. ।।૪। પ્રસંગથી સર્યું. મૂળવાત ઉપર આવીએ. આ ૩૬૩ પરપાખંડોની પ્રશંસા કરવી નહીં, અર્થાત્ આ લોકો 15 પુણ્યશાળી છે, આ લોકોએ જન્મ સફળ કર્યો છે વિગેરેરૂપ પ્રશંસા કરવી નહીં, કારણ કે આ લોકો મિથ્યાદષ્ટિ છે. અહીં ઉદાહરણ આ પ્રમાણે જાણવું – પાટલિપુત્રમાં ચાણક્ય છે. ચંદ્રગુપ્તે ભિક્ષુઓની = બૌદ્ધોની આજીવિકા હરી લીધી. તેથી તેઓ ચંદ્રગુપ્તને ધર્મ સંભળાવે છે. રાજા ખુશ થાય છે અને ચાણક્યની સામે જુએ છે. ચાણક્ય તે બૌદ્ધોની પ્રશંસા કરતો નથી તેથી રાજા તેઓને કંઇ દાન પણ આપતો નથી. બૌદ્ધભિક્ષુઓ ચાણક્યની પત્નીની સેવા કરવા લાગ્યા. તેથી તેણીએ ચાણક્ય પાસે 20 પ્રશંસા માટેની પ્રતિજ્ઞા કરાવી. ત્યાર બાદ બૌદ્ધોએ રાજાને ધર્મ કહ્યો. ત્યારે ચાણ ક્યે તેઓની પ્રશંસા કરતા કહ્યું કે – “બહું સુંદર ધર્મ કહ્યો.” એટલે રાજાએ બૌદ્ધોને આજીવિકા અને તે સિવાય બીજું પણ દાનમાં આપ્યું. બીજા દિવસે ચાણક્યે રાજાને કહ્યું – “કેમ તમે તેઓને દાન આપ્યું ?’” રાજાએ કહ્યું – “તમે તેઓની પ્રશંસા કરી માટે.” ચાણક્યે કહ્યું – “મેં તેઓની પ્રશંસા નહોતી કરી. મેં તો ફક્ત એટલું જ કહ્યું હતું કે સર્વ 25 આરંભોમાં પ્રવૃત્ત એવા આ લોકો કેવી રીતે લોકને પોતાના વિશ્વાસમાં લે. છે ! (ઠગે છે ઇત્યર્થઃ)'' પછીથી રાજા અટક્યો આવા કેટલા હોય. તેથી તેઓની પ્રશંસા કરવી નહીં. ५२. पाटलिपुत्रे चाणक्यः, चन्द्रगुप्तेन भिक्षुकाणां वृत्तिर्हता, ते तस्मै धर्मं कथयन्ति राजा तुष्यति, चाणक्यं प्रलोकयति, तान् न प्रशंसतीति न ददाति, तैश्चाणक्यभार्या सेवितुमारब्धा, तया स करणिं ग्राहितः, तैः कथिते भणितं - सुभाषितमिति, राज्ञा तदन्यच्च दत्तं द्वितीयदिवसे चाणक्यो भणति कथं त्वया दत्तं ?, 30 राजा भणति - युष्माभिः प्रशंसितं, स भणति न मया प्रशंसितं सर्वारम्भप्रवृत्ताः कथं लोकं प्रत्याययन्ति ! पश्चात् स्थितः कियन्त ईदृशास्तस्मान्न कर्त्तव्या । Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૩) . परपाषण्डसंस्तवः, इह संवासजनितः परिचयः संवसनभोजनालापादिलक्षणः परिगृह्यते, न स्तुतिरूपः, तथा च लोके प्रतीत एव संपूर्वः स्तौतिः परिचय इति, 'असंस्तुतेषु प्रसभं कुलेष्वि'त्यादाविति, अयमपि न समाचरणीयः, तथा हि एकत्र संवासे तत्प्रक्रियाश्रवणात् तक्रियादर्शनाच्च तस्यासकृदभ्यस्तत्वादवाप्तसहकारिकारणात् मिथ्यात्वोदयतो दृष्टिभेदः संजायते अतोऽतिचारहेतुत्वान्न 5 समाचरणीयोऽयमिति । अत्र चोदाहरणं-सोरठ्ठसड्डगो पुव्वभणितो । एवं शङ्कादिसकलशल्यरहितः सम्यक्त्ववान् शेषाणुव्रतादिप्रतिपत्तियोग्यो भवति, तानि चाणुव्रतानि स्थूलप्राणातिपातादिनिवृत्तिरूपाणि प्राक् लेशतः सूचितान्येव 'दुविधन्तिविधेण पढमो' इत्यादि( ना) अधुना स्वरूपतस्तान्येवोपदर्शयन्नाह - थूलगपाणाइवायं समणोवासगो पच्चक्खाइ, से पाणाइवाए दुविहे पन्नत्ते, तंजहा10 संकप्पओ अ आरंभओ अ, तत्थ समणोवासओ संकप्पओ जावज्जीवाए पच्चक्खाइ, नो आरंभओ, थूलगपाणाइवायवेरमणस्स समणोवासएणं इमे पंच अइयारा जाणियव्वा, તંગ-વંથે વદે છવચ્છ અમારે મત્તપાપવુિચ્છે (સૂત્ર) अस्य व्याख्या-स्थूलाः-द्वीन्द्रियादयः, स्थूलत्वं चैतेषां सकललौकिकजीवत्वप्रसिद्धेः, પરપાખંડસંસ્તવ : પૂર્વે કહેવાયેલા એવા પરપાખંડો સાથે સંસ્તવ તે પરપાખંડસંસ્તવ એમ 15 સમાસ કરવો. અહીં સંસ્તવ એટલે એમની સાથે રહેવાથી થયેલો પરિચય એટલે કે સાથે રહેવું, સાથે ભોજન કરવું, વાતચીત કરવી વિગેરે રૂપ પરિચય સંસ્તવ તરીકે જાણવો, પણ સંસ્તવ એટલે સ્તુતિ એમ અર્થ કરવો નહીં. (સંસ્તવ એટલે પરિચય એવો અર્થ ક્યાંથી લાવ્યા? તે કહે છે કે, લોકમાં આ પ્રસિદ્ધ જ છે કે સમ્ ઉપસર્ગપૂર્વકની સ્તુતિ એટલે પરિચય. જેમ કે, “અસંસ્તુત = અપરિચિત એવા કુલોને વિશે ભયંકર...” વિગેરે. 20 આ પરપાખંડ સંસ્તવ પણ કરણીય નથી, કારણ કે એક સ્થાને સાથે રહેતા તેમની પ્રક્રિયાઓનું શ્રવણ થવાથી, અને તેમની ક્રિયાઓના દર્શન થવાથી મિથ્યાત્વનો ઉદય થાય છે કારણ કે તે મિથ્યાત્વનો પૂર્વભવોમાં વારંવાર અભ્યાસ કરેલો હોવાથી તેના ગાઢ સંસ્કાર આત્મામાં પડેલા) છે અને આ ભવમાં શ્રવણ-દર્શનરૂપ સહકારીકરણ પ્રાપ્ત થયા. તેથી મિથ્યાત્વનો ઉદય થાય છે અને તેને કારણે દૃષ્ટિભેદ = સમ્યગ્દષ્ટિનો નાશ થાય છે. તેથી આ સંસ્તવ પણ અતિચારનું કારણ બનતો હોવાથી 25 આચરવા યોગ્ય નથી. અહીં ઉદાહરણ તરીકે પૂર્વે (વિત્તિકંતારમાં) કહેલ સૌરાષ્ટ્રદેશમાં રહેનારો એવો શ્રાદ્ધ જાણવો. આ પ્રમાણે શંકા વિગેરે સર્વ શલ્યોથી રહિત એવો સમ્યક્તવાન્ જીવ શેષ અણુવ્રતાદિને સ્વીકારવાની યોગ્યતાવાળો થાય છે. આ સ્થૂલપ્રાણાતિપાતાદિથી નિવૃત્તિરૂપ અણુવ્રતો કે જે પૂર્વે દ્વિવિધ–ત્રિવિધેણ પ્રથમ... (૧૫૬૧) વિગેરે ગાથાઓવડે સંક્ષેપથી બતાવ્યા, તે જ અણુવ્રતો હવે સ્વરૂપથી બતાવતા કહે છે ? 30 સૂત્રાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો. ટીકાર્થઃ સ્કૂલ જીવો એટલે કે બેઇન્દ્રયવિગેરે જીવો. આ બેઇન્દ્રિય વિગેરે સકલ લોકમાં જીવ ५३. सौराष्ट्र श्रावकः पूर्वभणितः । Page #176 -------------------------------------------------------------------------- ________________ પ્રથમઅણુવ્રતનું સ્વરૂપ છે ૧૬૫ एतदपेक्षयैकेन्द्रियाः सूक्ष्मा विगानेन जीवत्वसिद्धेरिति, स्थूला एव स्थूलकास्तेषां प्राणा:-इन्द्रियादयः तेषामतिपातः स्थूलकप्राणातिपातः तं श्रमणोपासकः श्रावक इत्यर्थः प्रत्याख्याति, तस्माद् विरमत इति भावना । स च प्राणातिपातो "द्विविधः प्रज्ञप्तः' तीर्थकरगणधरैर्द्विविधः प्ररूपित इत्यर्थः, 'तद्यथे 'त्युदाहरणोपन्यासार्थः, सङ्कल्पजश्चारम्भजश्च, सङ्कल्पाज्जातः सङ्गल्पजः, मनसा सङ्कल्प्य द्वीन्द्रियादिप्राणिनं मांसास्थिचर्मनखवालदन्ताद्यर्थं व्यापादयतो भवति, आरम्भाज्जातः 5 आरम्भजः, तत्रारम्भो-हलदन्तालादिखननसूना प्रकारस्तस्मिन् शङ्खचन्दणकपिपीलिकाधान्यगृहकारकादिसङ्घट्टनपरितापापद्रावणलक्षण इति, तत्र श्रमणोपासकः सङ्कल्पतो यावज्जीवयापि प्रत्याख्याति, न तु यावज्जीवयैव नियमत इति, 'नारम्भज मिति, तस्यावश्यतयाऽऽरम्भसद्भावादिति, आह-एवं सङ्कल्पतः किमिति सूक्ष्मप्राणातिपातमपि न प्रत्याख्याति ?, उच्यते, एकेन्द्रिया हि प्रायो दुष्परिहाराः सद्मवासिनां सङ्कल्प्यैव सचित्तपृथिव्यादिपरिभोगात्, तत्थ पाणातिपाते 10 कज्जमाणे के दोसा ? अकज्जते के गुणा ?, तत्थ दोसे उदाहरणं कोंकणगो, तस्स भज्जा मया, તરીકે પ્રસિદ્ધ હોવાથી સ્થૂલજીવો છે. આની અપેક્ષાએ એકેન્દ્રિયો સૂક્ષ્મ તરીકે જાણવા, કારણ કે વિવાદથી તેમાં જીંવત્વની સિદ્ધિ થાય છે. જયારે બેઇન્દ્રિય વિગેરેમાં તર્ક વિના પણ જીવત્વ લોકો માને છે.) સ્થૂલ એ જ સ્થૂલક. તે સ્થૂલકજીવોના ઇન્દ્રિય વિગેરે જે પ્રાણી છે તે પ્રાણોનો જે અતિપાત તે સ્થૂલકપ્રાણાતિપાત. તે સ્થૂલકપ્રાણાતિપાતનું શ્રમણોપાસક = શ્રાવક પ્રત્યાખ્યાન કરે છે એટલે કે 15 તેનાથી અટકે છે. તે પ્રાણાતિપાત તીર્થકર–ગણધરવડે બે પ્રકારનો પ્રરૂપણા કરાયેલો છે. તે આ પ્રમાણે – સંકલ્પથી ઉત્પન્ન થયેલ અને આરંભથી ઉત્પન્ન થયેલ. તેમાં મનથી સંકલ્પ કરીને માંસ, હાડકાં, ચામડું, નખ, વાળ, દાંત વિગેરે માટે બેઇન્દ્રિય વિગેરે જીવોને મારનારને સંકલ્પજ પ્રાણાતિપાત હોય છે. તથા હળ, દાતરડું વિગેરેદ્વારા જે ખોદકામ, સૂના = પ્રાણિઓને મારવાનું સ્થાન = કતલખાનું, આવા 20 બધા પ્રકારના સ્થળે શંખ, ચંદનક, કીડીઓ, ધાન્યને વિશે ઘર બનાવનાર જંતુવિશેષ વિગેરે જીવોનો સંઘટ્ટો, પરિતાપ, મરણરૂપ પ્રાણાતિપાત તે આરંભ જ કહેવાય છે. શ્રાવક આ બંને પ્રકારમાંથી સંકલ્પજનું વાવજીવ પણ પ્રત્યાખ્યાન કરે છે. પરંતુ માવજીવ નિયમથી પ્રત્યાખ્યાન કરે એવું નહીં. તથા આરંભેજનું પ્રત્યાખ્યાન ન કરે, કારણ કે શ્રાવકને નિયમથી આરંભ સંભવે જ છે. શંકા : જો આ પ્રમાણે સંકલ્પથી પૂલ જીવોનું પ્રત્યાખ્યાન કરી શકતો હોય તો સૂક્ષ્મજીવોના 25 પ્રાણાતિપાતનું પણ સંકલ્પથી પ્રત્યાખ્યાન શા માટે કરતો નથી ? સમાધાન : ગૃહવાસી એવા શ્રાવકો માટે એકેન્દ્રિયજીવોના પ્રાણાતિપાતનો ત્યાગ કરવો એ પ્રાયઃ કરીને દુઃશક્ય છે, કારણ કે તેઓ જાણી જોઇને જ સચિત્તપૃથ્વી વિગેરેનો ઉપયોગ કરે છે. પ્રાણાતિપાત કરવામાં કયા દોષો છે? અને ન કરવામાં કયા ગુણો છે? તે જણાવતા પ્રથમ દોષોમાં કોંકણગનું ઉદાહરણ જાણવું – એક કોંકણગની પત્ની મૃત્યુ પામી. તે સમયે તેને એક નાનો દીકરો 30 ५४. तत्र प्राणातिपाते क्रियमाणे के दोषाः ? अक्रियमाणे च के गुणाः ?, तत्र दोषे उदाहरणं कोङ्कणकः, तस्य भार्या मृता, Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૬૯ આ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૭) तय से अत्थि, तस्स दारगस्स दाइयभएण दारियं ण लभति, साधे सो अद्दलक्खेण रमंतो विंध्वति । गुणे उदाहरणं सत्तवदिओ । बिदियं उज्जेणीए दारगा, मालवेहिं हरिता सावगदारगो, सूत्रेण कीतो, सो तेण भणितो - लावगे ऊसासेहि, तेण मुक्का, पुणो भणिओ मारेहित्ति, सो च्छति, पच्छा पिट्टेत्तुमारद्धो, सो पिट्टिज्जंतो कूजति, पच्छा रण्णा सुतो, सद्दावेतूण पुच्छितो, 5 ताधे साहति, रण्णावि भणिओ णेच्छति, ताधे हत्थिणा तासितो तथावि णेच्छति, पच्छा रण्णा सीसरक्खो ठावितो, अण्णता थेरा समोसड्डा, तेसिं अंतिए पव्वइतो । ततियं गुणे उदाहरणपाडलिपुत्ते नगरे जियसत्तू राया, खेमो से अमच्चो चउव्विधाए बुद्धीए संपण्णो समणोवासगो सावगगुणसंपण्णी, सो पुण रण्णो हिउत्तिकाउं अण्णेसिं दंडभडभोइयाणं अप्पितो, तस्स હતો. કોંકણગને બીજા લગ્ન કરવાની ઇચ્છા થઇ. પરંતુ તે પુત્રના ભયથી કોઇ કોંકણગને પોતાની 10 દીકરી પરણાવતા નહોતા. (પુત્રને કારણે મને બીજી કન્યા મળતી નથી એમ જાણીને) કોંકણગ પુત્રને મારી નાંખવાના લક્ષ્યથી તેની સાથે રમવા લાગે છે. (તેમાં બાણને છોડીને તે બાણ પાછું લાવવા પુત્રને મોકલે છે. અને દૂર ગયેલા પુત્રને બીજું બાણ મારીને) વીંધે છે. (અહીં આ રીતે મારવાના અધ્યવસાયથી નરકગમન વિગેરે દોષો જાણવા.) ગુણને વિશે સામપદિકનું (ભા.-૧, પૃ. ૨૭૩માં કહેલ) દૃષ્ટાન્ત જાણવું. ગુણને વિશે બીજું ઉદાહરણ – ઉજ્જયિનીનગરીમાં બાળકો હતા. માણસોને ઊઠાવી જનારા એવા ચોરોએ બાળકોનું અપહરણ કર્યું. તેમાંના એક શ્રાવકનાં પુત્રને રસોઇયાએ ખરીદ્યો. રસોઇયાએ પુત્રને કહ્યું – “પક્ષીઓને તું મારજે.” તેણે પક્ષીઓને છોડી દીધા. એ પુત્રને ફરી કહ્યું – “માર.” તે પુત્ર પક્ષીઓને મારવા ઇચ્છતો નથી. તેથી રસોઇઓ તેને મારવા લાગ્યો. મારને કારણે તે બાળક જોર—જોરથી બૂમો પાડવા લાગ્યો. તે રાજાએ સાંભળ્યુ. રસોઇયાને બોલાવીને પૂછ્યું. રસોઇયાએ 20 વાત કરી. રાજાએ પણ તે બાળકને પક્ષી મારવાનું કહ્યું છતાં તે મારવા તૈયાર થતો નથી. તેથી હાથીદ્વારા ડરાવવા છતાં તે મારવા ઇચ્છતો નથી. તેથી ખુશ થઇને રાજાએ તે બાળકને (ભવિષ્યમાં અંગરક્ષક બનશે એમ વિચારીને) અંગરક્ષક તરીકે સ્થાપિત કર્યો. ત્યાં એકવાર આચાર્યમહારાજ પધાર્યા. તેમની પાસે તેણે દીક્ષા લીધી. ગુણને વિશે ત્રીજું ઉદાહરણ – પાટલિપુત્રનગરમાં જિતશત્રુ રાજા હતો. તે રાજાને ચારવિદ્યાથી યુક્ત, શ્રાવકગુણોથી સંપન્ન, શ્રમણોપાસક એવો ક્ષેમ નામનો 25 ५५. पुत्रश्च तस्य अस्ति, तस्य दारकस्य दायादभयेन दारिकां न लभते, तदा सोऽर्दलक्ष्येण रममाणो विध्यति । गुणे उदाहरणं सप्तपदिकः द्वितीयं, उज्जयिन्या दारकाः मालवकैर्हृताः श्रावकदारकः सूदेन क्रीतः, સ તેન માિતઃ-ભાવાત્ માય, તેન મુત્ત્તા:, પુનઃખિતઃ-માતિ, સ નેઋતિ, પશ્ચાત્વિકૃયિતુમાર વ્ય:, F पिट्ट्यमानः कूजति, पश्चाद् राज्ञा श्रुतः, शब्दयित्वा पृष्टः, तदा कथयति, राज्ञाऽपि भणितो नेच्छति, तदा हस्तिना त्रासितस्तथापि नेच्छति, पश्चाद्राज्ञा शीर्षरक्षकः स्थापितः, अन्यदा स्थविरा: समवसृतास्तेषामन्तिके 30 प्रव्रजितः । तृतीयमुदाहरणं गुणे- पाटलिपुत्रे नगरे जितशत्रू राजा, क्षेमस्तस्य अमात्यश्चतुर्विधया बुद्ध्या संपन्नः श्रमणोपासकः श्रावकगुणसंपन्नः, स पुना राज्ञे हित इतिकृत्वाऽन्येषां दण्डभटभोजिकानामप्रियः, तस्य 15 Page #178 -------------------------------------------------------------------------- ________________ પ્રાણાતિપાતત્યાગ ઉપર– ક્ષેમમંત્રી જ ૧૬૭ विणासणणिमित्तं खेमसंतिए पुरिसे दाणमाणेहिं सक्कारेंति, रण्णो अभिमरए पउंजंति, गहिता य भणंति हम्ममाणा-अम्हे खेमसंगता तेण चेव खेमेण णिउत्ता, खेमो गहितो भणति-अहं सव्वसत्ताणं खेमं करोमि किं पुण रण्णो सरीरस्सत्ति ?, तथावि वज्झो आणत्तो, रण्णो य असोगवणियाए । अगाहा पुक्खरिणी संछण्णपत्त भिसमुणाला उप्पलपउमोपसोभिता, सा य मगरगाहेहिं दुरवगाहा, ण य ताणि उप्पलादीणि कोइ उच्चिणिउं समत्थो, जो य वज्झो रण्णा आदिस्सति सो वुच्चति- 5 एत्तो पुक्खरिणीतो पउमाणि आणेहित्ति, ताधे खेमो उढेऊण नमोऽत्थु णं अरहंताणं भणित्तु जदिहं निरावराधी तो मे देवता साणेझं देंतु, सागारं भत्तं पच्चक्खायितुं ओगाढो, देवतासाणेज्झेणं मगरपट्टीठितो बहणि उप्पलपउमाणि गेण्हित्तत्तिण्णो. रण्णा हरिसितेण खामितो उवगढो य. पडिपक्खणिग्गहं कातूण भणितो-किं ते वरं देमि ?, तेण णिरुंभमाणेणवि पव्वज्जा चरिता मंत्री डतो. ते मंत्री २%D हित 49 डोपाथी 40% रिया २%1, योद्धा, मना भुषामाने 10 અપ્રિય હતો. તેથી તેના વિનાશ માટે તેઓએ ક્ષેમમંત્રીના માણસોને દાન-સન્માન કરવાદ્વારા સત્કારે છે. અર્થાત્ તેઓને પુષ્કળ ધનાદિ આપીને પોતાના બનાવે છે.) અને રાજાને મારી નાંખવા મોકલે છે. ખબર પડતા સૈનિકો તેઓને પકડી લે છે અને માર મારતા તેઓ કહે છે કે – “અમે ક્ષેમમંત્રીના માણસો છીએ અને તે મંત્રીએ જ અમને રાજાને મારવા નિયુક્ત કર્યા છે.” મંત્રીને પકડતા તેણે કહ્યું “હું સર્વજીવોના હિતને કરું છું તો શું રાજાના શરીરને ન કરું?” 15 છતાં રાજાએ મંત્રીને મારી નાંખવાની આજ્ઞા આપી. રાજાના બગીચામાં પત્રોવાળા એવા કમળોથી છવાયેલી એક ઊંડી વાવડી હતી પરંતુ તેમાં મગર, ગ્રાહ (જલજંતુવિશેષ) ને કારણે ઉતરવું કપરું હતું. તે વાવડીમાંથી તે કમળો લેવા કોઈ સમર્થ હતું નહીં. રાજા જેને મારી નાંખવાનો આદેશ આપતો તેને કહેવામાં આવતું કે – “આ વાવડીમાંથી કમળો લાવ.” (મંત્રીને પણ એ જ પ્રમાણે કહેવામાં साव्यु.) त्यारे क्षेममंत्री.हीने “नमो मरिहता" मेम जोडीने - हुं नि२५२॥धी होतो हेव 20 મને સાનિધ્ય આપે એમ કહીને સાગારિક ભક્તનું પચ્ચખ્ખાણ કરીને વાવડીમાં ઉતર્યો. | દેવના સાનિધ્યથી = દેવના પ્રભાવે મગરની પીઠ ઉપર રહીને તેણે ઘણા બધા કમળો ગ્રહણ કરીને વાવડીથી બહાર આવ્યો. રાજા ખૂબ ખુશ થયો, મંત્રી પાસે ક્ષમા માંગી અને ભેટી પડ્યો. ત્યાર माह शत्रुपक्षानो निया शने २% में मंत्री ने पूछयु – “बोस, तने युं १२६ान मा ?" qj ५६. विनाशननिमित्तं क्षेमसत्कान् पुरुषान् दानसन्मानाभ्यां सत्कारयन्ति, राज्ञोऽभिमरकान् प्रयुञ्जन्ति, गृहीताश्च 25 भणन्ति हन्यमानाः-वयं क्षेमसत्काः तेनैव क्षेमेण नियुक्ताः, क्षेमो गृहीतो भणति-अहं सर्वसत्त्वानां क्षेमं करोमि किं पुना राज्ञः शरीरस्येति ?, तथापि वध्य आज्ञप्तः, राज्ञश्चाशोकवनिकायामगाधा पुष्करिणी संछन्नपत्रबिशमृणाला उत्पलपद्मोपशोभिता, सा च मकरग्राहैर्दुरवगाहा, न च तान्युत्पलादीनि कोऽप्युच्चेतुं समर्थः, यश्च वध्यो राज्ञाऽऽदिश्यते स उच्यते-इतः पुष्करिणीतः पद्मान्यानयेति, तदा क्षेम उत्थाय नमोऽस्तु अर्हद्भयो भणित्वा यद्यहं निरपराधस्तदा मह्यं देवता सान्निध्यं ददातु, साकारं भक्तं प्रत्याख्यायावगाढः, 30 देवतासान्निध्येन मकरपृष्ठिस्थितो बहून्युत्पलपद्मानि गृहीत्वोत्तीर्णः, राज्ञा हृष्टेन क्षामितः उपगूढश्च, प्रतिपक्षनिग्रहं कृत्वा भणितः-किं ते वरं ददामि ?, तेन निरुध्यमानेनापि प्रव्रज्या चीर्णा Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૩) पव्वइतो, एते गुणा पाणातिपातवेरमणे । इदं चातिचाररहितमनुपालनीयं, तथा चाह-थूलगे'त्यादि, स्थूलकप्राणातिपातविरमणस्य विरतेरित्यर्थः श्रमणोपासकेनामी पञ्चातिचाराः 'सातव्याः'ज्ञपरिज्ञया न समाचरितव्याः-न समाचरणीयाः, तद्यथेत्युदाहरणोपन्यासार्थः, तत्र बन्धनं बन्धः-संयमनं रज्जुदामनकादिभिः, हननं वधः-ताडनं कसादिभिः छविः-शरीरं तस्य छेदः-पाटनं करपत्रादिभिः, 5 भरणं भारः अतीव भरणं अतिभार:-प्रभूतस्य पूगफलादेः स्कन्धपृष्ठ्यादिष्वारोपणमित्यर्थः, भक्तं-अशनमोदनादि पानं-पेयमुदकादि तस्य च व्यवच्छेदः-निरोधोऽदानमित्यर्थः, एतान् समाचरन्नतिचरति प्रथमाणुव्रतं, तदत्रायं तस्य विधिः - __बन्धो दुविधो-दुपदाणं चतुष्पदाणं च, अट्ठाए अणट्ठाए य, अणट्ठाए न वट्टति बंधेत्तुं, अट्ठाए दुविधो-निरवेक्खो सावेक्खो य, णिरवेक्खो णेच्चलं धणितं जं बंधति, सावेक्खो जं दामगंठिणा 10 जं व सक्केति पलीवणगादिसुं मुंचितुं छिदितुं वा तेण संसरपासएण बंधेतव्वं, एवं ताव અટકાવવા છતાં મંત્રીએ દીક્ષાનું શરણ લીધું અને તેણે પ્રવ્રજ્યા લીધી. પ્રાણાતિપાતથી અટકવામાં આ ગુણો થાય છે. આ પ્રથમ અણુવ્રતનું અતિચારરહિત થઇને પાલન કરવાનું હોય છે. આ જ વાત મૂળમાં કહી છે કે – “શૂન...” શ્રાવકે સ્થૂલકપ્રાણાતિપાતવિરમણના એટલે કે શૂલપ્રાણાતિપાતની વિરતિના આ પાંચ અતિચારો જ્ઞપરિજ્ઞાવડે = જ્ઞાનથી જાણવા યોગ્ય છે (એટલે કે તે અતિચારોનું 15 સારી રીતે જ્ઞાન મેળવવું) પણ તેઓનું આચરણ કરવું નહીં. તે પાંચ અતિચારો આ પ્રમાણે છે – (૧) બંધ : દોરી, દોરડાં વિગેરેવડે બાંધવું, (૨) વધ : હણવું, એટલે કે ચાબૂક વિગેરેવડે મારવું. (૩) છવિચ્છેદ : છવિ એટલે શરીર. તેને કરવત વિગેરેવડે છેદવું. (અર્થાત અંગઉપાંગનું છેદવું.) (૪) અતિભાર : પશુ વિગેરેની પીઠ વિગેરે ઉપર સોપારી વિગેરે ઘણી બધી વસ્તુનો ભાર મૂકવો. (૫) ભક્ત–પાનચ્છેદ : ભાત વિગેરે એ 20 ભક્ત = ભોજન જાણવું. પાણી વિગેરે પાન જાણવું. આ ભોજન-પાનનું અટકાવવું એટલે કે તે દેવું નહીં. આ બંધાદિને કરતો શ્રાવક પ્રથમ અણુવ્રતમાં અતિચાર લગાડે છે. અહીં (જો બંધ, વધાદિ કરવા જ પડે તો) તેની વિધિ આ પ્રમાણે જાણવી છે - (૧) બંધ બે પ્રકારે છે – બે પગવાળા એવા દાસ-દાસી વિગેરેનું બંધન અને ચાર પગવાળા એવા ગાય વિગેરેનું બંધન. તે પણ પ્રયોજનથી અને નિષ્ઠયોજન એમ બે પ્રકારે છે. શ્રાવકે નિષ્ઠયોજન 25 કોઇને પણ બાંધવા જોઇએ નહીં. પ્રયોજનથી બે પ્રકારે બંધાય–નિરપેક્ષ અને સાપેક્ષ. તેમાં નિરપેક્ષબંધન એટલે જેમાં તે જીવ બિલકુલ હલનચલન ન કરી શકે તેમ ગાઢ રીતે બાંધવો. અને સાપેક્ષ એટલે જેમાં માત્ર સામાન્યથી ગાંઠ બાંધવાદ્વારા બંધાય અથવા આગ વિગેરે લાગતા ભાગવું હોય ત્યારે બાંધેલા જીવને આપણે સહેલાઇથી તેના બંધનો છોડી શકીએ કે છેદી શકીએ એ રીતે બાંધવો. શ્રાવકે બાંધવું જ પડે તો આવા ઢીલાબંધનથી બાંધવું જોઇએ. આ વાત તુષ્પદોની કરી. 30 ५७. प्रवजितः, एते गुणाः प्राणातिपातविरमणे । बन्धो द्विविधो-द्विपदानां चतुष्पदानां च, अर्थायानर्थाय च, अनर्थाय न वर्त्तते बद्धं, अर्थाय द्विविधः-निरपेक्षस्सापेक्षश्च, निरपेक्षो यन्निश्चलं बध्नाति बाद, सापेक्षो यद्दामग्रन्थिना यच्च शक्नोति प्रदीपनकादिषु मोचयितुं छेत्तुं वा तेन संसरत्याशकेन बद्धव्यं, एवं तावत् Page #180 -------------------------------------------------------------------------- ________________ - બંધ વિગેરેની વિધિ ના ૧૬૯ चतुप्पदाणं, दुपदाणंपि दासो वा दासी वा चोरो वा पुत्तो वा ण पढंतगादि जति बज्झति तो सावेक्खाणि बंधितव्वाणि रक्खितव्वाणि य जधा अग्गिभयादिसु ण विणस्संति, ताणि किर दुपदचतुप्पदाणि सावगेण गेण्हितव्वाणि जाणि अबद्धाणि चेव अच्छंति, वहोवि तथा चेव, वधो णाम तालणा, अणट्ठाए (तहेव), णिरवेक्खो णिद्दयं तालेति, सावेक्खो पुण पुव्वमेव भीतपरिसेण होतव्वं, मा हणणं कारिज्जा, जति करेज्ज ततो मम्मं मोत्तूणं ताधे लताए दोरेण वा एक्कं दो 5 तिण्णि वारे तालेति, छविच्छेदो अणट्ठाए तधेव, णिरवेक्खो हत्थपादकण्णणक्खाइं णिद्दयत्ताए छिंदति, सावेक्खो गंडं वा अरुयं वा छिंदेज्ज वा डहेज्ज वा, अतिभारो ण आरोवेतव्वो, पुव्वं चेव जा वाहणाए जीविया सा मोत्तव्वा, ण होज्जा अण्णा जीविता ताधे दुपदो जं सयं उक्खिवति દ્વિપદોમાં પણ દાસ, દાસી, ચોર કે પુત્ર કે જે ભણતો વિગેરે ન હોય અને જો બાંધવો પડે તો સાપેક્ષ રીતે બાંધવો જોઇએ. અને તે સમયે તેનું રક્ષણ કરવું જોઇએ કે જેથી આજુબાજુ આગ વિગેરે 10 લાગે ત્યારે બાંધેલો જીવ મરી ન જાય. (અર્થાત્ તે સમયે સહેલાઇથી તેને છોડી બંને જણા ભાગી શકે એ રીતે બાંધી તેનું રક્ષણ કરવું.) શ્રાવકે તેવા દ્વિપદ કે ચતુષ્પદ ગ્રહણ કરવા જોઈએ કે જેઓને બાંધવાની જરૂર જ ન પડે. (૨) વધ પણ તે જ પ્રમાણે (એટલે કે ચતુષ્પદ, દ્વિપદને) જાણવો. વધ એટલે ચાબુક વિગેરેવડે હણવું. નિમ્પ્રયોજન વધ કરાય નહીં. (પ્રયોજનથી બે પ્રકારે નિરપેક્ષ અને સાપેક્ષ) નિરપેક્ષ એટલે 15 કોઇ જીવ સામેવાળાને નિર્દયતાથી મારે. સાપેક્ષવધમાં શ્રાવકે પ્રથમથી પર્ષદામાં પોતાનો ભય ઊભો રાખવો જોઇએ. (અર્થાત્ લોકો તેનાથી ડરતા રહે એમ જ વર્તવવું જોઇએ.) જેથી કોઈને મારવાની જરૂર જ પડે નહીં. છતાં કોઇને મારવા પડે તો મર્મસ્થાનને છોડીને ચાબુકથી કે દોરડાંથી એક, બે કે ત્રણવાર મારે. | (૩) છવિચ્છેદ પણ નિષ્કારણ શ્રાવકે કરવો જોઇએ નહીં. નિરપેક્ષ છવિચ્છેદ છે કે જે હાથ, 20 પગ, કર્ણ, નખ વિગેરેને નિર્દયતાથી કાપે. સાપેક્ષ છે કે જે ગુમડું, કે કોઈ ઘાને છેદે કે બાળે. (૪) શ્રાવકે અતિભાર પણ કોઈની ઉપર ચઢાવવો જોઇએ નહીં. તેમાં સૌ પ્રથમ તો એવી આજીવિકા ગ્રહણ જ ન કરવી જેમાં પશુ વિગેરે ઉપર ભાર ચઢાવીને જીવન ચલાવવું પડે. જો બીજી કોઈ આજીવિકા મળતી ન હોય તો દ્વિપદ = દાસ-દાસી વિગેરે પોતાની મેળે જેટલો ભાર ચઢાવી ५८. चतुष्पदानां, द्विपदानामपि दासो वा दासी वा चौरो वा पुत्रो वाऽपठदादिर्यदि बध्यते तदा सापेक्षाणि 25 बद्धव्यानि रक्षितव्यानि च यथाऽग्निभयादिषु न विनश्यन्ति, ते किल द्विपदचतुष्पदाः श्रावकेण ग्रहीतव्या येऽबद्धा एव तिष्ठन्ति, वधोऽपि तथैव, वधो नाम ताडनं, अनर्थाय (तथैव) निरपेक्षो निर्दयं ताडयति, सापेक्षः पुनः पूर्वमेव भीतपर्षदा भवितव्यं मा घातं कुर्याद्, यदि कुर्यात् ततो मर्म मुक्त्वा तदा लतया दवरकेण वा एकशो द्विस्त्रिारान् ताडयति, छविच्छेदोऽनर्थाय तथैव निरपेक्षो हस्तपादकर्णनखादि निर्दयतया छिनत्ति, सापेक्षो गण्डं वा अरुर्वा छिन्द्याद्वा दहेद्वा, अतिभारो नारोपयितव्यः, पूर्वमेव या वाहनेनाजीविका 30 सा मोक्तव्या, न भवेदन्या जीविका तदा द्विपदो यं स्वयमुत्क्षिपति Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ શૈક આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૩) उत्तारेति वा भारं एवं वहाविज्जति, बइल्लाणं जधा साभावियाओवि भारातो ऊणओ कीरति, हलसगडेसुवि वेलाए मुयति, आसहत्थीसुवि एस विही, भत्तपाणवोच्छेदो ण कस्सइ कातव्वो, तिव्वछुद्धो मा मरेज्ज, तधेव अणट्ठाए दोसा परिहरेज्जा, सावेक्खो पुण रोगणिमित्तं वा वायाए वा भणेज्जा-अज्ज ते ण देमित्ति, संतिणिमित्तं वा उववासं कारावेज्जा, सव्वत्थवि जतणा जधा 5 थूलगपाणातिवातस्स अतिचारो ण भवति तथा पयतितव्वं, णिरवेक्खबंधादिसु य लोगोवघातादिया दोसा भाणियव्वा । उक्तं सातिचारं प्रथमाणुव्रतं, अधुना द्वितीयमुच्यते, तत्रेदं सूत्रं - . थूलगमुसावायं समणोवासओ पच्चक्खाइ, से य मुसावाए पंचविहे पन्नत्ते, तंजहाकन्नालीए गवालीए भोमालिए नासावहारे कूडसक्खिज्जे । थूलगमुसावायवेरमणस्स समणोवासएणं इमे पंच०, तंजहा-सहस्सब्भक्खाणे रहस्सब्भक्खाणे सदारमंतभेए 10 मोसुवएसे कूडलेहकरणे २ ॥ अस्य व्याख्या-मृषावादो हि द्विविधः-स्थूलः सूक्ष्मश्च, तत्र परिस्थूलवस्तुविषयोऽतिदुष्टविवक्षासमुद्भवः स्थूलो, विपरीतस्त्वितरः, तत्र स्थूल एवं स्थूलकः २ श्चासौ मृषावादश्चेति શકે કે ઉતારી શકે તેટલો જ ભાર તેમની પાસે વહન કરાવવો. બળદો માટે તો તેઓ જેટલો ભાર સ્વાભાવિક રીતે વહન કરી શકે તેના કરતા પણ કંઇક ઓછો વહન કરાવે. બળદોને હળ, ગાડાં 15 विगेरेथा ५९ योग्य समये छूटा 3रीहे. घो।-हाथीसोभा ५९ मा ४ विधि एवी.. (૫) ભોજન–પાણીનો છેદ પણ કોઇનો શ્રાવકે કરવો નહીં, નહીં તો તે જીવ તીવ્ર ભૂખથી કદાચ મરણ પણ પામે. ભક્ત–પાનનો છેદ પણ કારણ–નિષ્કારણ બે પ્રકારે છે. તેમાં નિષ્કારણ ભક્ત–પાનચ્છેદ કરવા દ્વારા થતાં દોષોનો ત્યાગ કરે. (અર્થાત્ નિષ્કારણ છેદ કરે નહીં.) સાપેક્ષ ભક્ત–પાનચ્છેદમાં રોગને દૂર કરવા માટે કે કોઇને સીધો કરવા માટે માત્ર વચનથી એમનેમ બોલે 20 - "मा तने हुं भावानुं नहीं मापुं." अथवा रोहिनी शांति = शमन माटे 34वास. रावे. સર્વત્ર જયણા એ જ કે જે રીતે ભૂલકપ્રાણાતિપાતનો અતિચાર ન થાય તે રીતે વર્તવું. અને નિરપેક્ષબંધ વિગેરેમાં લોકનિંદા વિગેરે દોષો કહેવા. આ પ્રમાણે અતિચારસહિત પ્રથમ અણુવ્રત કહ્યું. અવતરણિકા : હવે બીજું અણુવ્રત કહેવાય છે. તેમાં આ સૂત્ર છે ? સૂત્રાર્થ : ટીકાર્ય પ્રમાણે જાણવો. ટીકાર્થ : મૃષાવાદ સ્કૂલ અને સૂક્ષ્મ એમ બે પ્રકારે છે. તેમાં અત્યંત પૂલ વસ્તુસંબંધી અતિદુષ્ટવિવક્ષાથી ઉત્પન્ન થયેલ મૃષાવાદ પૂલ જાણવો. અને તેનાથી વિપરીત એટલે કે અતિસૂક્ષ્મવસ્તુસંબંધી મૃષાવાદ સૂક્ષ્મ જાણવો. સ્થૂલ પોતે જ સ્થૂલક. તથા પૂલક એવો મૃષાવાદ તે ५९. उत्तारयति वा भारं एवं वाह्यते, बलिवर्दानां यथा स्वाभाविकादपि भारादूनः क्रियते, हलशकटेष्वपि वेलायां मुञ्चति, अश्वहस्त्यादिष्वप्येष एव विधिः, भक्तपानव्यवच्छेदो न कस्यापि कर्त्तव्यः तीव्रक्षुन्मा म्रियेत 30 तथैवानर्थाय दोषान् परिहरेत्, सापेक्षः पुना रोगनिमित्तं वा वाचा वा भणेत्-अद्य तुभ्यं न तदामीति, शान्तिनिमित्तं वोपवासं कारयेत्, सर्वत्रापि यतना यथा स्थूलप्राणातिपातस्यातिचारो न भवति तथा प्रयतितव्यं, निरपेक्षबन्धादिषु च लोकोपघातादयो दोषा भणितव्याः। 25 Page #182 -------------------------------------------------------------------------- ________________ બીજા અણુવ્રતનું સ્વરૂપ છે ૧૭૧ समासः, तं श्रमणोपासकः प्रत्याख्यातीति पूर्ववत्, स च मृषावादः पञ्चविधः प्रज्ञप्तः-पञ्चप्रकारः प्ररूपितस्तीर्थकरगणधरैः, तद्यथेत्युदाहरणोपन्यासार्थः, कन्याविषयमनृतं कन्यानृतं-अभिन्नकन्यकामेव भिन्नकन्यकां वक्ति विपर्ययो वा, एवं गवानृतं अल्पक्षीरामेव गां बहुक्षीरां वक्ति विपर्ययो वा, एवं भूम्यनृतं परसत्कामेवात्मसत्कां वक्ति, व्यवहारे वा नियुक्तोऽनाभवंतव्यवहारस्यैव कस्यचिद् रागाद्यभिभूतो वक्ति-अस्येयमाभवतीति, न्यस्यते-निक्षिप्यत इति न्यासः-रूप्यकाद्यर्पणं 5 तस्यापहरणं न्यासापहारः, अदत्तादानरूपत्वादस्य कथं मृषावादत्वमिति ?, उच्यते, अपलपतो मृषावाद इति, कूटसाक्षित्वं उत्कोचमत्सराद्यभिभूतः प्रमाणीकृतः सन् कूटं वक्ति, अविधवाद्यनृतस्यात्रैवान्तर्भावो वेदितव्यः । मुंसावादे के दोसा ? अकज्जते वा के गुणा ?, तत्थ दोसा कण्णगं સ્થૂલકમૃષાવાદ એ પ્રમાણે સમાસ કરવો. આ પૂલમૃષાવાદનું શ્રાવક પ્રત્યાખ્યાન કરે છે. પ્રત્યાખ્યાન શબ્દનો અર્થ પૂર્વની જેમ જાણવો અર્થાત્ શ્રાવક સ્થૂલકમૃષાવાદથી અટકે છે. તીર્થકર–ગણધરોએ તે 10 મૃષાવાદ પાંચ પ્રકારનો કહ્યો છે.' તે આ પ્રમાણે – (૧) કન્યાવિષયક મૃષાવાદઃ અખંડિતશીલવાળી કન્યાને ખંડિતશીલવાળી કહે અથવા ખંડિતશીલવાળી કન્યાને અખંડિતશીલવાળી કહે. (૨) ગાય સંબંધી મૃષાવાદ : અલ્પ દૂધ આપતી ગાયોને બહુ દૂધ આપે છે એમ કહે અથવા બહુદૂધવાળી ગાયને અલ્પદૂધવાળી કહે. (૩) ભૂમિસંબંધી મૃષાવાદ: બીજાની ભૂમિને પોતાની કહે અથવા કોઇ કેસમાં પોતાને નિર્ણાયક તરીકે 15 નિયુક્ત કર્યો હોય ત્યારે જેના પક્ષમાં કેસ ન જીતાતો હોય તેવા જ કોઇના પ્રત્યે પોતે રાગાદિથી યુક્ત હોવાથી બોલે કે – આ ભૂમિ આની માલિકની છે. (અર્થાત્ તે વ્યક્તિ પ્રત્યેના રાગાદિને કારણે તેની ભૂમિ ન હોવા છતાં તેની કહે.) (૪) ન્યાસાપહાર : જેનું સ્થાપન કરાય તે ન્યાસ અર્થાત્ રૂપિયાઓનું અર્પણ. તેનું અપહરણ તે ન્યાસાપહાર. (અર્થાતુ પોતાની પાસે થાપણ રાખેલા ધનાદિની ચોરી કરવી.) શંકા ન્યાસાપહાર 20 એ અદત્તાદાનરૂપ હોવાથી તેનું મૃષાવાદપણું કેવી રીતે ઘટે ? સમાધાન : થાપણ મૂકેલા ધનાદિનો અપલોપ થતો હોવાથી (એટલે કે થાપણ મૂકનાર જ્યારે ધનાદિ પાછા લેવા આવે ત્યારે આ બોલે કે તમે મને ક્યાં કંઈ આપ્યું છે? હું તમને ઓળખતો પણ નથી વિગેરે રીતે ધનાદિનું હરણ કરવા માટે ખોટું બોલતો હોવાથી) આ મૃષાવાદ છે. (૫) કૂટાલિત્વઃ લાંચ, ઇર્ષા વિગેરેથી યુક્ત પુરુષ જયારે સાક્ષી તરીકે બનાવવામાં આવે 25 ત્યારે ખોટું બોલે. (અર્થાત્ ખોટી સાક્ષી આપે.) પતિવ્રતા સ્ત્રી વિગેરે સંબંધી મૃષાવાદનો આ પાંચમાં યથાયોગ્ય સમાવેશ કરી લીધેલો જાણવો. (આમ, પાંચ પ્રકારનો સ્થૂલકમૃષાવાદ કહ્યો.) મૃષાવાદમાં કયા દોષો લાગે ? અથવા મૃષા ન બોલવામાં કયા ગુણો થાય? તેમાં દોષો આ પ્રમાણે જાણવા કે - કન્યાને અકન્યા બોલનારને (એટલે કે અખંડિતશીલવાળી કન્યાને ખંડિતશીલવાળી બોલનારને) ભોગાંતરાય દોષો થાય છે અથવા સામેવાળી કન્યા ઢેષ પામતા આત્મહત્યા કરે અથવા બીજા પાસે 30 ६०. मृषावादे के दोषाः ? अक्रियमाणे वा के गुणाः ?, तत्र दोषाः कन्यकां Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ શૈક આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • ભાષાંતર (ભાગ-૭) चैव अकण्णगं भयंते भोगंतरायदोसा पदुट्ठा वा आतघातं करेज्ज कारवेज्ज वा, एवं सेसेसुवि भाणियव्वा । णासावहारे य पुरोहितोदाहरणम्-सो जधा णमोक्कारे, गुणे उदाहरणं-कोंकणगोसावगो मणुस्सेण भणितो-घोडए णासंते आहणाहित्ति, तेण आहतो मतो य करणं णीतो, पुच्छितो को ते सक्खी ?, घोडगसामिएण भणियं-एतस्स पुत्तो मे सक्खी, तेण दारएण भणितं5 सच्चमेतन्ति, तुट्ठा पूजितो सो, लोगेण य पसंसितो, एवमादिया गुणा मुसावादवेरमणे । इदं चातिचाररहितमनुपालनीयम्, तथा चाह-थूलगमुसावादवेरमणस्स' व्याख्या-स्थूलकमृषावादविरमणस्य श्रमणोपासकेनामी पञ्चातिचाराः ज्ञातव्याः ज्ञपरिज्ञया न समाचरितव्याः, तद्यथेति पूर्ववत्, सहसा-अनालोच्य अभ्याख्यानं सहसाऽभ्याख्यानं अभिशंसनम्-असदध्यारोपणं, तद्यथा चौरस्त्वं पारदारिको वेत्यादि, रह:-एकान्तस्तत्र भवं रहस्यं तेन तस्मिन् वा अभ्याख्यानं 10 रहस्याभ्याख्यानं, एतदुक्तं भवति-एकान्ते मन्त्रयमाणान् वक्ति एते हीदं चेदं च राजापक़ारित्वादि પોતાને મારી નખાવે. આ જ પ્રમાણે શેષ ભેદોમાં પણ આ જ દોષ કહેવા. ન્યાસાપહારમાં પુરોહિતનું ઉદાહરણ જાણવું. તે ઉદાહરણ નમસ્કારનિર્યુક્તિમાં (ભા. ૪, પૃ. ૧૪પમાં) કહેલાનુસારે જાણી લેવું. ગુણમાં ઉદાહરણ – એક કોંકણગ શ્રાવક હતો. ઘોડાઓના સ્વામીએ તેને કહ્યું કે – “જો ઘોડા ભાગી જાય તો તારે મારીને તેને અટકાવવા.” શ્રાવકે એક ઘોડો ભાગતો હતો એટલે તેને માર્યો પરંતુ 15 તેમાં તે ઘોડો મૃત્યુ પામ્યો. એટલે ઘોડાના સ્વામીએ શ્રાવકને પકડીને ન્યાયાલયમાં લઈ ગયો. ન્યાયાધીશે ઘોડાના સ્વામીને પૂછ્યું કે – “શ્રાવકે ઘોડાને માર્યો છે એમાં કોઈ સાક્ષી છે?” ઘોડાના સ્વામીએ કહ્યું – “આનો દીકરો જ મારે સાક્ષી છે.” ત્યારે પુત્રે મૃષાવાદ બોલવાને બદલે જે સત્ય હકીકત હતી તે કહીં. બધા લોકો પુત્રની સત્યવાદીતા ઉપર ખુશ થયા. તેની પૂજા થઇ. લોકોએ પણ તેની પ્રશંસા કરી. આવા બધા પ્રકારના ગુણો મૃષાવાદથી અટકવામાં થાય છે. 20 આ બીજું વ્રત અતિચાર વિના પાલવું જોઇએ. તે જ વાત મૂળમાં કહી છે કે “શૂન...' આ સૂત્રની વ્યાખ્યા – શ્રાવકે સ્થૂલકમૃષાવાદથી વિરતિના આ પાંચ અતિચારો જ્ઞપરિજ્ઞાવડે જાણવા પરંતુ આચરવા નહીં. તે પાંચ અતિચારો આ પ્રમાણે છે–(૧) વિચાર્યા વિના ખોટું આળ ચઢાવવું તે સહસાઅભ્યાખ્યાન. તે આ પ્રમાણે–તું ચોર છે અથવા તું પરસ્ત્રીલંપટ છે, વિગેરે. (૨) રહસ્યઅભ્યાખ્યાન : રહસ્ એટલે એકાન્ત. તેમાં જે થયેલું હોય તે રહસ્ય. તેનાવડે અથવા તેના 25 વિશે જે અભ્યાખ્યાન તે રહસ્યાભ્યાખ્યાન. ભાવાર્થ એ છે કે–એકાન્તમાં મંત્રણા કરતા એવા લોકો માટે બોલે કે–આ લોકો આ આ રાજઅપકારિત્વ વિગેરેની (એટલે કે રાજા વિરુદ્ધ થવાની વિગેરે) વિચારણા કરી રહ્યા છે. ६१.चैवाकन्यकां भणति भोगान्तरायदोषाः प्रद्विष्टा वाऽऽत्मघातं कर्यात्कारयेद्वा, एवं शेषेष्वपि भणितव्याः । न्यासापहारे च पुरोहितोदाहरणं-स यथा नमस्कारे, गुणे उदाहरणं-कोङ्कणकश्रावको मनुष्येण भणितः30 घोटकं नश्यन्तं आजहि इति, तेनाहतो मृतश्च करणं नीतः, पृष्टः-कस्तव साक्षी ?, घोटकस्वामिकेन भणितं-एतस्य पुत्रो मे साक्षी, तेन दारकेण भणितं-सत्यमेतदिति तुष्टाः (सभ्याः)-पूजितः सः, लोकेन च प्रशंसितः, एवमादिका गुणा मृषावादविरमणे । Page #184 -------------------------------------------------------------------------- ________________ બીજા અણુવ્રતના અતિચારો - ૧૭૩ मन्त्रयन्ति, स्वदारे मन्त्रभेदः स्वदारमन्त्रवेदः-स्वदारमन्त्रप्रकाशनं स्वकलत्रविश्रब्धविशिष्टावस्थामन्त्रितान्यकथनमित्यर्थः, मृषोपदेशः असदुपदेश इत्यर्थः, कूटम्-असद्भूतं लिख्यत इति लेख: तस्य करणं-क्रिया कूटलेखक्रिया-कूटलेखकरणं अन्यमुद्राक्षरबिम्बस्वरूपलेखकरणमित्यर्थः, एतानि समाचरन्नतिचरति द्वितीयाणुव्रतमिति, तथापायाः प्रदर्श्यन्ते, सहसऽब्भक्खाणं खोलपुरिसो सुणेज्जा सो वा इतरो वा मारिज्जेज्ज वा, डंडिज्जेज्ज वा एवंगुणो एसत्ति, भएणं अप्पाणं 5 तं वा विराधेज्जा, एवं रहस्सब्भक्खाणेऽवि, सदारमंतभेदे जो अप्पणो भज्जाए सद्धि जाणि रहस्से बोल्लिताणि ताणि अण्णेसिं पगासेति पच्छा सा लज्जिता अप्पाणं परं वा मारेज्जा, तत्थ उदाहरणम्-मथुरावाणिगो दिसीयत्ताए. गतो, भज्जा सो जाधे ण एति ताधे बारसमे वरिसे अण्णेण समं घडिता, सो आगतो, रत्तिं अन्नायवेसेण कम्पडियत्तणेण पविसति, ताणं तद्दिवसं - (૩) સ્વાદારમંતભેદ : પોતાની પત્ની વિશે જે મંત્રભેદ તે સ્વદારમંત્રભેદ, અર્થાતુ પોતાની 10 પત્નીએ વિશ્વાસપૂર્વક પોતાની વિશિષ્ટ કોઈ અવસ્થાની જે વાત કરી હોય તે વાત બીજાને કહી દેવી. (૪) મૃષા–ઉપદેશ : અર્થાત્ ખોટો ઉપદેશ આપવો. (૫) કૂટલેખકરણ : કૂટ એટલે ખોટું, જે લખાય તે લેખ, અને કરણ એટલે ક્રિયા. તેથી બીજી વ્યક્તિની સહિ, અક્ષર જેવા સ્વરૂપવાળા અક્ષર, સહિ કરવા તે કૂટલેખકરણ. આ પાંચ અતિચારોને આચરતો જીવ બીજા અણુવ્રતમાં અતિચાર લગાડે છે. હવે અપાયોને બતાવે છે. કોઈ ખોલાપુરુષે = રાજપુરુષવિશેષ સહસા–અભ્યાખ્યાનના 15 વચનો સાંભળ્યા. તેમાં જો તે વાત સાચી હોય તો ‘તું ચોર છે એ પ્રમાણેનું અભ્યાખ્યાન જેને આપ્યું છે તે પુરુષને પકડીને રાજપુરુષ રાજા પાસે લઇ જાય અને ત્યાં રાજા દ્વારા મરાવે કે દંડ અપાવે. અને જો એ વાત અસત્ય હોય તો અભ્યાખ્યાન આપનાર ઉપર જ “આ જ આવા પ્રકારનો = ચોર વિગેરે છે' એમ વિચારી રાજપુરુષ તેને માટે અથવા દંડ કરે. (અથવા) તે અભ્યાખ્યાનના વચનો રાજપુરુષે સાંભળી લીધા હોય તો તેઓના ભયથી અભ્યાખ્યયપુરુષ પોતાને મારી નાખે કે પછી અભ્યાખ્યાન 20 આપનારને મારી નાખે. આ જ પ્રમાણેના દોષો રહસ્યાભ્યાખ્યાનમાં પણ જાણી લેવા. - સ્વદારમંત્રભેદમાં જો પુરુષ પોતાની પત્ની સાથે એકાન્તમાં જે વાતચીત થઈ હતી તે બીજાને કહે ત્યારે તે પત્ની લજ્જા પામેલી પોતાની જાતને કે સામેવાળાને મારી નાખે. તેમાં ઉદાહરણ આ પ્રમાણે જાણવું – મથુરાનગરીનો વેપારી એકવાર દિયાત્રા (દેશાટન) માટે નીકળ્યો. તે ઘણા સમય પછી પણ જ્યારે પાછો આવતો નથી ત્યારે તેની પત્નીએ બારમાં વર્ષે બીજા પુરુષ સાથે સંબંધો બાંધ્યા. 25 બીજી બાજુ તે વેપારી દિગ્યાત્રાથી પાછો ફર્યો. પત્નીની પરીક્ષા માટે તે રાત્રિના સમયે અજ્ઞાતવેષ ધારણ કરીને ભિક્ષાચર તરીકે ઘરમાં પ્રવેશ કરે છે. તે દિવસે તે બંને જણા સાથે જમવાના હતા. ६२. सहसाऽभ्याख्यानं राजपुरुषः शृणुयात् स वेतरो वा मार्यते दण्डयते वा एवंगुणः एष इति, भयेनात्मानं तं वा विराधयेत्, एवं रहोऽभ्याख्यानेऽपि, स्वदारमन्त्रभेदे य आत्मनो भार्यया समं यानि रहसि उक्तानि तान्यन्येषां प्रकाशयति पश्चात्, सा लज्जिताऽऽत्मानं परं वा मारयेत्, तत्रोदाहरणं-मथुरावणिक् दिग्यात्रायै 30 गतः, भार्या तस्य यदा नायाति तदा द्वादशे वर्षेऽन्येन समं स्थिता, स आगतः, रात्रौ अज्ञातवेषेण कार्पटिकत्वेन प्रविशति, तयोस्तद्दिवसे Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • ભાષાંતર (ભાગ-૩) पंगतं, कप्पडिओ य मग्गति, तीए य वहितव्वगं खज्जगादि, ताधे णियगपतिं वहावेति, अण्णातचज्जाए ताधे पुणरवि गंतुं महता रिद्धीए आगतो सयणाण समं मिलितो, परोवदेसेण वयस्साण सव्वं कधेति, ताए अप्पा मारतो । मोसुवदेसे परिव्वायगो मणुस्सं भणति-किं किलिस्ससि ?, अहं ते जदि रुच्चति णिसण्णो चेव दव्वं विढवावेमि जाहि किराडयं उच्छिण्णं ભિક્ષાચરે ભિક્ષા માંગી. તેણીને ખાજા (ખાદ્ય વિશેષ) વિગેરે અન્ય સ્થાને લઇ જવાના હતા. (ચૂર્ણિના આધારે દષ્ટાન્ત સ્પષ્ટ કરાય છે – અર્થાત્ પોતાના ઘરે જે રસોઇ બનાવી હતી તેમાંની ખાજા વિગેરે અમુક સુંદર વસ્તુઓ તે પોતાના પ્રેમી માટે લઈ જવા માંગતી હતી. તેથી તેણીએ આ ભિક્ષાચરને કહ્યું – “જો તું મારું એક કામ કરીશ તો હું તને સારી ભિક્ષા આપીશ.” ભિક્ષાચરે વાત સ્વીકારી.) એટલે તેની પત્ની ખાજા વિગેરે દ્રવ્યોને એક વસ્ત્રાદિમાં બાંધીને 10 પોતાના ભિક્ષાચર બનેલા પતિના ખભા ઉપર મૂકી પ્રેમીના ઘરે લઈ જાય છે. (ત્યાં પહોંચ્યા પછી પત્ની ભિક્ષાચરને કહે છે કે – “તું મારા ઘરે જા અને હું ન આવું ત્યાં સુધી તું મારા ઘરનું રક્ષણ કરજે.” ભિક્ષાચર ત્યાંથી નીકળવાને બદલે ત્યાં જ છુપાઈને પત્ની તે પ્રેમી સાથે શું કરે છે? વિગેરે બધું જાણી લઈને) અજ્ઞાતવેષમાં જ ત્યાંથી નીકળી જાય છે. ત્યાર પછી બીજા દિવસે ફરીથી મોટી ઋદ્ધિ સાથે હવે પોતાના વેપારીના વેષમાં જ તે ઘરે આવે 15 છે અને ઘરે આવેલો તે સ્વજનો સાથે મળે છે. (સ્વજનો, મિત્રો વિગેરે આટલા વર્ષ બાદ પાછા આવેલા વેપારીને ત્યાં શું જોયું? શું કર્યું? વિગેરે સમાચારો પૂછે છે. ત્યારે પોતાની પત્નીનો આગલી રાતે જોયેલો પ્રસંગ) બીજાના બહાનાથી પોતાના મિત્રોને તે બધી વાત કરે છે. (આ બધી વાત પોતાની પત્ની સાંભળે છે અને તે જાણી જાય છે કે મારી પોલ પતિએ જાણી લીધી છે.) તેણીએ આત્મહત્યા કરી. 20 પૃષોપદેશમાં પરિવ્રાજકનું દષ્ટાન્ત જાણવું. (આ દષ્ટાન્ત ચૂર્ણિના આધારે સ્પષ્ટ કરાય છે.) એક ચોરે નંદાવર્તના આકારે ખાતર પાડ્યું. બીજા દિવસે લોકો ત્યાં ભેગા થયા. ચોરની આ કળાની પ્રશંસા કરે છે. તે સમયે ચોર પણ ત્યાં જ ઊભો હોય છે. ત્યાં જ ઊભા રહેલા એક પરિવ્રાજકે લોકોને કહ્યું – “તમે શું ભેગા થઇને ચોરની મૂર્ખતાની પ્રશંસા કરો છો?” ચોર આ વાત સાંભળીને આશ્ચર્ય પામ્યો. તેથી તેણે એકાન્તમાં પરિવ્રાજકને ચોરને મુર્ખ કહેવાનું કારણ પૂછ્યું. ત્યારે પરિવ્રાજકે કહ્યું 25 – “તું આ રીતે કરીશ તો ક્યારેક પકડાઇ જઇશ અને રાજા તને મારી નાખશે. તું આ રીતે ચોરીના કામથી નકામો દુઃખી કેમ થાય છે? તેના કરતા જો તને ગમે તો હું તને બેઠાબેઠા જ ઉપાયથી, દ્રવ્ય=ધન ભેગું કરી આપું. ચોરે પૂછ્યું – “કયો ઉપાય છે ?” ત્યારે પરિવ્રાજકે કહ્યું – “હું અમુક વેપારીના દુકાને જઇને બેસીશ, તું પાછળથી ત્યાં આવજે. જ્યારે તે વેપારી ઘરાકો સાથેની લેવડ ६३. प्रकृतं, कार्पटिकश्च मार्गयति, तस्याश्च वहनीयं खाद्यकादि, तदा निजकपतिं वाहयति, अज्ञातचर्यया 30 तदा पुनरपि गत्वा महत्या ऋद्ध्या आगतः स्वजनैः समं मिलति, परोपदेशेन वयस्यानां कथयति सर्वं, तयाऽऽत्मा मारितः । मृषोपदेशे परिव्राजको मनुष्यं भणति-किं क्लिश्यसि ?, अहं ते यदि रोचते निषण्ण एव द्रव्यमुपार्जयामि, याहि वणिज उच्छिन्नं Page #186 -------------------------------------------------------------------------- ________________ ત્રીજા અણુવ્રતનું સ્વરૂપ ક્ષક ૧૭૫ मैंग्गाहि, पच्छा कालुद्देसेहिं मग्गेज्जासि, जाधे य वाउलो जणदाणगहणेण ताधे भणिज्जासि, सो तधेव भणति, जाधे विसंवदति ताधे ममं सक्खि उद्दिसेज्जत्ति, एवं करणे ओहारितो जितो दवावितो य, कूडलेहकरणे भइरवी अण्णे य उदाहरणा । उक्तं सातिचारं द्वितीयाणुव्रतं, अधुना तृतीयं प्रतिपादयन्नाह - थूलगअदत्तादाणं समणोवासगा पच्चक्खाति, से य अदिनादाणे दुविहे पन्नत्ते, 5 तंजहा-सचित्तादत्तादाणे अचित्तादत्तादाणे अ।थूलादत्तादाणवेरमणस्स समणोवासएणं इमे पंच अइयारा जाणियव्वा, तंजहा-तेनाहडे तक्करपओगे विरुद्धरज्जाइक्कमणे कूडतुलकूडमाणे तप्पडिरूवगववहारे ३ ॥ . अस्य व्याख्या-अदत्तादानं द्विविधं-स्थूलं सूक्ष्मं च, तत्र परिस्थूलविषयं चौर्यारोपणहेतुत्वेन प्रसिद्धमतिदुष्टाध्यवसायपूर्वकं स्थूलं, विपरीतमितरत्, स्थूलमेव स्थूलकं स्थूलकं च तत् अदत्तादानं 10 चेति समासः, तच्छ्रमणोपासकः प्रत्याख्यातीति पूर्ववत्, सेशब्द: मागधदेशीप्रसिद्धो निपातस्तદેવડમાં વ્યાકુલ હોય ત્યારે તારે તેને કહેવું કે – “મેં તમને જે ઉછીના પૈસા આપ્યા હતા તે આપો.” તે ઘરાકીમાં વ્યાકુલ હોવાથી તેને કોઇ પ્રત્યુત્તર આપશે નહીં. ત્યાર પછી તારે કાલોદેશવડે ઊછીના પૈસા માંગવા અર્થાત્ રોજે-રોજ આવીને સામાન્યથી તારે તેને કહેવું કે – ભાઇ ! મારા પૈસા આપો, ભાઈ ! મારા પૈસા પાછા આપો.” તારી આ માંગણી લોકો પણ સાંભળશે. આ રીતે તારે રોજ જયારે 15 તે વેપારી લોકો સાથેના લેવડ–દેવડમાં વ્યાકુલ હોય ત્યારે પૈસાની માંગણી કરવી. તે ચોર એ જ પ્રમાણે રોજે રોજ માંગણી કરે છે. જ્યારે વેપારી તને એમ કહે છે કે – “મેં તારી પાસેથી કોઇ પૈસા લીધા નથી.” ત્યારે તારે મને સાક્ષી બનાવવો. તે વેપારીને રાજકુલમાં લઈ જવો એટલે ત્યાં હું સાક્ષી આપીશ.” ચોરે તે જ પ્રમાણે કરતા તે વેપારી હાર્યો અને પૈસા અપાવડાવ્યા. કૂટલેખકરણમાં ભૈરવી (?) અને બીજા ઉદાહરણો જાણવા. - ' અવતરણિકા : અતિચાર સહિત બીજું વ્રત કહ્યું. હવે ત્રીજા વ્રતનું પ્રતિપાદન કરતા કહે છે ? સૂત્રાર્થ : ટીકાર્ય પ્રમાણે જાણવો. ટીકાર્થ : અદત્તાદાન સ્કૂલ અને સૂક્ષ્મ એમ બે પ્રકારે છે. જે અદત્તાદાન પરિસ્થૂલવસ્તુવિષયક છે, ચોરીનો આરોપ થાય તેના કારણ તરીકે જે પ્રસિદ્ધ છે (અર્થાત્ જે વસ્તુ ચોરવાથી લોકો ‘આ ચોર છે” એવું બોલતા હોય તે વસ્તુવિષયક) અતિદુષ્ટ અધ્યવસાયપૂર્વક થતું અદત્તાદાને સ્થૂલ અદત્તાદાન 25 જાણવું. તેનાથી જે વપરીત છે તે સૂક્ષ્મઅદત્તાદાન જાણવું. સ્થૂલ પોતે જ સ્થૂલક. અને સ્થૂલક એવું જે અદત્તાદાન તે સ્થૂલકાદત્તાદાન એ પ્રમાણે સમાસ જાણવો. શ્રાવક આ ચૂલાદત્તાદાનનું પ્રત્યાખ્યાન કરે છે એમ પૂર્વની જેમ જાણવું. મૂળમાં ‘' શબ્દ મગધદેશની ભાષામાં પ્રસિદ્ધ છે કે જે “તત’ શબ્દના અર્થમાં વપરાય છે.' ६४. मार्गय, पश्चात् कालोद्देशे मार्ग्यसे, यदा च व्याकुलो जनदानग्रहणेन तदा भणेः, स तथैव भणति, यदा 30 विसंवदति तदा मां साक्षिणमुद्दिशेरिति, एवं करणेऽपि अपहारितः, जितो दापितश्च, कूटलेखकरणे भैरवी અન્ય વોરાદર નિ * *પ્રતિષિદ્ધ' - પૂર્વમુકિતે ! 20 Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૩) च्छब्दार्थः, तच्चादत्तादानं द्विविधं प्रज्ञप्तं-तीर्थकरगणधरैर्द्विप्रकारं प्ररूपितमित्यर्थः, तद्यथेति पूर्ववत्, सह चित्तेन सचित्तं-द्विपदादिलक्षणं वस्तु तस्य क्षेत्रादौ सुन्यस्तदुर्व्यस्तविस्मृतस्य स्वामिनाऽदत्तस्य चौर्यबुद्ध्याऽऽदानं सचित्तादत्तादानं, आदानमिति ग्रहणं, अचित्तं-वस्त्रकनकरत्नादि तस्यापि क्षेत्रादौ सुन्यस्तदुय॑स्तविस्मृतस्य स्वामिनाऽदत्तस्य चौर्यबुद्ध्याऽऽदानमचित्तादत्तादानमिति, अदत्तादाने के 5 दोषाः ?, अंकज्जते वा के गुणा ?, एत्थ इमं चेवोदाहरणम्-जधा एगा गोट्ठी, सावगोऽवि ताए गोट्ठीए, एगत्थ य पगरणं वट्टति, जणे गते गोट्टील्लएहिं घरं पेल्लितं, थेरीए एक्केक्को मोरपिच्छेण पाएसु पडतीए अंकितो, पभाए रण्णो णिवेदितं, राया भणति-कथं ते जाणियव्वा ?, थेरी भणति-एते पादेसु अंकिता, णगरसमागमे दिट्ठा, दो तिण्णि चत्तारि सव्वा गोट्ठी गहिता, एगो તીર્થંકર-ગણધરોએ તે અદત્તાદાન બે પ્રકારનું કહ્યું છે. તે આ પ્રમાણે – સચિત્ત અદત્તાદાન અને 10 અચિત્ત અદત્તાદાન. તેમાં સચિત્ત એટલે કે ચિત્તવાળી = ચેતનાવાળી દ્વિપદ વિગેરરૂપ વસ્તુ. ખેતર વિગેરેમાં સારી રીતે મૂકેલી કે ગમે તેમ મૂકેલી કે ભૂલાઈ ગયેલી એવી સચિત્ત વસ્તુ કે જે સ્વામીએ પોતાને આપી નથી એવી અદત્ત સચિત્ત વસ્તુને ચોરીની બુદ્ધિથી ગ્રહણ કરવી તે સચિત્ત અદત્તાદાન કહેવાય છે. અહીં આદાન એટલે ગ્રહણ અર્થ કરવો. એ જ પ્રમાણે ખેતર વિગેરેમાં સારી રીતે મૂકેલી, ગમે તેમ મૂકેલી કે ભૂલાઇ ગયેલી એવી વસ્ત્ર, સુવર્ણ, રત્ન વિગેરે અચિત્ત વસ્તુ કે જે સ્વામીએ પોતાને 15 આપી નથી તેવી અદત્ત અચિત્ત વસ્તુને ગ્રહણ કરવી તે અચિત્ત અદત્તાદાન કહેવાય છે. અદત્તાદાનમાં કયા દોષો છે ? કે અદત્તાદાનના વિરમણમાં કયા ગુણો છે? અહીં ગુણ–દોષ બંનેમાં આ ઉદાહરણ જાણવું – એક ગોષ્ઠિ (= સમાન ઊંમરવાળાઓની ટોળકી) હતી. ગોષ્ઠિમાં એક શ્રાવક પણ હતો. એક સ્થાને કોઈ પ્રસંગ ચાલતો હતો. જેથી ઘણા લોકો ત્યાં ભેગા થયા હતા. જ્યારે બધા લોકો ઘરમાંથી નીકળી ગયા. ત્યારે તે ગોષ્ઠિના યુવાનોએ ઘરને લૂંટી લીધું. (તે સમયે 20 તે શ્રાવક ઘરને લૂંટવા ઇચ્છતો નહોતો.) ઘરમાં એક ડોશી હતી. તેની પાસે એક મોરપિંછ હતું. જ્યારે યુવાનો ઘરમાં આવ્યા ત્યારે ડોશીએ દરેકના પગમાં પડતા “મને મારતા નહીં એમ બોલતાબોલતા તે મોરપિંછાથી દરેકના પગમાં અમુક નિશાની કરી.' બીજા દિવસે સવારે ડોશીએ રાજાને વાત કરી. રાજાએ પૂછ્યું – “તે યુવાનોને કેવી રીતે ઓળખવા ?” ડોશીએ કહ્યું – “મેં તેઓના પગમાં અમુક ચિહ્નો કર્યા છે.” રાજાએ નગરના દરેક 25 યુવાનોને બોલાવ્યા. તેમાં ડોશીએ ચિહ્નો ઉપરથી તે યુવાનોને દેખાડ્યા. બે, ત્રણ, ચાર એમ કરતા કરતા આખી ટોળકીને પકડી લીધી. તેમાં એક શ્રાવકે કહ્યું – “મેં ચોરી કરી નથી. (તે સમયે મારી ६५. अक्रियमाणे वा के गुणाः ?, अत्रेदमेवोदाहरणं-यथैका गोष्ठी, श्रावकोऽपि तस्यां गोष्ठयां, एकत्र च प्रकरणं वर्त्तते, जने गते गोष्ठीकैहं लुण्टितं, स्थविरयैकैको मयूरपिच्छेण पादेषु पतन्त्याऽङ्कितः, प्रभाते राज्ञो निवेदितं, राजा भणति-कथं ते ज्ञातव्याः ?, स्थविरा भणति-एते पादेष्वङ्किताः, नगरसमागमे दृष्टाः, 30 ત ત્રય: સર્વા છી ગૃહીતા, પશ: Page #188 -------------------------------------------------------------------------- ________________ ત્રીજા અણુવ્રતના અતિચારો - ૧૭૭ सावगो भणति-ण हरामि ण लंछितो य, तेहिंवि भणितं-ण एस हरति मुक्को, इतरे सासिता, अविय सावयेण गोढेि ण पविसितव्वं, जं किंचिवि पयोयणेण पविसति ता ओहारगं हिंसादि ण देति, ण य तेसिं आयोगठाणेसु ठाति । इदं चातिचाररहितमनुपालनीयं, तथा चाह थूलगे'त्यादिस्थूलादत्तादानविरमणस्य श्रमणोपासकेनामी पञ्चातीचारा ज्ञातव्याः, न समाचरितव्याः, तद्यथास्तेनाहृतं, स्तेना:-चौरास्तैराहृतं-आनीतं किञ्चित् कुङ्कमादि देशान्तरात् स्तेनाहृतं तत् समर्घमिति 5 लोभाद् गृह्णतोऽतिचारः, तस्कराः-चौरास्तेषां प्रयोगः-हरणक्रियायां प्रेरणमभ्यनुज्ञा तस्करप्रयोगः, तान् प्रयुङ्क्ते-हरत यूयमिति, विरुद्धनृपयोर्यद् राज्यं विरुद्धराज्यं तस्यातिक्रमः-अतिलङ्घन विरुद्धराज्यातिक्रमः, न हि ताभ्यां तत्र तत्रातिक्रमोऽनुज्ञातः, 'कूटतुलाकूटमानं' तुला प्रतीता मानं-कुडवादि, कूटत्वं-न्यूनाधिकत्वं, न्यूनया ददतोऽधिकया गृह्णतोऽतिचारः, तेन-अधिकृतेन ચોરી કરવાની ઇચ્છા નહોતી એટલે હું ડોશીના ઘરે ગયો પણ નહોતો તેથી) મને ચિહ્ન પણ થયું 10 નથી.” ટોળકીના યુવાનોએ પણ કહ્યું કે – “એને ચોરી કરી નથી.” રાજાએ તેને છોડી મૂક્યો. જ્યારે બીજા યુવાનોને દંડ થયો. પ્રથમ તો શ્રાવકે આવી ટોળકીમાં પ્રવેશ જ કરવો જોઇએ નહીં. કદાચ કોઈ કારણે પ્રવેશ કરે તો પણ તેઓને તલવાર, ભાલો વિગેરે હિંસાના સાધનો અને આદિશબ્દથી પોતાના ઘરે ભોજન વિગેરે આપે નહીં. અને જ્યાં તે ચોરોએ ખાતર વિગેરે પાડ્યા હોય તેવા આયોગસ્થાનોમાં = ભસ્થાનોમાં ઊભો પણ રહે નહીં. 15 આ વ્રત અતિચાર વિના પાલવું જોઇએ. આ જ વાત મૂળમાં કહી છે – ‘ધૂતકા..' વિગેરે. શ્રાવકે સ્થૂલકઅદત્તાદાનની વિરતિના આ પાંચ અતિચારો જ્ઞાનથી જાણવા પરંતુ આચારણ કરવા નહીં. તે પાંચ અતિચારો આ પ્રમાણે જાણવા – (૧) તેનાદત : સ્તન એટલે ચોરો. તેઓવડે દેશાન્તરમાંથી ચોરીને લાવેલ કેસર વિગેરે કોઈ વસ્તુ તે તેના&ત જાણવું. આ ઘણી મોંઘી વસ્તુ ચોરીનો માલ હોવાથી મને સસ્તામાં મળી જશે એવા લોભથી ગ્રહણ કરનાર શ્રાવકને અદત્તાદાનનો 20 અતિચાર લાગે છે. (૨) તસ્કરપ્રયોગ : તસ્કર એટલે ચોરો. તેઓને ચોરી કરવા માટેની પ્રેરણા = અનુજ્ઞા તે તસ્કર પ્રયોગ, અર્થાત્ “તમે ચોરી કરો' એ પ્રમાણેની પ્રેરણા કરવી. (૩) વિરુદ્ધરાજ્યાતિક્રમ : પરસ્પર વિરુદ્ધ એવા બે રાજાઓનું જે રાજય તે વિરુદ્ધરાજય. તેનો અતિક્રમ એટલે કે ઓળંગવું તે વિરુદ્ધરાજયાતિક્રમ, અર્થાત તે બંને રાજાઓએ પોત-પોતાના રાજ્યની બહાર જવાની અનુજ્ઞા 25 આપી ન હોય. તેથી રાજ્યને ઓળંગીને વિરુદ્ધ એવા રાજાના રાજયમાં જે જાય છે તેને અદત્તાદાનનો અતિચાર લાગે છે. (૪) કૂટતુલા-કૂટમાનઃ તુલા = ત્રાજવું, માન = કુંડવ વિગેરે માપિયા. કૂટત્વ = ન્યૂનાધિત્વ, સામેવાળાને ઓછું આપે, વધારે ગ્રહણ કરે તો આ અતિચાર લાગે છે. ६६. श्रावको भणति-न मुष्णामि न च लाञ्छितः, तैरपि भणितं-नैव मुष्णाति मुक्तः, इतरे शासिताः, अपि च श्रावकेण गोष्ट्यां न प्रवेष्टव्यं, यत् केनापि प्रयोजनेन प्रविशति तदा द्रव्यं हिंस्राणि न ददाति न च 30 तेषामायोगस्थानेषु तिष्ठति । Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૭) प्रतिरूपकं - सदृशं तत्प्रतिरूपकं तस्य विविधमवहरणं व्यवहारः - प्रक्षेपस्तत्प्रतिरूपकव्यवहारः, यद्यत्र घटते व्रीह्यादिघृतादिषु पलञ्जीवसादि तस्य प्रक्षेप इतियावत्, तत्प्रतिरूपकेण वा वसादिना व्यवहरणं तत्प्रतिरूपकव्यवहारः, एतानि समाचरन्नतिचरति तृतीयाणुव्रतमिति । पुण तेणाहडगहितं राया वियाणिज्जा, सामी वा पच्चभिजाणेज्जा ततो दंडेज्ज वा मारेज्ज वा 5 इत्यादयः, शेषेष्वपि वक्तव्याः । उक्तं सातिचारं तृतीयाणुव्रतं, इदानीं चतुर्थमुपदर्शयन्नाह परदारगमणं समणो० पच्चक्खाति सदारसंतोसं वा पडिवज्जइ, से य परदारगमणे दुविहे पन्नत्ते, तंजहा - ओरालियपरदारगमणे वेउव्वियपरदारगमणे, सदारसंतोसस्स समणोवा० इमे पंच०, तंजहा - इत्तरियपरिग्गहियागमणे अपरिगहियागमणे अणंगकीडा परवीवाहकरणे कामभोगतिव्वाभिलासे ४ ॥ ( सू० ) व्याख्या–आत्मव्यतिरिक्तो योऽन्यः स परस्तस्य दाराः - कलत्रं परदारास्तेषु गमनं परदारगमनं, गमनमासेवनरूपतया द्रष्टव्यं श्रमणोपासकः प्रत्याख्यातीति पूर्ववत्, स्वकीया दाराः स्वदाराः । स्वकलत्रमित्यर्थः, तेन तस्मिन् वा संतोषः स्वदारसन्तोषः तं वा प्रतिपद्यते, इयमत्र भावनापरदारगमनप्रत्याख्याता यास्वेव परदारशब्दः प्रवर्त्तते, ताभ्य एव निवर्तते स्वदारसन्तुष्टस्त्वेकानेकस्वदारव्यतिरिक्ताभ्यः सर्वाभ्य एवेति, सेशब्दः पूर्ववत्, तच्च परदारगमनं द्विविधं 10 15 (૫) તત્કૃતિરૂપકવ્યવહાર : તત્ એટલે કે વિવક્ષિત વસ્તુ, પ્રતિરૂપક = તેના જેવું, અર્થાત્ વિવક્ષિત વસ્તુ જેવી અન્ય વસ્તુ તે તત્પ્રતિરૂપક, તેનો વ્યવહાર–એટલે કે તેનો ઉમેરો કરવો. જે વસ્તુ જે ચોખા વિગેરેમાં કે ઘી વિગેરેમાં નખાતી હોય તે પલંજી, ચરબી વિગેરેનો ઉમેરો કરવો. તે તત્કૃતિરૂપક—વ્યવહાર જાણવો (અર્થાત્ સારી ગુણવત્તાના ચોખામાં તેના જેવા જ પલંજી વિગેરે અમુક હલકા ચોખાની જાત ઉમેરીને તે ચોખા વેચવા. એ જ પ્રમાણે ઘીમાં ઘી જેવી જ ચરબી વિગેરે 20 નાખીને ઘી વેચવું.) આ બધાનું આચરણ કરતો શ્રાવક ત્રીજા અણુવ્રતમાં અતિચાર લગાડે છે. દોષો - આ પ્રમાણે કે – સ્પેનામૃત ગ્રહણ કરેલું રાજા જાણે કે તે વસ્તુનો સ્વામી ‘આ મારી વસ્તુ છે કે જે ચોરોએ ચોરી હતી' એમ પોતાની વસ્તુને ઓળખે, તો રાજા કે સ્વામી શ્રાવકને દંડ કરે કે મારે વિગેરે દોષો થાય. આ જ પ્રમાણે શેષ અતિચારોમાં પણ દોષો જાણી લેવા. - અવતરણિકા : અતિચારસહિત ત્રીજું અણુવ્રત કહ્યું. હવે ચોથા અણુવ્રતને દેખાડતા કહે છે છ સૂત્રાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો. ટીકાર્થ : પોતાના સિવાયનો જે અન્ય છે તે ૫૨ તરીકે જાણવો. તે પરવ્યક્તિની પત્ની તે પરદારા. બીજાની પત્નીઓને વિશે જે ગમન તે પરદારાગમન. અહીં ગમન એટલે આસેવન જાણવું. શ્રાવક પરાદારાગમનનું પ્રત્યાખ્યાન કરે છે. અથવા પોતાની પત્નીથી કે પોતાની પત્નીને વિશે જે સંતોષ છે તેને સ્વીકારે છે. ભાવાર્થ આ પ્રમાણે જાણવો – પરદારાગમનનું પ્રત્યાખ્યાન 30 કરનાર શ્રાવક જે સ્ત્રીઓ માટે ‘પરદારા' શબ્દ વપરાતો હોય તે સ્ત્રીઓથી જ અટકે છે. જ્યારે સ્વદારાસંતોષનું પ્રત્યાખ્યાન લેનાર પોતાની એક–અનેક પત્ની સિવાયની તમામ સ્ત્રીઓથી અટકે છે. ६७. दोषाः पुनः स्नेताहृते गृहीते राजाविजानीयात्, स्वामी वा प्रत्यभिजानीयात् ततो दण्डयेत् मारयेद्वा, 25 Page #190 -------------------------------------------------------------------------- ________________ મૈથુનના દોષો * ૧૭૯ प्रज्ञप्तं, तद्यथेति पूर्ववत्, औदारिकपरदारगमनं - स्त्र्यादिगमनं वैक्रियपरदारगमनं - देवाङ्गनागमनं, तँत्थ चउत्थे अणुव्वते सामण्णेण अणियत्तस्स दोसा-मातरमवि गच्छेज्जा, उदाहरणं-गिरिणगरे तिण्णि वयंसियाओ उज्जैतं गताओ, चोरेहिं गहिताओ, णेत्तुं पारसकूले विक्कीतातो, ताण पुत्ता डहरगा घरेसु उज्झियता, तेवि मित्ता जाता, मातासिणेहेण वाणिज्जेणं गता पारसलं, गणियाओ सहदेसियाउत्ति भाडि देंति, तेवि संपत्तीए सयाहिं सयाहि गया, एगो सावगो, ताहिं 5 अप्पणीयाहि मातीहिं समं वुच्छा, सड्डो णेच्छति, महिला अणिच्छं णातुं तुहिक्का अच्छति, सड्डो भणति - कातो तुब्भे आणीता ?, ताए सिट्टं, तेण भणितं - अम्हे चेव ते तुम्हे पुत्ता, इयरेसिं सिद्धं मोइया पव्वइता, एते अणिवित्ताणं - दोसा । बिदियं - धूताएवि समं वसेज्जा, जधा गुव्विणीए ‘સે' શબ્દ પૂર્વની જેમ ‘તત્’ શબ્દના અર્થમાં જાણવો. તીર્થંકર—ગણધરોએ તે પરદારાગમન બે પ્રકારનું કહ્યું છે – (૧) ઔદારિક પરદારાગમન=મનુષ્યસ્રી વિગેરેનું ગમન, અને (૨) વૈક્રિયપરદારા- 10 ગમન = દેવાંગનાનું ગમન. તેમાં સામાન્યથી પણ જે ચોથા વ્રતથી અટક્યો નથી તેને દોષો એ થાય કે તે જીવ પોતાની માતાનું પણ સેવન કરી બેસે. ઉદાહરણ – ગિરિનગરમાં રહેનારી ત્રણ સખીઓ ઉજ્જયિનીનગરીમાં ગઇ. ત્યાં ચોરોએ તેઓને પકડી લીધી અને લઇ જઇને પારસકુળમાં વેચી દીધી. ત્રણે સ્ત્રીઓના નાના દીકરાઓ ઘરમાં રહી ગયા. તેઓ પણ પરસ્પર મિત્ર થયા. માતા પ્રત્યેના સ્નેહને કારણે પારસકુળનગરમાં વેપાર માટે ત્રણે મિત્રો આવ્યા. આ બાજુ ત્રણે સ્ત્રીઓ વેશ્યા બની 15 ગઇ હતી. ત્રણે મિત્રો આ આપણા દેશની જ સ્ત્રીઓ છે એમ વિચારી ત્રણે સ્ત્રીઓને ભાડું આપે છે. ત્રણે મિત્રો ભવિતવ્યતાથી પોત–પોતાની માતા પાસે જ ગયા. તેમાં એક શ્રાવક હતો. ત્રણે મિત્રો પોત–પોતાની માતા સાથે રહ્યા. તેમાં શ્રાવક તે મહિલા સાથે અકૃત્ય કરવા ઇચ્છતો નથી. તેથી મહિલા ‘આ ઇચ્છતો નથી' એમ જાણીને મૌન રહે છે. શ્રાવકે સ્ત્રીને પૂછ્યું – “તમે ક્યાંથી લવાયા છો ?’’ તે સ્રીએ પોતાની વાત કરી. શ્રાવક સમજી ગયો. તેણે કહ્યું – “અમે જ તમારા પુત્રો છીએ. 20 બીજા બે મિત્રોને પણ વાત કરી. એટલે તરત જ તેમને પણ માતાઓને મુક્ત કરી. વૈરાગ્ય પામીને ત્રણે માતાઓએ દીક્ષા લીધી. આ મૈથુનવ્રતથી નહીં અટકાયેલાઓના દોષો છે. બીજું દૃષ્ટાન્ત – ચોથા વ્રતથી નહીં અટકેલ જીવ પુત્રી સાથે પણ અકાર્ય કરી બેસે. જેમ કે પોતાની પત્ની ગર્ભવતી હતી ત્યારે એક વેપારી દિગ્યાત્રા માટે ગયો. અહીં પત્નીએ બાળિકાને જન્મ ६८. तत्र चतुर्थेऽणुव्रते सामान्येनानिवृत्तस्य दोषा मातरमपि गच्छेत्, उदाहरणं- गिरिनगरे तिस्त्रो वयस्या: 25 उज्जयन्तं गतश्चौरैर्गृहीताः, नीत्वा पारसकूले विक्रीताः, तासां पुत्राः क्षुल्लका गृहेषु उज्झिताः, तेऽपि मित्राणि जाताः, मातृस्नेहेन वाणिज्येन गताः पारसकूलं, ताश्च गणिकाः सदेशीया इति भाटी ददति तेऽपि भवितव्यतया स्वकीयायाः २ (मातुः पार्श्वे ) गताः, एकः श्रावकः, ताभिश्चात्मीयाभिर्मातृभिः सममुषिताः, श्राद्धो नेच्छति, महेला अनिच्छां ज्ञात्वा तूष्णीका तिष्ठति, श्राद्धो भणति कुतो यूयमानीताः ?, तयोक्तं, तेन મળિતા-વયમેવ તે યુધ્માં પુત્રા:, તરેષાં શિષ્ટ, મોચિતા: પ્રવ્રુત્તિતા:, તેઽનિવૃત્તાનાં ોષાઃ । દ્વિતીય- 30 दुहित्राऽपि समं वसेत्, यथा गर्भिण्यां Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૩) भैज्जाए दिसागमणं, पेसितं जधा ते धूता जाता, सोऽवि ता ववहरति जाव जोव्वणं पत्ता, अण्णणगरे दिण्णा सो ण याणति जधा दिण्णत्ति, सो पडियंतो तम्मि णगरे मा भंडं विणस्सिहितित्ति वरिसारत्तं ठितो, तस्स तीए धूताए समं घडितं, तहवि ण याणति, वत्ते वासारत्ते गतो सणगरं, धूतागमणं, दट्ठणं विलियाणि, ताए मारितो अप्पा, इयरोऽवि पव्वतितो । ततियं-गोट्ठीए समं चेडो 5 अच्छति, तस्स य माता हिंडति, सुण्हा से णियगपतिणो साहति पति य से न पत्तियइ, सा तस्स माता देवकुलठितेहिं धुत्तेहिं गच्छंती दिट्ठा, तेहिं परिभुत्ता, मातापुत्ताणं पोत्ताणि परियत्तिताणि, तीए भण्णति-महिलाए कीस ते उवरिलं पोत्तं गहितं ?, हा पाव ! किं ते कतं ?, सो णट्ठो આપ્યો એટલે તેણીએ સમાચાર મોકલાવ્યા કે તમને બાળિકાનો જન્મ થયો છે. વેપારી પણ ત્યાં સુધી વેપાર કરે છે કે દીકરી યુવાનીને પામી. દીકરીને અન્યનગરમાં પરણાવી દીધી. પિતા જાણતો નથી 10 કે દીકરીના લગ્ન થઇ ગયા છે. પોતાના નગર તરફ પાછા ફરતા તેને વચ્ચે વર્ષાકાળ આવ્યો તેથી માલ-સામાન નાશ ન પામે તે માટે તે દીકરીના નગરમાં જ રોકાઈ ગયો. ત્યાં તેનો તેની દીકરી સાથે મેળાપ થયો. (અકૃત્ય કર્યુંછતાં તે જાણતો નથી કે આ મારી જ દીકરી છે. વર્ષાકાળ પૂર્ણ થતાં તે પોતાના નગરમાં પહોંચ્યો. (પત્નીએ દીકરીના જન્મથી લઇ લગ્ન વિગેરે સુધીની વાતો કરી. પિતા આવી ગયા હોવાથી માતાને દીકરીને બોલાવાની ઇચ્છા થઇ. તેથી દીકરીને બોલાવવામાં આવી.) 15 દીકરી પોતાના પિયરે આવી. પિતા અને દીકરી બંને એકબીજાને જોઈને વિલખા પડી ગયા, અર્થાત્ લજ્જા પામ્યા. દીકરીએ આત્મહત્યા કરી અને પિતાએ દીક્ષા લીધી. ત્રીજું ઉદાહરણ – એક ગોષ્ઠિ હતી. તેમાં એક દાસ હતો. તેની માતા (રાત્રિએ પરપુરુષ પાસે જવા વારંવાર) નીકળે છે. તેની પુત્રવધુ પોતાના પતિને વાત કરે છે, પરંતુ પતિ વિશ્વાસ કરતો નથી. એકવાર દેવકુળમાં રહેલા ધુર્તોએ (ગોષ્ઠિના યુવાનોએ) જતી એવી તેની માતાને જોઇ. તેઓએ 20 તેણીની સાથે અકૃત્ય કર્યું. (અર્થાત્ રાત્રિએ જતી એવી માતાને ગોષ્ઠિના યુવાનોએ જોઈ, પણ રાત્રિ હોવાને કારણે ઓળખી ન શક્યા. વારાફરથી બધાએ માતા સાથે અકૃત્ય કર્યું.) તેમાં માતા અને પુત્રના વસ્ત્રો પરસ્પર બદલાઈ ગયા. બીજા દિવસે સવારે ઘરે આવતા પત્નિએ પતિને કહ્યું કે – તમે ઉપર મહિલાનું વસ્ત્ર શા માટે પહેર્યું છે? હા પાપી ! તમે આ શું કર્યું? (અર્થાત્ વસ્ત્ર માતાનું છે એવું પત્નીને ખબર પડતા પતિને પત્ની ધિક્કારે છે.) ત્યાંથી પતિ ભાગી ગયો અને દીક્ષા લીધી. 25 ६९. भार्यायां दिग्गमनं, प्रेषितं यथा ते दुहिता जाता, सोऽपि तावत् व्यवहरति यावद्यौवनं प्राप्ता, अन्याऽन्यस्मिन् नगरे दत्ता स न जानाति यथा दत्तेति, स प्रत्यागच्छन् तस्मिन्नगरे मा भाण्डं विनेशदिति वर्षारानं स्थितः, तस्य तया दुहित्रा समं संयोगो जातः, तथापि न जानाति, वृत्ते वर्षाराने गतः स्वनगरं, दुहित्रागमनं, दृष्ट्वा विलज्जितौ, तया मारित आत्मा, इतरोऽपि प्रव्रजितः । तृतीयं-गोष्ठ्या समं चेटस्तिष्ठति, तस्य च माता हिण्डते, स्नुषा तस्या निजकपतिं कथयति, पतिश्च तस्या न प्रतीयते, सा तस्य माता देवकुलस्थितैधूतैर्गच्छन्ती 30 दृष्टा तैः परिभुक्ता, मातृपुत्रयोर्वस्त्रे परावृत्ते, तया भण्यते-महेलायाः कथं त्वयोपरितनं वस्त्र गृहीतं ?, हा પાપ ! વિં ત્વથા નં ૨, ૪ નg: Page #192 -------------------------------------------------------------------------- ________________ * ૧૮૧ મૈથુનના દોષો पव्वइतो । चउत्थं - जमलाणि गणियाए उज्झिताणि, पत्तेहिं मित्तेहिं गहताणि वट्टंति, तेसिं पुव्वसंठितीए संजोगो कतो, अण्णदा सो दारगो ताए गणियाए पुव्वमाताए सह लग्गो, सा भगिणी धम्मं सोतुं पव्वइता, ओहीणाणमुप्पण्णं, गणियाघरं गता, तेण गणियाए पुत्तो जातो, अज्जा गहाय परियंदति, कहं ?, पुत्तोऽसि मे भत्तिज्जओऽसि मे दारगा देवरोऽसि मे भायासि मे, जो तुज्झ पिता सो मज्झ पिया पती य ससुरो य भाता य मे, जा तुज्झ माया सा માયા 5 ચોથું દૃષ્ટાન્ત – (એક નગરમાં એક વેશ્યાને ગર્ભ રહ્યો. જેને સંતાન ન હોય તેને ઘણું મૂલ્ય પ્રાપ્ત થાય. તેથી ગર્ભ રહ્યા બાદ ‘મને મૂલ્ય મળશે નહીં’ એમ વિચારી જ્યારે પુત્ર—પુત્રીરૂપ યુગલનો જન્મ થયો ત્યારે) વેશ્યાએ તે યુગલને છોડી મૂક્યા. (તેમાં નગરના પૂર્વદ્વારમાં બાળિકાને છોડી દીધી અને પશ્ચિમ દ૨વાજે બાળકને છોડ્યો.) નગરના બે વેપારીઓ જે પરસ્પર મિત્ર હતા. ભવિતવ્યતાના યોગે એક વેપારીએ બાળિકાને જોઈ અને બીજાએ બાળકને જોયો. બંને જણાએ બંને બાળક— 10 બાળિકાને ગ્રહણ કર્યા. પોત–પોતાના ઘરમાં બંને મોટા થાય છે. (બંને જ્યારે નાના હતા ત્યારે બંને વેપારીઓએ નક્કી કરેલું કે મોટા થતાં બંનેને પરસ્પર પરણાવવા.) પૂર્વે કરેલી પ્રતિજ્ઞા પ્રમાણે મોટા થતાં બંનેનો સંયોગ કર્યો, અર્થાત્ લગ્ન કરાવ્યા. લગ્ન થયા બાદ એકવાર તે પુત્ર = પતિ પોતાની માતા કે જે વેશ્યા છે તેની સાથે અકૃત્ય કરે છે. બીજી બાજું તેની બહેન = પત્ની ધર્મ સાંભળીને દીક્ષા લે છે. અધિજ્ઞાન ઉત્પન્ન થયું. સાધ્વીજી 15 ગોચરીમાં ફરતાફરતા વેશ્યાના ઘરે આવી. પુત્રએ = પતિએ વેશ્યા સાથે કરેલા અકૃત્યને કારણે વેશ્યાથી પુત્રનો જન્મ થયો. (સાધ્વીજીએ અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકતા જાણ્યું કે આ બાળક પોતાના પતિનો જ છે. તેથી બોધ પમાડવા) બાળકને લઇને તે બોલે છે. શું બોલે છે ? તે કહે છે – (૧) તું મારો પુત્ર છે.(અર્થાત્ સાધ્વીજી બાળકને પોતાનો પુત્ર કહે છે, કારણ કે તેનો પિતા પોતાનો પતિ જ છે.) (૨) તું મારો ભત્રીજો છે (કારણ કે તેનો પિતા (પોતાનો પતિ) પોતાનો ભાઇ પણ છે.) 20 (૨) હે દીકરા ! તું મારો દિયર છે. (કારણ કે આ બાળક વેશ્યાનો પુત્ર હતો. અને વેશ્યા સાધ્વીજીના પતિની માતા હોવાથી વેશ્યાનો આ પુત્ર સાધ્વીજીના પતિનો નાનો ભાઇ હતો.) (૪) તું મારો ભાઇ છે, (કારણ કે તું વેશ્યાનો દીકરો છે અને વેશ્યા એ મારી માતા છે.) વળી, જે તારો પિતા છે તે મારા પણ (૫) પિતા છે (કારણ કે મારી માતા એવી વેશ્યાની સાથે અકૃત્ય કરનારા હોવાથી વેશ્યાના પતિ છે.) (૬) તારા પિતા મારા પતિ છે (આ સંબંધ સ્પષ્ટ જ 25 છે.) (૭) તારા પિતા મારા સસરા છે, (કારણ કે સાધ્વીજીનો પતિ જે છે તેની માતા વેશ્યા છે. એટલે વેશ્યા એ સાધ્વીજીની સાસુ થઇ અને વેશ્યાનો પતિ એ સાધ્વીજીના સસરા થયા.) (૮) તારા પિતા ૭૦. પ્રવ્રુત્તિત: । ચતુર્થં-યમનું શળિયાાિત, પ્રાકૃમિત્રવૃંદ્દીતં વર્ષાંતે, તવોઃ પૂર્વસંસ્થિત્યા સંયોગ: વૃતઃ, अन्यदा स दारकस्तया गणिकया पूर्वमात्रा सह लग्नः, सा तस्य भगिनी धर्मं श्रुत्वा प्रव्रजिता, અવધિજ્ઞાનમુત્પન્ન, ગળિાાદું રાતા, તેન ખિળાયાં પુત્રો ખાત:, આર્યાં ગૃહીત્વા પરિવર્તે, થં ?, 30 पुत्रोऽसि मे भ्रातृव्योऽसि मे दारक ! देवाऽसि मे भ्राताऽसि मे, यस्तव पिता स मम पिता पतिः श्वसुरो भ्राता च मे, या तव माता सा मे माता Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૩) भाउज्जाइया सवत्तिणी सासू य, एवं नाऊण दोसे वज्जेयव्वं । एते इहलोए दोसा, परलोए पुण णपुंसगत्तविरूवपियविप्पयोगादिदोसा भवन्ति, णियत्तस्स इहलोए परलोए य गुणा, इहलोए कच्छे कुलपुत्तगाणि सड्ढाणि, आणंदपूरे एगो य धिज्जातिओ दरिद्दो, सो, थूलेसरे उववासेण वरं मग्गति, को वरो ? चाउव्वेज्जभत्तस्स मोल्लं देहि, जा पुण्णं करेमि, तेण वाणमंतरेण भणितं5 कच्छे सावगाणि कुलपुत्ताणि भज्जपतियाणि, एयाणं भत्तं करेहि, ते महप्फलं होहिति, दोण्णि वारा भणितो गतो कच्छं, दिण्णं दाणं सावयाणं भत्तं दक्खिणं च, भणति-साहह किं तुज्झं तवचरणं जेण तुज्झे देवस्स पुज्जाणि ?, तेहिं भणितं-अम्हे बालभावे एगंतरगं मेथुणं મારા ભાઈ છે, (આ પણ સ્પષ્ટ જ છે.) વળી, તારી જે માતા છે તે (૯) મારી માતા છે, (૧૦) મારી ભાભી છે. (કારણ કે વેશ્યા સાથે અકૃત્ય કરવાને કારણે વેશ્યા સાધ્વીજીના પતિની = ભાઇની 10 પત્ની કહેવાય અને સાધ્વીજીની ભાભી કહેવાય.) (૧૧) તારી માતા મારી શૌક્ય છે. (૧૨) તારી માતા મારી સાસુ છે. (આ રીતે જુદા જુદા સંબંધો બતાવીને પતિને બોધ પમાડે છે. અને પતિ દીક્ષા લે છે.) આ પ્રમાણે મૈથુનથી અવિરતને આવા દોષો થાય છે એમ જાણીને મૈથુનની અવિરતિને છોડવી જોઇએ (અર્થાત્ ચોથું અણુવ્રત ગ્રહણ કરવું જોઇએ.) આ આલોકસંબંધી દોષો કહ્યા. પરલોકમાં નપુંસકપણું, કુરૂપ, પ્રિયનો વિપ્રયોગ વિગેરે દોષો થાય છે. 15 મૈથુનથી અટકેલા જીવને આલોક અને પરલોકમાં ગુણોની પ્રાપ્તિ થાય છે. આલોકનું ઉદાહરણ – કચ્છદેશમાં પતિ-પત્નિરૂપ કુલપુત્રો (= વંશનું રક્ષણ કરનારા) શ્રાવક બન્યા. આનંદપુરનગરમાં એક બ્રાહ્મણ ગરીબ હતો. તે ઘૂલેશ્વરનામના વાણવ્યંતરદેવની ઉપવાસથી આરાધના કરી તેમની પાસે વરદાન માંગે છે. વાણવ્યંતર પ્રસન્ન થઈને કહે છે – “બોલ, તને કયું વરદાન આપું?” તેણે કહ્યું – “હું ચતુર્વેદધારણ કરનારા બ્રાહ્મણને ભોજન કરાવી શકું એટલે મને ધન આપો. જેથી હું પુણ્ય 20 બાંધી શકું.” વાણવ્યંતરે કહ્યું – “કચ્છદેશમાં પતિ-પત્નિરૂપ કુલપુત્રો છે જે શ્રાવક છે તેઓને તું ભોજન કરાવ જેથી તને મહાન ફળ પ્રાપ્ત થશે.” આ પ્રમાણે બે વાર બોલ્યા બાદ તે બ્રાહ્મણ કચ્છદેશમાં જાય છે. અને ત્યાં તે બંને શ્રાવકોને ભોજન કરાવે છે અને દક્ષિણા આપે છે. ત્યાર બાદ બ્રાહ્મણ તેઓને પૂછે છે કે – “તમે કહો કે તમારું એવું કયું તપ–ચારિત્ર છે? કે જેથી તમે દેવને પૂજય છો.” તેઓએ 25 કહ્યું – “અમે બંને જણાએ બાળપણમાં એકાન્તરે મૈથુનનું પચ્ચખ્ખાણ કર્યું હતું. ત્યાર પછી કેટલાક ७१. भ्रातृजाया श्वश्रूः सपत्नी च, एवं ज्ञात्वा दोषान् वर्जयितव्यं । एते इहलोके दोषाः परलोके पुनर्नपुंसकत्वविरूपत्वप्रियविप्रयोगादयो दोषा भवन्ति, निवृत्तस्येहलोके परलोके च गुणाः, इहलोके कच्छे कुलपुत्रौ श्राद्धौ, आनन्दपुरे एकश्च धिग्जातीयो दरिद्रः, स स्थूलेश्वरं (व्यन्तरं ) उपवासेनाराध्य वरं मार्गयति को वरः ? चातुर्वैद्यभक्तस्य मूल्यं देहि यतः पुण्यं करोमि, तेन व्यन्तरेण कथितं-कच्छे श्रावको कुलपुत्रौ 30 भार्यापती, एताभ्यां भक्तं देहि, तव महत्फलं भविष्यति, द्विर्भणितो गतः कच्छं, दत्तं दानं श्रावकाभ्यां भक्तं दक्षिणां च, भणति-कथयत किं युवयोस्तपश्चरणं येन युवां देवस्यापि पूज्यौ ?, ताभ्यां भणितं-आवाभ्यां बाल्ये एकान्तरितं मैथुनं Page #194 -------------------------------------------------------------------------- ________________ મૈથુનવિરમણના ગુણો અને સ્વદારસંતોષના અતિચારો ** ૧૮૩ पंच्चक्खायं, अण्णादा अम्हाणं किहवि संजोगो जातो, तं च विवरीयं समावडियं, जद्दिवसं एगस्स बंभचेरपोसो तद्दिवसं बिइयस्स पारणगं, एवं अम्हे जरं गताणि चेव कुमारगाणि, धिज्जातितो संबुद्धो । एते इहलोए गुणा, परलोए पधाणपुरिसत्तं देवत्ते पहाणातो अच्छराओ मणुयत्ते पधाणाओ माणुसीतो विउला पंचलक्खणा भोगा पियसंपयोगा य आसण्णसिद्धिगमणं चेति । પૂર્વ પ્રાતિષારરહિતમનુપાનનીય, તથા ચા–સવારસંતોસક્ષ્મ' હત્યાવિ, સ્વવાસન્તોષસ્ય શ્રમો-5 पासकेनामी पञ्चातिचारा ज्ञातव्याः न समाचरितव्यास्तद्यथा - इत्वरपरिगृहीतागमनं अपरिगृहीतागमनं अनङ्गक्रीडा परविवाहकरणं कामभोगतीव्राभिलाषः, तत्रेत्वरकालपरिगृहीता कालशब्दलोपादित्वरपरिगृहीता, भाटिप्रदानेन कियन्तमपि कालं दिवसमासादिकं स्ववशीकृतेत्यर्थः, तस्या गमनम् - अभिगमो मैथुनासेवना इत्वरपरिगृहीतागमनं, अपरिगृहीताया गमनं अपरिगृहीतागमनं, अपरिगृहीता नाम वेश्या अन्यसत्कागृहीतभाटी कुलाङ्गना वाऽनाथेति, अनङ्गानि - कुचकक्षोरुवदनादीनि तेषु 10 क्रीडनमनङ्गक्रीडा, अथंवाऽनङ्गो मोहोदयोद्भूततीव्रो मैथुनाध्यवसायाख्यः कामो भण्यते तेन तस्मिन् સમય બાદ અમારા બંનેના લગ્ન થયા. તે વિપરીત થઈ પડ્યું. (અર્થાત્ જે દિવેસ બંનેને વ્રત હોય તે દિવસે લગ્ન થવાના બદલે એવા દિવસે લગ્ન થયા કે જેથી) જે દિવસે એકને બ્રહ્મચર્યનો પૌષધ હોય ત્યારે બીજાને તેનું.પારણું હોય. આ રીતે અમે લગ્નથી લઇ ઘરડા થયા ત્યાં સુધી કુમાર જ છીએ (અર્થાત્ અમે હજુ સુધી અબ્રહ્મસેવન કર્યું નથી.) આ સાંભળીને બ્રાહ્મણ પ્રતિબોધ પામ્યો. આ 15 આલોકમાં ગુણો કહ્યા. પરલોકમાં પ્રધાનપુરુષપણું, દેવલોકમાં પ્રધાન (= રૂપાદિગુણોથી પ્રધાન) એવી અપ્સરાઓ, મનુષ્યપણામાં પ્રધાન સ્ત્રીઓ, વિપુલ એવા પાંચ ઇન્દ્રિયોના ભોગો, પ્રિયનો સંપ્રયોગ અને નજીકમાં મોક્ષપ્રાપ્તિ ગુણો થાય છે. = આ અણુવ્રત અતિચાર વિના પાલવું જોઇએ. આ જ વાત મૂળમાં કહી છે – ‘‘સવારસંતોસસ્સ...’’ શ્રાવકે સ્વદારાસંતોષના આ પાંચ અતિચારો જાણવા પણ સમાચરવા નહીં. તે પાંચ અતિચારો આ 20 પ્રમાણે છે – (૧) ઇત્વરપરિગૃહીતાગમન, (૨) અપરિગૃહીતાગમન, (૩) અનંગક્રીડા, (૪) પરવિવાહકરણ, અને (૫) કામભોગતીવ્રાભિલાષ. તેમાં (૧) ઇત્વકાલપરિગૃહીતાગમન : મૂળમાં કાલશબ્દ લોપ થયેલો હોવાથી ઇત્વરપરિગૃહીતા કહ્યું છે. ભાડું આપીને એક દિવસ, બે દિવસ, એક મહિનો, બે મહિનો વિગેરે કાલ સુધી પોતાના વશમાં કરેલી સ્રી ઇત્વરકાલપરિગૃહીતા કહેવાય છે. તેવી સ્ત્રીનું સેવન તે ઇત્વરપરિગૃહીતાગમન. (૨) અપરિગૃહીતાગમન : તેમાં અપરિગૃહીતા એટલે બીજાનું ભાડું જેણે ગ્રહણ કર્યું નથી એવી વેશ્યા અથવા અનાથ એવી સ્ત્રી. તેની સાથે સેવન. (૩) અનંગક્રીડા : તેમાં અનંગ એટલે સ્તન, બગલ, સાથળ, મુખ વિગેરે. તેઓને વિશે જે ક્રીડા કરવી તે અનંગક્રીડા, અથવા મોહનીયકર્મના ७२. प्रत्याख्यातं, अन्यदाऽऽवयोः कथमपि संयोगो जातः, तच्च विपरीतमापतितं यद्दिवसे एकस्य ब्रह्मचर्यपोषधः तद्दिवसे द्वितीयस्य पारणकमेवमावां जरं गतावेव कुमारौ, धिग्जातीयः संबुद्धः । एते 30 ऐहलौकिका गुणाः, परलोके प्रधानपुरुषत्वं देवत्वे प्रधाना अप्सरसो मनुजत्वे प्रधाना मानुष्यो विपुलाश्च पञ्चलक्षणा भोगाः प्रियसंप्रयोगाश्चासन्नसिद्धिगमनं च । 25 Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૩) वा क्रीडा कृतकृत्यस्यापि स्वलिङ्गेन आहार्यैः काष्ठफलपुस्तमृत्तिकाचादिघटितप्रजननैोषिदवाच्यप्रदेशासेवनमित्यर्थः, परविवाहकरणमितीह स्वापत्यव्यतिरिक्तमन्यापत्यं परशब्देनोच्यते तस्य कन्याफललिप्सया स्नेहसंबन्धेन वा विवाहकरणमिति, अवि य-उस्सग्गो णियगावच्चाणवि वरणसंवरणं ण करेति किमंग पुण अण्णेसिं ?, जो वा जत्तियाण आगारं 5 करेइ, तत्तिया कप्पंति, सेसा ण कप्पंति, ण वट्टति महती दारिया दिज्जउ गोधणे वा संडो छुब्भउत्ति भणिउं। काम्यन्त इति कामाः-शब्दरूपगन्धा भुज्यन्त इति भोगा-रसस्पर्शाः, कामभोगेषु तीव्राभिलाषः, तीव्राभिलाषो नाम अत्यंत तदध्यवसायित्वं, तस्माच्चेदं करोतिसमाप्तरतोऽपि योषिन्मुखोपस्थकर्णकक्षान्तरेष्वतृप्ततया प्रक्षिप्य लिङ्गं मृत इव आस्ते निश्चलो महतीं वेलामिति, दन्तनखोत्पलपत्रकादिभिर्वा मदनमुत्तेजयति, वाजीकरणानि चोपयुङ्क्ते, 10 योषिदवाच्यदेशं वा मृद्नाति । एतानीत्वरपरिगृहीतगमनादीनि समाचरन्नतिचरति चतुर्थाणुव्रतमिति । एत्थ य आदिल्ला दो अतियारा सदारसंतुट्ठस्स भवंति णो परदारविवज्जगस्स, सेसा पुण दोण्हवि ઉદયથી ઉત્પન્ન થયેલ તીવ્રકક્ષાનો જે મૈથુનનો અધ્યવસાય. તે મૈથુનાધ્યવસાયનામનો કામ અનંગ તરીકે જાણવો. આવા અધ્યવસાયથી ક્રીડા કરવી અથવા આવા અધ્યવસાયની હાજરીમાં જે ક્રીડા તે અનંગક્રીડા. આગળનું ગુરુગમથી જાણવું. (૪) પરવિવાહ કરણ : પોતાના પુત્ર સિવાયનો બીજાનો પુત્ર અહીં પર શબ્દથી લેવો. તેને કન્યારૂપ ફળ મળી જાય એવી ઇચ્છાથી કે તે પુત્ર પ્રત્યેના સ્નેહથી તે પુત્રનો વિવાહ કરવો. અહીં ઉત્સર્ગમાર્ગ આ પ્રમાણે છે કે – શ્રાવક પોતાના પણ પુત્રોનો વિવાહ કરતો નથી, તો બીજાના પુત્રાદિની વાત જ ક્યાં રહી? અથવા પચ્ચખ્ખાણ લેતી વખતે જે શ્રાવક જેટલા પુત્રાદિની છૂટ રાખે તેઓનો વિવાહ કરવા કહ્યું. તે સિવાયનાનો વિવાહ કરવા કહ્યું નહીં. તથા શ્રાવકને આવું બોલવું 20 પણ કલ્પતું નથી કે – “મોટી દીકરીને પરણાવી દો અથવા ગાયોના સમૂહ વચ્ચે સાંઢને મૂકો.” (૫) કામ–ભોગતીવ્રાભિલાષ : જે ઇચ્છાય તે કામો અર્થાત્ શબ્દ, રૂપ અને ગંધ, જે ભોગવાય તે ભોગો અર્થાત્ રસ અને સ્પર્શ. આ કામ–ભોગોને વિશે જે તીવ્રાભિલાષ. અહીં તીવાભિલાષ એટલે તીવ્રકક્ષાનો તે કામ–ભોગો પ્રત્યેનો અધ્યવસાય. આવા અધ્યવસાયથી તે શ્રાવક આ પ્રમાણે કરે – આગળનું ગુરુગમથી જાણવું. અથવા દાંત, નખો, ઉત્પલપત્રો વિગેરેદ્વારા 25 મદનભાવને ઉત્તેજિત કરે. વાજીકરણનો (= માદકદ્રવ્યવિશેષોનો) ઉપયોગ કરે. અથવા સ્ત્રીના.. આ ઈત્રપરિગૃહીતાગમન વિગેરેનું આચરણ કરતો શ્રાવક ચોથા અણુવ્રતમાં અતિચાર લગાડે છે. આ પાંચમાંથી પ્રથમ બે અતિચારો સ્વદારાસંતુષ્ટ શ્રાવક માટે જાણવા, પણ પરદારાનું વર્જન કરનારને નહીં. શેષ ત્રણ અતિચારો બંને શ્રાવક માટે જાણવા. દોષો આ પ્રમાણે – ઇત્રપરિગૃહીતાનું ७३. अपि च उत्सर्गे निजकापत्यानामपि वरणसंवरणं न करोति किं पुनरन्येषां ?, यो वा यावतामाकारं 30 करोति तावन्तः कल्पन्ते, शेषा न कल्पन्ते, न युज्यते महती दारिकां ददातु गोधने वा षण्डः क्षिपत्विति भणितुं । अत्र चाद्यौ द्वावतिचारौ स्वदारसंतुष्टस्य भवतः न परदारविवर्जकस्य, शेषाः पुनर्द्वयोरपि 15. Page #196 -------------------------------------------------------------------------- ________________ પાંચમા અણુવ્રતનું સ્વરૂપ છે ૧૮૫ #वन्ति, दोसां पुण इत्तरियपरिगहितागमणे बिदिएण सद्धि वेरं होज्ज मारेज्ज वा तालेज्ज वा इत्यादयः, एवं सेसेसुवि भाणियव्वा । उक्तं सातिचारं चतुर्थाणुव्रतं । अधुना पञ्चमं प्रतिपाद्यते, तत्रेदं सूत्रम् - ___अपरिमियपरिग्गहं समणो० इच्छापरिमाणं उवसंपज्जइ, से परिग्गहे दुविहे पन्नत्ते, तंजहा-सचित्तपरिग्गहे अचित्तपरिग्गहे य, इच्छापरिमाणस्स समणोवा० इमे पंच०- 5 खित्तवत्थुपमाणाइक्कमे हिरन्नसुवन्नपमाणाइक्कमे धणधन्नपमाणाइक्कमे दुपयचउप्पयपमाणाइक्कमे कुवियपमाणाइक्कमे ५ ॥ (सू०) - 'अपरिमितपरिग्गहं समणोवासतो पच्चक्खाति' परिग्रहणं परिग्रहः अपरिमितश्चासौ परिग्रहश्चेति समासोऽपरिमितो-अपरिमाणः तं श्रमणोपासकः प्रत्याख्याति, सचित्तादेः अपरिमाणात् परिग्रहाद् विरमतीति भावना, इच्छायाः परिमाणं. २ तदुपसम्पद्यते, सचित्तादिगोचरेच्छापरिमाणं करोतीत्यर्थः। 10 स च परिग्रहो द्विविधः प्रज्ञप्तः, तद्यथेत्येतत् प्राग्वत्, सह चित्तेन सचित्तं-द्विपदचतुष्पदादि तदेव परिग्रहः, अचित्तं-रत्नवस्त्रंकुप्यादि तदेव चाचित्तपरिग्रहः । एत्थ य पंचमअणुव्वते अणियत्तस्स दोसे नियत्तस्स य गुणा तत्थोदाहरणं लुद्धनंदो-कुसीमूलियं लुद्धर्णदो विणट्ठो सावगो पूइतो સેવન કરવામાં બીજાની સાથે વૈર બંધાય અથવા બીજો આ શ્રાવકને મારી નાખે અથવા માર મારે વિગેરે દોષો જાણવા. આ જ પ્રમાણે શેષ અતિચારોમાં પણ દોષો જાણી લેવા. અવતરણિકા અતિચારસહિત ચોથું અણુવ્રત કહ્યું. હવે પાંચમું અણુવ્રત પ્રતિપાદન કરાય છે. તેમાં સૂત્ર આ પ્રમાણે છે ? सूत्रार्थ : 2ी प्रभारी वो. . ટીકાર્ય : શ્રાવક અપરિમિત એવા પરિગ્રહનું પચ્ચખ્ખાણ કરે છે, અર્થાત સચિત્ત વિગેરે અપરિમિત એવા પરિગ્રહથી શ્રાવક પાછો ફરે છે અને ઇચ્છાના પરિમાણને સ્વીકારે છે. અર્થાત્ 20 સચિત્ત વિગેરે સંબંધી પોતાની ઇચ્છાનું પરિમાણ કરે છે. તે પરિગ્રહ સચિત્તપરિગ્રહ અને यित्तपरिग्रह अमले प्ररे डेवायेतो छ. तेभा द्वि५६ (= (स, Eसी विणे३), यतुष्य (= ગાય વિગેરે) વિગેરે સચિત્ત જાણવા. તે રૂપ જે પરિગ્રહ તે સચિત્તપરિગ્રહ. તથા રત્ન, વસ્ત્ર, કુષ્ય (= સોના, ચાંદિ સિવાયના ધાતુ, માટી વિગેરેથી બનેલા ઘરના ઉપકરણો,) વિગેરે અચિત્ત વસ્તુઓ જાણવી. તે રૂપ જે પરિગ્રહ તે અચિત્તપરિગ્રહ. આ પાંચમા અણુવ્રતથી નહીં અટકેલાને દોષો અને તેનાથી અટકેલાને ગુણો થાય છે. તેમાં લોભીનંદનું દષ્ટાન્ત જાણવું – કોશોને કારણે લોભીયો નંદ નાશ પામ્યો. અને શ્રાવકની પૂજા થઈ. ७४. भवन्ति, दोषाः पुनरित्वरपरिगृहीतागमने द्वितीयेन सार्धं वैरं भवेत् मारयेत् ताडयेद्वा, एवं शेषेष्वपि भणितव्याः, अत्र च पञ्चमाणुव्रते अनिवृत्तस्य दोषा निवृत्तस्य च गुणाः, तत्रोदाहरणं लुब्धनन्दः-कुशीमूलिकां लुब्धनंदो विनष्टः, श्रावकः पूजितो 16 25 Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૩) भंडागारवती ठवितो, अहवावि वाणिगिणी रतणाणि विक्किणति छुहाए मरंती, सड्डेण भणिताएत्तिअपरिक्खओ णत्थि, अण्णस्स णीताणि, ताए भण्णति-जं जोग्गं तं देहि, सो तुच्छं देइ, सुभिक्खे तीए भत्तारो आगतो, पुच्छति-रतणाणि कहिं ?, भणति-विक्कियाणि मए, कहिं दिण्णाणि ?, सा भणइ-गोहुमसेइयाए एक्केक्को दिन्नो अमुगस्स वाणियगस्स, सो वाणियगो तेण 5 भणिओ-रयणाणि अप्पेहि पूरं वा मोल्लं देहि, सो नेच्छइ, तओ रण्णो मूलं गतो एरिसे अग्धे वट्टमाणे एतस्स मणिरयणस्स एतेण एत्तियं दिण्णं, सो विणासितो, पढमं पुण ताणि रतणाणि सावगस्स विक्केणुयाणि ढोइयाणि तेण परिग्गहपरिमाणाइरित्ताइंतिकाउंन गहियाणि, सावगेण णेच्छितं, सो य पूइतो । इदं चातिचाररहितमनुपालनीयं, तथा चाह-'इच्छापरिमाणस्स समणोवासएणं०' इच्छापरिमाणस्य श्रमणोपासकेनामी पञ्चातिचारा ज्ञातव्याः न समाचरितव्याः, 10 तद्यथेति पूर्ववत्, क्षेत्रवास्तुप्रमाणातिक्रमः तत्र शस्योत्पत्तिभूमिः क्षेत्रं, तच्च सेतुकेतुभेदाद् द्विविधं, તેને ભાંડાગારપતિ તરીકે સ્થાપ્યો. (આ સંપૂર્ણ દૃષ્ટાન્ત ભા. ૪, પૃ. ૭૫માંથી જાણી લેવું.) અથવા (એક વેપારી ધંધા માટે બહારગામ ગયો. પોતાના ગામમાં દુષ્કાળ પડ્યો. તેથી) વેપારીની પત્ની ભૂખને કારણે મરવા પડેલી રત્નોને વેચવા નીકળે છે. પ્રથમ તે શ્રાવક પાસે વેચવા ગઇ. શ્રાવકે કહ્યું “આ રત્નોનાં મૂલ્યને જાણવા માટેનો પરીક્ષક હું નથી.” એટલે તે બીજા વેપારી પાસે ગઈ. તેણીએ 15 वेपारीने धु-"। रत्नोनुंठे योग्य मूल्य डोय ते सापो." वेपारी तेनुं घायु अ५ मूल्य मापे छ: मम सुभिक्ष थdi तीनो पति पाछो मावेछ. यावीने ५छ छ- “रत्नो यां छ?" ५त्नामे यूं – “में वेयी ही." ३री पू७युं – “ोने वेयी हीया ?" तेए प्रयुं - " સેતિકા (પ્રમાણવિશેષ) પ્રમાણ ઘઉં સામે એક રત્ન એમ અમુક વેપારીને બધા રત્નો વેચી દીધા છે.” પતિએ જઇને તે વેપારીને કહ્યું – “તું મારા રત્નો પાછા આપ અથવા તેનું પૂરેપુરું મૂલ્ય આપ.” 20 ते बनेमांथा मे ७८७तो नथी. तेथी पति २% पासे गयो भने युं - " वेपारीको मावा મૂલ્યવાન રત્નોની આટલી જ કિંમત આપી છે.” રાજાએ તે વેપારીને પકડીને નાશ કર્યો. પહેલા તે રત્નો શ્રાવક પાસે વેચાવા આવ્યા. પરંતુ પોતાના પરિગ્રહ પરિમાણથી વધારાનું હોવાથી શ્રાવકે તે રત્નો લેવા ઇક્યા નહીં. તેથી રાજાએ તેની પૂજા કરી. मी अव्रत मतिया२२रित पास हो. ॥ ४ पात भूभांडीछे - इच्छापरिमाणस्स.... 25 શ્રાવકે ઇચ્છાપરિમાણના આગળ કહેવાતા પાંચ અતિચારો જાણવા પણ ચરવા નહીં. તે પાંચ અતિચારો આ પ્રમાણે – (૧) ક્ષેત્રવાસ્તુપ્રમાણાતિરિક્ત : ક્ષેત્ર એટલે ધાન્યને ઉગાડવાની ભૂમિ ७५. भाण्डागारपतिः स्थापितः, अथवाऽपि वणिग्भार्या रत्नानि विक्रीणाति क्षुधा प्रियमाणा, श्राद्धेन भणिताईयत्परीक्षको नास्मि, अन्यस्य पार्श्वे नीतानि, तया भण्यते-यद्योग्यं तद्देहि, स तुच्छं ददाति, सुभिक्षे तस्या भत्ताऽऽगतः, पृच्छति-रत्नानि व?, भणति-विक्रीतानि मया, व दत्तानि ?, सा भणति-गोधमसेतिकयैकैकं 30 दत्तममुकस्मै वणिजे, स वणिक् तेन भणित:-रत्नान्यर्पय पूर्णं वा मूल्यं देहि, स नेच्छति, ततो राज्ञो मूलं गतः ईदृशेऽर्थे वर्तमाने एतस्य मणिरत्नस्यैतेनेयद्दत्तं, स विनाशितः प्रथमं पुनस्तानि रत्नानि श्रावकाय विक्रेतु ढौकितानि, तेन परिग्रहप्रमाणातिरिक्तानीतिकृत्वा न गृहीतानि, श्रावकेण नेष्टं, स च पूजितः, . Page #198 -------------------------------------------------------------------------- ________________ ઈચ્છાપરિમાણના પાંચ અતિચારો શોક ૧૮૭ तत्र सेतुक्षेत्रं अरघट्टादिसेक्यं, केतुक्षेत्रं पुनराकाशपतितोदकनिष्पाद्यं, वास्तु-अगारं तदपि त्रिविधं खातमुत्सृतं खातोत्सृतं च, तत्र खातं-भूमिगृहकादि उत्सृतं-प्रासादादि, खातोत्सृतं-भूमिगृहस्योपरि प्रासादः, एतेषां क्षेत्रवास्तूनां प्रमाणातिक्रमः, प्रत्याख्यानकालगृहीतप्रमाणोल्लङ्घनमित्यर्थः । तथा हिरण्यसुवर्णप्रमाणातिक्रमस्तत्र हिरण्यं-रजतमघटितं घटितं वा अनेकप्रकारं द्रम्मादिः, सुवर्ण प्रतीतमेव तदपि घटिताघटितभेदमेतद्ग्रहणाच्चेन्द्रनीलमरकताधुपलग्रहः, अक्षरगमनिका पूर्ववदेव, 5 तथा धनधान्यप्रमाणातिक्रमः, तत्र धनं-गुडशर्करादि, गोमहिष्यजाविकाकरभतुरगाद्यन्ये, धान्यंव्रीहिकोद्रवमुद्गमाषतिलगोधूमयवादि, अक्षरगमनिका प्राग्वदेव, तथा द्विपदचतुष्पदप्रमाणातिक्रमः, तत्र द्विपदानि-दासीदासमयूरहंसादीनि, चतुष्पदाद्-हस्त्यश्वमहिष्यादीनि, अक्षरगमनिका पूर्ववदेव, तथा कुप्यप्रमाणातिक्रमः, तत्र कुप्यं-आसनशयनभण्डककरोटकलोहाद्युपस्करजातमुच्यते, एतद्ग्रहणाच्च वस्त्रकम्बलपरिग्रहः, अक्षरगमनिका पूर्ववदेव, तान् क्षेत्रवास्तुप्रमाणातिक्रमादीन् 10 समाचरन्नतिचरति पञ्चमाणुव्रतमिति । एत्थ य दोसा जीवघातादि भणितव्वा । उक्तं सातिचारं એટલે કે ખેતર, તે ક્ષેત્ર સેતુ-કેતુ ભેદથી બે પ્રકારે છે. તેમાં સેતુક્ષેત્ર એટલે કૂવા ઉપર રહેલ અરઘટ્ટ વિગેરેથી જેમાં પાણીનું સિંચન થતું હોય. અને કેતુક્ષેત્ર એટલે જેમાં આકાશમાંથી પડતા વરસાદના પાણીથી સિંચન થતું હોય. વાસ્તુ એટલે ઘર. તે પણ ખાત, ઉત્કૃત અને ખાતોસ્તૃત એમ ત્રણ પ્રકારે જાણવું. તેમાં ખાતઘર એટલે ભોંયરામાં રહેલું ઘર વિગેરે. ઉત્કૃત એટલે મહેલ વિગેરે અને ખાતોસ્ત 15 એટલે ભોંયરા સાથેનો મહેલ. આ ક્ષેત્રવાસ્તુના પ્રમાણનો અતિક્રમ એટલે કે પચ્ચક્નાન લેતા સમયે જેટલું પ્રમાણ નક્કી કર્યું તેટલા પ્રમાણને ઓળંગવું. ' (૨) હિરણ્ય–સુવર્ણપ્રમાણાતિક્રમ : તેમાં હિરણ્ય એટલે નહીં ઘડાયેલ કે ઘડાયેલ એવી અનેક પ્રકારની ચાંદી જેમ કે દ્રમ્મ (ચલણવિશેષ) વિગેરે. સોનું પ્રસિદ્ધ જ છે. તે પણ ઘડાયેલ કે નહીં ઘડાયેલ એમ બે ભેદ જાણવું. આ બેના ગ્રહણથી ચન્દ્રનીલ, મરકત વિગેરે પથ્થરો પણ લઈ 20 * લેવા. હિરણ્યતિક્રમ. વિગેરે શબ્દની અક્ષરગમનિકા = વ્યાખ્યા પૂર્વની જેમ જાણવી. (૩) તથા ધનધાન્ય પ્રમાણાતિક્રમ ઃ તેમાં ધન એટલે ગોળ, ખાંડ વિગેરે. કેટલાકો ધન એટલે ગાય, ભેંસ, અજાવિકા = નાનો પશુવિશેષ, ઊંટ, ઘોડા વિગેર કહે છે. ધાન્ય એટલે વ્રીહિ, કોદ્રવ (આ બંને ચોખાની જાતિઓ છે.) મગ, અડદ, તલ, ઘઉં, જવ વિગેરે. અક્ષરગમનિકા પૂર્વની જેમ જ. (૪) તથા દ્વિપદચતુષ્પદપ્રમાણાતિક્રમ : તેમાં દ્વિપદ એટલે દાસી, દાસ, મોર, હંસ વિગેરે. 25 ચતુષ્પદ એટલે હાથી, ઘોડા, ભેંસ વિગેરે. અક્ષરગમનિકા પૂર્વની જેમ જ. (૫) તથા કુપ્યપ્રમાણાતિક્રમ: તેમાં મુખ્ય એટલે આસન, શયન, થાળી વિગેરે વાસણો, વાટકો, લોખંડ વિગેરે સામગ્રીસમૂહ. અને આના ગ્રહણથી વસ્ત્ર, કાંબળી પણ ગ્રહણ કરવા. અક્ષરગમનિકા પૂર્વની જેમ જ. તે ક્ષેત્રવાસ્તુપ્રમાણાતિક્રમ વિગેરેને આચરતો શ્રાવક પાંચમાં અણુવ્રતમાં અતિચાર લગાડે છે. અહીં જીવઘાત વિગેરે દોષો કહેવા. અતિચારસહિત પાંચમું અણુવ્રત કહ્યું. આ સાથે પાંચ અણુવ્રતો કહ્યા. 30 ७६. अत्र च दोषा जीवघातादयो भणितव्याः Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ વક આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૩) पञ्चमाणुव्रतम् इत्युक्तान्यणुव्रतानि । साम्प्रतमेतेषामेवाणुव्रतानां परिपालनाय भावनाभूतानि गुणव्रतान्यभिधीयन्ते-तानि पुनस्त्रीणि भवन्ति, तद्यथा-दिग्व्रतं उपभोगपरिभोगपरिमाणं अनर्थदण्डपरिवर्जनमिति, तत्राद्यगुणव्रतस्वरूपाभिधित्सयाऽऽह - दिसिवए तिविहे पन्नत्ते-उड्ढदिसिवए अहोदिसिवए तिरियदिसिवए, दिसिवयस्स 5 समणो० इमे पञ्च० तंजहा-उड्ढदिसिपमाणाइक्कमे अहोदिसिपमाणाइक्कमे तिरियदिसिपमाणाइक्कमे खित्तवुड्डी सइअंतरद्धा ६ ॥ (सूत्रं ) अस्य व्याख्या-दिशो ह्यनेकप्रकाराः शास्त्रे वर्णिताः, तत्र सूर्योपलक्षिता पूर्वा शेषाश्च पूर्वदक्षिणादिकास्तदनुक्रमेण द्रष्टव्याः, तत्र दिशां संबन्धि दिक्षु वा व्रतमेतावत्सु पूवादिदिग्विभागेषु मया गमनाद्यनुष्ठेयं न परत इत्येवंभूतं दिगव्रतं, एतच्चौघतः त्रिविधं प्रज्ञप्तं तीर्थकरगणधरैः, 10 तद्यथेत्युदाहरणोपन्यासार्थः, ऊर्ध्वा दिग् ऊर्ध्वदिग् तत्सम्बन्धि तस्यां वा व्रतं ऊर्ध्वदिग्व्रतं, एतावती दिगूर्ध्वं पर्वताद्यारोहणादवगाहनीया न परत इत्येवंभूतं इति भावना, अधो दिग् अधोदिक्तत्सम्बन्धि तस्यां वा व्रतं अधोदिग्व्रतं, एतावती दिगध इन्द्रकूपाद्यवतरणादवगाहनीया न परत इत्येवंभूतमिति हृदयं, तिर्यक् दिशस्तिर्यदिश:-पूर्वादिकास्तासां सम्बन्धि तासु वा व्रतं અવતરણિકાઃ હવે આ જ અણુવ્રતોનું પરિપાલન કરવા માટે ભાવનાભૂત એવા (= આત્મા 15 અણુવ્રતથી ભાવિત થાય તે માટે) ગુણવ્રતો કહેવાય છે. તે ગુણવ્રતો ત્રણ છે. તે આ પ્રમાણે – દિવ્રત, ઉપભોગ–પરિભોગપરિમાણવ્રત, અને અનર્થદંડપંરિવર્જનવ્રત. તેમાં પ્રથમગુણવ્રતનું સ્વરૂપ કહેવાની ઇચ્છાથી કહે છે ; સૂત્રાર્થ : ટીકાર્ય પ્રમાણે જાણવો. ટીકાર્ય : શાસ્ત્રમાં દિશાઓ અનેકપ્રકારની વર્ણવેલી છે. તેમાં સૂર્ય જે બાજુથી ઉગે છે તે 20 પૂર્વદિશા જાણવી. તે સિવાયની પૂર્વદિશાથી ડાબી બાજુના ક્રમથી અગ્નિ વિગેરે દિશાઓ જાણવી. તેમાં દિશાઓ સંબંધી વ્રત તે અથવા દિશાઓ વિશે જે વ્રત તે દિવ્રત અર્થાત “પૂર્વ વિગેરેના આટલા જ દિગ્વિભાગોમાં (અર્થાત્ પૂર્વદિશાના આટલા જ વિભાગમાં = આટલા જ કિલોમિટર, એ જ પ્રમાણે પશ્ચિમ વિગેરેમાં પણ આટલા જ વિભાગમાં) મારે ગમન વિગેરે કરવું પણ વધારે આગળ ગમન વિગેરે કરવું નહીં.” આવા પ્રકારનું જે વ્રત તે દિવ્રત. તીર્થકર–ગણધરોએ આ વ્રત સામાન્યથી 25 ત્રણ પ્રકારે કહ્યું છે – (૧) ઊર્વેદિ–ઊર્ધ્વ એવી જે દિશા તે ઊર્ધ્વદિશા. તેના સંબંધી કે તેને વિશે જે વ્રત તે ઊર્ધ્વદિવ્રત, અર્થાત “પર્વત વિગેરે ઉપર ચઢવા દ્વારા મારે ઊર્ધ્વદિશામાં આટલું જ ઉપર ચઢવું, વધારે નહીં” આવું જે વ્રત તે ઊર્ધ્વદિવ્રત. (૨) અધોદિગૂ – અધોવર્સી જે દિશા તે અધોદિગુ. તેના સંબંધી કે તેના વિશે જે વ્રત તે અધોદિવ્રત. અર્થાત્ “ઇન્દ્રકૂપ (આ નામનો કૂવો હોવો જોઇએ એવું લાગે છે.) વિગેરેમાં ઉતરવાદ્વારા 30 નીચે તરફ મારે આટલું જ જવું, વધારે નહીં.” આવા પ્રકારનું જે વ્રત તે અધોદિગ્ગત જાણવું. (૩) તિગ્દિશા – તિ૭િ એવી જે દિશાઓ તે તિગ્દિશાઓ, અર્થાત્ પૂર્વ વિગેરે દિશાઓ. તેના સંબંધી તે દિશાઓને વિશે જે વ્રત તે તિગ્દિશાવ્રત, અર્થાત્ “પૂર્વ દિશા તરફ મારે આટલું દૂર જવું, Page #200 -------------------------------------------------------------------------- ________________ દિવ્રતના પાંચ અતિચારો બ્રક ૧૮૯ तिर्यदिग्वतं, एतावती दिग् पूर्वेणावगाहनीया एतावती दक्षिणेनेत्यादि, न परत इत्येवंभूतमिति भावार्थः । अस्मिंश्च सत्यवगृहीतक्षेत्राद् बहिः स्थावरजङ्गमप्राणिगोचरो दण्डः परित्यक्तो भवतीति गुणः । इदमपि चातिचाररहितमनुपालनीयमतोऽस्यैवातिचारानभिधित्सुराह-'दिसिवयस्स समणो०' दिग्व्रतस्य उक्तरूपस्य श्रमणोपासकेनामी पञ्चातिचारा ज्ञातव्याः न समाचरितव्याः, तद्यथाऊर्ध्वदिक्प्रमाणातिक्रमः यावत्प्रमाणं परिगृहीतं तस्यातिलङ्घनमित्यर्थः, एवमन्यत्रापि भावना 5 कार्या, अधोदिक्प्रमाणातिक्रमः, तिर्यग्दिक्प्रमाणातिक्रमः, क्षेत्रस्य वृद्धिः क्षेत्रवृद्धिः इति-एकतो योजनशतपरिमाणमभिगृहीतमन्यतो दश योजनान्यभिगृहीतानि तस्यां दिशि समुपन्ने कार्ये योजनशतमध्यादपनीयान्यानि दश योजनानि तत्रैव स्वबुद्ध्या प्रक्षिपति, संवर्द्धयत्येकत इत्यर्थः, स्मृतेभ्रंश:-अन्तर्धानं स्मृत्यन्तर्धानं किं मया परिगृहीतं कया मर्यादया व्रतमित्येवमननुस्मरणमित्यर्थः, स्मृतिमूलं नियमानुष्ठानं, तभ्रंशे तु नियमत एव नियमभ्रंश इत्यतिचारः । एत्थ य समाचारी-उ8 10 जं पमाणं गहितं तस्स उवरिं पव्वतसिहरे रुक्खे वा मक्कडो पक्खी वा सावयस्स वत्थं आभरणं દક્ષિણદિશામાં આટલું જવું વિગેરે, એનાથી વધારે જવું નહીં” એવું જે વ્રત તે તિષ્યિવ્રત. આવા પ્રકારના દિશાસંબંધી વ્રતના ગ્રહણથી નક્કી કરેલા ક્ષેત્રથી બહારના ક્ષેત્રમાં જે કઈ પણ સ્થાવર, જંગમજીવો સંબંધી આરંભ–સમારંભ થાય છે તેનો ત્યાગ કરવાનો લાભ પ્રાપ્ત થાય છે. આ પણ વ્રત અતિચાર વિના પાલવાનું હોય છે, તેથી આ વ્રતના જ અતિચારોને કહેવાની 15 ઇચ્છાથી કહે છે – “વિવિય...” શ્રાવકે કહેવાયેલા સ્વરૂપવાળા એવા દિવ્રતના આ પાંચ અતિચારો જાણવા, પણ આચરવા નહીં. તે પાંચ અતિચારો આ પ્રમાણે – (૧) ઊર્વેદિ...માણાતિક્રમ : ઊર્ધ્વદિશાસંબંધી જેટલું પ્રમાણ ગ્રહણ કર્યું છે તેને ઓળંગવું. આ જ પ્રમાણે બીજા અતિચારોમાં પણ વિચારણા કરી લેવી. (૨) અધોદિષ્પમાણાતિક્રમ. (૩) તિર્યષ્યિક્ટમાણાતિક્રમ, (૪) ક્ષેત્રવૃદ્ધિ : ક્ષેત્રની વૃદ્ધિ કરવી, અર્થાત્ એક દિશામાં સો યોજનપ્રમાણ ગ્રહણ કરેલું છે અને બીજી દિશામાં 20 ૧૦ યોજનપ્રમાણ ગ્રહણ કરેલું છે. હવે આ બીજી દિશામાં ૧૦ યોજનથી બહારના ક્ષેત્રમાં કોઈ કામ આવી પડતા પ્રથમ દિશાસંબંધી 100 યોજનમાંથી બીજા ૧૦યોજન લઈને પોતાની બુદ્ધિથી જ બીજી દિશાના ૧૦ યોજનમાં ઉમેરે, અર્થાત્ બીજી દિશાના ક્ષેત્રને વધારે તે ક્ષેત્રવૃદ્ધિ જાણવી. (૫) સ્મૃતિ-અંતર્ધાન : અહીં અંતર્ધાન એટલે ભ્રંશ = ભૂલી જવું. સ્મૃતિનો ભ્રંશ તે મૃતિઅંતર્ધાન, અર્થાત્ કયું વ્રત કઇ મર્યાદાથી ગ્રહણ કર્યું છે? એ ભૂલી જવું તે સ્મૃતિઅંતર્ધાન. 25 ખરેખર તો નિમયનું પાલન સ્મૃતિથી જ થાય છે. (આશય એ જ છે કે ૧૦૦ કિ.મિ. નક્કી કર્યા બાદ જો તે ભૂલી જાય તો, ૧૦૦ કિ.મિ.થી બહાર ન જાય તો પણ અતિચાર લાગે.) અહીં સામાચારી આ પ્રમાણે છે કે – ઊર્ધ્વદિશાસંબંધી જે પ્રમાણ ગ્રહણ કર્યું છે તે પ્રમાણથી ઉપર તરફ પર્વતના શિખરને વિશે કે વૃક્ષને વિશે કોઈ વાંદરો કે પક્ષી શ્રાવકનું વસ્ત્ર કે આભૂષણ ७७. अत्र च सामाचारी-ऊर्ध्वं यत् प्रमाणं गृहीतं तस्योपरि पर्वतशिखरे वृक्षे वा मर्कट: पक्षी वा श्रावकस्य 30 वस्त्रमाभरणं Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૩) वा गेण्हितुं पमाणातिरेकं उवरि भूमि वच्चेज्जा, तत्थ से ण कप्पति गंतुं, जाधे तु पडितं अण्णेण वा आणितं ताधे कप्पति, इदं पुण अट्ठावयहेमकुडसम्मेयसुपतिठ्ठउज्जेंतचित्तकूडअंजणगमंदरादिसु पव्वतेसु भवेज्जा, एवं अधेवि कूवियादिसु विभासा, तिरियं जं पमाणं गहितं तं तिविधेणवि करणेण णातिक्कमितव्वं, खेत्तवुड्डी सावगेणं ण कायव्वा, कथं ?, सो पुव्वेण भंडं गहाय गतो 5 जाव तं परिमाणं ततो परेण भंडं अग्घतित्तिकातुं अवरेण जाणि जोयणाणि पुव्वदिसाए संछुभति, एसा खेत्तवुड्डी से ण कप्पति कातुं, सिय त्ति वोलीणो होज्जा णियत्तियव्वं, विस्सरिते वा ण गंतव्वं, अण्णोवि ण विसज्जितव्वो, अणाणाए कोवि गतो होज्ज जं विसुमरियखेत्तगतेण लद्धं तं ण गेण्हेज्जत्ति । [ग्रं० २१०००] उक्तं सातिचारं प्रथमं गुणवतं अधुना द्वितीयमुच्यते, तत्रेदं सूत्रं - 10 ગ્રહણ કરીને પ્રમાણથી ઉપરની ભૂમિમાં લઈ ગયો હોય તો શ્રાવકને તે લેવા જવું કલ્પતું નથી. જ્યારે તે વસ્ત્ર કે આભૂષણ નીચે પડે કે બીજો કોઈ લઈ આવે તો લેવું કહ્યું છે. આવો પ્રસંગ અષ્ટાપદ, હેમકુટ, સંમેતશિખર, સુપ્રતિષ્ઠ, ઉજ્જયંત, ચિત્રકૂટ, અંજનકગિરિ મેરુ વિગેરે પર્વતોને વિશે થવાની શક્યતા છે. આ જ પ્રમાણે અધોદિશામાં પણ નાના કૂવા વિગેરેમાં વિકલ્પો સમજી લેવા. તિચ્છિદિશામાં જે પ્રમાણ ગ્રહણ કરેલું છે તે પ્રમાણને શ્રાવકે મન-વચન-કાયાથી ઓળંગવું 15 नही. क्षेत्रवृद्धि श्राप ४२वी ना. वारीत ? श्राप पूर्वदिशामा पोतार्नु रियायवा नील्यो. પોતે જેટલું પરિમાણ ગ્રહણ કર્યું હતું ત્યાં સુધી તે પહોંચ્યો. હવે તે ક્ષેત્ર પછીના ક્ષેત્રમાં કરિયાણ વેચાય તો ઘણું મૂલ્ય પ્રાપ્ત થાય એવા વિચારથી પશ્ચિમદિશાસંબંધી જે યોજનો છે તેને પૂર્વદિશામાં નાખે. આને ક્ષેત્રવૃદ્ધિ કહેવાય છે. તે શ્રાવકને કરવી કલ્પતી નથી. કદાચ ખબર ન રહી અને પ્રમાણ ઓળંગાઈ ગયું. અને પછી ખબર પડી તો ત્યાંથી જ પાછા ફરવું. અથવા કેટલું પ્રમાણ ગ્રહણ કર્યું 20 હતું? તે જો ભૂલાઈ જ જાય તો શ્રાવકે તે દિશામાં જવું નહીં. એ જ પ્રમાણે બીજાને પણ મોકલવો નહીં. તથા આજ્ઞા વિના કોઈ ત્યાં ગયું હોય અને તેણે જે પ્રાપ્ત કર્યું હોય તે અથવા પોતે ભૂલાયેલા ક્ષેત્રમાં જઈને કઈ પ્રાપ્ત કર્યું હોય તો તે ગ્રહણ કરે નહીં. અવતરણિકા : અતિચારસહિત પ્રથમ ગુણવ્રત કહ્યું. હવે બીજું કહેવાય છે. તેમાં સૂત્ર આ પ્રમાણે છે ; 25 ७८. वा गृहीत्वा प्रमाणातिरेकामुपरिभूमिं व्रजेत्, तत्र तस्य न कल्पते गन्तुं, यदा तु पतितं अन्येन वा आनीतं तदा कल्पते, इदं पुनरष्टापदहेमकुण्डसंमेतसुप्रतिष्ठोज्जयन्तचित्रकूटाञ्जनकमन्दरादिषु पर्वतेषु भवेत्, एवमधोऽपि कूपिकादिषु विभाषा, तिर्यग् यत् प्रमाणं गृहीतं तत् त्रिविधेनापि करणेन तन्नातिक्रान्तव्यं, क्षेत्रवृद्धिः श्रावकेण न कर्त्तव्या, कथं ?, स पूर्वस्यां भाण्डं गृहीत्वा गतो यावत्तत्प्रमाणं ततः परतो भाण्डमर्घतीतिकृत्वाऽपरस्यां यानि योजनानि (तानि) पूर्वस्यां दिशि क्षिपति, एषा क्षेत्रवृद्धिस्तस्य न 30 कल्पते कर्तुं, स्यादित्यतिक्रान्तो भवेत् निवर्तितव्यं, विस्मृते वा न गन्तव्यं, अन्योऽपि न विसर्जनीयः, अनाज्ञया कोऽपि यतो भवेत् यद्विस्मृतक्षेत्रे च गतेन लब्धं तन्न गृह्णीयात् इति । Page #202 -------------------------------------------------------------------------- ________________ ઉપભોગપરિભોગવ્રતનું સ્વરૂપ * ૧૯૧ उवभोगपरिभोगवाए दुविहे पत्ते तंजहा - भोअणओ कम्मओ अ । भोअणओ संमणोवा० इमे पञ्च० - सचित्ताहारे सचित्तपडिबद्धाहारे अप्पउलिओसहिभक्खणया दुप्पउलिओसहिभक्खणया तुच्छोसहिभ० ७ ॥ उपभुज्यत इत्युपभोगः, उपशब्दः सकृदर्थे वर्त्तते, सकृद्भोग उपभोगः - अशनपानादि, અથવાન્તર્ગોળ: ૩૫મોશ:-આહારવિ, પશોત્રાન્તર્વચન:, પમુિખ્યત કૃતિ પરિોગ:, પરિશો- 5 ऽभ्यावृत्तौ वर्त्तते, पुनः पुनर्भोग: वस्त्रादेः परिभोग इति, अथवा बहिर्भोगः परिभोग वसनालङ्कारादेः, अत्र परिशब्दो बहिर्वाचक इति, एतद्विषयं व्रतं - उपभोगपरिभोगव्रतं, एतत् तीर्थकरगणधरैर्द्विविधं प्रज्ञप्तं, तद्यथेत्युदाहरणोपन्यासार्थः, भोजनतः कर्मतश्च तत्र भोजनत उत्सर्गेण निरवद्याहारभोजिना भवितव्यं, कर्मतोऽपि प्रायो निरवद्यकर्मानुष्ठानयुक्तेनेत्यक्षरार्थः । इह चेयं सामाचारी - 'भीयणतो सावगो उस्सग्गेण,फासुगं आहारं आहारेज्जा, तस्सासति अफासुगमवि सचित्तवज्जं, तस्स अस 10 अणंतकाय्बहुबीयगाणि परिहरितव्वाणि, इमं च अण्णं भोयणतो परिहरति- असणे अनंतकायं अल्लगमूलगादि मंसं च, पाणे मंसरसमज्जादि, खादिमे उदुंबरकाउंबरवडपिप्पलपिलंखुमादि, સૂત્રાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો. ટીકાર્થ : ‘ઉપભોગ’ શબ્દમાં ‘ઉપ’ શબ્દ ‘એકવાર’ અર્થમાં છે. તેથી જે એકવાર ભોગવાય તે ઉપભોગ, અર્થાત્ અશનપાન વિગેરે. અથવા જે અંદર ભોગવાય તે ઉપભોગ અર્થાત્ આહાર 15 વિગેરે. અહીં ‘ઉપ’ શબ્દ અંદરવાચી જાણવો. ‘પરિ’ શબ્દ ‘વારંવાર' અર્થમાં હોવાથી વારંવાર જે ભોગવાય તે પરિભોગ, અર્થાત્ વસ્રાદિનો જે વારંવારનો ભોગ તે પરિભોગ. (અહીં ‘પરિમુખ્યતે રૂતિ પરિો:' આવી વ્યુત્પત્તિથી વસ્ત્ર વિગેરે પરિભોગ જાણવા.) અથવા ‘પરિ’શબ્દ બાહ્યવાચી હોવાથી વસ્ત્ર, અલંકાર વિગેરેનો જે બાહ્ય ભોગ તે પરિભોગ. આ બંનેવિષયક જે વ્રત તે ઉપભોગ— પરિભોગવ્રત. 20 ન આ વ્રત તીર્થંકર—ગણધરોએ બે પ્રકારનું કહ્યું છે – ભોજનથી અને કર્મથી. તેમાં ભોજનથી ઉત્સર્ગમાર્ગે શ્રાવકે નિરવઘ આહાર વાપરવો જોઇએ. કર્મથી પણ શ્રાવકે નિરવઘકર્મ કરવું જોઇએ. અહીં સામાચારી આ પ્રમાણે જાણવી—ભોજનથી શ્રાવક ઉત્સર્ગમાર્ગે પ્રાસુક આહાર (= પોતાની માટે બનાવેલો ન હોય તેવો આહાર)નું ભોજન કરે. તે શક્ય ન હોય તો અપ્રાસુક પણ સચિત્ત વિનાનો આહાર કરે. તે શક્ય ન હોય તો અનંતકાય, બહુબીજવાળા આહારનો ત્યાગ કરે. અને ભોજનમાં 25 બીજું આ પણ છોડે – અશનમાં આદુ, મૂળા વિગેરે અનંતકાય અને માંસ, પાણીમાં લોહી, દારુ વિગેરે. ખાદિમમાં ઉદુંબર = ઉંબરાનું ફળ, કાકોદુંબર (ઉંબરાની જ એક જાતિવિશેષ, તેનું ફળ), વડ, પિપળો,પ્લક્ષ વિગેરે. સ્વાદિમમાં મધ વિગેરેનો ત્યાગ કરે. = ७९. भोजनतः श्रावक उत्सर्गेण प्रासुकमाहारमाहरेत्, तस्मिन्नसति अप्रासुकमपि सचित्तवर्जं, तस्मिन्नसति अनन्तकायबहुबीजकानि परिहर्त्तव्यानि, इदं चान्यत् भोजनतः परिहरति-अशनेऽनन्तकार्य आर्द्रकमूलकादि 30 मांसं च, पाने मांसरसमज्जादि, खाद्ये उदुम्बरकाकोन्दुकावटपिप्पलप्लक्षादि Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૩) सादिमं मधुमादि, अचित्तं च आहारेयव्वं, जदा किर ण होज्ज अचित्तो तो उस्सग्गेण भत्तं पच्चक्खातितव्वं ण तरति ताधे अववाएण सचित्तं अणंतकायबहुबीयगवज्जं, कम्मतोऽवि अकम्मा ण तरति जीवितुं ताधे अच्चंतसावज्जाणि परिहरिज्जंति । इदमपि चातिचाररहितमनुपालनीयमित्यतस्तस्यैवातिचारानभिधित्सुराह-भोयणतो समणोवासएण' भोजनतो यवतमुक्तं तदाश्रित्य श्रमणोपासकेनामी पञ्चातिचारा ज्ञातव्या न समाचरितव्याः, तद्यथा-सचित्ताहारः' चित्तं चेतना संज्ञानमुपयोगोपधानमिति पर्यायाः, सचित्तश्चासौ आहारश्चेति समासः, सचित्तो वा आहारो यस्य सचित्तमाहारयति इति वा मूलकन्दलीकन्दकाकादिसाधारणप्रत्येकतरुशरीराणि सचित्तानि सचित्तं च पृथिव्याद्याहारयतीति भावना । तथा सचित्तप्रतिबद्धाहारो यथा वृक्ष प्रतिबद्धो गुन्दादि पक्कफलानि वा । तथा अपक्वौषधभक्षणत्वमिदं प्रतीतं, सचित्तसंमिश्राहार इति 10 वा पाठान्तरं, सचित्तेन संमिश्र आहारः सचित्तसंमिश्राहारः, वल्ल्यादि पुष्पादि वा संमिश्र, तथा दष्पक्वौषधिभक्षणता दुष्पक्का:-अस्विन्ना इत्यर्थः तद्भक्षणता, तथा तुच्छौषधिभक्षणता तुच्छा हि શ્રાવકે (ઉપરોક્ત સર્વ સાવદ્ય આહારનો ત્યાગ કરવો જોઇએ.) અને તેના સિવાયના નિરવદ્ય અચિત્ત ભોજન-પાણીનો આહાર કરવો જોઇએ. જ્યારે અચિત્તવસ્તુની પ્રાપ્તિ થતી ન હોય તો ઉત્સર્ગથી શ્રાવકે ભોજનનો જ ત્યાગ કરવો. જો તેમાં સમર્થ ન હોય તો અપવાદે અનંતકાય અને 15 બહુબીજને છોડી સચિત્ત વાપરે. કર્મથી પણ જો શ્રાવક કોઇપણ ધંધા–પાણી વગર જીવી શકાતું ન હોય ત્યારે અત્યંત સાવદ્ય ધંધાઓનો ત્યાગ કરે. આ ગુણવ્રત પણ અતિચાર વિના પાલવું જોઇએ. આથી હવે તેના અતિચારોને કહેવાની ઇચ્છાથી કહે છે – મોયતો.ભોજનથી જે વ્રત કહ્યું તેને આશ્રયીને શ્રાવકે આ પાંચ અતિચારો જાણવા, પણ આચરવા નહીં, તે પાંચ અતિચારો આ પ્રમાણે છે – (૧) સચિત્ત આહાર : ચિત્ત, ચેતના, સંજ્ઞાન, ઉપયોગ, 20 ઉપધાન આ બધા સમાનાર્થી શબ્દો છે. સચિત્ત એવો જે આહાર તે સચિત્તાવાર એમ સમાસ કરવો. અથવા સચિત્ત આહાર છે જેનો તે અથવા જે સચિત્તને વાપરે છે તે સચિત્તાહાર, અર્થાત્ સચિત્ત એવા મૂળ, કન્ટલી (= પ્રત્યેક વનસ્પતિ છે ત નીવારો) કંદ, આદૂ વિગેરે સાધારણ અને પ્રત્યેકવૃક્ષના શરીરોનો અને સચિત્ત એવા પૃથ્વીકાય વિગેરેનો જે આહાર કરે છે તે સચિત્તાહાર. (૨) સચિત્તપ્રતિબદ્ધાહાર : વૃક્ષ ઉપર લાગેલા ગુંદા વિગેરે અથવા (અચિત્ત થઈ ગયેલા) પાકેલા ફળ 25 એ સચિત્ત પ્રતિબદ્ધ જાણવા તેનો જે આહાર તે સચિત્તપ્રતિબદ્ધઆહાર. (૩) અપક્વૌષધિઃ એટલે કે જે અગ્નિવડે રંધાયેલું નથી તે. (ઔષધિ = ધાન્ય) તેનું જે ભક્ષણ તે અપક્વૌષધિભક્ષણ. અથવા “સચિત્તસંમિશ્રાહાર' એ પ્રમાણે પાઠાન્તર જાણવો. સચિત્તથી સંમિશ્ર આહાર તે સચિત્તસંમિશ્રઆહાર, અર્થાત્ ફૂલ, પાંદડા વિ. થી મિશ્ર. (૪) દુષ્પક્વૌષધિઃ દુષ્પક્વ એટલે જે બરાબર રાંધેલુ નથી તે. તેનું ભક્ષણ તે દુષ્પક્વૌષધિભક્ષણ. (૫) તુચ્છૌષધિભક્ષણતા : 30 ८०. स्वाद्ये मध्वादि, अचित्तं चाहर्त्तव्यं, यदा किल न भवेत् अचित्त उत्सर्गेण भक्तं प्रत्याख्यातव्यं न शक्नोति तदाऽपवादेन सचित्तं अनन्तकायबहुबीजकवर्जं, कर्मतोऽप्यकर्मा न शक्नोति जीवितुं तदाऽत्यन्तसावधानि परिहियन्ते । Page #204 -------------------------------------------------------------------------- ________________ કર્મને આશ્રયીને ઉપભોગ. વ્રતના અતિચારો જ ૧૯૩ असारा मुद्गफलीप्रभृतयः, अत्र हि महती विराधना अल्पा च तुष्टिः, बह्विभिरप्यैहिकोऽप्यपायः सम्भाव्यते । ऎत्थ सिंगाखायकोदाहरणं-खेत्तरक्खगो सिंगातो खाति, राया णिग्गच्छति, मज्झण्हे पडिगतो, तधावि खायति, रण्णा कोउएणं पोट्टे फालावितं केत्तियाओ खइताओ होज्जत्ति, णवरि फेणो अन्नं किंचि णत्थि, एवं भोजन इति गतं ।। अधुना कर्मतो यत् व्रतमुक्तं तदप्यतिचाररहितमनुपालनीयं इत्यतोऽस्यातिचारानभिधित्सुराह- 5 कम्मओ णं समणोवा० इमाइं पन्नरस कम्मादाणाई जा०, तंजहा-इंगालकम्मे वणकम्मे साडीकम्मे भाडीकम्मे फोडीकम्मे, दंतवाणिज्जे लक्खवाणिज्जे रसवाणिज्जे विसवाणिज्जे केसवाणिज्जे, जंतपीलणकम्मे निलंछणकम्मे दवग्गिदावणया सरदहतलायपरिसोसणया असईपोसणया यत्ति ७ ॥ (सूत्र) ... अस्या व्याख्या-कर्मतो यद् व्रतमुक्तं णमिति वाक्यालङ्कारे तदाश्रित्य श्रमणोपासकेनामूनि- 10 प्रस्तुतानि पञ्चदशेतिसङ्ख्या कर्मादानानीत्यल्पसावद्यजीवनोपायाभावेऽपि तेषामुत्कटज्ञानावरणीयादिकर्महेतुत्वादादानानि कर्मादानानि ज्ञातव्यानि न समाचरितव्यानि । तद्यथेत्यादि पूर्ववत्, તુચ્છ એટલે અસાર. (અર્થાત્ ઘણું બધું ખાવા છતાં જેનાથી તૃપ્તિ અલ્પ થાય તે.) મગફળી વિગેરે. આવી વસ્તુમાં મોટી વિરાધના અને અલ્પાશે તૃપ્તિ થાય છે. વળી આવી તુચ્છૌષધિ જો ઘણા બધા પ્રમાણમાં વપરાય તો આલોકમાં જ નુકસાન સંભવે છે. અહીં મગફળીને ખાનારનું ઉદાહરણ જાણવું 15 – મગફળીના ખેતરનું રક્ષણ કરવા એક પુરુષને રાખવામાં આવ્યો. ખેતરનું રક્ષણ કરનારો તે મગફળીને ખાય છે. એકવાર રાજા ત્યાંથી પસાર થયો. મગફળીઓ ખાતા તેને જોયો. બપોરના સમયે તે રાજા પાછો ફર્યો. તે સમયે પણ પેલાને મગફળીઓ ખાતા જુએ છે. તેથી રાજાએ પેલાએ કેટલી મગફળીઓ ખાધી એ જોવાના કૌતુકથી પેલાનું પેટ ફાડી નાંખ્યું. પરંતુ તેમાં ફીણ સિવાય બીજું કશું જ નહોતું. (આમ આવી તુચ્છૌષધિ વધારે ખાવાથી આલોકમાં પણ નુકશાન થવાનો સંભવ છે.) 20 આ પ્રમાણે ભોજનને આશ્રયીને અતિચારો કહ્યા. ' અવતરણિકા: હવે કર્મથી જે વ્રત કહ્યું તે પણ અતિચારવિના પાલવું જોઈએ. તેથી તેના અતિચારોને કહેવાની ઇચ્છાથી કહે છે ; સૂત્રાર્થ : ટીકાર્ય પ્રમાણે જાણવો. - ટીકાર્થ : મૂળમાં ‘' શબ્દ વાક્યાલંકારમાં = વાક્યની શોભા માટે છે. કર્મથી જે વ્રત કહ્યું 25 તેને આશ્રયીને શ્રાવકે આગળ કહેવાતા પંદર કર્માદાનો જાણવા પણ આચરવા નહીં. આ પંદર કર્મો = ધંધાઓ જીવન જીવવા માટેનો અલ્પ પાપયુક્ત ઉપાય ન હોવા છતાં પણ ઉગ્ર એવા જ્ઞાનાવરણીયાદિ કર્મોને બાંધવામાં કારણભૂત હોવાથી આદાન તરીકે કહેવાય છે. તે પંદર કર્માદાનો જાણવા યોગ્ય છે પણ આચરવા યોગ્ય નથી. તથા... વિગેરે સૂત્ર પૂર્વની જેમ જાણવું. તેમાં અંગારકર્મ : લાકડામાંથી ८१. अत्र शिम्बाखादक उदाहरणं-क्षेत्ररक्षकः शिम्बाः खादति, राजा निर्गच्छति, मध्याह्ने प्रतिगतः, तत्रापि 30 खादति, राज्ञा कौतुकेनोदरं पाटितं कियत्यः खादिता भवेयुरिति, नवरं फेनः, अन्यत्किमपि नास्ति । Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૩) अङ्गारकर्म-अङ्गारकरणविक्रयक्रिया, एवं वनशकटभाटकस्फोटना दन्तलाक्षारसविषकेशवाणिज्यं च यंत्रपीडननिल्लाञ्छनदवदापनसरोद्रहादिपरिशोषणासतीपोषणेष्वपि द्रष्टव्यमित्यक्षरार्थः । भावार्थस्त्वयं-इंगालकम्मं ति, इंगाले दहितुं विक्किणति, तत्थ छण्हं कायाणं वधो तं न कप्पति, वणकम्म-जो वणं किणति, पच्छा रुक्खे छिंदित्तुं मुल्लेण जीवति, एवं पणिगादि पडिसिद्धा 5 हवंति, साडीकम्म-सागडीयत्तणेण जीवति, तत्थ बंधवधाई दोसा, भाडीकम्म-सएण भंडोवक्खरेण भाडएण वहइ परायगं, ण कप्पति, अण्णेसिं वा सगडं बलद्दे य देति, एवमादी कातुं णं कप्पति, फोडिकम्म-उड्डत्तणं हलेण वा भूमीफोडणं, दंतवाणिज्जं-पुचि चेव पुलिंदाणं मुल्लं देति दंते देज्जाहत्ति, पच्छा पुलिंदा हत्थी घातेंति, अचिरा स वाणियओ एहिइत्तिकातुं, एवं धीवरगाणं કોલસા બનાવવા અને વેચવા તે અંગારકર્મ. આ જ પ્રમાણે વન, શકટ, ભાટક, સ્ફોટના, દંત, 10 લાક્ષ, રસ, વિષ અને કેશવાણિજય, યંત્રપીડન, નિલંછન, દવદાપન, સરોવર – પ્રહ વિગેરેનું પોષણ, અને અસતિના પોષણમાં પણ જાણી લેવું. ભાવાર્થ આ પ્રમાણે – (૧) અંગારકર્મ: લાકડામાંથી કોલસા બનાવીને વેચે; તેમાં પર્યાયની હિંસા હોવાથી શ્રાવકને તે કરવું કલ્પતું નથી. (૨) વનકર્મ : જે જંગલોને ખરીદે અને પછી તેમાંના વૃક્ષોને છેદીને તેના વેચવાથી પ્રાપ્ત થતાં મૂલ્યદ્વારા પોતાની આજીવિકા ચલાવે. આ જ પ્રમાણે પાંદડાં 15 વિગેરેને છેદીને વેચવાનો પ્રતિષેધ જાણવો. (૩) શકટકર્મ ગાડાઓ બનાવીને વેચવાદ્વારા આજીવિકા ચલાવે, આ રીતે ગાડા બનાવીને વેચવામાં ખરીદનારો તેમાં બળદ વિગેરેને બાંધે, તેને મારે વિગેરે દોષો જાણવા. (૪) ભાટીકર્મ ઃ (ભાટી = ભાડું) પોતાના ગાડારૂપી સાધનદ્વારા ભાડું લઇને બીજાનો માલ-સામાન લઈ જાય. શ્રાવકને આવું કરવું કલ્પતું નથી. અથવા બીજાને પોતાનું ગાડું અને બળદો આપે. આવું બધું કરવું શ્રાવકને કલ્પતું નથી. 20 (૫) સ્કોટીકર્મ : સ્ફોટી = ઉડુત્વ અર્થાત્ કૂવો, તળાવ વિગેરેનું ખોદવું. અથવા હળવડે ખેતર વિગેરેની ભૂમિને ખોદવું. (૬) દંતવાણિજ્ય : જંગલના આદિવાસીઓને પહેલેથી જ પૈસા આપીને કહે કે “તમે મને હાથી વિગેરેના દાંતો (ઉપલક્ષણથી ચમરી વિગેરે ગાયના વાળ, એ જ પ્રમાણે કોઇ પ્રાણીના નખ, કોઇના હાડકાં, કોઇનું ચામડું વિગેરે) આપજો.” પાછળથી તે આદિવાસીઓ “વેપારી દાંતો લેવા તરત આવશે એમ વિચારો હાથીઓને મારી નાંખે છે. આ જ પ્રમાણે માછીમારોને શંખનું 25 ८२. अङ्गारकर्मेति-अङ्गारान् दह्य विक्रीणाति तत्र षण्णां कायानां वधस्तन्न कल्पते, वनकर्म यो वनं क्रीणाति, पश्चाद्वक्षान् छित्त्वा मूल्येन जीवति, एवं पण्याद्याः प्रतिषिद्धा भवन्ति, शाकटिककर्मशाकटिकत्वेन जीवति, तत्र बन्धवधादिका दोषाः, भाटीकर्म-स्वकीयेन भाण्डोपस्करेण भाटकेन वहति परकीयं न कल्पते, अन्येभ्यो वा शकटं बलीवौ च ददाति, एवमादि कर्तुं न कल्पते, स्फोटिकर्म-उड्डत्वं हलेन वा भूमिस्फोटनं, दन्तवाणिज्यं-पूर्वमेव पुलिन्द्रेभ्यो मूल्यं ददाति, दन्तान् दद्यातेति, पश्चात् पुलिन्द्रा 30 हस्तिनो घातयन्ति अचिरात् स वणिक् आयास्यतीतिकृत्वा, एवं धीवराणां Page #206 -------------------------------------------------------------------------- ________________ પંદર કર્માદાનોનું સ્વરૂપ * ૧૯૫ 'सैंखमुल्लं देंति, एवमादी ण कप्पति, पुव्वाणीतं किणति, लक्खवाणिज्जेऽवि एते चेव दोसातत्थ किमिया होंति, रसवाणिज्जं - कल्लवालत्तणं तत्थ सुरादिपाणे बहुदोसा मारणअक्कोसवधादी तम्हा ण कप्पति, विसवाणिज्जं विसविक्कयो से ण कप्पति, तेण बहूण जीवाण विराधणा, केसवाणिज्जं - दासीओ गहाय अण्णत्थ विक्किणति जत्थ अग्घंति, एत्थवि अगे दोसा परवसित्तादयो, जंतपीलणकम्मं - तेल्लियं जंतं उच्छुजन्तं चक्कादि तंपि ण कप्पति, णिल्लंछणकम्मं - 5 वद्धे गोणादि ण कप्पति, दवग्गिदावणताकम्मं - वणदवं देति छेत्तरक्खणणिमित्तं जधा उत्तरावहे पच्छा दड्ढे तरुणगं तणं उट्ठेति, तत्थ सत्ताणं सत्तसहस्साण वधो, सरदहतलागपरिसोसणताकम्मंમૂલ્ય આપે. આ પ્રમાણે કરવું કલ્પતું નથી. (અર્થાત્ આ રીતે જંગલાદિમાં પ્રાણીઓને આદિવાસીઓ દ્વારા મરાવીને તેમના અવયવો ગ્રહણ કરી વેચવા શ્રાવકને કલ્પતા નથી. પરંતુ) જો પોતાના કહ્યા વગર જ કોઇએ પહેલેથી જ દાંત વિગેરે વેચવા લાવ્યા હોય તો તે ખરીદવામાં શ્રાવકને કોઇ દોષ નથી. 10 (૭) લાક્ષાવેપાર : લાક્ષા = લાખ. (દેરાસરના ભંડારના તાલા ઉપર કોઇક સ્થાને લાખ લગાડવામાં આવે છે.) લાખનો વેપાર કરવામાં પણ જીવહિંસા વિગેરે દોષો થાય છે. લાખના રસમાં કૃમિજીવો હોય છે. તે બધાની હિંસા થતી હોવાથી તેનો વેપાર શ્રાવકને કલ્પે નહીં. (૮) રસવેપાર : કલ્યપાલ = દારૂ વેચનાર. (દારૂ વેચવાનો ધંધો તે રસવાણિજ્ય.) તેમાં દારૂ વિગેરે (આદિથી મધ, માખણ, ચરબી વિગેરે) પીવાથી. મારવું, આક્રોશ કરવો, વધ થવો વિગેરે ઘણા દોષો હોવાથી 15 શ્રાવકને આવો વેપાર કરવો જોઇએ નહીં. (૯) વિષવાણિજ્ય : ઝેર વેચવું કલ્પતું નથી. ઝેરથી ઘણા જીવોની વિરાધના થાય છે. (૧૦) કેશવાણિજ્ય : જ્યાં ઘણું મૂલ્ય પ્રાપ્ત થતું હોય તેવા સ્થાને દાસીઓને (ઉપલક્ષણથી દાસ વિગેરે તથા ગાય વિગેરે ચતુષ્પદોને) વેચવા તે કેશવાણિજ્ય. અહીં પણ પરવશ વિગેરે ઘણા દોષો થાય છે. (૧૧) યંત્રપીલનકર્મ : તલને પીલવા માટેનું યંત્ર (= ઘાણી), શેરડીને પીલવાનું ચક્ર વિગેરે 20 યંત્ર (= કોલુ) આ રીતે યંત્રપીલનનો વેપાર પણ શ્રાવકને ક૨વો કલ્પતો નથી. (૧૨) નિર્ણાંછનકર્મ : સાંઢ વિગેરેને વર્ધિત કરવા = તેમના અમુક અંગોનો છેદ કરવો શ્રાવકને કલ્પે નહીં. (૧૩) દવાગ્નિદાપનતાકર્મ : જેમ ઉત્તરાપથમાં (દેવિશેષમાં) પોતાના ખેતરનું રક્ષણ કરવા માટે (= નકામા ઘાસ વિગેરે જે ઉગ્યા હોય તેનો નિકાલ કરવા માટે) ખેતરને બાળે. જેથી પછીથી નવું ઘાસ ઊગે (જે ગાયો વિગેરેને ચરવા કામ આવે તેમજ પોતાના ખેતરમાં બીજો સારો પાક થાય.) અગ્નિથી 25 ८३. शङ्खमूल्यं ददाति, एवमादि न कल्पते, पूर्वानीतं क्रीणाति, लाक्षावाणिज्येऽपि एत एव दोषास्तत्र कृमयो भवन्ति, रसवाणिज्यं - कल्यपालत्वं तत्र सुरादिपाने बहवो दोषाः मारणाक्रोशवधादयस्तस्मान्न कल्पते, विषवाणिज्यं विषविक्रयस्तस्य न कल्पते, तेन बहूनां जीवानां विराधना, केशवाणिज्यं दासीगृहीत्वाऽन्यत्र विक्रीणाति यत्रार्घन्ति, अत्राप्यनेके दोषाः परवशित्वादयः, यन्त्रपीडनकर्म - तैलिकं यन्त्रं इक्षुयन्त्रं चक्रादि तदपि न कल्पते, निर्लाच्छनकर्म-वर्धयितुं गवादीन् न कल्पते, दवाग्निदापनताकर्म वनदवं ददाति 30 क्षेत्ररक्षणनिमित्तं यथोत्तरापथे, पश्चात् दग्धे तरुणं तृणमुत्तिष्ठते, तत्र सत्त्वानां शतसहस्त्राणां वधः, सरोहूदतटाकपरिशोषणताकर्म Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ મેં આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૭) सरदहतलागादीणि सोसेति पच्छा वाविज्जंति, एवं ण कप्पति, असदीपोसणताकम्म-असतीओ पोसेति जधा गोल्लविसए जोणीपोसगा दासीओ पोसंति तासिं भाडि गेण्हेंति, प्रदर्शनं चैतद् बहुसावद्यानां कर्मणां एवंजातीयानां, न पुनः परिगणनमिति भावार्थः । .. उक्तं सातिचारं द्वितीयं गुणवतं, साम्प्रतं तृतीयमाह - 5 अणत्थदंडे चंउव्विहे, पन्नत्ते, तंजहा-अवज्झाणायरिए पमायायरिए हिंसप्पयाणे पावकम्मोवएसे, अणत्थदंडवेरमणस्स समणोवा० इमे पञ्च० तंजहा-कंदप्पे कुक्कुइए मोहरिए संजुत्ताहिगरणे उवभोगपरिभोगाइरेगे ८ ॥ (सूत्रम्) __ अस्य व्याख्या-अनर्थदण्डशब्दार्थः-अर्थः-प्रयोजनं, गृहस्थस्य क्षेत्रवास्तुधनशरीरपरिजनादिविषयं तदर्थ आरम्भो-भूतोपमर्दोऽर्थदण्डः, दण्डो निग्रहो यातना विनाश इति पर्यायाः, अर्थेन10 प्रयोजनेन दण्डोऽर्थदण्डः स चैष भूतविषयः उपमर्दनलक्षणो दण्डः क्षेत्रादिप्रयोजनमपेक्षमाणोऽर्थदण्ड उच्यते, तद्विपरीतोऽनर्थदण्डः-प्रयोजननिरपेक्षः, अनर्थः अप्रयोजनमनुपयोगो निष्कारणतेति पर्यायाः, विनैव कारणेन भूतानि दण्डयति सः, तथा कुठारेण प्रहृष्टस्तरुस्कन्धशाखादिषु प्रहरति બાળવામાં લાખો જીવોની હિંસા થવાથી શ્રાવકને આવું કરવું કલ્પતું નથી. (૧૪) સરોવર, હૃદ, તળાવપરિશોષણતાકર્મ : સરોવર, હૃદ, તળાવ વિગેરેમાંથી પોતાના ખેતરમાં વાવવા માટે પાણીને 15 ખેંચવાદ્વારા સરોવરાદિ શોષે. અથવા સરોવરાદિના પાણીને શોષીને ત્યાં જ વાવણી કરે. આવું કરવું શ્રાવકને કહ્યું નહીં. (૧૫) અસતિપોષણતાકર્મ : અસતિઓ = દુ:શીલ સ્ત્રીઓનું પોષણ કરે. જેમ કે, ગોલનામના દેશવિશેષમાં યોનિપોષકો (= સ્ત્રી વિગેરેનું પોષણ કરનારી વ્યક્તિઓ) દાસીઓનું પોષણ કરે છે અને તેઓનું ભાડું ગ્રહણ કરે છે. આ પંદરપ્રકારો માત્ર દેખાડ્યા છે બાકી આના જેવા બહુસાવદ્ય બીજા પણ કર્મો ઉપલક્ષણથી સમજી લેવા. એની અહીં ગણના કરી નથી. 20 અવતરણિકા : અતિચારસહિત બીજું ગુણવ્રત કહ્યું. હવે ત્રીજું કહે છે કે સૂત્રાર્થ : ટીકાર્ય પ્રમાણે જાણવો. ટીકાર્થ અનર્થદંડશબ્દનો અર્થ આ પ્રમાણે જાણવો. તેમાં ગૃહસ્થનું ક્ષેત્ર, વાસ્તુ, ધન, શરીર, પરિજન વિગેરે સંબંધી જે પ્રયોજન તે અર્થ જાણવો અને જીવોનો જે નાશ તે દંડ. અહીં દંડ, નિગ્રહ, યાતના, વિનાશ આ બધા પર્યાયવાચી શબ્દો છે. કોઈ પ્રયોજનને કારણે થતો જે દંડ તે અર્થદંડ. અને 25 અહીં તે દંડ જીવોના નાશરૂપ જાણવો. ટૂંકમાં ક્ષેત્ર વિગેરેના પ્રયોજનની અપેક્ષા રાખીને કરાતો જીવોનો નાશ તે અર્થદંડ કહેવાય છે. તેનાથી વિપરીત = જે પ્રયોજનથી નિરપેક્ષ છે તે અનર્થદંડ છે. અહીં અનર્થ, અપ્રયોજન, અનુપયોગ, નિષ્કારણતા આ બધા પર્યાયવાચી શબ્દો જાણવા. ટૂંકમાં કોઇપણ કારણ વિના જેમાં જીવોનો નાશ થાય છે તે અનર્થદંડ કહેવાય છે. હૃષ્ટ–પૃષ્ટ વ્યક્તિ કુહાડીથી સંકલ્પપૂર્વક વૃક્ષના થડ, શાખા વિગેરે ઉપર પ્રહાર કરે અને કાચિંડો, કીડી વિગેરેને મારી 30 ८४. सरोहूदतटाकादीन् शोचयति, पश्चादुप्यन्ते, एवं न कल्पते, असतीपोषणताकर्म-असतीः पोषयति तथा गौडविषये योनिपोषका दास्यः पोषयन्ति तासां भाटिं गृह्णन्ति । Page #208 -------------------------------------------------------------------------- ________________ અનર્થદંડનું સ્વરૂપ * ૧૯૭ कृकलासपिपीलिकादीन् व्यापादयति कृतसङ्कल्पः, न च तद्व्यापादने किञ्चिदतिशयोपकारि प्रयोजनं येन विना गार्हस्थ्यं प्रतिपालयितुं न शक्यते, सोऽयमनर्थदण्डः चतुर्विधः प्रज्ञप्तः, तद्यथा——अपध्यानाचरित' इति अपध्यानेनाचरितः अपध्यानाचरितः समासः, अप्रशस्तं ध्यानं अपध्यानं, इह देवदत्तश्रावककोङ्कणकसाधुप्रभृतयो ज्ञापकं, 'प्रमादाचरितः' प्रमादेनाचरित इति विग्रहः, प्रमादस्तु मद्यादिः पञ्चधा, तथा चोक्तम् - "मज्जं विसयकसाया विकथा णिद्दा य पंचमी 5 भणिया” अनर्थदण्डत्वं चास्योक्तशब्दार्थद्वारेण स्वबुद्ध्या भावनीयं, 'हिंसाप्रदानं' इह हिंसाहेतुत्वादायुधानलविषादयो हिंसोच्यते, कारणे कार्योपचारात्, तेषां प्रदानमन्यस्मै क्रोधाभिभूतायानभिभूताय वा न कल्पते, प्रदाने त्वनर्थदण्ड इति, 'पापकर्मोपदेशः ' पातयति नरकादाविति पापं तत्प्रधानं कर्म पापकर्म तस्योपदेश इति समासः, यथा - कृष्यादि कुरुत, तथा चोक्तं- "छिंत्ताणि कसध गोणे दमेध इच्चादि सावगजणस्स । णो कप्पति उवदिसिउं जाणियजिणवयणसारस्स ॥१॥" 10 इदमतिचाररहितमनुपालनीयमित्यतोऽस्यैवातिचाराभिधित्सयाऽऽह-' अणदुदंडे 'त्यादि, अनर्थदण्डविरमणस्य श्रमणोपासकेनामी पञ्चातिचारा ज्ञातव्याः न समाचरितव्याः, तद्यथा - कन्दर्पः - कामः નાંખે. તે જીવોને મારવામાં કોઇ વિશિષ્ટ પ્રકારનો ફાયદો થાય એવું કોઇ પ્રયોજન સરતું નથી કે જેના વિના ગૃહસ્થપણું પાલવું શક્ય ન થાય. આવા પ્રકારની જીવહિંસાને અનર્થદંડ કહેવાય છે. તીર્થંકર-ગણધરોએ આ અનર્થદંડ ચાર પ્રકારનો કહ્યો છે. તે આ પ્રમાણે (૧) 15 · અપધ્યાનાચરિત ઃ જે અપધ્યાનથી આચરેલો હોય. અપ્રશસ્ત એવું જે ધ્યાન તે અપધ્યાન. અહીં દેવદત્તશ્રાવક, કોંકણક સાધુ વિગેરે દષ્ટાન્ત જાણવા. (દેવદત્તશ્રાવકનું દૃષ્ટાન્ત ખ્યાલમાં નથી અને કોંણક સાધુનું દૃષ્ટાન્ત ભા. ૫ પૃ. ૨૬૮ માં છે.) (૨) પ્રમાદાચરિત : પ્રમાદને કારણે થયેલ. અહીં મઘ વિગેરે પાંચ પ્રકારના પ્રમાદ જાણવા. કહ્યું છે – “દારૂ, વિષય, કષાય, વિકથા અને પાંચમો પ્રમાદ નિદ્રા છે. ।૧।।’ આ પ્રમાદોનું અનર્થદંડપણું પૂર્વે કહેવાયેલ શબ્દાર્થ પ્રમાણે પોતાની 20 બુદ્ધિથી વિચારી લેવું. (આનું વિશેષવર્ણન યોગશાસ્ત્ર–૩જો પ્રકાશ ગા. ૭૮ વિગેરેમાંથી જાણવું.) (૩) હિંસાપ્રદાન : અહીં શસ્ત્ર, અગ્નિ, વિષ વિગેરે હિંસાનું કારણ હોવાથી કારણમાં કાર્યનો ઉપચાર કરતા શસ્રાદિ જ હિંસા કહેવાય છે. ક્રોધથી યુક્ત કે અયુક્ત એવા બીજાને આ શસ્ત્ર વિગેરે આપવા શ્રાવકને કલ્પતા નથી. આપે તો અનર્થદંડનો દોષ લાગે. (૪) પાપકર્મોપદેશ : જે આત્માને નરકાદિમાં પાડે છે તે પાપ. પાપની મુખ્યતા છે જેમાં તેવું કર્મ તે પાપકર્મ. તેનો જે ઉપદેશ તે પાપકર્મોપદેશ એ પ્રમાણે સમાસ જાણવો. જેમ કે – “તમે ખેતી વિગેરે કરો.” કહ્યું છે – “ખેતરને ખેડ, બળદોનું દમન કર વિગેરે ઉપદેશ જિનવચનના રહસ્યને જાણનાર શ્રાવકને આપવો યોગ્ય Hell. 11911" 25 _66 – - આ ગુણવ્રત અતિચાર વિના પાલવું જોઇએ. તેથી તેના જ અતિચારોને કહેવાની ઇચ્છાથી કહે છે – ‘અદ્રુદંડ....’ વિગેરે. શ્રાવકે અનર્થદંડવિરતિના આ પાંચ અતિચારો જાણવા, પણ આચરવા 30 નહીં. તે આ પ્રમાણે – (૧) કંદર્પ : કંદર્પ એટલે કામવિકાર. તેના કારણભૂત એવો વિશિષ્ટ ८५. क्षेत्राणि कृष गा दमय इत्यादि श्रावकजनस्य । न कल्पते उपदेष्टुं ज्ञातजिनवचनसारस्य ॥१॥ Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ જ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૭). तद्धेतुर्विशिष्टो वाक्प्रयोगः कन्दर्प उच्यते, रागोद्रेकात् प्रहासमिश्रो मोहोद्दीपको नर्मेति भावः । इह सामाचारी-सावगस्स अट्टहासो न वद्दति, जति णाम हसियव्वं तो ईसिं चेव विहसितव्वंति । कौकुच्यं-कुत्सितसंकोचनादिक्रियायुक्तः कुचः कुकुचः तद्भावः कौकुच्यं-अनेकप्रकारा मुखनयनोष्ठकरचरणभूविकारपूर्विका परिहासादिजनिका भाण्डादीनामिव विडम्बनक्रियेत्यर्थः । एत्थ सामायारी-तारिसगाणि भासितुं ण कप्पति जारिसेहिं लोगस्स हासो उप्पज्जति, एवं गतीए ठाणेण वा ठातितुन्ति । मौखर्यं-धाष्र्यप्रायमसत्यासम्बद्धप्रलापित्वमुच्यते, मुहेण वा अरिमाणेति, जधा कुमारामच्चेणं सो चारभडओ विसज्जितो, रण्णा णिवेदितं, ताए जीविकाए वित्ति दिण्णा, अण्णता रुद्वेण मारितो कुमारामच्चो । संयुक्ताधिकरणं-अधिक्रियते नरकादिष्वनेनेत्यधिकरणं वास्युदूखलशिलापुत्रकगोधूमयन्त्रकादि संयुक्तं अर्थक्रियाकरणयोग्यं संयुक्तं च तदधिकरणं चेति 10 વાણીપ્રયોગ કંદર્પ કહેવાય છે. પ્રબળ એવા રાગથી મોહને ઉત્પન્ન કરનારી હાસ્યમિશ્રિત ઠઠ્ઠા મશ્કરી એ કંદર્પ જાણવો. અહીં સામાચારી આ પ્રમાણે કે – શ્રાવકને જોર-જોરથી હસવું યોગ્ય નથી. જો કદાચ હસવું પડે તો સ્મિત કરે. (૨) કોકુચ્ય : ખરાબ રીતે સંકોચન વિગેરે ક્રિયાથી યુક્ત કુચ (= ક્રિયાવિશેષ) તે કુકુચ તેનો જે ભાવ તે કીકુ અર્થાત્ મોં, આંખ, હોઠ, હાથ, પગ, ભ્રમરનું સંકોચન વિગેરે ભાંડ (વિદૂષક) 15 વિગેરેની જેમ એવી રીતે કરે છે જેથી સામેવાળાને હસવું આવે વિગેરે થાય. આમ, શરીરના અવયવોની અનેક પ્રકારની સંકોચન વિગેરે ક્રિયા કૌકુચ્ય કહેવાય છે. અહીં સામાચારી-શ્રાવકે તેવા પ્રકારનું બોલવું ન જોઇએ કે એ રીતે ચાલવું, ઊભા રહેવું, બેસવું વિગેરે ન કરવું જોઇએ કે જેથી લોકોને હસવું આવે. (૩) મૌખર્ય : ધૃષ્ટતાપૂર્વકના અસત્ય, અસંબદ્ધ વચનો બોલવા તે મૌખર્ય કહેવાય છે. અથવા 20 મુખથી = એવા પ્રકારના વચનોથી શત્રુઓ ઊભા કરે. જેમ કે (દૃષ્ટાન્ત ચૂર્ણિ અને ટીપ્પણીના આધારે લખાય છે –) કોઈક રાજાને અન્યગામમાં ઝડપથી જઈ શકે એવા પુરુષની જરૂર પડી. તેથી રાજાએ મંત્રીને પૂછ્યું કે “શીઘ્રગતિવાળો પુરુષ આપણા રાજ્યમાં કોણ છે ?” મંત્રીએ એક શૂરવીર એવા સૈનિકનું નામ આપ્યું. તે સૈનિક જવા તૈયાર નહોતો છતાં પણ પરાણે તે સૈનિકને રવાના કર્યો. (આ રીતે મંત્રીએ પોતાના મુખથી સૈનિકને શત્રુ બનાવ્યો.) સૈનિક “મને મંત્રીએ પરાણે આ કામમાં જોડ્યો 25 છે એમ વિચારી મંત્રી ઉપર દ્વેષ પામ્યો. પરિણામે એકવાર તક મળતા સૈનિકે મંત્રીને મારી નાંખ્યો. (૪) સંયુક્તાધિકરણ : જેનાવડે આત્મા નરકાદિનો અધિકારી બનાવાય છે તે અધિકરણ. તે અધિકરણ તરીકે વાસી (લાકડાં છોડલાનું શસ્ત્ર), ખાંડણી, ઔષધ વિગેરે વાટવાનો પથ્થર, ઘંટી વિગેરે જાણવા. સંયુક્ત એટલે અર્થક્રિયાને = કુહાડી વિગેરેનું જે કાર્ય હોય તે કાર્ય કરવાને યોગ્ય. ८६. श्रावकस्याट्टहासो न वर्त्तते, यदि नाम हसितव्यं तर्हि ईषदेव विहसितव्यमिति । अत्र सामाचारी-तादंशि 30 भाषितुं न कल्पते यादृशैलॊकस्य हास्यमुत्पद्यते, एवं गत्या स्थानेन वा स्थातुमिति मुखेन वाऽरिमानयति, यथा कुमारामात्येन स चारभटो विसृष्टः, राज्ञो निवेदितं, तया जीविकया वृत्तिर्दत्ता, अन्यदा रुष्टेन मारितः कुमारामात्यः । Page #210 -------------------------------------------------------------------------- ________________ અનર્થદંડવ્રતના અતિચારો ૧૯૯ समासः । एत्थ समाचारी-सावगेण संजुत्ताणि चेव सगडादीनि न धरेतव्वाणि, एवं वासीपरसुमादिसु विभासा । 'उपभोगपरिभोगातिरेक' इति उपभोगपरिभोगशब्दार्थो निरूपित एव तदतिरेकः । एत्थवि सामायारी-उवभोगातिरित्तं जदि तेल्लामलए बहुए गेण्हति ततो बहुगा ण्हायगा वच्चंति तस्स लोलियाए, अण्हेवि अण्हायगा प्रहायंति, एत्थ पूतरगाआउक्कायवधो, एवं पुष्फतंबोलमादिविभासा, एवं ण वमृति, का विधी सावगस्स उवभोगे पहाणे ?, घरे पहायव्वं णत्थि ताधे 5 तेल्लामलएहिं सीसं घंसित्ता सव्वे साडेतूणं ताहे तडागाईतडे निविट्ठो अंजलिहि ण्हाति, एवं जेसु य पुप्फेसु पुष्फकुंथुताणि ताणि परिहरति । ____उक्तं सातिचारं तृतीयगुणवतं, व्याख्यातानि गुणव्रतानि, अधुना शिक्षापदव्रतानि उच्यन्ते, સંયુક્ત એવું અધિકરણ તે સંયુક્તાધિકરણ એમ સમાસ જાણવો. અહીં સામાચારી–શ્રાવકે ગાડા વિગેરે સંયુક્ત (= બળદો જોડીને તૈયાર) રાખવા ન જોઇએ. આ જ પ્રમાણે વાસી, કુહાડો વિગેરે 10 તૈયાર કરીને રાખવા નહીં (જેમ કે, કુહાડો હોય તો તેને હાથો સંયુક્ત કરીને ન રાખે અથવા ધાર બુઠ્ઠી હોય તો તીક્ષ્ણ કરીને ન રાખે વિગેરે.) (૫) ઉપભોગ-પરિભોગ-અતિરેક : ઉપભોગ–પરિભોગ શબ્દોનો અર્થ પૂર્વે જણાવી જ દીધો છે. તેનો જે અતિરેક તે ઉપભોગપરિભોગાતિરેક. અહીં સામાચારી – ઉપભોગઅતિરેકપણું આ પ્રમાણે કે જો શ્રાવક તળાવે સ્નાન કરવા જાય ત્યારે સાથે તેલ, આમળા વધુ પ્રમાણમાં ગ્રહણ 15 કરે તો ત્યાં તેની લાલચથી ઘણા બધા લોકો સ્નાન કરવા આવે. તથા સ્નાન ન કરવાની ઇચ્છાવાળા બીજા પણ ત્યાં તેલ-આમળાની લાલચથી સ્નાન કરે. તેથી પાણીમાં રહેલા પોરા વિગેરે અને અપ્લાયજીવોની હિંસા થાય છે. આ જ પ્રમાણે પુષ્પ, તંબોલ વિગેરેમાં પણ સમજી લેવું. ઉપભોગની વસ્તુઓ વધારે રાખવી શ્રાવકને કલ્પતી નથી. શંકા : સ્નાનરૂપ ઉપભોગમાં શ્રાવકને કઈ વિધિ જાણવી ? – પ્રથમ શ્રાવકે પોતાના ઘરમાં જ સ્નાન કરવું જોઇએ. જો એ શક્ય ન હોય તો તેલ- 20 આમળાવડે પોતાનું મસ્તક ઘસીને તે બધું ત્યાં જ ખંખેરીને પછી તળાવ વિગેરેના કિનારે બેસી અંજલિવડે સ્નાન કરે. આ જ પ્રમાણે જે પુષ્પોમાં પુષ્પના કુંથવા જીવો હોય તે પુષ્પો છોડી દે. અવતરણિકા : અતિચારસહિત ત્રીજું ગુણવ્રત કહ્યું. તે સાથે ગુણવ્રતોનું વ્યાખ્યાન પૂર્ણ થયું. હવે શિક્ષાપદવ્રતો કહેવાય છે. (શિક્ષા – અભ્યાસ, તે માટેના જે પદો = સ્થાનો તે શિક્ષાપદો. તે રૂપ જે વ્રત તે શિક્ષાપદવ્રત. અણુવ્રતો અને ગુણવ્રતો એકવાર ગ્રહણ કરવાના હોય છે, જયારે આ 25 શિક્ષાપદવ્રતોનો વારંવાર અભ્યાસ કરવાનો હોય છે. માટે તેઓને શિક્ષાપદ કહેવાય છે.) તે ચાર ८७: अत्र सामाचारी श्रावकेण संयुक्तानि शकटादीनि न धारणीयानि, एवं वासीपर्वादिषु विभाषा । अत्रापि सामाचारी-उपभोगातिरिक्तं यदि तैलामलकादीनि बहूनि गृह्णाति ततो बहवः स्नानकारका व्रजन्ति तस्य लौल्येन, अन्येऽस्त्रायका अपि स्नान्ति, अत्र पूतरकाद्यप्कायवधः, एवं पुष्पतांबूलादिविभाषा, एवं न वर्त्तते, को विधिः श्रावकस्योपभोगे स्नाने ? गृहे स्नातव्यं नास्ति तदा तैलामलकैः शीर्षं घृष्ट्वा सर्वाणि 30 शाटयित्वा ततस्तडाकादीनां तटे निवेश्याञ्जलिभिः स्नाति, एवं येषु पुष्पेषु पुष्पकुन्थवस्तानि परिहरति । * ‘ાય' - પૂર્વમુદ્રિતે પ્રત્ય૦ ઘા Page #211 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ જ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૭). तानि च चत्वारि भवन्ति, तद्यथा-सामायिकं देशावकाशिकं पौषधोपवासः अतिथिसंविभागश्चेति, तत्राद्यशिक्षापदव्रतप्रतिपादनायाह - सामाइअं नाम सावज्जजोगपरिवज्जणं निरवज्जजोगपडिसेवणं च । सिक्खा दुविहा गाहा उववायठिई गई कसाया य । बंधंता वेयंता पडिवज्जाइक्कमे 5 पंच ॥१॥ सामाइअंमि उ कए समणो इव सावओ हवइ जम्हा । एएण कारणेणं बहुसो सामाइयं कुज्जा ॥२॥ सव्वंति भाणिऊणं विरई खलु जस्स सव्विया नत्थि । सो सव्वविरइवाई चुक्कइ देसं च सव्वं च ॥३॥ सामाइयस्स समणो० इमे पञ्च०, तंजहामणदुप्पणिहाणे वइदुप्पणिहाणे कायदुप्पणिहाणे सामाइयस्स सइअकरणया सामाइयस्स માવદિયસ રાયા ૨ || (સૂત્રમ્) | समो-रागद्वेषवियुक्तो यः सर्वभूतान्यात्मवत् पश्यति, आयो लाभः प्राप्तिरिति पर्यायाः, समस्यायः समायः, समो हि प्रतिक्षणमपूर्वैर्ज्ञानदर्शनचरणपर्यायनिरुपमसुखहेतुभिरधःकृतचिन्तामणिकल्पद्रुमोपमैर्युज्यते, स एव समायः प्रयोजनमस्य क्रियानुष्ठानस्येति सामायिकं समाय एव वा सामायिकं, नामशब्दोऽलङ्कारार्थः, अवयं-गर्हितं पापं, सहावद्येन सावद्यः योगो-व्यापारः कायिकादिस्तस्य परिवर्जनं-परित्यागः कालावधिनेति गम्यते, तत्र मा भूत् सावद्ययोगपरिवर्जन15 मात्रमपापव्यापारासेवनशून्यं सामायिकमित्यत आह-निरवद्ययोगप्रतिसेवनं चेति, अत्र सावधयोग છે – (૧) સામાયિક, (૨) દશાવકાશિક, (૩) પૌષધોપવાસ, અને (૪) અતિથિસંવિભાગ. તેમાં પ્રથમ શિક્ષાપદવ્રતનું પ્રતિપાદન કરવા માટે કહે છે ; સૂત્રાર્થ : ટીકાર્ય પ્રમાણે જાણવો. ટીકાર્ય : રાગ-દ્વેષ વિનાનો જે જીવ બીજા બધા જીવોને પોતાની જેમ જુએ છે (અર્થાત્ જેમ 20 પોતાને દુ:ખ ગમતું નથી, સુખ ગમે છે, તેમ બીજા જીવોને પણ દુ:ખ ગમતુ નથી સુખ ગમે છે એમ જે જુએ છે,) તે સમ કહેવાય છે. આય, લાભ, પ્રાપ્તિ આ ત્રણે પર્યાયવાચી શબ્દો જાણવા. તેથી સમનો જે આય=પ્રાપ્તિ તે સમાય. (શું સમની પ્રાપ્તિ થાય? હા, તે આ પ્રમાણે –) નિરૂપમસુખના કારણભૂત અને ચિંતામણિ તથા કલ્પવૃક્ષની ઉપમા પણ જેની સામે ઓછી પડે છે એવા નવા-નવા જ્ઞાન-દર્શનચારિત્રના પર્યાયોદ્વારા દરેક ક્ષણે સમની પ્રાપ્તિ થાય છે. તે સમાય જ જે ક્રિયાનુષ્ઠાનનું 25 પ્રયોજન છે તે ક્રિયાનુષ્ઠાન સામાયિક કહેવાય છે. અથવા સમાય એ જ સામાયિક. મૂળમાં “નામ” શબ્દ શોભા માટે જાણવો. અવદ્ય એટલે ગહ પામેલું = નિંદ્ય પાપ. અવદ્ય સાથે જે હોય તે સાવદ્ય. યોગ એટલે કાયિક વિગેરે વ્યાપાર. આ સાવદ્ય એવા યોગનો જે અમુક કાળ સુધી ત્યાગ તે સાવદ્યયોગપરિવર્જન. તેમાં સામાયિક એ નિરવદ્ય એવા યોગના આસેવન વિનાનું માત્ર સાવદ્યયોગના ત્યાગરૂપ ન થાઓ તે માટે 30 કહે છે – (સામાયિક સાવદ્યયોગના ત્યાગરૂપ) અને નિરવદ્યયોગના પ્રતિસેવનરૂપ છે. અહીં શ્રાવકે સાવઘયોગના ત્યાગની જેમ નિરવદ્યયોગના પ્રતિસેવનમાં પણ રોજે રોજ યત્ન કરવો જોઈએ એવું Page #212 -------------------------------------------------------------------------- ________________ સામાયિકની વિધિ ૨૦૧ परिवर्जनवनिरवद्ययोगप्रतिसेवनेऽप्यहर्निशं यत्नः कार्य इति दर्शनार्थं चशब्दः परिवर्जनप्रतिसेवनक्रियाद्वयस्य तुल्यकक्षतोद्भावनार्थः । एत्थ पुण सामाचारी-सामाइयं सावएण कथं कायव्वंति ?, इह सावगो दुविधो-इड्डीपत्तो अणिड्डिपत्तो य, जो सो अणिड्डिपत्तो सो चेतियघरे साधुसमीपे वा घरे वा पोसधसालाए वा जत्थ वा विसमति अच्छति वा निव्वावारो सव्वत्थ करेति तत्थ, चउसु ठाणेसु णियमा कायव्वं-चेतियघरे साधुमूले पोषधसालाए घरे आवासगं करेंतोत्ति, तत्थ जति 5 साधुसगासे करेति तत्थ का विधी ?, जति परं परभयं नत्थि जतिवि य केणइ समं विवादो णत्थि जति कस्सइ ण धरेइ मा तेण अंछवियछियं कज्जिहिति, जति य धारणगं ?ण न गेण्हति मा भज्जिहित्ति, जति वावारं ण वातारेति, ताधे घरे चेव सामायिकं कातूणं वच्चति, पंचसमिओ तिगुत्तो ईरियाउवजुत्ते जहा साहू भासाए सावज्जं परिहरंतो एसणाए कटुं लेटुं वा पडिलेहिउं पाडवा माटे 'च' २०६ त्या अने प्रतिसेवन बने यानी तुल्यता प्राट ४२१॥ भाटे सापेको छ. 10 અહીં વળી સામાચારી આ પ્રમાણે છે – શ્રાવકે સામાયિક કેવી રીતે કરવું જોઈએ ? તે કહે છે કે શ્રાવક બે પ્રકારના છે – ઋદ્ધિમાન અને ઋદ્ધિ વિનાના. તેમાં જે તે ઋદ્ધિ વિનાનો શ્રાવક છે તે ચૈત્યઘરમાં, સાધુ પાસે, ઘરમાં, પૌષધશાળામાં કે જ્યાં પોતે વ્યાપાર વિનાનો થયેલો શાંતિથી આરામ કરતો હોય કે રહેતો હોય ત્યાં બધે સામાયિક કરે, પરંતુ મુખ્યતયા ચૈત્યઘર, સાધુપાસે, પૌષધશાળા અને ઘર એમ જો આ ચાર સ્થાનોમાં આવશ્યક કરતો હોય ત્યારે નિયમથી કરવું. 15 જો સાધુ પાસે કરતો હોય તો ત્યાં કઈ વિધિ છે? તે કહે છે – જો કોઈ પરનો = શત્રુ વિગેરેનો ભય ન હોય, કે કોઇની સાથે વિવાદ નથી કે કોઈનું દેવું માથે નથી, કારણ કે જો ભય, વિવાદ હશે તો સામેવાળા સાથે બાથા–બાથી ન થઇ જાય, અને જો માથે દેવું હોય તો સાધુ પાસે જતી વખતે રસ્તામાં ક્યાંય લેણદાર મળે અને તે સામાયિકનો ભંગ ન કરે તે માટે ઘરેથી સામાયિક ગ્રહણ ન કરે. પરંતુ જો આવું કઈ નથી અર્થાત્ ભય, વિવાદ કે દેવું નથી, કે રસ્તામાં જતી વેળાએ કોઈ વ્યાપાર 20 પણ કરવાનો નથી. તો તે શ્રાવક ઘરેથી સામાયિક લઈને સાધુ પાસે જાય. જતી વેળાએ તે શ્રાવક પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિથી યુક્ત થઇને જાય. તે આ પ્રમાણે – સાધુની જેમ ઇર્ષામાં બરાબર ઉપયુક્ત, ભાષાથી સાવઘનો ત્યાગ કરતો, એષણા સમિતિમાં કાઇ કે માટીના ઢેફા વિગેરેની જરૂર હોય તો તેના ८८. अंत्र पुनः सामाचारी सामायिकं श्रावकेण कथं कर्त्तव्यमिति ?, इह श्रावको द्विविधःऋद्धिप्राप्तोऽनृद्धिप्राप्तश्च, यः सोऽनृद्धिप्राप्तः स चैत्यगृहे साधुसमीपे वा गृहे वा पौषधशालायां वा यत्र वा 25 विश्राम्यति तिष्ठति वा निर्व्यापारः सर्वत्र करोति तत्र, चतुषु स्थानेषु नियमात् कर्त्तव्यं-चैत्यगृहे साधुमूले पौषधशालायां गृहे वाऽऽवश्यकं कुर्वन्निति, तत्र यदि साधुसकाशे करोति तत्र को विधिः ?-यदि परं परभयं नास्ति यदि च केनापि सार्धं विवादो नास्ति यदि कस्मैचिन्न धारयति मा तेनाकर्षविकर्षं भूदिति, यदि चाधमर्णं दृष्ट्वा न गृह्णाति मा भङ्गक्ष्यतीति, यदि व्यापारं न करोति, तदा गृह एव सामायिकं कृत्वा व्रजति, पञ्चसमितस्त्रिगुप्त ईर्याधुपयुक्तो यथा साधुः भाषायां सावद्यं परिहरन् एषणायां काष्ठं लेष्टुं वा 30 प्रतिलिख्य Page #213 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ આ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૭) मज्जेत्तुं एवं आदाणणिक्खेवणे खेलसिंघाणे ण विगिंचति, विगिंचंतो वा पडिलेहेति य पमज्जति य, जत्थ चिट्ठति तत्थवि गुत्तिणिरोधं करेति । एताए विधीए गत्ता तिविधेण णमित्तु साधुणो पच्छा सामाइयं करेति - 'करेमि भन्ते ! सामाइयं सावज्जं जोगं पच्चक्खामि दुविधं तिविधेणं जाव साधू पज्जुवासामित्ति कातूणं, पच्छा ईरियावहियाए पडिक्कमति, पच्छा आलोएत्ता 5 वंदति आयरियादी जधारातिणिया, पुणोवि गुरुं वंदित्ता पडिलेहित्ता णिविट्ठो पुच्छति पढति वा, एवं चेतियाइएसुवि, जदा सगिहे पोसधसालाए वा तत्थ णवरि गमणं णत्थि, जो इड्डीपत्तो सो सव्वड्डीए एति, तेण जणस्स उच्छाहोवि आढिता य साधुणो सुपुरिसपरिग्गहेणं, जति सो कयसामाइतो एति ताधे आसहत्थिमादिणा जणेण य अधिकरणं वट्टति, ताधे ण करेति, ' સ્વામી પાસે અનુજ્ઞા લઇ તેનું પ્રતિલેખન, પ્રમાર્જન કરીને ગ્રહણ કરતો, આ જ પ્રમાણે આદાન– 10 નિક્ષેપણમાં પણ પ્રતિલેખન–પ્રમાર્જન કરીને ગ્રહણ–મુંચન કરતો, પારિષ્ઠાપર્નિકામાં શ્લેષ્મ—ગળફાનો ત્યાગ કરે નહીં, કરવો પડે તો પ્રતિલેખન—પ્રમાર્જન કરીને પરઠવે, જ્યાં ઊભો રહે ત્યાં પણ મનાદિ ગુપ્તિનો નિરોધ કરે. આ પ્રમાણેની વિધિથી ઉપાશ્રયમાં જઇને સાધુઓને મન–વચન—કાયાથી નમસ્કાર કરીને પછી સામાયિકને કરે – “હે ભન્તે ! જ્યાં સુધી હું સાધુઓની પર્યુપાસના કરું ત્યાં સુધી દ્વિવિધ—ત્રિવિધ 15 સાવઘયોગનું પચ્ચક્ખાણ કરવાદ્વારા સામાયિક કરું છું.” આ પ્રમાણે ‘કરેમિ ભંતે !’સૂત્ર બોલીને ઇર્યાવહી પ્રતિક્રમે. ત્યાર બાદ (પોતાના આગમનાદિની) આલોચના કરીને આચાર્ય વિગેરેને રત્નાધિક પ્રમાણે વંદન કરે. ત્યાર બાદ ફરી ગુરુને વંદન કરીને બેસવાના સ્થાનનું પડિલેહણ કરીને બેસે. આસન ઉપર બેઠેલો તે શંકાસ્થાનો પૂછે અથવા ભણે. આ જ પ્રમાણે ચૈત્યઘર વિગેરેમાં પણ જાણવું. હવે જ્યારે પોતાના ઘરમાં કે પૌષધશાળામાં સામાયિક કરે ત્યારે બહાર જવાનું હોતું નથી. હવે જે રાજા વિગેરે ઋદ્ધિમાન શ્રાવક છે. તે પોતાની સર્વઋદ્ધિ સાથે સાધુ પાસે સામાયિક કરવા આવે. (અર્થાત્ ઋદ્ધિ વિનાના શ્રાવકની જેમ ઘરેથી સામાયિક કરીને નીકળે નહીં.) આવી ઋદ્ધિ સાથે શ્રાવક જતો હોવાથી લોકોને પણ ધર્મમાં ઉત્સાહ વધે તથા આવા સારા લોકો પણ સાધુને પૂજે છે એમ વિચારી લોકો પણ સાધુઓનો આદરસત્કાર કરે. આવો શ્રાવક જો ઘરેથી જ સામાયિક લઇને જાય તો પોતાની ઋદ્ધિ સાથે નીકળતા હાથી—ઘોડા વિગેરેારા અને તેના માણસો વિગેરેદ્વારા 25 હિંસા થાય તેથી તે ઘરેથી સામાયિક લઇને જાય નહીં. એ જ પ્રમાણે જો ઘરેથી સામાયિક લઇને જવાનું 20 ८९. प्रमृज्य एवमादाननिक्षेपे, श्लेष्मसिङ्घाने न त्यजति त्यजन् वा प्रतिलिखति च प्रमाष्टि च, यत्र तिष्ठति तत्रापि गुप्तिनिरोधं करोति, एतेन विधिना गत्वा त्रिविधेन नत्वा साधून् पश्चात् सामायिकं करोति-करोमि भदन्त ! सामायिकं सावद्यं योगं प्रत्याख्यामि द्विविधं त्रिविधेन यावत् साधून् पर्युपासे इतिकृत्वा, पश्चात् ऐर्यापथिकीं प्रतिक्रामति, पश्चात् आलोच्य वन्दते आचार्यादीन् यथारात्त्रिकं, पुनरपि गुरुं वन्दित्वा प्रतिलिख्य 30 निविष्टः पृच्छति पठति वा, एवं चैत्यादिष्वपि, यदा स्वगृहे पौषधशालायां वा आवासके वा तदा नवरं गमनं नास्ति, य ऋद्धिप्राप्तः स सर्वर्ध्याऽऽयाति, तेन जनस्योत्साहः अपि च साधव आदूताः सुपुरुषपरिग्रहेण, यदि स कृतसामायिक आयाति तदाऽश्वहस्त्यादिना जनेन चाधिकरणं वर्त्तते ततो न करोति, Page #214 -------------------------------------------------------------------------- ________________ - સામાયિકની વિધિ ૨૦૩ कयसामाइएण य पादेहिं आगंतव्वं, तेणं ण करेति, आगतो साधुसमीवे करेति, जति सो सावओ तो ण कोइ उद्वेति, अह अहाभद्दओ ता पूता कता होतुत्ति भण्णति, ताधे पुव्वरइतं आसणं कीरति, आयरिया उट्ठिता य अच्छंति, तत्थ उठेतमणुढेंते दोसा विभासितव्वा, पच्छा सो इड्डीपत्तो सामाइयं करेड अणेण विधिणा-करेमि भन्ते ! सामाइयं सावज्जं जोगं पच्चक्खामि दविधं तिविधेण जाव नियमं पज्जुवासामित्ति, एवं सामाइयं काउं पडिक्कतो वंदित्ता पुच्छति, सो य किर सामाइयं 5 करेंतो मउडं अवणेति कुंडलाणि णाममुदं पुप्फतंबोलपावारगमादी वोसिरति, एसा विधी सामाइयस्स ।आह–सावद्ययोगपरिवर्जनादिरूपत्वात् सामायिकस्य कृतसामायिकः श्रावको वस्तुतः હોય તો પગેથી ચાલીને જવું પડે. તેથી પણ ઘરેથી સામાયિક કરીને નીકળે નહીં. ઋદ્ધિ સાથે આવીને તે શ્રાવક સાધુપાસે સામાયિક કરે. " આ આવનારો ઋદ્ધિમાન જો શ્રાવક હોય (= ધર્મ પામેલો હોય) તો તેના આવવાથી કોઈ સાધુ 10 ઊઠે નહીં. પરંતુ જો તે શ્રાવક ન હોય પણ યથાભદ્રક હોય (= ધર્મ પામેલો ન હોય, સાધુની સામાચારી જાણતો ન હોય) ત્યારે પૂજા કરાયેલી થાઓ (= મારા પણ માન-સત્કાર થયા એવું તેના મનમાં થાય તે માટે) કઇ વિધિ સાધુઓએ કરવી? તે કહેવાય છે – તે યથાભદ્રક આવે તે પહેલા જ તેને બેસવા માટે આસન તૈયાર કરે, તેના આવ્યા પહેલા જ આચાર્ય ઊભા થઈ આટા મારે, કારણ કે જો તેના આવતાની સાથે ઊઠે તો આવનાર ગૃહસ્થનો આદર કરવાના કારણે દોષ લાગે અને જો 15 ઊભા ન થાય તો તેને ખોટું લાગે માટે પહેલેથી જ આચાર્ય ઊભા થઈ આટા મારતા રહે. ત્યાર પછી તે ઋદ્ધિમાન આ વિધિથી સામાયિક કરે– ‘રેમિ ભંતે... નવ નિયાં પન્નુવામિ' (દ્ધિ વિનાનો શ્રાવક ‘નાવ સાધૂ પન્નુવામિ' બોલે અને ઋદ્ધિમાન શ્રાવક “નવ નિયમં પબ્લવીસામ' બોલે. આવું કેમ? એના સમાધાનમાં બહુશ્રુતો એવી યુક્તિ જણાવે છે કે – ઋદ્ધિમાન શ્રાવક ઘણા કાર્યોમાં વ્યસ્ત હોવાથી ઘણો સમય સાધુ પાસે વિતાવી શકે નહીં. તેથી ચોક્કસ સમયની મર્યાદા સાથે 20 તે સામાયિક કરે.) પછી પૂર્વની જેમ ઇરિયાવહીદ્વારા પ્રતિક્રાન્ત થયેલો વંદન કરીને પ્રશ્નાદિ પૂછે. તે ઋદ્ધિમાન સામાયિક કરતી વેળાએ પોતાના મુકુટ, કુંડલો, વીંટી દૂર મૂકે છે અને પુષ્પ, પાન, ઉત્તરીય વસ્ત્ર વિગેરેનો ત્યાગ કરે. આ સામાયિકની વિધિ કહી. - શંકા : સામાયિક એ સાવઘયોગના ત્યાગરૂપ હોવાથી જે શ્રાવક સામાયિક કરે છે તે ખરેખર તો સાધુ જ કહેવાય. અને તેથી તે ઇત્વરકાળ માટે પણ ત્રિવિધ-ત્રિવિધવડે સર્વસાવદ્યયોગોનું 25 ९०. कृतसामायिकेन च पादाभ्यामागन्तव्यं तेन न करोति, आगतः साधुसमीपे करोति, यदि स श्रावकस्तदा न कोऽपि अभ्युत्तिष्ठति, अथ यथाभद्रकस्तदाऽऽदृतो भवत्विति भण्यते, तदा पूर्वरचितमासनं क्रियते, आचार्याश्चोत्थितास्तिष्ठन्ति, तत्रोत्तिष्ठत्यनुत्तिष्ठति च दोषा विभाषितव्याः, पश्चात् स ऋद्धिप्राप्तः सामायिकं करोत्यनेन विधिना-करोमि भदन्त ! सामायिकं सावधं योगं प्रत्याख्यामि द्विविधं त्रिविधेन यावन्नियम पर्युपासे इति, एवं सामायिकं कृत्वा प्रतिक्रान्तो वन्दित्वा पृच्छति, स किल सामायिकं कुर्वन् मुकुटं 30 अपनयति कुण्डले नाममुद्रां पुष्पताम्बूलप्रावारकादि व्युत्सृजति, एष विधिः सामायिकस्य । Page #215 -------------------------------------------------------------------------- ________________ 5 ૨૦૪ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૭) साधुरेव स कस्माद् इत्वरं सर्वसावद्ययोगप्रत्याख्यानमेव न करोति त्रिविधं त्रिविधेनेति ?, अत्रोच्यते, सामान्येन सर्वसावद्ययोगप्रत्याख्यानस्यागारिणोऽसम्भवादारम्भेष्वनुमतेरव्यवच्छिन्नत्वात्, कनकादिषु चाऽऽत्मीयाग्रहानिवृत्तेः, अन्यथा सामायिकोत्तरकालमपि तदग्रहणप्रसङ्गात्, साधुश्रावकयोश्च प्रपञ्चेन भेदाभिधानात् । तथा चाह ग्रन्थकारः - सिक्खा दुविधा गाहा, उववातठिती गती कसाया य । बंधंता वेदन्ता पडिवज्जाइक्कमे पंच ॥ १ ॥ अस्या व्याख्या-इह शिक्षाकृतः साधु श्रावकयोर्महान् विशेषः, सा च शिक्षा द्विविधा - आसेवनाशिक्षा ग्रहणशिक्षा च, शिक्षा - अभ्यासः, तत्रासेवनाशिक्षामधिकृत्य सम्पूर्णामेव चक्रवालसामाचारीं सदा पालयति साधुः, श्रावकस्तु न तत्कालमपि सम्पूर्णामपरिज्ञानादसम्भवाच्च, 10 ग्रहणशिक्षां पुनरधिकृत्य साधुः सूत्रतोऽर्थतश्च जघन्येनाष्टौ प्रवचनमातर उत्कृष्टतस्तु बिन्दुसारपर्यन्तं गृह्णातीति, श्रावकस्तु सूत्रतोऽर्थतश्च जघन्येन ता एव प्रवचनमातर उत्कृष्टतस्तु षड्जीवनिकां यावदुभयतोऽर्थतस्तु पिण्डैषणां यावत्, न तु तामपि सूत्रतो निरवशेषामर्थत इति । सूत्रप्रामाण्याच्च પચ્ચક્ખાણ શા માટે કરતો નથી ? સમાધાન ઃ સામાન્યથી ગૃહસ્થને સર્વસાવદ્યયોગનું પ્રત્યાખ્યાન સંભવતું નથી કારણ કે સામાયિક . 15 લીધા પછી પણ જે પરિવારાદિ માટે આરંભો ચાલે છે તેમાં તેની અનુમોદના મટી જતી નથી. અને સોનું વિગેરે જે પોતાની મિલકત છે તેમાં તેનો મમત્વભાવ જતો રહ્યો નથી. જો જતો રહ્યો હોત તો સામાયિક કર્યા પછી પણ તે સોનું વિગેરે ગ્રહણ કરત નહીં પણ કરે છે માટે મમત્વભાવ પણ રહેલો છે. તથા સાધુ-શ્રાવક વચ્ચે વિસ્તારથી (આગળ) ભેદ જણાવેલો છે. તેથી તે શ્રાવક સાધુ બની જતો નથી કે જેથી સર્વસાવદ્યનું પચ્ચક્ખાણ તેને સંભવે. શ્રાવક—સાધુ વચ્ચે ભેદ જણાવવા ગ્રંથકારશ્રી 20 કહે છે ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો. ટીકાર્થ : સાધુ–શ્રાવક વચ્ચે શિક્ષાકૃત મોટો ભેદ છે. (૧) તે શિક્ષા બે પ્રકારે છે – આસેવનશિક્ષા અને ગ્રહણશિક્ષા. શિક્ષા એટલે અભ્યાસ. તેમાં આસેવનશિક્ષાને આશ્રયીને સાધુ બધી જ ચક્રવાલ સામાચારીને કાયમ માટે પાળે છે. જ્યારે શ્રાવક તત્કાળપૂરતી પણ સંપૂર્ણ સામાચારીને પાળતો 25 નથી, કારણ કે તેનું તેને જ્ઞાન નથી અને તેનાથી સંપૂર્ણ સામાચારીનું પાલન કરવું શક્ય પણ નથી. ગ્રહણશિક્ષાને આશ્રયીને સાધુ સૂત્ર—અર્થથી જઘન્યથી આઠ પ્રવચનમાતાનું જ્ઞાન અને ઉત્કૃષ્ટથી બિંદુસાર (૧૪મું પૂર્વ) સુધીનું જ્ઞાન ગ્રહણ કરે છે. જ્યારે શ્રાવક સૂત્ર—અર્થથી જઘન્યથી તે જ આઠ પ્રવચનમાંતાનું જ્ઞાન અને ઉત્કૃષ્ટથી સૂત્ર—અર્થરૂપ ઉભયથી દશવૈકા. ના ૪થા ષડ્જવનિકાય અધ્યયન સુધી અને અર્થથી પિંડૈષણા સુધીનું જ્ઞાન ગ્રહણ કરે છે. તે પિંડૈષણાને પણ સૂત્રથી નહીં પણ અર્થથી 30 સંપૂર્ણ ગ્રહણ કરે. (આ પ્રમાણે જ્ઞાન—ક્રિયાને આશ્રયીને શ્રાવક—સાધુવચ્ચે ભેદ કહ્યો.) સૂત્રના પ્રામાણ્યથી સાધુ–શ્રાવક વચ્ચે ભેદ જણાય છે. કહ્યું છે – ‘સામામિ (૨) ગાથાથી = Page #216 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક-સાધુ વચ્ચેનો તફાવત જ ૨૦૫ विशेषः, तथा चोक्तम्- “सामाइयंमि तु कते समणो इव सावओ हवइ जम्हा । एतेण कारणेणं बहुसो सामाइयं कुज्जा ॥१॥” इति, गाथासूत्रं प्राग् व्याख्यातमेव, लेशतस्तु व्याख्यायतेसामायिके प्राग्निरूपितशब्दार्थे, तुशब्दोऽवधारणार्थः, सामायिक एव कृते न शेषकालं श्रमण इव-साधुरिव श्रावको भवति यस्मात्, एतेन कारणेन बहुशः-अनेकशः सामायिकं कुर्यादित्यत्र श्रमण इव चोक्तं न तु श्रमण एवेति यथा समुद्र इव तडागः न तु समुद्र एवेत्यभिप्रायः । 5 तथोपपातो विशेषकः, साधुः सर्वार्थसिद्ध उत्पद्यते श्रावकस्त्वच्युते परमोपपातेन, जघन्येन तु द्वावपि सौधर्म एवेति, तथा चोक्तं-"अविराधितसामण्णस्स साधुणो सावगस्स उ जहण्णो । सोधम्मे उववातो भणिओ तेलोक्कदंसीहिं ॥१॥" तथा स्थितिर्भेदिका, साधोरुत्कृष्टा त्रयस्त्रिंशत्सागरोपमाणि जघन्या तु पल्योपमपृथक्त्वमिति, श्रावकस्य तूत्कृष्टा द्वाविंशतिः सागरोपमाणि जघन्या तु पल्योपममिति । तथा गतिर्भेदिका, व्यवहारतः साधुः पञ्चस्वपि गच्छति, तथा च 10 कुरूटोत्कुरुटौ नरकं गतौ कुणालादृष्टान्तेनेति श्रूयते, श्रावकस्तु चतसृषु न सिद्धिगताविति, अन्ये तु व्याचक्षते-साधुः सुरगतौ मोक्षे च, श्रावकस्तु चतसृष्वपि । तथा कषायाश्च विशेषकाः, साधुः कषायोदयमाश्रित्य सज्वलनापेक्षया चतुस्त्रिद्वयेककषायोदयवानकषायोऽपि भवति તુ તે...' આ ગાથાસૂત્રનો અર્થ પૂર્વે કહેવાઈ ગયો જ છે. છતાં અહીં સંક્ષેપથી અર્થ કહેવાય છે – તુ' શબ્દ જકાર અર્થવાળો હોવાથી સામાયિક કરતી વેળાએ જ શ્રાવક સાધુ જેવો છે, નહીં કે 15 સામાયિક સિવાયના શેષકાળમાં જે કારણથી સામાયિક કરતી વખતે શ્રાવક સાધુ જેવો બને છે તે કારણથી શ્રાવક વારંવાર સામાયિક કરે. આ ગાથામાં શ્રાવકને “સાધુ જેવો’ કહ્યો છે “સાધુ જ' કહ્યો નથી. જેમ કે, તે તળાવ સમુદ્ર જેવું છે, સમુદ્ર નથી. આમ આ ગાથા ઉપરથી પણ સાધુ-શ્રાવક વચ્ચે ભેદ સિદ્ધ થાય છે. . (૩) તથા ઉપપાત પણ ભેદ પાડનાર જાણવો – સાધુ સર્વાર્થસિદ્ધમાં ઉત્પન્ન થાય, જ્યારે 20 શ્રાવક અય્યતનામના ૧૨માં દેવલોકમાં ઉત્કૃષ્ટથી ઉત્પન્ન થાય. જઘન્યથી બંને સૌધર્મ દેવલોકમાં જ ઉત્પન્ન થાય. કહ્યું છે – “ત્રણલોકને જોનારા તીર્થકરોએ અવિરાજિતસંયમવાળા સાધુ અને શ્રાવકનો જઘન્યથી સૌધર્મમાં ઉપપાત કહ્યો છે. //લા” (૪) તથા સ્થિતિ પણ ભેદ પાડનારી જાણવી – સાધુની પછીના ભાવમાં ઉત્કૃષ્ટ આયુસ્થિતિ ૩૩ સાગરોપમ અને જધન્યથી પલ્યોપમપૃથક્વ. શ્રાવકની ઉત્કૃષ્ટથી ૨૨ સાગરોપમ અને જઘન્યથી પલ્યોપમ. (૫) તથા ગતિ પણ ભેદ પાડનારી જાણવી – 25 વ્યવહારથી = બહારથી જે સાધુ છે તે પાંચે ગતિમાં (ચાર+મોક્ષ) જાય છે. કુણાલાનગરીના દૃષ્ટાન્તમાં (ભા. ૪, પૃ. ૨૮૪) કુરુટ અને ઉત્કર્ટ બંને સાધુઓ નરકમાં ગયા એમ સંભળાય છે. જ્યારે શ્રાવક ચાર ગતિમાં જાય પણ સિદ્ધિગતિમાં જાય નહીં. કેટલાક વળી એમ કહે છે કે – સાધુ દેવગતિ અને મોક્ષમાં જાય તથા શ્રાવક ચાર ગતિમાં જાય. (૬) કષાયો ભેદક જાણવા – છબસ્થવીતરાગ વિગેરે સાધુ કષાયોદયને આશ્રયીને સંજવલનની 30 અપેક્ષાએ ક્રોધાદિ ચાર અથવા ત્રણ અથવા બે અથવા એક અથવા અકષાય પણ હોય છે. જયારે ९१. अविराद्धश्रामण्यस्य साधोः श्रावकस्यापि जघन्यतः । सौधर्मे उपपातो भणितस्त्रैलोक्यदर्शिभिः ॥१॥ Page #217 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • ભાષાંતર (ભાગ-૭) छद्मस्थवीतरागादिः, श्रावकस्तु द्वादशकषायोदयवान् अष्टकषायोदयवांश्च भवति, यदा द्वादशकषायोदयवांस्तदाऽनन्तानबन्धवर्जा गह्यन्ते. एते चाविरतस्य विज्ञेया इति, यदा त्वष्टकषायोदयवान तदाऽनन्तानुबन्धिअप्रत्याख्यानकषायवर्जा इति, एते च विरताविरतस्य । तथा बन्धश्च भेदकः, साधुर्मूलप्रकृत्यपेक्षया अष्टविधबन्धको वा सप्तविधबन्धको वा षड्विधबन्धको वा एकविधबन्धको 5 वा, उक्तं च-"सत्तविधबंधगा हुति पाणिणो आउवज्जगाणं तु । तह सुहुमसंपरागा छविहबंधा विणिदिवा ॥१॥ मोहाउयवज्जाणं पगडीणं ते उ बंधगा भणिया । उवसंतखीणमोहा केवलिणो एगविधबंधा ॥२॥ ते पुण दुसमयठितीयस्स बंधगा ण पुण संपरागस्स । सेलेसीपडिवण्णा अबंधगा होति विण्णेया ॥३॥" श्रावकस्तु अष्टविधबन्धको वा सप्तविधबन्धको वा । तथा वेदनाकृतो भेदः, साधुरष्टानां सप्तानां चतसृणां वा प्रकृतीनां वेदकः, श्रावकस्तु नियमादष्टानामिति । 10 तथा प्रतिपत्तिकृतो विशेषः, साधुः पञ्च महाव्रतानि प्रतिपद्यते, श्रावकस्त्वेकमणुव्रतं द्वे त्रीणि चत्वारि पञ्च वा, अथवा साधुः सकृत् सामायिकं प्रतिपद्य सर्वकालं धारयति, श्रावकस्तु पुनः २ प्रतिपद्यत इति । तथाऽतिक्रमो विशेषकः, साधोरेकव्रतातिक्रमे पञ्चव्रतातिक्रमः, श्रावकस्य શ્રાવક ૧૨ અને ૮ કષાયના ઉદયવાળો હોય છે. જ્યારે ૧૨કષાયના ઉદયવાળો હોય ત્યારે અનંતાનુબંધી સિવાયના કષાયો લેવા. આ અવિરત શ્રાવકને જાણવા. જયારે આઠ કષાયના ઉદયવાળો 15 હોય ત્યારે અનંતાનુબંધી અને અપ્રત્યાખ્યાન સિવાયના કષાયવાળો જાણવો. આ આઠ દેશવિરતશ્રાવકને જાણવા. (૭) બંધ એ ભેદક જાણવો – સાધુ મૂલપ્રકૃતિની અપેક્ષાએ આઠપ્રકૃતિને બાંધનારો, સાત પ્રકૃતિને બાંધનારો, છ પ્રકૃતિને બાંધનારો કે એક પ્રકૃતિને બાંધનારો હોય છે. કહ્યું છે – “જીવો આયુવિનાના સાત પ્રકારના કર્મોને બાંધનારા હોય છે. તથા સૂક્ષ્મસંપરય (= ૧૦માં ગુણસ્થાનવાળા) 20 જીવો છ પ્રકારના કર્મોને બાંધનારા કહ્યા છે. //તેઓ મોહનીય અને આયુષ્ય સિવાયના છ કર્મોને બાંધનારા કહેવાયા છે. ઉપશાંતમોહ, ક્ષીણમોહ અને કેવલિઓ એકવિધ કર્મને બાંધનારા છે. રા. તેઓ બે સમયની સ્થિતિવાળા કર્મને બાંધનારા છે પણ સાંપરાયિકકર્મને (= કષાયનિમિત્તક કર્મને) બાંધનારા હોતા નથી. શૈલેશી અવસ્થાને પામેલા (= ૧૪માં ગુણસ્થાનવાળા) કેવલિઓ અબંધ જાણવા. (૩” જ્યારે શ્રાવક આઠ કે સાત કર્મને બાંધનારા હોય છે. 25 (2) વેદનાકૃત ભેદ જાણવો – સાધુ આઠ, સાત કે ચાર પ્રકૃતિના ઉદયને વેદનારો હોય છે જ્યારે શ્રાવક નિયમથી આઠ પ્રકૃતિના ઉદયને વેદે = ભોગવે છે. (૯) પ્રતિપત્તિકૃત ભેદ જાણવો - સાધુ પાંચ મહાવ્રતોનો સ્વીકાર કરે છે, જયારે શ્રાવક એક, બે, ત્રણ, ચાર અથવા પાંચ અણુવ્રતોને સ્વીકારનારો હોય છે. અથવા સાધુ એકવાર સામાયિક સ્વીકારીને સર્વકાળ માટે ધારણ કરે છે. જ્યારે શ્રાવક વારંવાર સામાયિક ગ્રહણ કરે છે. (૧૦) અતિક્રમ ભેદક જાણવો – સાધુને એકવ્રતનો 30 ९२. सप्तविधबन्धका भवन्ति प्राणिन आयुर्वर्जानां तु । तथा सूक्ष्मसंपरायाः षड्विधबन्धा विनिर्दिष्टाः ॥१॥ मोहायुर्वजानां प्रकृतीनां ते तु बन्धका भणिताः । उपशान्तक्षीणमोहौ केवलिन एकविधबन्धकाः ॥२॥ ते पनर्बिसमयस्थितिकस्य बन्धका न पुनः सांपरायिकस्य । शैलेशीप्रतिपन्ना अबन्धका भवन्ति विज्ञेया ॥३॥ Page #218 -------------------------------------------------------------------------- ________________ સામાયિકવ્રતના અતિચારો ૨૦૭ पुनरेकस्यैव, पाठान्तरं वा, किं च-इतश्च सर्वशब्दं न प्रयुङ्क्ते, मा भूद्देशविरतेरप्यभाव इत्याह'सव्वंति भाणिऊणं' विरती खलु जस्स सव्विया णत्थि । सो सव्वविरयवाई चुक्कइ देसं च सव्वं च त्ति गाहा, सर्वमित्यभिधाय-सर्वं सावधं योगं परित्यजामीत्यभिधाय विरतिः खलु यस्य 'सर्वा' निरवशेषा नास्ति, अनुमतेनित्यप्रवृत्तत्वादिति भावना, स एवंभूतः सर्वविरतिवादी 'चुक्कइ'त्ति भ्रश्यति देशविरतिं सर्वविरतिं च प्रत्यक्षमृषावादित्वादित्यभिप्रायः । पर्याप्तं प्रसङ्गेन प्रकृतं प्रस्तुमः। 5 इदमपि च शिक्षापदव्रतमतिचाररहितमनपालनीयमित्यत आह-सामाइयस्स समणो' [गाहा ], सामायिकस्य श्रमणोपासकेनामी पञ्चातिचारा ज्ञातव्या न समाचरितव्याः, तद्यथा-मनोदुष्प्रणिधानं, प्रणिधानं-प्रयोगः दुष्टं प्रणिधानं दुष्प्रणिधानं मनसो दुष्प्रणिधानं मनोदुष्प्रणिधानं, कृतसामायिकस्य गृहसत्केतिकर्तव्यतासुकृतदुष्कृतपरिचिन्तनमिति, उक्तं च-“सामाइयं तु कातुं घरचिन्तां जो तु चिंतये सद्धो । अट्टवसट्टोवगतो निरत्थयं तस्स सामइयं ॥१॥" वाग्दुष्प्रणिधानं कृतसामायिकस्या- 10 અતિક્રમ = ઉલ્લંઘન થતાં પાંચે વ્રતોનો અતિક્રમ થાય છે. જ્યારે શ્રાવકને એક જ વ્રતનો અતિક્રમ થાય છે. અથવા (પૂર્વે શંકાકારે જે શંકા કરી કે શ્રાવક ત્રિવિધ–ત્રિવિધવડે સર્વસાવદ્યયોગોનું પ્રત્યાખ્યાન કેમ કરી શકતો નથી? તેના સમાધાનમાં ગ્રંથકારે ‘સિવવા વિધા Tહીં...' ગાથા કહી. આ ગાથાના બદલે આ શંકાના સમાધાન માટે પાઠાન્તર તરીકે બીજી ગાથા પણ મળે છે. તેથી જણાવે છે કે, અહીં પાઠાન્તર જાણવો. પોતાનામાં દેશવિરતિનો પણ અભાવ ન થાય તે માટે શ્રાવક ‘રેમિ ભંતે !' 15 સૂત્રમાં “સર્વસાવદ્યયો' એ પ્રમાણે સર્વશબ્દનો પ્રયોગ કરતો નથી. આ જ વાત કહે છે – “વ્યંતિ માળિ....” “સર્વસાવંઘયોગનો હું ત્યાગ કરું છું' એ પ્રમાણે કહીને જેને સર્વસાવદ્યયોગથી વિરતિ નથી એટલે કે સર્વસાવઘયોગોનો જેણે ત્યાગ કર્યો નથી, કારણ કે તેવા શ્રાવકની અનુમોદના તો હંમેશા છે જ. તેથી તેવા પ્રકારનો તે સર્વવિરતિવાદી શ્રાવક પ્રત્યક્ષમૃષાવાદી હોવાથી દેશવિરતિ અને સર્વવિરતિ બંનેથી ભ્રષ્ટ થાય છે. (ટૂંકમાં સર્વવિરતિ લીધી હોવાથી દેશવિરતિ તો છે જ નહીં અને 20 સર્વવિરતિ લીધા બાદ અનુમોદના રહેલી હોવાથી સર્વવિરતિ પણ રહેતી નથી. આમ બંનેથી તે ભ્રષ્ટ થાય છે.) વધુ પ્રાસંગિક ચર્ચાથી સર્યું. મૂળ વાત ઉપર આવીએ. શિક્ષાપદવ્રત પણ અતિચાર વિના પાલવાનું હોવાથી કહે છે – સામાફિયસ્ત સમળો.....' શ્રાવકે સામાયિકના આ પાંચ અતિચારો જાણવા પરંતુ આચરવા નહીં. (૧) મનોદુપ્રણિધાન : પ્રણિધાન એટલે પ્રયોગ (જેમ કે, મનનું પ્રણિધાન એટલે મનનો પ્રયોગ અર્થાત્ 25 મનનું ચિંતન, એ જ પ્રમાણે વચનપ્રણિધાન = વચનપ્રયોગ અર્થાત્ વચન ઉચ્ચારવું, વિગેરે.) દુષ્ટ = ખરાબ એવું પ્રણિધાન તે દુષ્મણિધાન, મનનું દુષ્મણિધાન તે મનોદુપ્પણિધાન, અર્થાત્ સામાયિક કરનારનું (સામાયિકમાં) ઘરસંબંધી પોતાની ફરજોનું, સુકૃતનું (= ફલાણું કામ થયું તે બહુ સારું થયું.), દુષ્કૃતનું (= ફલાણું થયું તે બહુ ખરાબ થયું.) ચિંતન. કહ્યું છે – “સામાયિક કરીને જે શ્રાવક ઘરની ચિંતા કરે છે. તે આર્તધ્યાનને પામે છે અને તેથી તેનું તે સામાયિક નિરર્થક થાય છે. ” 30 (૨) વચનદુપ્રણિધાન : સામાયિક કરનારનો અસભ્ય, નિષ્ફર અને સાવદ્ય એવો વચનપ્રયોગ ९३. सामायिकं तु कृत्वा गृहचिन्तां यस्तु चिन्तयेच्छ्रद्धः । आर्त्तवशार्त्तमुपगतो निरर्थकं तस्य सामायिकम् ॥१॥ Page #219 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૩). सभ्यनिष्ठरसावधवाक्प्रयोग इति, उक्तं च-"कॅडसामइओ पुब्बिं बुद्धीए पेहितूण भासेज्जा । सह णिरवज्जं वयणं अण्णह सामाइयं ण भवे ॥२॥" कायदुष्प्रणिधानं कृतसामायिकस्याप्रत्युपेक्षितादिभूतलादौ करचरणादीनां देहावयवानामनिभृतस्थापनमिति, उक्तं च-“अणिरिक्खियापमज्जिय थंडिल्ले ठाणमादि सेवेन्तो । हिंसाभावेवि ण सो कडसामइओ पमादाओ ॥३॥" सामायिकस्य स्मृत्यकरणं-सामायिकस्य सम्बन्धिनी या स्मरणा स्मृतिः-उपयोगलक्षणा तस्या अकरणम्-अनासेवनमिति, एतदुक्तं भवति-प्रबलप्रमादवान् नैव स्मरत्यस्यां वेलायां मया यत्सामायिकं कर्तव्यं कृतं न कृतमिति वा, स्मृतिमूलं च मोक्षसाधनानुष्ठानमिति, उक्तं च-“ण सरड़ पमादजुत्तो जो सामइयं कदा तु कातव्वं । कतमकतं वा तस्स हु कयंपि विफलं तयं णेयं ॥१॥" सामायिकस्यानवस्थितस्य करणं अनवस्थितकरणं, अनवस्थितमल्पकालं वा करणा10 नन्तरमेव त्यजति, यथाकथञ्चिद्वाऽनवस्थितं करोतीति, उक्तं च-"कातूण तक्खणं चिय पारेति करेति वा जधिच्छाए । अणवट्ठियं सामइयं अणादरातो न तं सुद्धं ॥१॥", તે વચનદુપ્રણિધાન જાણવું. કહ્યું છે – “સામાયિક કરનારો શ્રાવક હંમેશા પ્રથમ બુદ્ધિથી વિચારે भने पछी निरवध वयनबोले, नहीं तो तेनु सामायि उपाय नहीं.॥२॥” (3) अयप्रसिधान : એટલે કે સામાયિક કરનારનું અપ્રત્યુપેક્ષિત અપ્રમાર્જિત એવી ભૂમિ વિગેરે ઉપર હાથ–પગ વિગેરે 15 शरी२न अवयवोनु मे-तेम भू. ह्यु, छ - "निरिक्षित, समाहित भयित्तभूमिने विशे ઊભા રહેવું વિગેરે કરતો શ્રાવક કદાચ હિંસા ન થાય તો પણ સામાયિકવાળો કહેવાતો નથી, કારણ तनो भा प्रभाह छे. ॥॥" ___ (४) सामायिनी स्मृति- १७२५५ : सामायि संबंधी स्म२९॥ = उपयोग, ते न ४२j. અર્થાત્ પ્રબલ પ્રમાદવાળો જીવ તે યાદ કરતો નથી કે આ સમયે મારે જે સામાયિક કરવાનું હતું તે 20 :न . (तो \ २५२५ मे ४३२ छ ? 1, १२५ ) मोक्ष ने साधा सपना२ या स्म२५।पूर्वना डोय तो ४ भोक्षने साधे छे. युं ४ छ - "०४ प्रमायुस्त ® सामायिस्यारे ४२वानुछ ?, કર્યું કે ન કર્યું ?” એ પ્રમાણે સામાયિકને યાદ કરતો નથી, તે જીવનું કરેલું પણ તે સામાયિક નિષ્ફળ सय छे. ॥१॥" (૫) અનવસ્થિતકરણ : અનવસ્થિત એવા સામાયિકને કરવું. અનવસ્થિત એટલે અલ્પકાળ 25 भाटे अर्थात् सामायि सने तर ४ पारी हे अथवा मे-तेम (विधि) ४३. युंछ – “सामायि કરીને તે જ ક્ષણે પારી દે અથવા પોતાની ઇચ્છા પ્રમાણે (= કહેવાયેલી વિધિ વિના પોતાની મતિ પ્રમાણે) કરે તે અનવસ્થિત સામાયિક છે. આવું સામાયિક અનાદર હોવાથી શુદ્ધ થતું નથી. તેના” ९४. कृतसामायिकः पूर्वं बुद्ध्या प्रेक्ष्य भाषेत । सदा निरवद्यं वचनमन्यथा सामायिकं न भवेत् ॥१॥ अनिरीक्ष्याप्रमृज्य स्थण्डिलान् स्थानादि सेवमानः । हिंसाऽभावेऽपि न स कृतसामायिकः प्रमादात् ॥१॥ न 30 स्मरति प्रमादयुक्तो यः सामायिकं तु कदा कर्त्तव्यं । कृतमकृतं वा तस्य हु कृतमपि विफलं तकत् ज्ञेयं ॥१॥ कृत्वा तत्क्षणमेव पारयति करोति वा यदृच्छया । अनवस्थितं सामायिकमनादरात् न तत् शुद्धम् ॥१॥ Page #220 -------------------------------------------------------------------------- ________________ દેશાવકાશિકવ્રતનું સ્વરૂપ છે ૨૦૯ उक्तं सातिचारं प्रथमं शिक्षापदव्रतमधुना द्वितीयं प्रतिपादयन्नाह - -- दिसिव्वयगहियस्स दिसापरिमाणस्स पइदिणं परिमाणकरणं देसावगासियं, देसावगासियस्स समणो० इमे पञ्च०, तंजहा-आणवणप्पओगे पेसवणप्पओगे સદ્દા[વાણ રૂવાપુવા વઢિયા પુપિવરવે ૨૦૫ (સૂત્ર) ___ अस्य व्याख्या-दिग्व्रतं प्राग् व्याख्यातमेव तद्गृहीतस्य दिक्परिमाणस्य दीर्घकालस्य 5 यावज्जीवसंवत्सरचतुर्मासादिभेदस्य योजनशतादिरूपत्वात् प्रत्यहं तावत्परिमाणस्य गन्तुमशक्तत्वात् प्रतिदिन-प्रतिदिवसमित्येतच्च प्रहरमुहूर्ताद्युपलक्षणं प्रमाणकरणं-दिवसादिगमनयोग्यदेशस्थापनं प्रतिदिनप्रमाणकरणं देशावकाशिकं, दिग्व्रतगृहीतदिक्परिमाणस्यैकदेशः-अंशः तस्मिन्नवकाश:गमनादिचेष्टास्थानं देशावकाशस्तेन निर्वृत्तं देशावकाशिकं, एतच्चाणुव्रतादिगृहीतदीर्घतरकालावधिविरतेरपि प्रतिदिनसक्षेपोपलक्षणमिति पूज्या वर्णयन्ति, अन्यथा तद्विषयसक्षेपाभावाद् 10 અવતરણિકા અતિચારસહિત પ્રથમ શિક્ષાપદવ્રત કહ્યું. હવે બીજા શિક્ષાપદવ્રતનું પ્રતિપાદન કરતા કહે છે : સૂત્રાર્થ : ટીકાર્ય પ્રમાણે જાણવો. 'ટીકાર્ય : દિવ્રત પૂર્વે જણાવી જ દીધું છે. તે દિવ્રતમાં જે દિશાસંબંધી પરિમાણ ગ્રહણ કર્યું છે, તે દીર્ઘકાળનું એટલે કે માવજીવ, વાર્ષિક, ચાર મહિના, વિગેરે ભેદોવાળું એવું સો યોજન 15 વિગેરેરૂપ પરિમાણ છે. આટલું પરિમાણ રોજે રોજ જવાનું થાય એ કઈ શક્ય નથી. (અર્થાત્ એટલા પરિમાણ સુધી રોજે રોજ જવું સંભવતું ન હોય.) તેથી આવા દિપરિમાણનું રોજે રોજ, અહીં ‘પ્રતિવિ' શબ્દ પ્રહર, મુહૂર્ત વિગેરેનું ઉપલક્ષણ છે. તેથી તે દીર્ઘકાલીન એવા દિધ્રમાણને રોજે રોજ દિવસ વિગેરેમાં જવા યોગ્ય દેશમાં સ્થાપન કરવું. (અર્થાતુ ધારો કે પૂર્વદિશાસંબંધી ૧૦૦ યોજન મારે જવું એવું કોઇ શ્રાવકે પરિમાણ નક્કી કર્યું. હવે જે દિવસે ૧00 યોજન જવાનું નથી 20 તે દિવસે મારે ૧૦) યોજનની બદલે ૧૦ યોજનથી વધારે જવું નહીં અથવા આ એક પ્રહર દરમિયાન મારે ૧૦ યોજનથી વધારે જવું નહીં અથવા એક મુહૂર્ત માટે ૧૦ યોજનથી વધારે જવું નહીં વિગેરે રીતે દીર્ઘકાલીન એવા દિલ્મમાણને = ૧૦૦ યોજન વિગેરેને દિવસ વિગેરેમાં જવા યોગ્ય દેશમાં = ૧૦ યોજન વિગેરેમાં સ્થાપન કરવું) તે પ્રતિદિનપ્રમાણકરણ છે. અને આ પ્રતિદિનપ્રમાણનું કરવું તે દેશાવકાશિક કહેવાય છે. દિવ્રતમાં ગ્રહણ કરેલ દિશાપરિમાણનો (૧૦) યો. નો) એક દેશમાં એટલે કે એક અંશમાં (૧૦ ધો. માં) જે અવકાશ એટલે કે ગમન વિગેરે ચેષ્ટાનું સ્થાન તે દેશાવકાશ. તેનાવડે જે બનેલું છે તે દેશાવકાશિકવ્રત. (અહીં આ વ્રત માત્ર દિવ્રત પુરતું જ નથી એ સ્પષ્ટ કરે છે.) આ વ્રત અણુવ્રત વિગેરેમાં ગ્રહણ કરેલ લાંબા કાળ સુધીની વિરતિના પણ પ્રતિદિન સંક્ષેપનું ઉપલક્ષણ છે એમ પૂજયો = ગુરુ વિગેરે વડિલો કહે છે. (અર્થાત્ અણુવ્રતો વિગેરેમાં પણ ગ્રહણ કરેલ કાળમર્યાદાનો 30 સંક્ષેપ કરવો તે દેશાવકાશિક જાણવું.) નહીં તો જો માત્ર દિવ્રતસંબંધી જ આ વ્રત હોય તો અણુવ્રત વિગેરે સંબંધી સંક્ષેપનો અભાવ થઈ જાય. અને જો સંક્ષેપ કરવાનો હોય તો જુદા-જુદા શિક્ષાપદ 25 Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૭) भावे वा पृथक्शिक्षापदभावप्रसङ्गादित्यलं विस्तरेण । ऐत्थ य सम्पदिद्वंतं आयरिया पण्णवयंति, जधा सप्पस्स पुव्वं से बारसजोयणाणि विसओ आसि, पच्छा विज्जावादिएण ओसारेंतेण जोयणे दिट्ठविसओ से ठवितो, एवं सावओवि दिसिव्वतागारे बहुयं अवरज्झियाउ, पच्छा देसावगासिएणं तंपि ओसारेति । अथवा विसदिट्टंतो- अगतेण एक्काए अंगुलीए ठवितं, एवं 5 विभासा । इदमपि शिक्षाव्रतमतिचाररहितमनुपालनीयमित्यत आह- ' देसा० देशावकाशिकस्यप्राग्निरूपितशब्दार्थस्य श्रमणोपासकेनामी पञ्चातिचारा ज्ञातव्या न समाचरितव्याः, तद्यथा'आनयनप्रयोग:' इह विशिष्टावधिके भूदेशाभिग्रहे परतः स्वयं गमनायोगाद्यदन्य: सचित्तादिद्रव्यानयने प्रयुज्यते सन्देशकप्रदानादिना त्वयेदमानेयमित्यानयनप्रयोगः, बलात् विनियोज्यः प्रेष्यः तस्य प्रयोगः यथाऽभिगृहीतप्रचारदेशव्यतिक्रमभयात् त्वयाऽवश्यमेव गत्वा मम गवाद्यानेयमिदं वां तत्र 10 માનવાપડે (અર્થાત્ જેમ દિવ્રતસંબંધી દેશાવકાશિક જુદું તેમ દરેક અણુવ્રતોસંબંધી દેશાવકાશિક જુદા—જુદા. આમ માનવાથી ૧૨ વ્રતોની બદલે ઘણા વ્રતો માનવા પડે. તેથી આ દેશાવકાશિકને બીજા બધાનું ઉપલક્ષણ માની લેવું.) વધુ વિસ્તારથી સર્યું. અહીં આચાર્ય દૃષ્ટિવિષસર્પનું દૃષ્ટાન્ત જણાવે છે. તે આ પ્રમાણે કે – પહેલાંના કાળમાં દૃષ્ટિવિષ સર્પની દૃષ્ટિનો વિષય ૧૨ યોજન સુધીનો હતો. પછીથી વિદ્યાવાદીએ ઓછું કરતા–કરતા તેની 15 દૃષ્ટિનો વિષય ૧ યોજનમાં સ્થાપી દીધો. આ જ પ્રમાણે શ્રાવક પણ દિવ્રતની છૂટમાં ઘણો અપરાધ કર્યો (અર્થાત્ ઘણું પ્રમાણ ખુલ્લું રાખ્યું) તે પણ દેશાવકાશિકવ્રત દ્વારા ઓછું કરે છે. અથવા વિષનું દૃષ્ટાન્ત જાણવું – જેમ વૈઘે શરીરમાં વ્યાપેલા વિષને એક આંગળીમાં સ્થાપ્યું, તેમ શ્રાવક પણ...... વિગેરે વર્ણન જાણી લેવું. આ શિક્ષાવ્રત પણ અતિચારરહિત પાલવું જોઇએ માટે કહે છે શ્રાવકે પૂર્વે કહેવાયેલા 20 શબ્દાર્થવાળા દેશાવકાશિકવ્રતના આ પાંચ અતિચારો જાણવા, પરંતુ આચરવા નહીં. તે અતિચારો આ પ્રમાણે – (૧) આનયનપ્રયોગ : વિશિષ્ટમર્યાદાવાળા એવા ભૂમિભાગનો અભિગ્રહ લીધા - બાદ શ્રાવક પોતે તે ભૂમિભાગથી આગળ જઇ શકતો ન હોવાથી પછીના પ્રદેશમાંથી સચિત્ત વિગેરે દ્રવ્યો લાવવા માટે ‘તારે આ વસ્તુ લઇને આવવી” એ પ્રમાણેનો સંદેશ આપવાદ્વારા બીજાને જે મોકલે છે તે આનયનપ્રયોગ કહેવાય છે. 25 (૨) પ્રેષ્યપ્રયોગ : અમુક કાર્યમાં જે બળાત્કારે જોડાય તે પ્રેષ્ય કહેવાય છે. તેનો પ્રયોગ એટલે કે અભિગ્રહ કરેલા ગમન માટેના દેશને ઓળંગવાના ભયથી (પોતે જઇ શકતો ન હોવાથી) “તારે ફરજિયાત ત્યાં જઇને મારી ગાયો વિગેરે લાવવાનું છે અથવા ત્યાં જઇને તારે આટલું—આટલું ક૨વાનું છે” આવા પ્રકારનો જે પ્રયોગ તે પ્રેષ્યપ્રયોગ. ९५. अत्र च सर्पदृष्टान्तमाचार्याः प्रज्ञापयन्ति, यथा पूर्वं तस्य सर्पस्य द्वादश योजनानि विषय आसीत्, 30 पश्चाद्विद्यावादिनाऽपसारयता योजने तस्य दृष्टिविषयः स्थापितः, एवं श्रावकोऽपि दिग्व्रताकारे बह्वपराद्धवान् पश्चात् देशावकाशिकेन तदप्यपसारयति । अथवा विषदृष्टान्तः - अगदेनैकस्यामङ्गुलौ स्थापितं, एवं विभाषा Page #222 -------------------------------------------------------------------------- ________________ દેશાવકાશિકવ્રતના અતિચારો હક ૨૧૧ कर्तव्यमित्येवंभूतः प्रेष्यप्रयोगः । तथा शब्दानुपातः स्वगृहवृत्तिप्राकारकादिव्यवच्छिन्नभूदेशाभिग्रहे बहिः प्रयोजनोत्पत्तौ तत्र स्वयं गमनायोगात् वृत्तिप्राकारकप्रत्यासनवर्तिनो बुद्धिपूर्वकं क्षुत्कासितादिशब्दकरणेन समवसितकान् बोधयतः शब्दस्यानुपतनम्-उच्चारणं तादृग् येन परकीयश्रवणविवरमनुपतत्यसाविति, तथा रूपानुपात:-अभिगृहीतदेशाद् बहिः प्रयोजनभावे शब्दमनुच्चारयत एव परेषां समीपानयनार्थं स्वशरीररूपदर्शनं रूपानुपातः, तथा बहिः पुद्गलप्रक्षेपः-अभिगृहीतदेशाद् 5 बहिः प्रयोजनभावे परेषां प्रबोधनाय लेष्ट्वादिक्षेपः पुद्गलप्रक्षेप इति भावना, देशावकाशिकमेतदर्थमभिगृह्यते मा भूद् बहिर्गमनागमनादि व्यापारजनितः प्राण्युपमई इति, स च स्वयं कृतोऽन्येन वा कारित इति न कश्चित् फले विशेषः प्रत्युत गुणः स्वयंगमने ईर्यापथविशुद्धेः परस्य पुनरनिपुणत्वादशुद्धिरिति कृतं प्रसङ्गेन ॥ व्याख्यातं सातिचारं द्वितीयं शिक्षापदव्रतं, अधुनां तृतीयमुच्यते, तत्रेदं सूत्रम् - पोसहोववासें चउव्विहे पन्नत्ते, तंजहा-आहारपोसहे सरीरसक्कारपोसहे बंभचेरपोसहे अव्वावारपोसहे, पोसहोववासस्स समणो० इमे पञ्च०, तंजहा-अप्पडिलेहियदुप्पडिलेहियसिज्जासंथारए अपमज्जियदुप्पमज्जियसिज्जासंथारए अप्पडिलेहिय (૩) શબ્દાનુપાત : પોતાના ઘરની વાડ, કિલ્લા વિગેરેથી જુદા એવા ભૂમિભાગનો (એટલે કે ઘરની વાડ કે કિલ્લા પછીના ભૂમિભાગમાં મારે જવું નહીં એવા પ્રકારનો) અભિગ્રહ ધારણ કર્યા 15. બાદ તે વાડ કે કિલ્લા વિગેરેથી બહારના ભૂમિપ્રદેશમાં કોઈ પ્રયોજન ઉત્પન્ન થયું ત્યારે પોતે ત્યાં જઈ શકતો ન હોવાથી બુદ્ધિપૂર્વક છિંક, ઉધરસ વિગેરે શબ્દો કરવા દ્વારા વાડ, કિલ્લાની નજીકમાં રહેલા લોકોને બોધ આપતા (= જે પ્રયોજન હોય તે જણાવવા) શબ્દનો ઉચ્ચાર તે રીતે કરવો કે જેથી તે લોકોના કાનમાં તે શબ્દ જઇને પડે, તે શબ્દાનુપાત કહેવાય છે. (૪) રૂપાનુપાત : અભિગૃહીતદેશની બહારના દેશમાં કોઇ કામ આવી પડતા શબ્દને ઉચ્ચાર્યા 20 વિના જ બીજાને પોતાની પાસે બોલાવવા માટે પોતાના શરીરરૂપી રૂપનું દર્શન કરાવવું તે રૂપાનુપાત કહેવાય છે. (૫) બાહ્યપુદ્ગલપ્રક્ષેપ : અભિગૃહીતક્ષેત્રથી બહારના ક્ષેત્રમાં કોઈ કામ આવી પડતા બીજાઓને જણાવવા માટે પથ્થર વિગેરે ફેંકવા તે બાહ્યપુદ્ગલપ્રક્ષેપ. (શંકા : અભિગ્રહ પોતે લીધો છે તો બીજા પાસે કામ કરાવવામાં શું વાંધો છે ?). - સમાધાન દેશાવકાશિક એની માટે ગ્રહણ કરવાનું છે કે અભિગૃહીતક્ષેત્રથી બહારના ક્ષેત્રમાં 25 ગમન-આગમન વિગેરે વ્યાપારોથી જીવોની હિંસા ન થાય. અને તે જીવહિંસા પોતે જાતે કરે કે બીજા પાસે કરાવે બંનેમાં ફળમાં કોઇ ભેદ પડતો નથી. ઉલટું કદાચ પોતે જાય તો પોતે ઇર્યાસમિતિનું પાલન કરવા પૂર્વક જતો હોવાથી એટલો ફાયદો થાય જ્યારે બીજાને મોકલે તો પોતે એવી કાળજીવાળો ન હોવાથી અશુદ્ધિ થાય. પ્રાસંગિકચર્ચાવડે સર્યું. અવતરણિકા: અતિચારસહિત બીજું શિક્ષાપદવ્રત કહ્યું. હવે ત્રીજું કહેવાય છે. તેનું સૂત્ર આ 30 પ્રમાણે છે : સૂત્રાર્થ : ટીકાર્ય પ્રમાણે જાણવો. Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૩) दुप्पडिलेहियउच्चारपासवणभूमीओ अप्पमज्जियदुप्पमज्जियउच्चारपासवणभूमीओ पोसहोववासस्स सम्म अणणुपालणया ॥११॥ (सूत्रं) अस्य व्याख्या-इह पोषधशब्दो रूढ्या पर्वसु वर्तते, पर्वाणि चाष्टम्यादितिथयः, पूरणात् पर्व, धर्मोपचयहेतुत्वादित्यर्थः, पोषधे उपवसनं पोषधोपवासः नियमविशेषाभिधानं चेदं पोषधोपवास 5 રૂતિ, મર્થ ર પોષથોપવાસનુર્વિદ: પ્રજ્ઞા:, તથ–પાદરપોષધ:' માહીર: પ્રતીતઃ તષિય स्तन्निमितः पोषध आहारपोषधः, आहारनिवृत्तिनिमित्तं धर्मपूरणं पर्वेति भावना, एवं शरीरसत्कार पोषधः ब्रह्मचर्यपोषधः, अत्र चरणीयं चयं 'अवो यदि 'त्यस्मादधिकारात् ‘गदमदचरयमश्चानुपसर्ग' (પ૦ રૂ-૧-૨૦૦) રૂતિ થતું, ત્રાતાનુક, યથો-“બ્રહ્મ વેતા બ્રહ્મ તપ, વ્ર જ્ઞાને च शाश्वतम् ।" ब्रह्म च तत् चर्यं चेति समासः शेषं पूर्ववत् । तथा अव्यापारपोषधः । एत्थ 10 पुण भावत्थो इमो-आहारपोसहो दुविधो-देसे सव्वे य, देसे अमुगा विगती आयंबिलं वा एक्कसि वा दो वा, सव्वे चतुविधोऽवि आहारो अहोरत्तं पच्चक्खातो, सरीरसक्कारपोषधो पहाणुव्वट्टणवण्णगविलेवणपुष्फगंधतंबोलाणं वत्थाभरणाणं च परिच्चागो य, सोवि देसे सव्वे य, देसे ટીકાર્થ : અહીં પોષધશબ્દ રૂઢિથી પર્વોને વિશે થાય છે (અર્થાત્ પોષધ એટલે પર્વ.) અને પર્વ તરીકે આઠમ વિગેરે તિથિઓ જાણવી. આઠમ વિગેરે તિથિઓ આત્મામાં ધર્મનું પૂરણ કરતી હોવાથી 15 = ધર્મની પુષ્ટિનું કારણ હોવાથી પર્વ કહેવાય છે. પોષધને વિશે = પર્વના દિવસે ઉપવાસ કરવો તે પોષધોપવાસ. અને આ પોષધોપવાસ એ નિયમવિશેષનું નામ (= નિયમવિશેષ) છે. આ પોષધોપવાસ એ ચાર પ્રકારનો કહેવાયો છે – (૧) આહારપોષધ: “આહાર' શબ્દનો અર્થ પ્રસિદ્ધ જ છે. તેના નિમિત્તે = તેના ત્યાગ નિમિત્તે જે પોષધ તે આહારપોષધ, અર્થાત્ આહારના ત્યાગ નિમિત્તે ધર્મને પૂરનારું એવું પર્વ. (ભાવાર્થ પછી જણાવશે.) આ જ પ્રમાણે (૨) શરીરસત્કારપોષધ, 20 (૩) બ્રહ્મચર્યપોષધ અને (૪) અવ્યાપારપોષધ જાણવા. તેમાં જે આચરવા યોગ્ય છે તે ચર્ય. અહીં ‘ગવો થ’ ના અધિકારમાં ‘....' સૂત્રથી વત્ ધાતુને “વ' પ્રત્યય લાગતા ચર્ય શબ્દ બન્યો છે. બ્રહ્મ એટલે કુશલાનુષ્ઠાન. કહ્યું જ છે – “વેદો એ બ્રહ્મ છે, તપ એ બ્રહ્મ છે અને શાશ્વત જ્ઞાન એ બ્રહ્મ છે.” બ્રહ્મ એવું જે ચર્ય તે બ્રહ્મચર્ય એમ સમાસ કરવો. શેષ પૂર્વની જેમ (અર્થાત બ્રહ્મચર્ય નિમિત્તે જે પોષધ તે બ્રહ્મચર્યપોષધ વિગેરે વ્યાખ્યા પૂર્વની જેમ જાણવી.) 25 અહીં ભાવાર્થ આ પ્રમાણે જાણવો. (૧) આહારપોષધ દેશથી અને સર્વથી એમ બે પ્રકારે છે. દેશથી – અમુક વિગઇનો ત્યાગ કરવો કે આયંબિલ કરવું કે એકવાર અથવા બેવાર ભોજન કરવું. સર્વથી – અશન વિગેરે ચારે પ્રકારના આહારનું અહોરાત્ર સુધી પ્રત્યાખ્યાન કરવું. (૨) શરીરસત્કારપોષધ : સ્નાન કરવું, શરીર ઉપરના મેલને દૂર કરવો, ચંદનનું વિલેપન કરવું, મસ્તકમાં પુષ્પો લગાડવા, ગંધ, તંબોલ, વસ્ત્ર અને અલંકારોરૂપ શરીરસત્કારનો ત્યાગ કરવો. આ પોષધ પણ 30 ९६. अत्र पुनर्भावार्थ एषः-आहारपोषधो द्विविधः-देशतः सर्वतश्च, देशे अमुका विकृतिः आचामाम्लं वा एकशो द्विर्वा, सर्वतश्चतुर्विधोऽप्याहारोऽहोरात्रं प्रत्याख्यातः, शरीरसत्कारपोषधः स्नानोद्वर्त्तनवर्णकविलेपनपुष्पगन्ध-ताम्बूलानां वस्त्राभरणानां च परित्यागः, सोऽपि देशतः सर्वतश्च देशतो .. . Page #224 -------------------------------------------------------------------------- ________________ પોષધોપવાસવ્રતનું સ્વરૂપ શો ૨૧૩ अमुगं सरीरसक्कारं करेमि अमगं न करेमित्ति, सव्वे सव्वं ण करेमि बंभचेरपोषधो देसे सव्वे य, देसे दिवा रत्तिं वा एक्कसिं दो वा वारेत्ति, सव्वे अहोरत्तं बंभयारी भवति, अव्वावारे पोसधो दुविहो देसे सव्वे य, देसे अमुगं वावारं ण करेमि, सव्वे सयलवावारे हलसगडघरपरिक्कमादीओ ण कीरति, एत्थ जो देसपोसधं करेति सामाइयं करेति या ण वा, जो सव्वपोसधं करेति सो णियमा कयसामाइतो, जति ण करेति तो णियमा वंचिज्जति, तं कहिं ?, चेतियघरे साधूमूले 5 દેશ અને સર્વથી બે પ્રકારે છે. તેમાં દેશથી – સ્નાનાદિમાંથી અમુક શરીરસત્કાર કરીશ, અમુક નહીં કરું. સર્વથી – સ્નાનાદિ સર્વ સત્કારનો ત્યાગ કરવો. (૩) બ્રહ્મચર્યપોષધ : તે પણ દેશ–સર્વથી બે પ્રકારે છે. તેમાં દેશથી–દિવસે જ બ્રહ્મચર્યનું પાલન, અથવા રાત્રિએ જ બ્રહ્મચર્યનું પાલન, અથવા એકવારની જ કે બેવારની જ છૂટ રાખીને બ્રહ્મચર્યનું પાલન. સર્વથી – અહોરાત્ર સુધી બ્રહ્મચર્યનું પાલન. (૪) અવ્યાપારપોષધ : તે પણ 10 દેશ–સર્વથી બે પ્રકારે છે. દેશથી અમુક વ્યાપાર નહીં કરું. સર્વથી – હળથી ખેડવું, ગાડું ચલાવવું, ઘરની મરમ્મત કરવી વિગેરે એકપણ વ્યાપાર કરે નહીં. અહીં જે શ્રાવક દેશથી અવ્યાપારપોષધ કરે છે તે સામાયિક કરે અથવા ન પણ કરે. પરંતુ જે શ્રાવક સર્વથી અવ્યાપારપષધ કરે છે, તેને નિયમથી સામાયિક કરવું જોઇએ. જો ન કરે તો તે શ્રાવક સામાયિકના ફળથી વંચિત રહે છે. (અહીં આશય એ છે કે – જે શ્રાવક સર્વથી અવ્યાપારપોષધને અન્નત્થણાભોગેણ.. વિગેરે 15. આગારો સહિત સ્વીકારે છે ત્યારે તેનું તે પોષધપ્રત્યાખ્યાન સ્કૂલ છે અને સામાયિકમાં આવા કોઈ આગારો ન હોવાથી સામાયિક સૂક્ષ્મ છે. તથા અવ્યાપારપોષધમાં સાવદ્યવ્યાપારો નથી જ કરવાના અને સામાયિકમાં પણ સાવઘવ્યાપારો નથી જ કરવાના. તેથી સર્વઅવ્યાપારપોષધ કરનારો જો સામાયિક ન કરે તો સામાયિકનું ફળ તેને મળતું નથી. પરંતુ જો શ્રાવક સામાચારી વિશેષથી સર્વઅવ્યાપારપોષધને સામાયિકની જેમ જ “દ્વિવિધ ત્રિવિધેન' થી સ્વીકારે તો સામાયિકનું ફળ આ 20 પોષધમાં જ આવી જવાથી સામાયિક અત્યંત ફળવાળું બનતું નથી. તે વખતે પણ જો “મેં પોષધસામાયિક બંને વ્રતો લીધા છે એવા અભિપ્રાયથી પોષધ સાથે સામાયિક કરે તો તે સામાયિક ફળવાળું બને છે. ટૂંકમાં સર્વથી અવ્યાપારપોષધમાં સાવદ્યયોગ નથી કરવાના અને સામાયિકમાં પણ સાવદ્યયોગો નથી કરવાના. તેથી તે સમયે સામાયિક ન કરે તો તેના ફળથી તે શ્રાવક ચૂકી જાય છે. રૂતિ. योगशास्त्रतृतीयप्रकाशवृत्तौ) 25 તે પોષધદ્રત કરે તો કયાં કરે? તે કહે છે – ચૈત્યઘરમાં, સાધુ પાસે, ઘરમાં કે પોષધશાળામાં ९७. अमुकं शरीरसत्कारं करोम्यमुकं न करोमि, सर्वतो सर्वं न करोमि ब्रह्मचर्यपोषधो देशतः सर्वतश्च, देशतो दिवा रात्रौ वा एकशो द्विा, सर्वतोऽहोरात्रं ब्रह्मचारी भवति, अव्यापारपोषधो द्विविधो देशतः सर्वतश्च, देशतोऽमुकं व्यापारं न करोमि सर्वतः सकलव्यापारान् हलशकटगृहपराक्रमादिकान् न करोति, अत्र यो देशपोषधं करोति सामायिकं करोति वा न वा, यः सर्वपोषधं करोति स नियमात् कृतसामायिकः, 30 . यदि न करोति तदा नियमाद्वञ्च्यते, तत् क ?, चैत्यगृहे साधुमूले Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૭) वा घरे वा पोसधसालाए वा उम्मुक्कमणिसुवण्णो पढंतो पोत्थगं वा वायंतो धम्मं झाणं झायति, जधा एते साधुगुणा अहं असमत्थो मंदभग्गो धारेतुं विभासा । इदमपि च शिक्षापदव्रतमतिचाररहितमनुपालनीयमित्यत आह-'पोसधोववासस्स समणो०' 'पोषधोपवासस्य'-निरूपित शब्दार्थस्य श्रमणोपासकेनामी पञ्चातिचारा ज्ञातव्या न समाचरितव्याः, तद्यथा-अप्रत्युपेक्षित5 दुष्प्रत्युपेक्षितसिज्जासंस्तारौ, इहं संस्तीर्यते यः प्रतिपन्नपोषधोपवासेन दर्भकुशकम्बलीवस्त्रादिः स संस्तारः शय्या प्रतीता प्रत्युपेक्षणं-गोचरापन्नस्य शय्यादेश्चक्षुषा निरीक्षणं न प्रत्युपेक्षणं अप्रत्युपेक्षणं दुष्टम्-उद्भ्रान्तचेतसः प्रत्युपेक्षणं दुष्प्रत्युपेक्षणं ततश्चाप्रत्युपेक्षितदुष्प्रत्युपेक्षितौ च तौ शय्यासंस्तारौ चेति समासः, शय्यैव वा संस्तारः शय्यासंस्तारः, इत्येवमन्यत्राक्षरगमनिका कार्येति, उपलक्षणं च शय्यासंस्ताराद्युपयोगिनः पीठकादेरपि । एत्थ पुण सामायारी-कडपोसधो णो अप्पडलेहिय 10 सेज्जं दुरूहति, संथारगं वा दुरुहइ, पोसहसालं वा सेवइ, दब्भवत्थे वा सुद्धवत्थे वा भूमीए संथरति. काइयभूमितो वा आगतो पुणरवि पडिलेहति, अण्णथातियारो, एवं पीढगादिसुवि विभासा । મણિ–સુવર્ણને બાજુ ઉપર મૂકી, ભણતો અથવા પુસ્તકને વાંચતો ધર્મધ્યાન કરે કે, આ સાધુગુણોને ધારણ કરવા માટે મંદભાગ્યવાળો હું અસમર્થ છું વિગેરે, વિગેરે... વર્ણન જાણી લેવું. આ શિક્ષાપદવ્રત પણ અતિચાર વિના પાલવું જોઇએ. માટે કહે છે – શ્રાવકે પોષધોપવાસના આ પાંચ અતિચારો 15 જાણવા – (૧) અપ્રત્યુપેક્ષિત-દુપ્રત્યુપેક્ષિત શધ્યા-સંથારો – પોષધોપવાસ લેનાર શ્રાવક જે દર્ભ, કુશ (આ બંને ઘાસવિશેષ છે.) કાંબળ, વસ્ત્ર વિગેરે સંથારા તરીકે પાથરે છે તે સંથારો (આ અઢી હાથપ્રમાણ જાણવો.) શય્યા એટલે ઉપાશ્રય અથવા સર્વાગી (અઢી હાથ કરતાં મોટો) સંથારો. પ્રત્યુપેક્ષણ એટલે ચક્ષુના વિષયને પામેલા શયા વિગેરેનું ચક્ષુવડે નિરીક્ષણ કરવું. પ્રત્યુપેક્ષણ ન કરવું તે અપ્રત્યુપેક્ષણ. દુષ્ટપ્રત્યુપેક્ષણ એટલે ઉદ્ઘાંતચિત્તવાળા જીવનું જે પ્રત્યુપેક્ષણ. અપ્રત્યુપેક્ષિત 20 – દુષ્યત્યુપેક્ષિત એવા જે શય્યાસંથારા તે અપ્રત્યુપેક્ષિતદુમ્રત્યુપેક્ષિતશય્યાસંથારો એ પ્રમાણે સમાસ કરવો. અથવા શય્યા એ જ સંથારો તે શય્યાસંથારો. આ જ રીતે પછીના અતિચારોમાં પણ અક્ષરાર્થ કરી લેવા. આ ઉપલક્ષણ હોવાથી શય્યાસંથારાને ઉપયોગી એવા પાઠક (= આસનવિશેષ) વિગેરે સમજી લેવા. અહીં સામાચારી આ પ્રમાણે જાણવી – પોષધ લેનારો શ્રાવક પ્રપેક્ષણ કર્યા વિના શવ્યાને 25 કે સંથારાને વિશે બેસે નહીં કે પોષધશાળામાં રહે નહીં. દર્ભમાંથી બનેલા વસ્ત્રને કે સુતરમાંથી બનેલા વસ્ત્રને ભૂમિને વિશે પાથરે. રાત્રિએ માત્ર માટે ગયેલો પાછો આવીને સંથારાનું પડિલેહણ કરે, જો ન કરે તો અતિચાર લાગે. આ જ પ્રમાણે પીઠક વિગેરેમાં પણ જાણવું. ९८. वा गृहे वा पोषधशालायां वा, उन्मुक्तमणिसुवर्णः पठन् पुस्तकं वा वाचयन् धर्मध्यानं ध्यायति, यथा साधुगुणानेतानहं मन्दभाग्योऽसमर्थो धारयितुं विभाषा । अत्र पुनः सामाचारी-कृतपोषधो नो अप्रतिलिख्य . 30 शय्यामारोहति संस्तारकं वारोहति पोषधशालां वा सेवते दर्भवस्त्रं वा शुद्धवस्त्रं वा भूमौ संस्तृणाति, कायिकीभूमित आगतो वा पुनरपि प्रतिलिखति, अन्यथाऽतिचारः, एवं पीठकादिष्वपि विभाषां । Page #226 -------------------------------------------------------------------------- ________________ પોષધોપવાસવ્રતના અતિચારો - ૨૦૧૫ तथा अप्रमार्जितदुष्प्रमार्जितशय्यासंस्तारौ, इह प्रमार्जनं-शय्यादेरासेवनकाले वस्त्रोपान्तादिनेति, दुष्टम्-अविधिना प्रमार्जनं शेष भावितमेव, एवं उच्चारप्रश्रवणभूमावपि, उच्चारप्रश्रवणं निष्ठ्यूतस्वेदमलाद्युपलक्षणं, शेषं भावितमेव । तथा पोषधोपवासस्य सम्यक्-प्रवचनोक्तेन विधिना निष्प्रकम्पेन चेतसा अननुपालनम्-अनासेवनम् । एत्थ भावना-कतपोसधो अथिरचित्तो आहारे ताव सव्वं देसं वा पत्थेति, बिदियदिवसे पारणगस्स वा अप्पणो अट्ठाए आढत्तिं करेइ कारेइ 5 वा-इमं २ वत्ति करेह णेयं वट्टइ, सरीरसक्कारे सरीरं उव्वदृति, दाढियाउ केसा वा रोमराई वा सिंगाराभिप्यायेण संठवेति, दाहे वा सरीरं सिंचति, एवं सव्वाणि सरीर-भूसाकारणाणिपरिहरति, बंभचेरे इहलोइए पारलोइए वा भोगे पत्थेति संबाधेति वा, अथवा सद्दफरिसरसरूवगंधे वा अहिलसति, कइया बंभचेरपोसहो पूरिहिइ, चइत्ता मो बंभचेरेणंति, अव्वावारे सावज्जाणि वावारेति कतमक़तं वा चिंतेइ, एवं पंचतियारसुद्धो अणुपालेतव्वोत्ति । 10 (૨) અપ્રમાર્જિતદુષ્પમાર્જિતશય્યાસંથારો : અહીં શય્યા વિગેરેને વાપરતી વેળાએ વસ્ત્રના છેડા વિગેરેથી પ્રમાર્જન કરવું. અવિધિથી જે પ્રમાજવું તે દુષ્યમાર્જને. શેષ સમાસ વિગેરે કહી જ દીધા छ. ॥ ४ प्रभा (3) अप्रत्युपेक्षित प्रत्युपेक्षितय्यारपासवरभूमि सने (४) अप्रमाहितદુષ્પમાર્જિત ઉચ્ચારપાસવણભૂમિમાં પણ જાણી લેવું. ઉચ્ચાર=વિ અને પ્રશ્રવણ = માત્રુ. આના 3५८१९थी ps, ५२सेवाथ, थयेल भेल विगेरे ए. सेवा. शेष सभास. विगैरे 350. ४ शीया छ. 15 (૫) પોષધોપવાસનું સમ્યગુ અનાસેવન – પોષધોપવાસનું આગમમાં કહેલ વિધિ પ્રમાણે નિપ્રકંપ એવા ચિત્તવડે અનાસેવન. ભાવાર્થ આ પ્રમાણે કે – પોષધ કર્યા બાદ અસ્થિરચિત્તવાળો આહારની દેશથી કે સર્વથી ઇચ્છા કરે, અથવા બીજા દિવસે પોતાની માટે પારણાનો આરંભ કરે અથવા “આ—આ કરજો'એમ કરાવે. આ બધું શ્રાવકને કરવું કહ્યું નહીં. શરીરસત્કારપોષધમાં शरी२ ७५२नो भेल उतारे. अथवा हाढी, पाण, रोमने शृंगारना अभिप्रायथा व्यवस्थित ४३. 20 , અથવા ઘણી ગરમી હોય ત્યારે શરીરને પાણીથી સિંચે. આ પ્રમાણે શરીરવિભૂષાના જેટલા કારણો છે તે બધાનું સેવન કરે છે. બ્રહ્મચર્યપોષધમાં – ઐહિલોકિક અથવા પારલૌકિક ભોગોની પ્રાર્થના કરે અથવા મનોમન પીડાયા કરે અથવા શબ્દ, સ્પર્શ, રસ, રૂપ કે ગંધને ઇચ્છે અથવા આ બ્રહ્મચર્યપોષધ ક્યારે પૂરો થશે અથવા હા ! બ્રહ્મચર્ય પોષધને કારણે મારાથી સ્ત્રીઓનો ત્યાગ થયો (અર્થાત હું રહી ગયો. એમ મનોમન પશ્ચાત્તાપ વિગેરે કરે.) અવ્યાપારપોષધમાં સાવદ્ય વ્યાપારો કરે અથવા આ કર્યું 25 કે ન કર્યું તેની વિચારણા કરે. આ પાંચે અતિચારોથી શુદ્ધ પોષધોપવાસનું પાલન કરવું જોઇએ. ९९. अत्र भावना कृतपोषधोऽस्थिरचित्त आहारे तावत् सर्वं देशं वा प्रार्थयते द्वितीयदिवसे वाऽऽत्मनः पारणकस्यार्थे आदरं करोति कारयति वा-वेदमिदं वेति कुरुत, नैवं वर्त्तते, शरीरसत्कारे शरीरं वर्त्तयति दंष्ट्रान् केशान् वा रोमराजिं वा शृङ्गाराभिप्रायेण संस्थापयति, निदाघे वा शरीरं सिञ्चति, एवं सर्वाणि शरीरभूषाकारणानि परिहरति ब्रह्मचर्ये ऐहलौकिकान् पारलौकिकान् वा भोगान् प्रार्थयते संबाधयति वा, 30 अथवा शब्दस्पर्शरसरूपगन्धान्वाऽभिलष्यति, कदा ब्रह्मचर्यपोषधः पूरयिष्यति त्याजिताः स्मो ब्रह्मचर्येणेति । अव्यापारे सावद्यान् व्यपारयति कृतमकृतं वा चिन्तयति, एवं पञ्चातिचारशुद्धोऽनुपालनीयः । Page #227 -------------------------------------------------------------------------- ________________ * આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૭) उक्तं सातिचारं तृतीयशिक्षापदव्रतं, अधुना चतुर्थमुच्यते, तत्रेदं सूत्रम् अतिहिसंविभागो नाम नायागयाणं कप्पणिज्जाणं अन्नपाणाईणं दव्वाणं देसकालसद्धासक्कारकमजुअं पराए भत्तीए आयाणुग्गहबुद्धीए संजयाणं दाणं, अतिहिसंविभागस्स समणो० इमे पञ्च० तंजहा - सच्चित्तनिक्खेवणया सच्चित्तपिहणया 5 कालइक्कमे परववएसे मच्छरिया य १२ ॥ ( सूत्र ) अस्य व्याख्या - इह भोजनार्थं भोजनकालोपस्थाय्यतिथिरुच्यते, तत्रात्मार्थं निष्पादिताहारस्य गृहिव्रतिनः साधुरेव मुख्यातिथिस्तस्य संविभागोऽतिथिसंविभागः, संविभागग्रहणात् पश्चात्कर्मादिदोषपरिहारमाह, नामशब्दः पूर्ववत्, 'न्यायागताना 'मिति न्याय: द्विजक्षत्रियविट्शूद्राणां स्ववृत्त्यनुष्ठानं स्वस्ववृत्तिश्च प्रसिद्धैव प्रायो लोकहेर्या तेन तादृशा न्यायेनागतानां - प्राप्तानाम्, अनेनान्यायागतानां 10 प्रतिषेधमाह, कल्पनीयानामित्युद्गमादिदोषपरिवर्जितानामनेनाकल्पनीयानां निषेधमाह, अन्नपानादीनां द्रव्याणाम्, आदिग्रहणाद् वस्त्रपात्रौषधभेषजादिपरिग्रहः, अनेनापि हिरण्यादिव्यवच्छेदमाह, 'देशकालश्रद्धासत्कारक्रमयुक्तं' तत्र नानाव्रीहिकोद्रवकङ्गुगोधूमादिनिष्पत्तिभाग् देशः सुभिक्षदुर्भिक्षादिः कालः અવતરણિકા : અતિચારસહિત ત્રીજું શિક્ષાપદવ્રત કહ્યું. હવે ચોથું કહેવાય છે. તેમાં આ સૂત્ર ૨૧૬ 15 જાણવું — સૂત્રાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો. 20 ટીકાર્થ : અહીં ભોજન માટે ભોજનના સમયે ઉપસ્થિત થનારો અતિથિ કહેવાય છે. તેમાં પોતાની માટે બનાવેલો છે આહાર જેનાવડે એવા શ્રાવક માટે સાધુ જ મુખ્ય અતિથિ છે. તેને જે સંવિભાગ તે અતિથિસંવિભાગ. (સંવિભાગ એટલે સમ્ = નિર્દોષ, વિભાગ = પશ્ચાત્કર્મ વિગેરે દોષો ન લાગે તે માટે આહારમાંથી થોડા આહારનું દાન કરવું. માટે જ ખુલાસો કરે છે કે—) ‘સંવિભાગ’ શબ્દના ગ્રહણથી પશ્ચાત્કર્મ વિગેરે દોષોનો ત્યાગ કહ્યો. (અર્થાત્ નિર્દોષ એવા વિભાગનું = આહારનું જ દાન કરતા હોવાથી પશ્ચાત્કર્મ વિગેરે દોષો લાગતા નથી.) મૂળમાં ‘નામ’ શબ્દનો અર્થ પૂર્વની જેમ (અલંકાર અર્થમાં) જાણવો. ‘ન્યાયથી આવેલા' અહીં ન્યાય એટલે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્રોમાં પોત–પોતાની જાતિને ઉચિત જે વ્યવસાય. પોત–પોતાને ઉચિત વ્યવસાય લોકપરંપરાથી પ્રાયઃ પ્રસિદ્ધ જ છે. આવા પ્રકારના પોત–પોતાની જાતિને ઊચિત વ્યવસાયવડે પ્રાપ્ત 25 થયેલા (એવા આહારાદિ), આનાદ્વારા અન્યાયથી પ્રાપ્ત થયેલાનો નિષેધ જાણવો. ‘કલ્પનીય’ ઉદ્ગમ વિગેરે દોષોથી રહિત. આનાવડે અકલ્પનીયનો નિષેધ જાણવો. આમ, ન્યાયથી આવેલા, કલ્પનીય એવા અક્ષ–પાન વિગેરે દ્રવ્યોનું (જે દાન તે અતિથિસંવિભાગ – એમ આગળ સાથે અન્વય જોડવો.) ‘અન્નપાનાવીનાં’ અહીં આદિશબ્દથી વસ્ત્ર, પાત્ર, ઔષધ, ભૈષજ વિગેરે લેવા. આનાદ્વારા પણ હિરણ્ય વિગેરેનો નિષેધ કહ્યો. (આવા દ્રવ્યોનું જે દાન આપવાનું છે ? તે દાન 30 કેવું છે ? તે કહે છે –) દેશ, કાળ, શ્રદ્ધા, સત્કાર અને ક્રમથી યુક્ત' તેમાં જુદા—જુદા પ્રકારના વ્રીહિ, કોદ્રવ, કંડુ, ઘઉં (આ બધા ધાન્યવિશેષો છે.) વિગેરેનો પાક જ્યાં થતો હોય તેવો દેશ. સુભિક્ષ, દુર્ભિક્ષ વિગેરે કાળ જાણવો. વિશુદ્ધ એવો ચિત્તપરિણામ એ શ્રદ્ધા જાણવી. ઊભા થવું, Page #228 -------------------------------------------------------------------------- ________________ અતિથિસંવિભાગની વિધિ * ૨૧૭ विशुद्धश्चिंत्तपरिणामः श्रद्धा अभ्युत्थानासनदानवन्दनानुव्रजनादिः सत्कारः पाकस्य पेयादिपरिपाट्या -प्रदानं क्रमः, एभिर्देशादिभिर्युक्तं - समन्वितं अनेनापि विपक्षव्यवच्छेदमाह, 'परया' प्रधानया भक्त्येति, अनेन फलप्राप्तौ भक्तिकृतमतिशयमाह, आत्मानुग्रहबुद्ध्या न पुनर्यत्यनुग्रहबुद्ध्येति, तथाहि—आत्मपरानुग्रहपरा एव यतयः, संयता मूलगुणोत्तरगुणसम्पन्ना साधवस्तेभ्यो द सूत्राक्षरार्थः । एत्थ सामाचारी - सावगेण पोसधं पारेंतेण णियमा साधूणमदातुं ण पारेयव्वं, 5 अन्नदा पुण अनियमो - दातुं वा पारेति पारितो वा देइत्ति, तम्हा पुव्वं साधूणं दातुं पच्छा पारेतव्वं, कथं ?, जाधे देसकालो ताधे अप्पणो सरीरस्स विभूसं काउं साधुपडिस्सयं गंतुं णिमंतेतिभिक्खं गेण्हहत्ति, साधूण का पडिवत्ती ?, ताधे अण्णो पडलं अण्णो मुहणंतयं अण्णा भा આસન આપવું, વંદન કરવા, પાછળ મૂકવા જવું વિગેરે સત્કાર જાણવો. તથા રસોઇનું રાબ વિગેરેના ક્રમથી આપવું તે ક્રમ. આ દેશાદિથી યુક્ત (એવું દાન હોવું જોઇએ. અહીં દેશ—કાળથી 10 યુક્ત એટલે જે દેશમાં કે જે કાળમાં જે ઉચિત હોય તેનું દાન આપવું.) આ વિશેષણથી વિપક્ષની દેશકાળને અનુચિતવસ્તુની બાદબાકી જાણવી. આ દાન પણ ઉત્કૃષ્ટ ભક્તિથી આપવું. આ વિશેષણથી ફળની પ્રાપ્તિમાં ભક્તિવડે કરાયેલો અતિશય = પ્રભાવ કહ્યો, (અર્થાત્ જેટલી ભક્તિ વધારે એટલું ફળ વધારે.) વળી તે દાન આત્મા પોતાની ઉ૫૨ ઉપકારની બુદ્ધિથી આપવું, પણ સાધુ ઉપર ઉપકારની બુદ્ધિથી નહીં. (અર્થાત્ 15 વહોરાવનારો શ્રાવક દાન આપતી વખતે વિચારે કે – “સાધુ મહારાજે મારા દ્રવ્યો વહોરીને મારી ઉપર ઉપકાર કર્યો છે.’ શંકા : શું સાધુઓ આ રીતે બીજા ઉપર ઊપકાર કરે ? સમાધાન : હા,) સાધુઓ સ્વ—પર ઉપકારમાં તત્પર જ હોય છે. સંયતો એટલે મૂળગુણ–ઉત્તરગુણથી યુક્ત એવા સાધુઓ. તેઓને દાન. : (સંપૂર્ણ અર્થ – ન્યાયથી પ્રાપ્ત થયેલા, કલ્પનીય, અન્ન—પાન વિગેરે દ્રવ્યોનું સાધુઓને ઉત્કૃષ્ટ 20 એવી ભક્તિથી, આત્માનુગ્રહની બુદ્ધિથી દેશ-કાળ-શ્રદ્ધા-સત્કાર અને ક્રમથી યુક્ત એવું જે દાન તે અતિથિ સંવિભાગ.) આ સૂત્રનો અક્ષરાર્થ કહ્યો. સામાચારી આ પ્રમાણે જાણવી – શ્રાવકે પોષધ પારતી વખતે નિયમા સાધુને દાન આપ્યા વિના પારે નહીં. એ સિવાય એટલે કે પોષધ ન હોય ત્યારે અનિયત જાણવો અર્થાત્ સાધુને વહોરાવીને પચ્ચક્ખાણ પારે અથવા પચ્ચક્ખાણ પાર્યા પછી વહોરાવે. તેથી = પોષધમાં નિયમ હોવાથી પ્રથમ સાધુને વહોરાવે પછી પારે. કેવી રીતે પારે ? તે કહે છે – 25 – = , જ્યારે પારવાનો અવસર આવે ત્યારે પોતાના શરીરની વિભૂષાને કરીને સાધુના ઉપાશ્રયમાં જઇને નિયંત્રણ કરે કે – “ભિક્ષા વહોરવા પધારો.” ત્યારે સાધુઓએ શું કરવું ? તે કહે છે કે એક સાધુ પલ્લાઓનું, બીજો સાધુ મુહપત્તિનું, ત્રીજો સાધુ પાત્રાઓનું પડિલેહણ કરે કે જેથી અંતરાયનો १. अत्र सामाचारी - श्रावकेण पोषधं पारयता नियमात् साधुभ्योऽदत्त्वा न पारयितव्यं अन्यदा पुनरनियमः दत्त्वा वा पारयति पारयित्वा वा ददातीति, तस्मात् पूर्वं साधुभ्यो दत्त्वा पारयितव्यं, कथं ?, यदा 30 देशकालस्तदाऽऽत्मनः शरीरस्य विभूषां कृत्वा साधुप्रतिश्रयं गत्वा निमन्त्रयते भिक्षां गृह्णीतेति, साधूनां का प्रतिपत्तिः ? - तदाऽन्यः पटलं अन्यो मुखानन्तकं अन्यो भाजनं Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ * आवश्य नियुक्ति • हरिभद्रीयवृत्ति • सभाषांतर ((भाग-9) पंडिलेहेति, मा अंतराइयदोसा ठवितगदोसा य भविस्संति, सो जति पढमाए पोरुसीए णिमंतेति अत्थि णमोक्कारसहिताइतो तो गेज्झति, अथवा णत्थि ण गेज्झति, तं वहितव्वयं होति, जति घणं लगेज्जा ताधे गेज्झति संचिक्खाविज्जति, जो वा उग्घाडाए पोरिसिए पारेति पारणइत्तो अण्णो वा तस्स दिज्जति, पच्छा तेण सावगेण समगं गम्मति, संघाडगो वच्चति, एगो ण वट्टति पेसितुं, 5 साधू पुरओ सावगो मग्गतो, घरं णेऊण आसणेण उवणिमंतिज्जति, जति णिविट्ठगा तो लट्ठयं, अध ण णिवेसंति तधावि विणयो पत्तो, ताधे भत्तं पाणं सयं चेव देति, अथवा भाणं धरेति भज्जा देति, अथवा ठितीओ अच्छति जाव दिण्णं, साधूवि सावसेसं दव्वं गेहति, पच्छाकम्मपरिहारणट्ठा, दातूण वंदित्तुं विसज्जेति, विसज्जेत्ता अणुगच्छति पच्छा सयं भुंजति, जं च किर साधू णदिणं तं सावगेण ण भोत्तव्वं, जति पुण साधू णत्थि ताधे देसकालवेलाए दिसालोगो 10 દોષ અને રાખી મૂકવાથી લાગતો દોષ લાગે નહીં. જો તે શ્રાવક પ્રથમ પોરિસીમાં નિયંત્રણ કરતો . હોય અને તે સમયે જો નવકારશી વાપરનારા કોઇ સાધુઓ હોય તો ભિક્ષા ગ્રહણ કરે. અથવા જો ન હોય તો ગ્રહણ કરે નહીં, કારણ કે સવારે ગ્રહણ કરેલું બપોર સુધી રાખી મૂકવું પડે. જો શ્રાવક ઘણો પાછળ પડે તો ગ્રહણ કરી લે. અને સ્થાપી રાખે. અથવા જે સાધુ પારણુ હોવાથી પોરિસીપચ્ચક્ખાણ પારવાનો હોય તેને અથવા બીજા કોઇ (ગ્લાન વિગેરેને) વાપરવા આપી દે. 15 આ ક્યારે ગ્રહણ કરવું ? ન કરવું ? તે વાત કહી. પાછા મૂળ વાત ઉપર આવીએ કે શ્રાવક જ્યારે નિયંત્રણ કરે ત્યારે સાધુઓ પલ્લા, પાત્રા વિગેરેનું પડિલેહણ કરે છે:) પછી તે શ્રાવકની સાથે એક સંઘાટક (= બે સાધુઓ) જાય. એકલા સાધુને મોકલવો કલ્પે નહીં. સાધુઓ આગળ ચાલે, તેની પાછળ શ્રાવક ચાલે. શ્રાવક સાધુઓને ઘરે લઇ જઇને આસન ઉપર બેસવા વિનંતિ કરે. જો સાધુઓ બેસે તો શ્રાવક માટે ઘણું સારું. જો ન બેસે તો પણ શ્રાવકે પોતાનો વિનય કરેલો 20 ગણાય છે. ત્યાર પછી શ્રાવક પોતે સાધુઓને ભક્ત–પાન વહોરાવે. અથવા પોતે વાસણ ધારી રાખે અને તેની પત્ની વહોરાવે. અથવા શ્રાવિકા વહોરાવે અને શ્રાવક જ્યાં સુધી વહોરાવે ત્યાં સુધી ત્યાં જ ઊભો રહે. સાધુઓ પણ સાવશેષ દ્રવ્ય વહોરે, કે જેથી પશ્ચાત્કર્મદોષ લાગે નહીં. શ્રાવક સાધુઓને વહોરાવીને વંદન કરી સાધુઓને જવાની રજા આપે. તેમને મૂકવા પાછળ જાય. ત્યાર પછી પોતે જમવા બેસે. શ્રાવકે સાધુઓને જે દ્રવ્ય વહોરાવ્યું નથી તે દ્રવ્ય શ્રાવક પોતે પણ વાપરે નહીં. જો કોઇ સાધુ 25 २ प्रतिलिखति माऽऽन्तरायिका दोषा भूवन् स्थापनादोषाश्च स यदि प्रथमायां पौरुष्यां निमन्त्रयते अस्ति नमस्कारसहितस्तदा गृह्यतेऽथ च नास्ति न गृह्यते तद्वोढव्यं भवेत्, यदि घनं लगेत् तदा गृह्यते संस्थाप्यते, यो वोद्घाटपौरुष्यां पारयति पारणवानन्यो वा तस्मै दीयते, पश्चात्तेन श्रावकेण समं गम्यते संघाटको व्रजतिएको न वर्त्तते प्रेषितुं, साधुः पुरतः श्रावकः पृष्ठतः, गृहं नीत्वाऽऽसनेन निमन्त्रयति, यदि निविष्ठा ष्टं नाथ निविशन्ति तथापि विनयः प्रयुक्तो (भवति), तदा भक्तं पानं वा स्वयमेव ददाति अथवा भाजनं 30 धारयति भार्या ददाति अथवा स्थित एव तिष्ठति यावद्दत्तं साधुरपि सावशेषं द्रव्यं गृह्णावि पश्चात्कर्मपरिहरणार्थाय, दत्त्वा वन्दित्वा विसर्जयति विसृज्यानुगच्छति, पश्चात् स्वयं भुङ्क्ते, यच्च किल साधुभ्यो न दत्तं तच्छ्रावकेण न भोक्तव्यं, यदि पुनः साधुर्नास्ति तदा देशकालवेलायां दिगालोकः Page #230 -------------------------------------------------------------------------- ________________ અતિથિસંવિભાગના અતિચારો . ૨૧૯ कातव्वो, विसुद्धभावेण चिंतियव्वं-जति साधुणो होता तो णित्थारितो होंतोत्ति विभासा । इदमपि च शिक्षापदव्रतमतिचाररहितमनुपालनीयमिति, अत आह-अतिथिसंविभागस्य-प्राग्निरूपितशब्दार्थस्य श्रमणोपासकेनामी पञ्चातिचारा ज्ञातव्याः न समाचरितव्याः, तद्यथा-'सचित्तनिक्षेपणं" सचित्तेषु-व्रीह्यादिषु निक्षेपणमन्नादेरदानबुद्ध्या मातृस्थानतः, एवं 'सचित्तपिधानं' सचित्तेन फलादिना पिधानं-स्थगनमिति समासः, भावना प्राग्वत्, ‘कालातिक्रम' इति कालस्यातिक्रमः 5 कालातिक्रम इति उचितो यो भिक्षाकालः साधूनां तमतिक्रम्यानागतं वा भुङ्क्तेऽतिक्रान्ते वा, तदा च किं तेन लब्धेनापि कालातिक्रान्तत्वात् तस्य, उक्तं च વિUU પટ્ટા થી ન તરતે સંs / तस्सेव अकालपणामियस्स गेण्हतया णत्थि ॥१॥" 'परव्यपदेश' इत्यात्मव्यतिरिक्तों योऽन्यः स परस्तस्य व्यपदेश इति समासः, साधोः पोषधोपवास- 10 पारणकाले भिक्षायै समुपस्थितस्य प्रकटमन्नादि पश्यतः श्रावकोऽभिधत्ते-परकीयमिदमिति, ઉપાશ્રયાદિમાં વિદ્યમાન નથી. ત્યારે શ્રાવક પોતાના જમવાના સમયે ચારે બાજુ દિશાઓનું અવલોકન કરે અને વિશુદ્ધભાવવડે વિચારે કે જો કદાચ કોઈ સાધુ હોત તો મારો વિસ્તાર થયો હોત વિગેરે વર્ણન જાણવું આ શિક્ષાપદવ્રત પણ અતિચાર વિના પાલવું જોઇએ. તેથી કહે છે – શ્રાવકે અતિથિસંવિભાગના આ પાંચ અતિચારો જાણવા, પરંતુ આચરવા નહીં. 15 તે પાંચ અતિચારો આ પ્રમાણે – (૧) સચિત્તનિક્ષેપણ ઃ (સચિત્ત ઉપર પડેલી વસ્તુ સાધુઓ વહોરે નહીં એવો ખ્યાલ હોવાથી) નહીં દેવાની બુદ્ધિથી માયાપૂર્વક અન્ન વિગેરેને સચિત્ત એવા ધાન્ય વિગેરે ઉપર મૂકી દે. આ જ પ્રમાણે (૨) સચિત્તપિધાન : સચિત્ત એવા ફળાદિવડે અન્નાદિને ઢાંકી દે. (૩) કાલાતિક્રમ : કાલનો જે અતિક્રમ તે કાલાતિક્રમ અર્થાત્ સાધુઓને ઉચિત જે ભિક્ષાકાળ છે તેને ઓળંગીને વહેલા કે મોડું જમવા બેસે. આ રીતે વહેલા કે મોડા સાધુઓને નિમંત્રણ કરીને 20 પોતાને ત્યાં બોલાવે. (નહીં દેવાની બુદ્ધિથી અને પોતે સાધુઓને વહોરાવવા માંગે છે એવું સાધુઓને દેખાડવા નિમંત્રણ કરે. પરંતુ આ રીતે નિમંત્રણ કરીને) કદાચ સાધુ ત્યાં આવે તો પણ શું? નકામું જ છે, કારણ કે તે સમયે સાધુ ભિક્ષાકાળથી અતિક્રાન્ત છે અર્થાત્ તે સમયે સાધુ માટે ભિક્ષાકાળ વહી ગયો છે અથવા હજું થયો નથી. કહ્યું જ છે – “યોગ્ય કાલે આપેલ મિષ્ટાન્નનું મૂલ્ય કરવું શક્ય નથી. પરંતુ તે જ મિષ્ટાન્ન અકાલે આપો તો કોઈ લેનાર પણ મળતું નથી. /ના” | (૪) પરવ્યપદેશ : પોતાના સિવાયનો જે બીજો છે તે પર તરીકે જાણવો. તેનો વ્યપદેશ = કથન તે પરવ્યવદેશ એ પ્રમાણે સમાસ કરવો. પોષધોપવાસના પારણાના સમયે ભિક્ષા માટે ઉપસ્થિત થયેલા અને સામે જ અન્ન વિગેરેને જોતા સાધુને શ્રાવક કહે – “આ અમારું નથી, બીજાનું છે તેથી હું આ દ્રવ્ય વહોરાવી શકીશ નહીં.” અથવા કોઇ વસ્તુની સાધુએ યાચના કરી હોય ત્યારે શ્રાવક ३. कर्त्तव्यः, विशुद्धभावेन चिन्तयितव्यं-यदि साधवोऽभविष्यन् तदा निस्तारितोऽभविष्यदिति विभाषा। 30 - काले दत्तस्य प्रहेणकस्या? न शक्यते कर्तुम् । तस्यैवाकालदत्तस्य ग्राहका न सन्ति ॥१॥ Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૩) नास्माकीनमतो न ददामि, किञ्चिद्याचितो वाऽभिधत्ते-विद्यमान एवामुकस्येदमस्ति, तत्र गत्वा मार्गयत यूयमिति, 'मात्सर्यं' इति याचितः कुप्यति सदपि न ददति, 'परोन्नतिवैमनस्यं च मात्सर्य 'मिति, एतेन तावद् द्रमकेण याचितेन दत्तं किमहं ततोऽपि न्यून इति मात्सर्याद् ददाति, कषायकलुषितेनैव चित्तेन ददतो मात्सर्यमिति, व्याख्यातं सातिचारं चतुर्थं शिक्षापदव्रतं, अधुना 5 इत्येष श्रावकधर्मः । आह-कानि पुनरणुव्रतादीनामित्वराणि यावत्कथिकानीति ?, अत्रोच्यते - इत्थं पुण समणोवासगधम्मे पंचाणुव्वयाइं तिन्नि गुणव्वयाइं आवकहियाई, चत्तारि सिक्खावयाई इत्तरियाई, एयस्स पुणो समणोवासगधम्मस्स मूलवत्थु सम्मत्तं, तंजहा तं निसग्गेण वा अभिगमेण वा पंचअईयारविसुद्धं अणुव्वयगुणव्वयाइं च अभिग्गहा 10 अन्नेऽवि पडिमादओ विसेसकरणजोगा, अपच्छिमा मारणंतिया संलेहणाझूसणाराहणा. य, इमीए समणोवासएणं इमे पञ्च०, तंजहा-इहलोगासंसप्पओगे परलोगासंसप्पओगे जीवियासंसप्पओगे मरणासंसप्पओगे कामभोगासंसप्पओगे ॥१३॥ (सूत्र) ___ अत्र पुनः श्रमणोपासकधर्मे पुनःशब्दोऽवधारणार्थः, अत्रैव न शाक्यादिश्रमणोपासकधर्मे, सम्यक्त्वाभावेनाणुव्रताद्यभावादिति, वक्ष्यति च-एत्थ पुण समणोवासगधम्मे मूलवत्थु 15 संमत्त 'मित्यादि, पञ्चाणुव्रतानि प्रतिपादितस्वरूपाणि त्रीणि गुणव्रतानि उक्तलक्षणान्येव 'यावत्कथिकानी'ति सकृद्गृहीतानि यावज्जीवमपि भावनीयानि, चत्वारीति सङ्ख्या 'शिक्षापदव्रतानीति शिक्षा-अभ्यासस्तस्य पदानि-स्थानानि तान्येव व्रतानि शिक्षापदव्रतानि, बोले - “तभने वस्तु मे ते अभु श्रावने त्या छ तेथी त्यi ४७ तमे मांगा.” (५) માત્સર્ય : યાચના કરાયેલો શ્રાવક ગુસ્સે થાય, હોવા છતાં આપે નહીં. અથવા બીજાની ઉન્નતિને 20ोन हीनता ते मात्सर्य. “यायन ४२।येला गरीले मायुं तो हुं शुं तेनाथी ५५ उतरतो धुं." આવા માત્સર્યથી પોતે વહોરાવે. કષાયથી કલુષિત જ એવા ચિત્તથી આપનારને મત્સર્ય જાણવું. આ પ્રમાણે ચોથા શિક્ષાપદવ્રતનું અતિચારસહિત વ્યાખ્યાન કર્યું. હવે આ શ્રાવકધર્મ છે માટે તેને આશ્રયીને શંકાકાર શંકા કરે છે.) અવતરણિકા : શંકા : અણુવ્રતો વિગેરેમાં કયું વ્રત અલ્પકાલિન અને કયું વ્રત યાવજીવ 25 सुधार्नु डोय छ ? ते उपाय छे. सूत्रार्थ : 2ी प्रभारी वो. ટીકાર્થ : ‘પુનઃ” શબ્દ કાર અર્થવાળો હોવાથી શાક્ય વિગેરે શ્રમણોપાસક ધર્મમાં નહીં, પરંતુ આ (જૈન) શ્રમણોપાસકધર્મમાં જ પાંચ અણુવ્રતો અને ત્રણ ગુણવ્રતો યાવસ્કથિક હોય છે કારણ કે શાક્ય વિગેરે શ્રમણોપાસકધર્મમાં સમ્યક્ત ન હોવાથી અણુવ્રતો વિગેરે પણ સંભવતા નથી. અને 30 भाग ४ - श्रमोपासयभमा सभ्यत्व मे भूणवस्तु छे.. विगेरे. मा पांय अशुव्रतो અને ત્રણ ગુણવ્રતો યાવત્કથિક છે એટલે કે એકવાર ગ્રહણ કરાયેલા માવજજીવ સુધી પણ હોય છે. શિક્ષા = અભ્યાસ, તેના જે પદો = સ્થાનો. તે રૂપ જે વ્રતો તે શિક્ષાપદવ્રતો. આ ચાર શિંસાપદવ્રતો Page #232 -------------------------------------------------------------------------- ________________ શ્રાવકધર્મનું મૂળ સમ્યક્ત ૨ ૨૨૧ 'इत्वराणी'ति तत्र प्रतिदिवसानुष्ठेये सामायिकदेशावकाशिके पुनः पुनरुच्चार्ये इति भावना, - पोषधोपवासातिथिसंविभागौ तु प्रतिनियतदिवसानुष्ठेयौ न प्रतिदिवसाचरणीयाविति । आह-अस्य श्रमणोपासकधर्मस्य किं पुनर्मूलवस्त्विति ?, अत्रोच्यते, सम्यक्त्वं, तथा चाह ग्रन्थकारः-'एतस्स पुणो समणोवासग०' अस्य पुनः श्रमणोपासकधर्मस्य, पुनःशब्दोऽवधारणार्थः अस्यैव, शाक्यादिश्रमणोपासकधर्मे सम्यक्त्वाभावात् मूलवस्तु सम्यक्त्वं, वसन्त्यस्मिन्नणुव्रतादयो गुणास्तद्भाव- 5 भावित्वेनेति वस्तु मूलभूतं द्वारभूतं च तद् वस्तु च मूलवस्तु, तथा चोक्तम्-"द्वारं मूलं प्रतिष्ठानमाधारो भाजनं निधिः । द्विषट्कस्यास्य धर्मस्य, सम्यक्त्वं परिकीर्तितम् ॥१॥" सम्यक्त्वंप्रशमादिलक्षणं, उक्तं च-"प्रशमसंवेगनिर्वेदानुकम्पास्तिक्याभिव्यक्ति लक्षणं सम्यक्त्व" मिति, (तत्त्वा० भाष्ये अ० १ सू० २) कथं पुनरिदं भवतीत्यत आह-तन्निसग्गेण०' तत्-मूलवस्तुभूतं सम्यक्त्वं निसर्गेण वाऽधिगमेन वा भवतीति क्रिया, तत्र निसर्ग:-स्वभावः अधिगमस्तु यथावस्थित- 10 पदार्थपरिच्छेद इति, आह-मिथ्यात्वमोहनीयकर्मक्षयोपशमादेरिदं भवति कथमुच्यते निसर्गेण वेत्यादि ?, उच्यते, स एव क्षयोपशमादिनिसर्गाधिगमजन्मेति न दोषः, उक्तं च-"ऊसरदेसं दड्डिल्लयं च विज्झाइ वणदवो पप्प । इय मिच्छस्स अणुदये उवसमसम्म लभति जीवो ॥१॥ ઇત્વરકાલિન છે. તેમાં સામાયિક અને દેશાવકાશિક રોજેરોજ કરવા લાયક છે, જયારે પોષધોપવાસ અને અતિથિસંવિભાગ રોજેરોજ નહીં પણ અમુક ચોક્કસ દિવસોમાં કરાય છે. શંકા : આ શ્રમણોપાસકધર્મની મૂળવતું શું છે? સમાધાન : સમ્યક્ત એ આ ધર્મની મૂળ વસ્તુ છે. આ જ વાત ગ્રંથકારશ્રી કરે છે – શાક્યાદિશ્રમણો-પાસકધર્મમાં સમ્યનો અભાવ હોવાથી આ (જૈન) શ્રમણોપાસકધર્મની જ મૂળ વસ્તુ સમ્યક્ત છે. (‘મૂળવતુ' શબ્દનો અર્થ કરતા કહે છે કે, તભાવમાં (સમ્યક્તની હાજરીમાં જ) ભાવિ (થનારા) હોવાથી જેની (= સમ્યક્તની) હાજરીમાં અણુવ્રત વિગેરે ગુણો આત્મામાં વસે છે 20 . તે વસ્તુ. મૂળભૂત એવી વસ્તુ તે મૂળવતુ. આ મૂળવતુ સમ્યક્ત છે. અને કહ્યું છે – “છવ્રત અને છકાયવિરતિરૂપ આ ધર્મનું સમ્યક્ત એ દ્વાર છે, મૂળ છે, સ્થાન છે, આધાર છે, ભાજન છે, નિધિ છે એમ કહેવાયું છે. //વો” સમ્યક્તના લક્ષણો પ્રશમ વિગેરે છે. કહ્યું છે – “પ્રશમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્યનું પ્રગટીકરણ એ સમ્યક્તનું લક્ષણ છે. લા” આ સમ્યક્ત કેવી રીતે પ્રાપ્ત થાય છે? 25 તે કહે છે – તે મૂળ વસ્તુભૂત સમ્યક્ત નિસર્ગથી અથવા બોધથી થાય છે. નિસર્ગ એટલે સ્વભાવ. અધિગમ એટલે યથાવસ્થિત પદાર્થનો બોધ. શંકા : આ સમ્યક્તની પ્રાપ્તિ મિથ્યાત્વમોહનીયકર્મના ક્ષયોપશમ વિગેરેથી થાય છે તો તમે નિસર્ગ વિગેરેથી થાય છે એમ કેમ કહો છો ? સમાધાન : તે ક્ષયોપશમ વિગેરે જ નિસર્ગ–અધિગમથી પ્રાપ્ત થતો હોવાથી આવું કહેવામાં 30 કોઈ દોષ નથી. કહ્યું છે – “વનમાં ઉત્પન્ન થયેલો દાવાગ્નિ જેમ બળેલા ઉખરદેશને પામીને બુઝાઈ . ४. ऊषरदेशं दग्धं च विध्यायति वनदवः प्राप्य । एवं मिथ्यात्वस्यानुदये औपशमिकसम्यक्त्वं लभते जीवः ॥१॥ 15 Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • ભાષાંતર (ભાગ-૩) जीवादीणमधिगमा मिच्छत्तस्स तु खयोवसमभावे । अधिगमसम्म जीवो पावे विसुद्धपरिणामो ॥२॥" त्ति, अलं प्रसङ्गेन, इह भवोदधौ दुष्पापां सम्यक्त्वादिभावरत्नावाप्तिं विज्ञायोपलब्धजिनप्रवचनसारेण श्रावकेण नितरामप्रमादपरेणातिचारपरिहारवता भवितव्यमित्यस्यार्थस्योक्तस्यैव विशेषख्यापनायानुक्तशेषस्य चाभिधानायेदमाह ग्रन्थकारः ‘पञ्चातिचारविसुद्ध' मित्यादि सूत्रं, इदं 5 च सम्यक्त्वं प्राग्निरूपितशङ्कादिपञ्चातिचारविशुद्धमनुपालनीयमिति शेषः, तथा अणुव्रतगुण व्रतानि-प्राग्निरूपितस्वरूपाणि दृढमतिचाररहितान्येवानुपालनीयानि, तथाऽभिग्रहा:-लोचकृतघृतप्रदानादयः शुद्धा-भङ्गाद्यतिचाररहिता एवानुपालनीयाः, अन्ये च प्रतिमादयो विशेषकरणयोगाः सम्यक्परिपालनीयाः, तत्र प्रतिमा:-पूर्वोक्ताः 'दंसणवयसामाइय' इत्यादिना ग्रन्थेन, आदिशब्दाद नित्यादिभावनापरिग्रहः, तथा अपश्चिमा मारणान्तिकी संलेखनाजोषणाराधना चातिचाररहिता 10 सम्यक् पालनीयेत्यध्याहारः, तत्र पश्चिमैवापश्चिमा मरणं-प्राणत्यागलक्षणं, इह यद्यपि प्रतिक्षण मावीचीमरणमस्ति तथाऽपि न तद् गृह्यते, किं तर्हि ?, सर्वायुष्कक्षयलक्षणमिति मरणमेवान्तो मरणान्तः तत्र भवा मारणान्तिकी बह च इति ठञ् (पा० ४-४-६४) संलिख्यतेऽनया शरीरજાય છે તેમ જીવ મિથ્યાત્વના અનુદયમાં ઉપશમસમ્યક્ત પામે છે. ૧ મિથ્યાત્વના ક્ષયોપશમની હાજરીમાં જીવાદિ પદાર્થોના જ્ઞાનથી વિશુદ્ધપરિણામવાળો જીવ અધિગમસમ્યક્ત પ્રાપ્ત કરે છે. 15 રા” પ્રાસંગિક ચર્ચાથી સર્યું. અહીં સંસારસમુદ્રમાં સમ્યક્ત વિગેરે ભાવરત્નોની પ્રાપ્તિ દુઃખેથી થાય છે એમ જાણીને જિનવચનનો સાર જેણે જાણેલો છે એવા શ્રાવકે નિતરામ્ પ્રમાદ વિના અતિચારોનો ત્યાગ કરવો જોઈએ. આ કહેવાયેલા અર્થના જ વિશેષનું ખ્યાપન કરવા માટે અને નહીં કહેવાયેલા એવા શેષનું જ કથન કરવા માટે ગ્રંથકારશ્રી કહે છે – આ સમ્યક્ત પૂર્વે કહેવાયેલા શંકા વિગેરે પાંચ અતિચારોથી 20 વિશુદ્ધ રીતે પાલવું જોઇએ. તથા અણુવ્રતો અને ગુણવ્રતો દઢપણે અતિચારરહિત પાલવા જોઇએ. તથા અભિગ્રહો એટલે લોચને આશ્રયીને કરાયેલો અભિગ્રહ (અર્થાત વર્ષમાં મારે આટલી વાર લોચ કરાવવો.) ઘીનું પ્રદાન (અર્થાત્ કોઈ સાધુને ઘી વહોરાવીશ) વિગેરે અભિગ્રહો ભંગ વિગેરે અતિચારરહિત પાલવા. અને બીજા પ્રતિમા વિગેરે જે વિશેષથી કરવા લાયક વ્યાપારી પણ સમ્યગ રીતે પાલવા. તેમાં 25 પ્રતિમા કે જે પૂર્વે દર્શન, વ્રત, સામાયિક વિગેરે ગ્રંથવડે કહી. આદિશબ્દથી અનિત્ય વિગેરે ભાવનાઓ લેવી. તથા છેલ્લી મારણાન્તિકી સંખનાના આસેવનની આરાધના અતિચારરહિત સમ્યમ્ રીતે પાલન કરવા યોગ્ય છે. અહીં પશ્ચિમ એ જ અપશ્ચિમ એટલે કે છેલ્લી. મરણ એટલે પ્રાણનો ત્યાગ. જો કે અહીં દરેક ક્ષણે આવી ચીમરણ (= દરેક ક્ષણે આયુષ્યકર્મના પુદ્ગલોને ભોગવવારૂપ આવી ચીમરણ) થાય છે છતાં પણ તે અહીં ગ્રહણ કરવાનું નથી. તો કયું ગ્રહણ કરવાનું છે? – અહીં 30 સર્વ આયુષ્યકર્મનો ક્ષય થતાં જે પ્રાણત્યાગરૂપ મરણ થાય છે તે અહીં ગ્રહણ કરવાનું છે. મરણ એ જ અંત તે રણોત્ત. તેમાં થનારી તે મારશાન્તિકી. શરીર, કષાય વિગેરે જેના વડે સંલેખાય છે = ५. जीवादीनामधिगमो मिथ्यात्वस्य क्षयोपशमभावे । अधिगमसम्यक्त्वं जीवः प्राप्नोति विशुद्धपरिणामः ॥२॥ Page #234 -------------------------------------------------------------------------- ________________ મારણાન્તિકી સંલેખનાના અતિચારો : ૨૨૩ कषायार्दीति संलेखना-तपोविशेषलक्षणा तस्याः जोषणं-सेवनं तस्याराधना-अखण्डकालस्य करणमित्यर्थः, चशब्दः समुच्चयार्थः । एत्थ सामायारी-आसेवितगिहिधम्मेण किल सावगेण पच्छा णिक्खमितव्वं, एवं सावगधम्मो उज्जमितो होति, ण सक्कति ताधे भत्तपच्चक्खाणकाले संथारगसमणेण होतव्वंति विभासा । आह उक्तम्-'अपश्चिमा मारणान्तिकी संलेखनाझोषणाऽऽराधना'ऽतिचाररहिता सम्यक् पालनीयेति वाक्यशेषः, अथ के पुनरस्या अतिचारा इति 5 तानुपदर्शयन्नाह-इमीए समणोवासएणं०' अस्या-अनन्तरोदितसंलेखनासेवनाराधनायाः श्रमणोपासकेनामी पञ्चातिचारा ज्ञातव्याः न समाचरितव्याः, तद्यथा-इहलोकाशंसाप्रयोगः, इहलोकोमनुष्यलोकस्तस्मिन्नाशंसा-अभिलाषस्तस्याः प्रयोग इति समासः श्रेष्ठी स्याममात्यो वेति, एवं 'परलोकाशंसाप्रयोगः' परलोके-देवलोके, एवं जीविताशंसाप्रयोगः, जीवितं-प्राणधारणं तत्राभिलाषप्रयोगः-यदि बहुकालं जीवेयमिति, इयं च वस्त्रमाल्यपुस्तकवाचनादिपूजादर्शनात् 10 बहुपरिवारदर्शनाच्च, लोकश्लाघाश्रवणाच्चैवं मन्यते-जीवितमेव श्रेयः प्रत्याख्याताशनस्यापि, પાતળા કરાય છે તે સંખના એટલે કે તાપવિશેષ. તેનું જે સેવન, તે સંલેખના સેવન. તેની જે આરાધના અર્થાત્ અંત સુધી અખંડપણે પાલન કરવું. ‘વ’ શબ્દ સમુચ્ચયાર્થમાં જાણવો. અહીં સામાચારી આ પ્રમાણે જાણવી – ગૃહસ્થધર્મનું (= અણુવ્રતો વિગેરેનું) પાલન જેણે કર્યું છે તેવા શ્રાવકે પછીથી દીક્ષા લેવી જોઇએ. આ રીતે તે દીક્ષા લે તો તેનો શ્રાવકધર્મ સફળ થયેલો ગણાય છે. 15 જો તે દીક્ષા લેવા સમર્થ ન હોંય તો છેલ્લે ભક્તપ્રત્યાખ્યાન વેળાએ સંથારો પાથરી મહાવ્રતોને ઉચ્ચારી સાધુ થવું જોઇએ... વિગેરે વર્ણન સમજી લેવું. - શંકા : પૂર્વે તમે કહ્યું કે છેલ્લી મારણાન્તિકી સંલેખનાઆસેવનની આરાધના સમ્ય રીતે અતિચારો વિના પાલવી જોઇએ. તો તે અતિચારો કયા છે? (આ શંકાના સમાધાનરૂપે) તે અતિચારોને જણાવતા કહે છે – હમણાં કહેવાયેલી સંખના સેવનારાધનાના આ પાંચ અતિચારો શ્રાવકે જાણવા, 20 પણ આચારવા નહીં. તે અતિચારો આ પ્રમાણે છે – (૧) ઈહલોકઆશંસાપ્રયોગ : ઇહલોક એટલે મનુષ્યલોક.. આ મનુષ્યલોકને વિશે જે આશંસા, તેનો પ્રયોગ તે ઇહલોકારશંસાપ્રયોગ, અર્થાત્ આ સંલેખના સેવનની આરાધનાના પ્રભાવે મનુષ્યલોકમાં હું શ્રેષ્ઠિ બનું કે મંત્રી બનું. આ જ પ્રમાણે (૨) પરલોકારશંસાપ્રયોગ : પરલોક એટલે દેવલોક. (પરલોકમાં હું આના પ્રભાવે ઋદ્ધિમાન દેવ બનું.) (૩) જીવિતાશંસાપ્રયોગ : જીવિત એટલે પ્રાણનું ધારણ કરવું. તેને વિશે જે ઇચ્છાનો પ્રયોગ 25 અર્થાતુ હું લાંબો કાળ જીવું. આવી ઇચ્છા શ્રાવકને પોતાને ભેટરૂપે મળતાં) વસ્ત્ર, માળા, પુસ્તકવાચના (એટલે કે પુસ્તકને આશ્રયીને વાચના આપવામાં પોતે સમર્થ હોય ત્યારે જે બીજાઓ વાચના આપે છે તેઓના માન-સન્માન) વિગેરે પૂજાના દર્શનથી, (ભક્ત વિગેરે) બહુપરિવારના દર્શનથી થાય છે. અને લોકોની પ્રશંસા સાંભળવાથી તે શ્રાવક આ પ્રમાણે માને છે કે –અશનનું પ્રત્યાખ્યાન (=અનશન) કરવા છતાં પણ મને જીવન જ કલ્યાણકારી છે પરંતુ મરણ નહીં અર્થાત્ મારું જીવન 30 ६. अत्र सामाचारी-आसेवितगृहिधर्मेण किल श्रावकेन पश्चान्निष्क्रान्तव्यं, एवं श्रावकधर्मो भवत्युद्यतः, न शक्नोति तदा भक्तप्रत्याख्यानकाले संस्तारश्रमणेन भवितव्यं, विभाषा । Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ આવશ્યકનિયુક્તિ “હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૭) यत एवंविधा मदुद्देशेनेयं विभूतिर्विद्यत इति, 'मरणाशंसाप्रयोगः' न कश्चित्तं प्रतिपन्नानशनं गवेषयति न सपर्ययाऽऽद्रियते नैव कश्चित् श्लाघते, ततस्तस्यैवंविधश्चित्तपरिणामो जायते-यदि शीघ्रं म्रियेऽहमपुण्यकर्मेति मरणाशंसा, '[काम ] भोगाशंसाप्रयोगः' जन्मान्तरे चक्रवर्ती स्याम् वासुदेवो महामण्डलिकः शुभगः रूपवानित्यादि । उक्तः श्रावकधर्मः, व्याख्यातं सप्रभेदं 5 देशोत्तरगुणप्रत्याख्यानं, अधुना सर्वोत्तरगुणप्रत्याख्यानमुच्यते, तत्रेयं गाथा-पच्चक्खाणं' गाहा। अथवा देशोत्तरगुणप्रत्याख्यानं श्रावकाणामेव भवतीति तदधिकार एवोक्तं, सर्वोत्तरगुणप्रत्याख्यानं तु लेशत उभयधारणमपीत्यतस्तदभिधित्सयाऽऽह - पच्चक्खाणं उत्तरगुणेसु खमणाइयं अणेगविहं । तेण य इहयं पगयं तंपि य इणमो दसविहं तु ॥१५६५॥ अणागंयमइक्वंतं कोडियसहिअं निअंटिअं चेव । सागारमणागारं परिमाणकडं निरवसेसं ॥१५६६॥ संकेयं चेव अद्धाए, पच्चक्खाणं तु दसविहं । सयमेवणुपालणियं, दाणुवएसे जह समाही ॥१५६७॥ व्याख्या-प्रत्याख्यानं प्राग्निरूपितशब्दार्थं, 'उत्तरगुणेषु' उत्तरगुणविषयं प्रकरणात् साधूनां 15 तावदिदमिति-क्षपणादि, क्षपणग्रहणाच्चतुर्थादिभक्तपरिग्रहः, आदिग्रहणाद्विचित्राभिग्रहपरिग्रहः, 'अनेकविध 'मित्यनेकप्रकार, प्रकारश्च वक्ष्यमाणः, 'तेन च' अनेकविधेन, चशब्दादुक्तलक्षणेन લંબાય તો સારું.) કારણ કે મારા ઉદ્દેશથી આવા પ્રકારની વિભૂતિ વિદ્યમાન છે. (૪) મરણાશંસાપ્રયોગ : કોઈ તે અનશન સ્વીકારનારને જોતા નથી, તેની પૂજા કરતા નથી કે કોઇ તેની પ્રશંસા પણ કરતા નથી. તેથી આવું જોઈને આ શ્રાવકને પણ આવો ચિત્તપરિણામ થાય 203 - “पुथ्य विनानो हुँ ४८६ी भरूं तो सालं.” मा प्रभाोनी भ२४ानी 5291 थाय. (५) કામભોગાશંસાપ્રયોગ : જન્માંતરે હું ચક્રવર્તી થાઉં અથવા વાસુદેવ, મહામાંડલિકરાજા, सौभाग्यवाणो ३५वाणो था6... विगेरे ६७८ ७२वी. અવતરણિકા : શ્રાવકધર્મ કહ્યો. તે સાથે પેટાભેદસહિત દેશોત્તરગુણપ્રત્યાખ્યાનનું વ્યાખ્યાન थु. ४वे सर्वोत्तर प्रत्याध्यान उपाय छे. ते भाटे माग ॥ ४॥ छ – पच्चक्खाणं... 25 અથવા બીજી રીતે અવતરણિકા જણાવે છે –) દેશોત્તરગુણપ્રત્યાખ્યાન શ્રાવકોને જ હોય છે માટે તે શ્રાવકના અધિકારમાં કહ્યું. સર્વોત્તરગુણપ્રત્યાખ્યાન તો લેશથી = અમુકાંશે સાધુશ્રાવક ઉભયને સાધારણ પણ છે માટે તે કહેવાની ઇચ્છાથી કહે છે $ थार्थ : 21 प्रभारी को. ટીકાર્થ : સાધુઓને ઉત્તરગુણવિષયક માસક્ષમણ વિગેરે અનેક પ્રકારના પ્રત્યાખ્યાન હોય છે. 30 मा १५५।' २०४थी यतुर्थ विगैरे मत. (= 64वास विगैरे) ५९. 4.5 सेवा. तथा शिथी વિચિત્ર અભિગ્રહ લેવા. અનેકવિધ એટલે અનેકપ્રકારનું પ્રત્યાખ્યાન. તે પ્રકારો આગળ જણાવશે. Page #236 -------------------------------------------------------------------------- ________________ અનાગત વિગેરે દશ પ્રત્યા ના નામો (નિ. ૧૫૬૫-૬૬) શ ૨૨૫ च, 'अत्रे ति सामान्येनोत्तरगुणप्रत्याख्याननिरूपणाधिकारे, अथवा चशब्दस्यैवकारार्थत्वात् तेनैव, 'अत्रे'ति सर्वोत्तरगुणप्रत्याख्यानप्रक्रमे प्रकृतम्-उपयोगोऽधिकार इति पर्यायास्तदपि चेदं दशविधं तु-मूलापेक्षया दशविधं दशप्रकारकमेवेति गाथार्थः ॥१५६५॥ अधुना दशविधमेवोपन्यस्यन्नाह'अणागतं०' गाथा, अनागतकरणादनागतं, पर्युषणादावाचार्यादिवैयावृत्त्यकरणान्तरायसद्भावादारत एव तत्तपःकरणमित्यर्थः, एवमतिक्रान्तकरणादतिक्रान्तं, भावना प्राग्वत् । 'कोटिसहित मिति 5 कोटीभ्यां सहितं कोटिसहितं-मिलितोभयप्रत्याख्यानकोटि, चतुर्थादिकरणमित्यर्थः, “नियन्त्रितं चैव' नितरां यन्त्रितं नियन्त्रितं प्रतिज्ञातदिनादौ ग्लानाद्यन्तरायभावेऽपि नियमात् कर्त्तव्यमितिहृदयं, 'साकारं' आक्रियन्त इत्याकाराः-प्रत्याख्यानापवादहेतवोऽनाभोगादयः सहाकारैः साकारं, तथाऽविद्यमानाकारमनाकारं, 'परिमाणकृत मिति दत्त्यादिकृतपरिमाणमिति भावना निरवशेष मिति समग्राशनादिविनय इति गाथार्थः ॥१५६६॥ 'सङ्केतं चैवेति केतं-चिह्नमङ्गुष्ठादि सह केतेन सङ्केत 10 અહીં એટલે કે સામાન્યથી ઉત્તરગુણપ્રત્યાખ્યાનના અધિકારમાં તેનાવડે એટલે કે અનેકપ્રકારના પ્રત્યાખ્યાનોવડે અને ‘વ' શબ્દથી પૂર્વે કહેવાયેલા દેશોત્તરગુણપ્રત્યાખ્યાનવડે અધિકાર = પ્રયોજન છે. અથવા તેને વ' અહીં ‘વ’ શબ્દ એવકાર અર્થવાળો હોવાથી અહીં એટલે કે સર્વોત્તરગુણપ્રત્યાખ્યાન અધિકારમાં તેના વડે = પ્રત્યાખ્યાનવડે જ પ્રકૃતિ છે. (અર્થાત્ તેનું = પચ્ચખ્ખાણનું જ અહીં પ્રયોજન છે.) પ્રકૃત, ઉપયોગ, અધિકાર આ બધા પર્યાયવાચી શબ્દો જાણવા. અને તે અનેકવિધ પ્રત્યાખ્યાન 15 દશપ્રકારનું જાણવું. મૂળભેદોની અપેક્ષાએ આ દશપ્રકારો જ છે. ૧૫૬પા - હવે તે દશપ્રકારોનો જ ઉપન્યાસ કરતા કહે છે – “TI+Id..' ગાથા. (૧) અનાગત પ્રત્યાખ્યાન : અવસર પહેલાં થતું હોવાથી તે અનાગતપ્રત્યાખ્યાન, અર્થાત્ પર્યુષણા વિગેરેમાં અંતરાય થાય તેમ હોવાથી અથવા બીજા વિનોની સંભાવનાથી તે તપ પર્યુષણા પહેલાં જ કરવો. આ જ પ્રમાણે (૨) અતિક્રાન્તપ્રત્યાખ્યાન : પર્યુષણા પછી કરે તો અતિક્રાન્તપ્રત્યાખ્યાન. 20 . (૩) કોટિસહિત : બે કોટી સહિતનું જે પ્રત્યાખ્યાન તે કોટિસહિત જાણવું, અર્થાત્ બે પ્રત્યાખ્યાનના છેડા ભેગા થવા. જેમ કે એક સાથે બે ઉપવાસ કરો ત્યારે પ્રથમ ઉપવાસનો છેલ્લો છેડો અને બીજા ઉપવાસનો શરૂઆતનો છેડો જ્યાં ભેગો થાય તે કોટિસહિત પ્રત્યાખ્યાન. (૪) નિયંત્રિત નિતરાં યંત્રિત તે નિયંત્રિત, અર્થાત્ જે દિવસે જે પ્રત્યાખ્યાન કરવાનું નક્કી કર્યું તે દિવસે ગ્લાનિ વિગેરે વિપ્ન આવી પડે છતાં નિયમથી તે પ્રત્યાખ્યાન કરવું. તે 25 નિયંત્રિત પ્રત્યાખ્યાન. (૫) સાગાર : (પચ્ચખાણનો ભંગ ન થાય તે માટે) જે ગ્રહણ કરાય છે તે આગાર, અર્થાત પ્રત્યાખ્યાનના અપવાદના કારણ એવા અનાભોગ વિગેરે. આગાર સાથેનું જે પ્રત્યાખ્યાન તે સાગારપ્રત્યાખ્યાન. (૬) અનાગાર : આગાર વિનાનું પ્રત્યાખ્યાન તે અનાગાર. (૭) પરિમાણકૃત : (આટલી દત્તી ભોજન લેવું એ પ્રમાણે) દત્તી વિગેરેવડે કરાયેલ પ્રમાણવાળું પ્રત્યાખ્યાન. (૮) નિરવશેષ સંપૂર્ણ અશન વિગેરે સંબંધી પચ્ચખાણ. (અર્થાત્ જે પ્રત્યાખ્યાનમાં 30 અશન વિગેરેનો સંપૂર્ણ ત્યાગ કરવામાં આવે તે.) II૧૫૬૬ll ' (૯) સંકેત : કેત એટલે અંગુઠો વિગેરે ચિહ્ન. કેત સહિતનું જે પ્રત્યાખ્યાન તે સંકેત પ્રત્યાખ્યાન. Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૩) सचिह्नमित्यर्थः, अद्धा यत्ति कालाख्या, अद्धामाश्रित्य पौरुष्यादिकालमानमपीत्यर्थः, 'प्रत्याख्यानं तु दशविधं' प्रत्याख्यानशब्दः सर्वत्रानागतादौ सम्बध्यते, तु शब्दस्यैवकारार्थत्वाद् व्यवहितोपन्यासाद् दशविधमेव, इह चोपाधिभेदात्. स्पष्ट एव भेद इति न पौनरुक्त्यमाशङ्कनीयमिति । आह-इदं प्रत्याख्यानं प्राणातिपातादिप्रत्याख्यानवत् किं तावत् स्वयमकरणादिभेदभिन्नमनुपालनीयं 5 आहोश्विदन्यथा ?, अन्यथेत्याह-स्वयमेवानुपालनीयं, न पुनरन्यकारणे अनुमतौ वा निषेध इति, आह च–'दाणुवदेसे जध समाधित्ति अन्याहारदाने यतिप्रदानोपदेशे च 'यथा समाधिः' यथा समाधानमात्मनोऽप्यपीडया प्रवर्तितव्यमिति वाक्यशेषः, उक्तं च-"भावितजिणवयणाणं ममत्तरहियाण णस्थि हु विसेसो । अप्पाणमि परंमि य तो वज्जे पीडमुभओवि ॥१॥" त्ति गाथार्थः ॥१५६७॥ 10 સામ્રતમનાર પીસ્તવવિધપ્રત્યારાનામેડાવવાથffમધિત્સવાડ૬ – ૧ - (અર્થાત્ કોઈ શ્રાવક પોરિસીપ્રત્યાખ્યાન કરીને ખેતરે ગયો. પોરિસી આવવા છતાં હજું ભોજન આવ્યું નથી. તે સમયે પચ્ચખાણ વગર હું ક્ષણવાર માટે પણ રહું નહીં એવા વિચારથી અંગુઠો વિગેરે ચિતરૂપે કરે અર્થાત્ જ્યાં સુધી અંગુઠો, મુઠ્ઠી વિગેરે નહીં વાળું ત્યાં સુધી હું જમીશ નહીં. આવું જે પ્રત્યાખ્યાન તે સંકેતપ્રત્યાખ્યાન.). (૧૦) અદ્ધાપ્રત્યાખ્યાન : અદ્ધા એટલે કાળ. કાળને 15 આશ્રયીને પોરિટી વિગેરે સમય પણ અદ્ધા જાણવો. આમ પ્રત્યાખ્યાન દશ પ્રકારનું જાણવું. ‘તુ' શબ્દ એવકાર અર્થવાળો છે અને તેનો સંબંધ જુદી જગ્યાએ (= વિહં પછી) કરવાનો હોવાથી દશ પ્રકારનું જ છે એમ અર્થ કરવો. અને આ બધા પચ્ચખ્ખાણ ઉપાધિભેદથી જુદા-જુદા હોવા સ્પષ્ટ છે તેથી કોઇ પુનરુક્તિ દોષ નથી. | શંકા : પ્રાણાતિપાત વિગેરેના પ્રત્યાખ્યાનો જેમ કરણ–કરાવણ-વિગેરે ભેદોથી પાલવાનું છે 20 તેમ આ પ્રત્યાખ્યાન પણ કરણ વિગેરે ભેદો સાથે પાલવાનું છે કે જુદી રીતે ? સમાધાનઃ જુદી રીતે. તે આ પ્રમાણે કે આ પ્રત્યાખ્યાન પોતાને જ પાલવાનું છે. પરંતુ બીજાના કારાવણમાં કે અનુમોદનમાં નિષેધ નથી. (આશય એ છે કે પ્રાણાતિપાત જેમ પોતે કરવાનો નથી, તેમ બીજા પાસે કરાવવાનો નથી કે કરતાની અનુમોદના કરવાની નથી. તેના જેવો નિયમ અહીં નથી. અર્થાત્ પોતે આહારનો ત્યાગ કરે એટલે બીજાને આહાર ન આપવો એવું નહીં પણ બીજાને 25 આહાર આપી શકે તેમ જ દાન આપનારની અનુમોદના પણ કરી શકે.) આ જ વાત મૂળમાં કહી છે – પોતાને પીડા ન થાય તે રીતે શ્રાવકે બીજાને આહારનું દાન કરવું જોઈએ તેમ જ સાધુઓને આહારના દાનનો ઉપદેશ પણ બીજાને આપવો જોઇએ. કહ્યું જ છે – “જિનવચનો જેણે આત્મસાતુ કર્યા છે એવા મમત્વરહિત જીવો માટે સ્વ–પરનો કોઇ ભેદ હોતો નથી. તેથી એવા જીવે સ્વ–પરની પીડાનો ત્યાગ કરવો જોઈએ, IIII" ||૧૫૬૭ll 30 અવતરણિકા : હવે હમણાં જ કહેલા દશવિધ પ્રત્યાખ્યાનના પ્રથમભેદના (અનાગત પ્રત્યાખ્યાનના) વિસ્તારાર્થને કહેવાની ઇચ્છાથી કહે છે ; ७. भावितजिनवचनानां ममत्वरहितानां नास्त्येव विशेषः । आत्मनि परस्मिंश्च ततो वर्जयेत् पीडामुभयोरपि ॥१॥ Page #238 -------------------------------------------------------------------------- ________________ અનાગત પ્રત્યા નું સ્વરૂપ (નિ. ૧૫૬૮-૬૯) ૨૨ होही पज्जोसवणा मम य तया अंतराइयं हुज्जा । गुरुवेयावच्चेणं तवस्सिगेलन्नयाए वा ॥१५६८॥ सो दाइ तवोकम्म पडिवज्जे तं अणागए काले । एयं पच्चक्खाणं अणागयं होइ नायव्वं ॥१५६९॥ भविष्यति पर्युषणा मम च तदा अन्तरायं भवेत्, केन हेतुनेत्यत आह-गुरुवैयावृत्त्येन 5 तपस्विग्लानतया वेत्युपलक्षणमिदमिति गाथासमासार्थः ॥१५६८॥ स इदानीं तपःकर्म प्रतिपद्यते तदनागतकाले तत्प्रत्याख्यानमेवम्भूतमनागतकरणादनागतं ज्ञातव्यं भवतीति गाथासमासार्थः ॥१५६९॥ इमो पुण एत्थ भावत्थो-अणागतं पच्चक्खाणं, जधा अणागतं तवं करेज्जा, पज्जोसवणागहणं एत्थ विकिट्ठ कीरति, सव्वजहन्नो अट्ठमं जधा पज्जोसवणाए, तथा चातुम्मासिए छठें पक्खिए अब्भत्तटुं अण्णेसु य हायाणुजाणादिसु तहिं ममं अंतराइयं होज्जा, गुरू-आयरिया 10 तेसिं कातव्वं, ते किं ण करेंति ?, असहू होज्जा, अथवा अण्णा काइ आणत्तिगा होज्जा ગાથાર્થ : ટીકાર્ય પ્રમાણે જાણવો. ટીકાર્થ: પર્યુષણા આવશે ત્યારે મને અંતરાય થશે. શા માટે ? તે કહે છે – ગુરુની વૈયાવચ્ચને કારણે અથવા તપસ્વીની વૈયાવચ્ચને કારણે કે પોતાના ગ્લાનત્વને કારણે અતંરાય પડે. અહીં પર્યુષણા અને ગુરુવૈયાવચ્ચ વિગેરેનું ગ્રહણ એ ઉપલક્ષણ જાણવું. ૧૫૬૮ આવા અંતરાયને 15 કારણે તે સાધુ અત્યારે (પર્યુષણા પહેલાં) તપકર્મ સ્વીકારે છે. આ પ્રત્યાખ્યાન અનાગતકાળે થતું હોવાથી અનાગતપ્રત્યાખ્યાન જાણવું. II૧૫૬લા આ ભાવાર્થ આ પ્રમાણે જાણવો – પહેલાં જ તપ કરે તે અનાગતપ્રત્યાખ્યાન જાણવું. અહીં ચાતુર્માસિક અને પાક્ષિકની અપેક્ષાએ પર્યુષણામાં અઠ્ઠમરૂપ મોટો તપ કરાય છે. માટે “હોહી પોસવણા” (૧૫૬૮) વિગેરે ગાથામાં પર્યુષણાનું ગ્રહણ કર્યું છે. બાકી તો જેમ પર્યુષણામાં અઢમ 20 છે તેમ ચાતુર્માસિકમાં છઠ્ઠ, અને પાલિકે ઉપવાસ કરાય છે. તથા તીર્થકરના સ્નાત્ર મહોત્સવ અને રથયાત્રારૂપ અનુયાન વિગેરેમાં યથાશક્તિ તપ કરાય જ છે. પર્યુષણા વિગેરેમાં જે અટ્ટમ કરાય છે તે વિકૃષ્ટતપમાં સર્વજઘન્ય છે. પર્યુષણા વિગેરેમાં મને અંતરાય પડશે, કારણ કે તે સમયે ગુરુ એટલે કે આચાર્યની ભક્ત–પાન વિગેરરૂપ વૈયાવચ્ચ કરવાની રહેશે. (અહીં સામેવાળો પ્રશ્ન કરે છે કે-) તે સમયે આચાર્ય કેમ ઉપવાસાદિ કરતા નથી? – સમાધાન : તેઓ અસહૂ હોવાથી તપ કરતા નથી. 25 અથવા (કદાચ આચાર્ય ઉપવાસ કરે પણ ખરા તેથી ભક્ત–પાન લાવવા વિગેરરૂપ વૈયાવચ્ચ કરવાની ન રહે છતાં) બીજી કોઈ આજ્ઞા કર્તવ્ય બને. જેમ કે, કોઈ પ્રયોજન આવતા અન્ય ગામ ८. अयं पुनरत्र भावार्थ:-अनागतं प्रत्याख्यानं यथाऽनागतं तपः कुर्यात्, पर्युषणाग्रहणमत्र विकृष्टं क्रियते, सर्वजघन्यमष्टमं यथा पर्युषणायां, तथा चतुर्मास्यां षष्ठं पाक्षिकेऽभक्तार्थं, अन्येषु वा स्नानानुयानादिषु तदा માન્તરવિ પવિષ્યતિ, પુરવ:-વાતેષાં શર્તવ્ય, તે વિં ન મુક્તિ 2, મહિwાવો વા , 30 अथवा अन्या वा काचिदाज्ञप्तिः भवेत् Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ જ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૩) कायव्विया गामंतरादि सेहस्स वा आणेयव्वं सरीरवेयावडिया वा, ताधे सो उववासं करेति गुरुवेयावच्चं च ण सक्केति, जो अण्णो दोण्हवि समत्थो सो करेतु, जो वा अण्णो असमत्थो उववासस्स सो करेति णत्थि ण वा लभेज्जा न याणेज्ज वा विधिं ताधे सो चेव पुव्वं उववासं कातूणं पच्छा तद्दिवसं भुंजेज्जा, तवस्सी णाम खमओ तस्स कातव्वं होज्जा, किं तदा ण 5 करेति ?, सो तीरं पत्तो पज्जोसवणा उस्सारिता, असहुत्ति वा सयं पारावितो, ताधे सयं हिंडेतुं समत्थो जाणि अब्भासे तत्थ वच्चउ, णत्थि ण वा लहति सेसं जथा गुरूंमि विभासा, गेलण्णंવિગેરેમાં ગુરુ મોકલે અથવા શૈક્ષ માટે ભક્ત–પાન વિગેરે લાવવાનું હોય અથવા વ્યાખ્યાન વિગેરેના શ્રમને કારણે ગુરુના શરીરની વૈયાવચ્ચ કરવાની હોય. એ સમયે જો તે શિષ્ય ઉપવાસ કરે અને ગુરૂવૈયાવચ્ચ કરવી શક્ય ન બને. (તેથી શું કરવું? તેની વિધિ કહે છે –) જો કોઇ બીજો સાધુ તપ 10 અને વૈયાવચ્ચ બંને કરવામાં સમર્થ હોય તો તે જ વૈયાવચ્ચ કરે. (જેથી ત્યારે પણ બધાને તપ થઇ . શકે.) અથવા જે સાધુ પર્યુષણા વિગેરેમાં ઉપવાસ કરવા સમર્થ નથી તે વૈયાવચ્ચ કરે. અથવા તેવો કોઈ સાધુ નથી અથવા છે છતાં તેને ભક્ત–પાન પ્રાપ્ત ન થતાં હોય કે તે વૈયાવચ્ચની વિધિને જાણતો ન હોય તો પછી આ સાધુ અનાગતતપ કરે અને પછી પર્યુષણા વિગેરે દિવસોમાં વાપરીને વૈયાવચ્ચ વિગેરે કરે. (તપસ્વી સંબંધી વૈયાવચ્ચની વિધિને કહે છે –) તપસ્વી એટલે ક્ષપક (એટલે કે 15 માસખમણ વિગેરે તપ કરનારો.) તેની વૈયાવચ્ચ પર્યુષણામાં કરવાની આવે. શંકાઃ જે આવા વિશિષ્ટ તપ કરતો હોય તે પર્યુષણા વિગેરેમાં ઉપવાસ વિગેરે કેમ કરતો નથી? સમાધાન : ક્ષેપકે જે તપનો આરંભ કર્યો હતો તે તપ (પર્યુષણાના બે–ચાર દિવિસ પહેલાં જ) પૂર્ણ થયો હોય (એટલે કે પર્યુષણામાં તે તપને બદલે પારણું કરતો હોય. શંકા તો પર્યુષણાસંબંધી જે તપ કરવાનો છે તે તો બાકી રહી જશે ને ? સમાધાન : ના,) (પન્નોસવા લસ્સરિતા =) 20 પર્યુષણાસંબંધી તપ તેને કરેલ માસક્ષપણ વિગેરેમાં સમાઈ જાય છે. અથવા તેણે જે માસક્ષપણ વિગેરે તપ આરંભ્યો હતો તે પર્યુષણામાં પણ ચાલુ રહેવાનો હતો પરંતુ તે સમયે આગળ તપ કરવામાં અસમર્થ જાણીને ગુરુએ જ તેને પારણું કરાવ્યું હોય. (તેથી તેની માટે ભક્ત–પાન લાવવાના હોવાથી કઈ વિધિ કરવી ? તે કહે છે કે –). ત્યારે તપસ્વી પોતે ગોચરી જવા સમર્થ હોય તો જે નજીકના ઘરો હોય તેમાં ગોચરી માટે જાય. 25 જો નજીકમાં ઘરો નથી અથવા ત્યાં ઘરો છે પણ તપસ્વીને પ્રાયોગ્ય મળતું નથી તો જે રીતે ગુરુસંબંધી વિધિ કરવાની કહી તે રીતે તપસ્વી માટે પણ સમજવું. (અર્થાત પહેલાં તપ–વૈયાવચ્ચ બંને કરનાર, ९. कर्त्तव्या ग्रामान्तरादि शैक्षकस्य वाऽऽनेतव्यं शरीरवैयावृत्त्यं वा, तदा स उपवासं करोति गुरुवैयावृत्त्यं च न शक्नोति, योऽन्यो द्वयोरपि समर्थः स करोतु, अन्यो वा योऽसमर्थ उपवासाय स करोति नास्ति न वा लभेत न जानीयाद्वा विधिं तदा स चैव पूर्वमुपवासं कृत्वा पश्चात् तद् ( पर्व) दिवसे भुञ्जीत, तपस्वी 30 नाम क्षपकस्तस्य कर्त्तव्यं भवेत्, किं तदा न करोति ?, स तीरं प्राप्तः पर्युषणा उत्सारिता, असहु इति वा स्वयं पारितवान्, तदा स्वयं हिण्डितुं समर्थो यानि समीपे तत्र व्रजतु, नास्ति न वा लभते शेषं यथा गुरौ विभाषा, ग्लानत्वं Page #240 -------------------------------------------------------------------------- ________________ मन्तिप्रत्या. नुं स्व३५ (नि. १५७०-७५) २.२८ जाणति जथा तहिं दिवसे असह होति, विज्जेण वा भणितं अमुगं दिवसं कीरहिति, अथवा सयं चेव सो गंडरोगादीहिं तेहिं दिवसेहिं असहू भवतित्ति, सेसविभासा जथा गुरुम्मि, कारणा कुलगणसंघे आयरियगच्छे वा तथैव विभासा, पच्छा सो अणागतकाले काऊणं पच्छा सो जेमेज्जा पज्जोसवणातिसु, तस्स जा किर णिज्जरा पज्जोसवणादीहि तहेव सा अणागते काले भवति गतमनागतद्वारम् । अधुनाऽतिक्रान्तद्वारावयवार्थप्रतिपादनायाह - पज्जोसवणाइ तवं जो खलु न करेइ कारणज्जाए । गुरुवेयावच्चेणं तवस्सिगेलनयाए वा ॥१५७०॥ सो दाइ तवोकम्म पडिवज्जइ तं अइच्छिए काले । एयं पच्चक्खाणं अइकंतं होइ नायव्वं ॥१५७१॥ पट्ठवणओ अ दिवसो पच्चक्खाणस्स निट्ठवणओ अ । जहियं समिति दुन्निवि तं भन्नइ कोडिसहियं तु ॥१५७२॥ मासे २ अ तवो अमुगो अमुगदिवसंमि एवइओ । हटेण गिलाणेण व कायव्वो जाव ऊसासो ॥१५७३॥ . एयं पच्चक्खाणं नियंटियं धीरपुरिसपन्नत्तं । जं गिण्हंतऽणंगारा अणिस्सिअप्पा अपडिबद्धा ॥१५७४॥ 15 चउदसपुव्वी जिणकप्पिएसु पढमंमि चेव संघयणे । एयं विच्छिन्नं खलु थेरावि तया करेसी य ॥१५७५॥ પછી ઉપવાસ ન જ કરનાર, પછી આ સાધુ તપસ્વી માટે ગોચરી–પાણી પણ લઈ આવે. તે માટે પર્યુષણામાં તપ ન થઈ શકે તેથી આ સાધુ અનાગત તપ કરે.) ગ્લાનસંબંધી વિધિ જણાવે છે – પોતે જાણતો હોય કે પર્યુષણા વિગેરે દિવસોમાં ઉપવાસ 20 વિગેરેની સહનશક્તિ નથી અથવા વૈદ્ય કહ્યું હોય કે અમુક દિવસે તમારે આ ઔષધી લેવાની. અથવા પોતે ગંડરોગ (= રોગવિશેષ) વિગેરેને કારણે તે દિવસોમાં અસહુ હશે. તો.... ગુરુની જેમ पा विधी सेवी. (अर्थात् तेने ॥२४सनातत५ ४३.) अथवा मुस-11-संघ-मायार्थ : ગચ્છસંબંધી કોઈ કાર્ય હોય તો પણ અનાગતકાળે જ તપ કરે અને પર્યુષણા વિગેરે દિવસોમાં વાપરીને તેને કાર્યો પૂર્ણ કરે. આ રીતે કરવાથી પર્યુષણા વિગેરેમાં તપ કરવાથી જે નિર્જરા મળે 25 તે જ નિર્જરા અનાગતકાળે પણ પ્રાપ્ત થાય છે. અનાગતદ્વાર પૂર્ણ થયું. અવતરણિકા : હવે અતિક્રાન્તારના વિસ્તારાર્થને પ્રતિપાદન કરવા માટે કહે છે ? गाथार्थ :टा प्रभारी anal. १०. जानाति यथा तत्र दिवसेऽसहिष्णुर्भवति, वैद्येन वा भणितं अमुष्मिन् दिवसे करिष्यते, अथवा स्वयमेव स गण्डरोगादिभिस्तेषु दिवसेषु असहिष्णुर्भावीति, शेषविभाषा यथा गुरौ, कारणात् कुलगणसङ्केषु आचार्ये 30 गच्छे वा तथैव विभाषा, पश्चात्सोऽनागतकाले कृत्वा पश्चात् स जेमेत् पर्युषणादिषु, तस्य वा किल निर्जरा पर्युषणादिभिस्तथैव साऽनागते काले भवति । Page #241 -------------------------------------------------------------------------- ________________ २३० * मापश्यनियुजित • रिमद्रीयवृत्ति • समाषांतर (भाग-७) पर्युषणायां तपो यः खलु न करोति कारणजाते सति, तदेव दर्शयति गुरुवैयावृत्त्येन तपस्विग्लानतया वेति गाथासमासार्थः ॥१५७०॥ स इदानीं तपःकर्म प्रतिपद्यते तदतिक्रान्ते काले एतत् प्रत्याख्यानं-एवंविधमतिक्रान्तकरणादतिक्रान्तं भवति ज्ञातव्यमिति गाथासमासार्थः ॥१५७१॥ भावत्थो पुण पज्जोसवणाए एवं तेहिं चेव कारणेहिं न करेइ, गुरुतवस्सिगिलाणकारणेहिं सो 5 अतिक्कंते करेति, तथैव विभासा । व्याख्यातमतिक्रान्तद्वारं, अधुना कोटीसहितद्वारं विवृण्वन्नाह प्रस्थापकश्च-प्रारम्भकश्च दिवसः प्रत्याख्यानस्य निष्ठापकश्च-समाप्तिदिवसश्च यत्र-प्रत्याख्याने 'समिति' त्ति मिलतः द्वावपि पर्यन्तौ तद् भण्यते कोटीसहितमिति गाथासमासार्थः ॥१५७२॥ भावत्थो पुण जत्थ पच्चक्खाणस्स कोणो कोणो य मिलति, कथं ? - गोसे आवस्सए अभत्तट्ठो गहितो अहोरत्तं अच्छिऊण पच्छा पुणरवि अभत्तटुं करेति, बितियस्स पट्ठवणा पढमस्स निट्ठवणा, 10 एते दोऽवि कोणा एगट्ठा मिलिता, अट्ठमादिसु दुहतो कोडिसहितं जो चरिमदिवसे तस्सवि एगा. कोडी, एवं आयंबिलनिव्वीतियएगासण-एगट्ठाणगाणिवि, अथवा इमो अण्णो विही-अभत्तटुं ટીકાર્થ : પર્યુષણામાં ગુરુવૈયાવચ્ચ, તપસ્વીની વૈયાવચ્ચ કે પોતે ગ્લાન પડે. તે રૂપ કારણ આવતા જે સાધુ તપ કરતો નથી ll૧૫૭ી તે સાધુ પર્યુષણા પૂર્ણ થયા બાદ અત્યારે તપ કરે છે તેનું તે પચ્ચખ્ખાણ અતિક્રાન્ત કાળે કરેલું હોવાથી અતિક્રાન્તપ્રત્યાખ્યાન કહેવાય છે. /૧૫૭૧ના 15 ભાવાર્થ : પર્યુષણામાં તે જ ગુરુવૈયાવચ્ચ વિગેરે કારણોને કારણે તપ કરે નહીં ત્યારે તે પર્યુષણા પૂર્ણ થયા પછી તપ કરે છે. બાકી બધું વર્ણન અનાગત પ્રમાણે જાણવું. અતિક્રાન્તદ્વાર પૂર્ણ થયું. હવે કોટીસહિતધારનું વિવરણ કરતા કહે છે– પ્રત્યાખ્યાનનો પ્રારંભક દિવસ અને પ્રત્યાખ્યાનની સમાપ્તિનો દિવસ આ બંને જે પ્રત્યાખ્યાનમાં ભેગા થતાં હોય તે પ્રત્યાખ્યાન કોટીસહિત કહેવાય છે. /૧૫૭રી ભાવાર્થ આ પ્રમાણે – જ્યાં પચ્ચખ્ખાણના બે કોટી = અંત ભાગો મળે છે. કેવી 20 રીતે? પ્રથમ દિવસે સવારે પ્રતિક્રમણમાં ઉપવાસનું પચ્ચખાણ લીધું. અહોરાત્ર પસાર કરીને બીજા દિવસે સવારે ફરીથી ઉપવાસનું પચ્ચકખાણ લીધું. તેમાં બીજા દિવસનો પ્રારંભ અને પ્રથમ દિવસનો અંતિમ છેડો આ બંને ખૂણા જયાં ભેગા થયા તે કોટીસહિત પ્રત્યાખ્યાન જાણવું. અટ્ટમ વિગેરેમાં (અટ્ટમ હોય ત્યારે) પ્રથમ બે દિવસની સમાપ્તિરૂપ બે કોટીઓ અને છેલ્લા = ત્રીજા દિવસનો પ્રારંભરૂપ એક કોટી (આ બધાનું જ્યાં મિલન થાય તે કોટીસહિત.) આ જ પ્રમાણે આયંબિલ, નીવિ, 25 એકાસણ, એકલઠાણું વિગેરેમાં પણ જાણવું. અથવા આ બીજી વિધિ જાણવી – ઉપવાસ કર્યો અને ११. भावार्थः पुनः पर्युषणायां तपस्तैरेव कारणैर्न करोति, यो वा न समर्थ उपवासाय गुरुतपस्विग्लानकारणैः सोऽतिक्रान्ते करोति, तथैव विभाषा । भावार्थः पुनर्यत्र प्रत्याख्यानस्य कोणः कोणश्च मिलतः, कथं ?, प्रत्यूषे आवश्यकेऽभक्तार्थो गृहीतः अहोरात्रं स्थित्वा पश्चात् पुनरपि अभक्तार्थं करोति, द्वितीयस्य प्रस्थापना प्रथमस्य निष्ठापना, एतौ द्वावपि कोणौ एकत्र मिलितौ, अष्टमादिषु द्विधातः कोटीसहितं यश्चरमदिवसः 30 (स) तस्याप्येका कोटी, एवमाचामाम्लनिर्विकृतिकैकासनैक-स्थानकान्यपि, अथवाऽयमन्यो विधिः अभक्तार्थः Page #242 -------------------------------------------------------------------------- ________________ નિયંત્રિત પ્રત્યાયનું સ્વરૂપ જે ૨૩૧ केतं आयंबिलेण पारितं, पुणरवि अभत्तटुं करेति आयंबिलं च, एवं एगासणगादीहिवि संजोगो कातव्वो, णिव्वीगादिसु सव्वेसु सरिसेसु विसरिसेसु य । गतं कोटिसहितद्वारं, इदानीं नियन्त्रितद्वारं न्यक्षेण निरूपयन्नाह-मासे २ च तपः अमुको अमुकदिवसे एतावत् षष्ठादि हृष्टेन-नीरुजेन ग्लानेन वा-अनीरुजेन कर्त्तव्यं यावदुच्छासो यावदायुरिति गाथासमासार्थः ॥१५७३॥ एतत् प्रत्याख्यानमुक्तस्वरूपं नियन्त्रितं धीरपुरुषप्रज्ञप्तं-तीर्थकरगणधरप्ररूपितं यद् गृह्णन्ति-प्रतिपद्यन्ते 5 अनगारा-साधवः 'अनिसृतात्मानः' अनिदाना अप्रतिबद्धाः क्षेत्रादिष्विति गाथासमासार्थः ॥१५७४॥ इदं चाधिकृतप्रत्याख्यानं न सर्वकालमेव क्रियते, किं तर्हि ?, चोद्दसगाहा-चतुर्दशपूर्विजिनकल्पिकेषु प्रथम एव वज्रऋषभनाराचसंहनने, एतद् व्यवछिन्नमेव, आह-तदा पुनः किं सर्व एव स्थविरादयः कृतवन्तः आहोश्विज्जिनकल्पिकादय एवेति ?, उच्यते, सर्व एव, तथा चाह-स्थविरा अपि 'तदा' चतुर्दशपूर्व्यादिकाले, अपिशब्दादन्ये च कृतवन्त इति गाथासमासार्थः ॥१५७५॥ भावत्थो पुण 10 नियंटितं णाम णियमितं, जथा एत्थ कायव्वं, अथवा छिण्णं जथा एत्थ अवस्सं कायव्वंति, બીજા દિવસે આયંબિલ દ્વારા પારણું કર્યું. ત્રીજા દિવસે પાછો ઉપવાસ, તેના પછી પાછું આયંબિલ. આ પ્રમાણે એકાસણ વિગેરે સાથે પણ સંયોગ કરવો. (અર્થાત ઉપવાસ-એકાસણ–ઉપવાસએકાસણ, એ જ પ્રમાણે ઉપવાસ–નીવિ–ઉપવાસ–નવિ વિગેરે સંયોગો કરવા.) નવિ વિગેરે બધામાં સરખા અને જુદા બંને પ્રકારના સંયોગો કરવા (અર્થાત્ પ્રથમ દિવસે નીવિ. એ જ પ્રમાણે 15 બીજા વિગેરે દિવસોમાં પણ નીવિ. આ સદેશ સંયોગ થયો. વિદેશમાં – નીવિ–એકાસણનીવિ-એકાસણ વિગેરે.) કોટીસહિતધાર પૂર્ણ થયું. . હવે નિયંત્રિતદ્વારને વિસ્તારથી નિરૂપણ કરતાં કહે છે – નિરોગી હોઉં કે ગ્લાન હોઉં યાવસજીવ સુધી દર મહિને મારે છઢ વિગેરે આટલો તપ અમુક દિવસે કરવાનો જ. I/૧૫૭૩ll આવા પ્રકારનું પ્રત્યાખ્યાન નિયંત્રિતપ્રત્યાખ્યાન છે એમ ધીરપુરુષોએ = તીર્થકર–ગણધરોએ કહ્યું છે. આ 20 નિયંત્રિતપ્રત્યાખ્યાન કે જેને નિદાન (= આશંસા) વિનાના, ક્ષેત્ર વિગેરેમાં અપ્રતિબદ્ધ = રાગ-દ્વેષ વિનાના એવા સાધુઓ ગ્રહણ કરે છે. I/૧૫૭૪ll આ નિયંત્રિતપ્રત્યાખ્યાન કાયમ માટે થતું નથી. તો ક્યારે થાય છે? – આ પ્રત્યાખ્યાન ચૌદપૂર્વીઓ, જિનકલ્પિકો અને પ્રથમ વજઋષભનારાચસંઘયણવાળા સાધુઓ કરતા હતા. અત્યારે આ પ્રત્યાખ્યાન નાશ પામ્યું છે. શંકા ઃ તે સમયે પણ શું સ્થવિર વિગેરે બધાઓએ આ પ્રત્યાખ્યાન આચર્યું હતું કે જિનકલ્પિક 25 વિગેરેઓએ આ આચર્યું હતું? સમાધાન : બધાએ આ પ્રત્યાખ્યાન આચર્યું હતું. આ જ વાત ગ્રંથકારશ્રી કરે છે કે – ત્યારે એટલે કે ચૌદપૂર્વી વિગેરેના કાળમાં સ્થવિરોએ પણ, અને ‘પ' શબ્દથી બીજાઓએ આ પ્રત્યાખ્યાન આચર્યું હતું. /૧૫૭પી ભાવાર્થ : નિયંત્રિત એટલે નિયમ સાથેનું પ્રત્યાખ્યાન. જેમ કે, મારે १२. कृत आचामाम्लेन पारयति, पुनरप्यभक्तार्थं करोति आचामाम्लं च, एवं एकासनादिभिरपि संयोगः 30 कर्त्तव्यः, निर्विकृत्यादिषु सर्वेषु सदृशेषु विसदृशेषु च । भावार्थः पुनर्नियन्त्रितं नाम नियमितं यथाऽत्र कर्त्तव्यं, अथवा छिन्नं यथाऽत्रावश्यं कर्त्तव्यमिति, Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૩) मासे २ अमुगेहिं २ दिवसेहिं चतुत्थादि अट्ठमादि एवतिओ छटेण अट्टमेण वा, हट्ठो ताव करेति चेव, जदावि गिलाणो हवति तदावि करेति चेव, णवरि ऊसासधरो, एतं च पच्चक्खाणं पढमसंघतणी अपडिबद्धा अणिस्सिता इह य परत्थ य, अथवा ण मम असमत्थस्स अण्णो काहिति त्ति, एवं सरीरए अप्पडिबद्धा अणिस्सिता कुव्वंति, एयं पुण चोद्दसपुव्वीसु पढमसंघतणेण 5 जिणकप्पेण य समं वोच्छिण्णं, जम्हि पुण काले आयरिज्जंतं थेरा तदा करेंता आसित्ति, व्याख्यातं नियन्त्रितद्वारम् । साम्प्रतं साकारद्वारं व्याचिख्यासुराह - मयहरगागारेहिं अन्नत्थ व कारणंमि जायंमि । ___ जो भत्तपरिच्चायं करेइ सागारकडमेयं ॥१५७६॥ 10 અર્થ = મહાનર્થ ર મદાનાં નીતિશન મદન મહત્ત:, મન્નિયત ફત્યારે, નિયમથી તપ કરવો. એવા પ્રકારના નિયમ સાથે જે તપ કરે છે તે તપ નિયંત્રિત કહેવાય છે. અથવા છિન્ન એટલે કે વિશેષ પ્રકારનું પ્રત્યાખ્યાન પહેલેથી જ ગ્રહણ કરે જેમ કે – દર મહિને અમુક–અમુક દિવસે ઉપવાસ વિગેરે કે અઠ્ઠમ વિગેરે છઠ્ઠથી કે અઠ્ઠમથી અવશ્ય મારે કરવો. નિરોગી હોઉં ત્યારે તો કરવાનો જ છે. પરંતુ જો ગ્લાન અવસ્થા આવે તો પણ અવશ્ય કરવાનો જ. આ નિયમ જ્યાં 15 સુધી ઉચ્છવાસને ધારણ કરું ત્યાં સુધીનો જાણવો. (આ પ્રમાણે વિશેષ પ્રકારનો નિયમ લઈને જે પ્રત્યાખ્યાન થાય તે નિયંત્રિતપ્રત્યાખ્યાન જાણવું. પ્રથમ વિકલ્પમાં કોઈ ચોક્કસ સમય નક્કી કર્યા વિના સામાન્યથી મારે તપ કરવો એમ માસ-દિવસ–તપ વિગેરે નક્કી કર્યા વિના અભિગ્રહ ધારણ કરે. બીજા વિકલ્પમાં ચોક્કસ દિવસ, ચોક્કસ તપ નક્કી કરીને અભિગ્રહ ધારણ કરે. એટલો ફરક જાણવો.) આ પ્રત્યાખ્યાન પ્રથમસંઘયણી, અપ્રતિબદ્ધ, આલોક અને પરલોકમાં નિદાન વિનાના 20 સાધુઓ કરે છે અથવા “ભવિષ્યમાં અસમર્થ બનીશ ત્યારે કોઇ બીજો આ સંસારમાં સહાય કરનાર નહીં હોય” (તેથી અત્યારે જ ધર્મ કરી લઉં) એમ વિચારી પોતાના શરીરને વિશે અપ્રતિબદ્ધ અને નિયાણા વિનાના સાધુઓ કરે છે. આ પ્રત્યાખ્યાન ચૌદપૂર્વીઓ, પ્રથમસંઘયણ અને જિનકલ્પિકોની સાથે નાશ પામ્યું. જે કાળે આ પ્રત્યાખ્યાન લેવાતું હતું તે કાળે સ્થવિરો પણ તે પચ્ચખ્ખાણ કરતા હતા. નિયંત્રિતદ્વારનું વ્યાખ્યાન કર્યું. 25 અવતરણિકા : હવે સાગારદ્વારનું વ્યાખ્યાન કરવાની ઇચ્છાવાળા ગ્રંથકારશ્રી કહે છે ? ગાથાર્થ : ટીકાર્ય પ્રમાણે જાણવો. ટીકાર્ય : આ મહાન છે, અને આ પણ મહાન છે. આ આ બંનેમાં વધારે મહાન છે, એટલે १३. मासे २ अमुष्मिन् २ दिवसे चतुर्थादि अष्टमादि एतावत्, षष्ठेनाष्टमेन वा, हृष्टस्तावत् करोत्येव, यदाऽपि ग्लानो भवति तदापि करोत्येव, परं उच्छ्वासधरः, एतच्च प्रत्याख्यानं प्रथमसंहननिनोऽप्रतिबद्धा अनिश्रिताः, 30 अत्र चामुत्र च, अथवा न ममासमर्थस्यान्यः करिष्यतीत्येवं शरीरेऽप्रतिबद्धा अनिश्रिताः कुर्वन्ति, एतत् पुनश्चतुर्दशपूर्विभिः प्रथमसंहननेन जिनकल्पेन च समं व्यवच्छिन्नं, यस्मिन् पुनः काले आचर्यन्तं स्थविरास्तदा कुर्वन्त आसन् । Page #244 -------------------------------------------------------------------------- ________________ સાગારપ્રત્યાનું સ્વરૂપ (નિ. ૧૫૭૬) તા ૨૩૩ प्रभूतैवंविधाकारसत्ताख्यापनार्थं बहुवचनमतो महत्तराकारैर्हेतुभूतैरन्यत्र वा अन्यस्मिंश्चानाभोगादौ कारणजाते सति भुजिक्रियां करिष्येऽहमित्येवं यो भक्तपरित्यागं करोति सागारकृतमेतदिति गाथार्थः ॥१५७६॥ अवयवत्थो पुण सह आगारेहिं सागारं, आगारा उवरिं सुत्ताणुगमे भण्णिहिंति, तत्थ महत्तरागारेहि-महल्लपयोयणेहिं, तेण अभत्तट्ठो पच्चक्खातो ताहे आयरिएहि भण्णति-अमुगं गामं गंतव्वं, तेण निवेइयं जथा मम अज्ज अब्भत्तट्ठो, जति ताव समत्थो करेतु जातु य, ण 5 तरति अण्णो भत्तट्ठितो अभत्तट्ठिओ वा जो तरति सो वच्चतु, णत्थि अण्णो तस्स वा कज्जस्स असमत्थो ताधे तस्स चेव अभत्तट्ठियस्स गुरू विसज्जितस्स एरिसस्स तं जेमंतस्स अणभिलासस्स अभत्तट्टितणिज्जरा जा सा से भवति गुरुणिओएण, एवं उस्सूरलंभेवि विणस्सति अच्छंतं, विभासा, जति थोवं ताधे जे णमोक्कारइत्ता पोरुसिइत्ता वा तेसिं विसज्जिज्जति जे वा पारणइत्ता કે મહત્તર છે. (મહત્તરશબ્દની આ માત્ર વ્યુત્પત્તિ જ છે.) જે ગ્રહણ કરાય તે આગાર (= પ્રત્યાખ્યાનના 10 અપવાદના કારણો.) આવા પ્રકારના આગારો ઘણા બધા વિદ્યમાન છે એવું જણાવવા માટે બહુવચન કરેલ છે. કારણભૂત એવા આ મહત્તર આગારો અને બીજા અનાભોગ વિગેરે કારણો ઉત્પન્ન થાય તો હું ભોજન કરી પણ લઉં, બાકી કરીશ નહીં) એ પ્રમાણે જે ભોજનનો ત્યાગ કરે છે તેનું તે પચ્ચખાણ સાગારકૃત પચ્ચખ્ખાણ કહેવાય છે. I/૧૫૭૬ll. વિસ્તારાર્થ – આગારો સહિતનું જે પ્રત્યાખ્યાન તે સાગારપ્રત્યાખ્યાન. સૂત્રાનુગામના અવસરે 15 આગારો જણાવવામાં આવશે. તેમાં મહત્તરઆગારોને = મોટા પ્રયોજનોને કારણે, જેમ કે, સાધુએ ઉપવાસનું પ્રત્યાખ્યાન કર્યું. તેવામાં આચાર્યે કહ્યું – “તારે અમુક ગામમાં જવાનું છે.” સાધુએ નિવેદન કર્યું કે – “આજે મારે ઉપવાસ છે.” તે સમયે જો તે સાધુ ઉપવાસ સાથે જવા સમર્થ હોય તો ઉપવાસ કરે અને અન્ય ગામે જાય. હવે જો આ સાધુ સમર્થ નથી તો ગચ્છમાં જે બીજો સાધુ વાપરનારો હોય કે ઉપવાસી હોય જે સમર્થ હોય તે જાય. બીજો કોઈ સાધુ નથી અથવા છે પણ તે 20 કાર્ય માટે સમર્થ નથી. ત્યારે તે ઉપવાસીને જ ગુરુ મોકલે. આ રીતે ગુરુની આજ્ઞાથી ભોજનની ઇચ્છા ન હોવા છતાં ભોજન કરીને જનારા તે સાધુને ઉપવાસ જેટલી નિર્જરા પ્રાપ્ત થાય છે. આ જ પ્રમાણે વહેલી સવારે કોઈ દ્રવ્ય પ્રાપ્ત થયું છે પણ પચ્ચખ્ખાણ આવે ત્યાં સુધીમાં તે બગડી જાય એવું હોય તો જો તે થોડું હોય તો જેઓ નવકારશી કે પોરિસીવાળા હોય તેઓને આપે અથવા કોઈ મોટા તપવિશેષનું પારણુ કરનારાને કે અસહુને આપે. છતાં જો કોઈ ન હોય તો 25 १४. अवयवार्थः पुनः सहाकारैः साकारं, आकारा उपरि सूत्रानुगमे भणिष्यन्ते, तत्र महत्तराकारैःमहत्प्रयोजनैः, तेनाभक्तार्थः प्रत्याख्यातः तदाऽऽचार्यैर्भण्यते-अमुकं ग्रामं गन्तव्यं, तेन निवेदितं यथा ममाद्याभक्तार्थः, यदि तावत्समर्थः करोतु यातु च, न शक्नोति अन्यो भक्तार्थोऽभक्तार्थो वा यः शक्नोति स व्रजतु, नास्त्यन्यस्तस्य वा कार्यस्य ऽसमर्थः तदा तमेवाभक्तार्थिकं गुरवो विसर्जितस्य ईदृशस्य तं जेमतोऽनभिलाषस्याभक्तार्थनिर्जरा या सा तस्य भवति गुरुनियोगेन, एवमुत्सूरलाभेऽपि विनश्यति तिष्ठन्तं 30 विभाषा, यदि स्तोकं तदा ये नमस्कारसहितकाः पौरुषीया वा तेषां विसर्जयेत् ये वा पारणवन्तो Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • ભાષાંતર (ભાગ-૩) जे वा असह विभासा, एवं गिलाणकज्जेसु अण्णतरे वा कारणे कुलगणसंघकज्जादिविभासा, एवं जो भत्तपरिच्चागं करेति सागारकडमेतंति । गतं साकारद्वारं, इदानीं निराकारद्वारं व्याचिख्यासुराह - निज्जायकारणंमी मयहरगा नो करंति आगारं । कंतारवित्तिदुब्भिक्खयाइ एयं निरागारं ॥१५७७॥ निश्चयेन यातं-अपगतं कारणं-प्रयोजनं यस्मिन्नसौ निर्यातकारणस्तस्मिन् साधौ महत्तरा:- . प्रयोजनविशेषास्तत्फलाभावात् 'न कुर्वन्त्याकारं' न कुर्वन्त्याकारकार्यमित्यर्थः, व ?-कान्तारवृत्तौ दुभिक्षतायां च-दुर्भिक्षभावे चेति भावः, अत्र यत् क्रियते तदेवंभूतं प्रत्याख्यानं निराकारमिति गाथासमासार्थः ॥१५७७॥ भावत्थो पुण णिज्जातकारणस्स तस्स जधा णत्थि एत्थ किंचिवि 10 वित्ति ताहे महत्तरगादि आगारे पा करेति, अणाभोगसहसक्कारे करेज्ज, किं निमित्तं ?, कटुं वा . अंगुलिं वा मुधे छुहेज्ज अणाभोगेणं सहसा वा, तेण दो आगारा कज्जंति, तं कहिं होज्जा ?, પચ્ચખાણ પહેલાં પણ તેવા દ્રવ્યને વાપરનારને નિર્જરા પ્રાપ્ત થાય છે. આ જ પ્રમાણે ગ્લાનના કાર્યોમાં કે કુલ, ગણ, સંઘના કાર્યો વિગેરેમાં પણ સમજી લેવું. આ પ્રમાણે = આગારો સહિત જે ભોજનનો ત્યાગ કરે છે તેનું તે પચ્ચખાણ સાગારકૃત પચ્ચખ્ખાણ જાણવું. સાગારદ્વાર પૂર્ણ થયું. 15 અવતરણિકા : હવે નિરાગારદ્વારનું વ્યાખ્યાન કરવાની ઇચ્છાવાળા ગ્રંથકારશ્રી કહે છે ; ગાથાર્થ : ટીકાર્ય પ્રમાણે જાણવો. ટીકાર્ય : નિશ્ચયથી જેમાં કારણ નીકળી ગયું છે તે નિર્યાતકારણ (અર્થાત્ પચ્ચખાણના અપવાદો સેવવા પડે એવા કારણો જેની માટે રહ્યા નથી તેવો) સાધુ થાય ત્યારે મહત્તર એટલે કે પ્રયોજનવિશેષો પોતાના ફળનો અભાવ થવાથી આગારના કાર્યને કરતા નથી. (અર્થાત્ કોઇ પ્રયોજન 20 રહે નહીં ત્યારે તે મહત્તરાગારો અપવાદનું કારણ બનતા નથી.) આવું ક્યાં સંભવે ? તે કહે છે – જંગલમાં કે જ્યાં વૃત્તિ = પોતાના પ્રાણો ટકી શકે એવી ભિક્ષા મળતી નથી ત્યાં અને દુર્નિક્ષકાળમાં. (ટૂંકમાં જ્યાં ભિક્ષા મળે એવી જ નથી તેવા જંગલમાં કે દુભિક્ષકાળમાં પચ્ચખાણના આગારો આગાર તરીકેનું કાર્ય કરતા નથી. આવા સમયે) જે પ્રત્યાખ્યાન કરાય છે તે નિરાગારપ્રત્યાખ્યાન કહેવાય છે. ૧૫૭૭ી. 25 ભાવાર્થ : નીકળી ગયેલા કારણવાળા એવા સાધુને જંગલાદિમાં કોઈ પણ રીતે ભિક્ષા પ્રાપ્ત ન થવાની હોય ત્યારે સાધુ મહત્તરાદિ આગારોને કરતો નથી. (અર્થાતુ તે જે પચ્ચખાણ લે છે તેમાં મહત્તરાદિ આગારો ગ્રહણ કરતો નથી.) અનાભોગ અને સહસાકાર આ બે આગારો ગ્રહણ કરે છે. શા માટે ? તે કહે છે – કદાચ કોઈ લાકડું કે આંગળી મોંમાં અનાભોગથી કે સહસા જતી રહે १५. ये वाऽसहिष्णवः विभाषाः, एवं ग्लानकार्येषु अन्यतरस्मिन् वा कार्ये कुलगणसंघकार्यादिविभाषा, 30 एवं यो भक्तपरित्यागं करोति साकारकृतमेतत् । भावार्थः पुनर्निर्यातकारणस्य तस्य यथा नास्ति अत्र . काचिद्वृत्तिः तदा महत्तरादीनाकारान् न करोति, अनाभोग सहसाकारौ कुर्यात्, किंनिमित्तं ?, काष्ठं वाऽङ्गुलि वा मुखे क्षिपेत् अनाभोगेन सहसा वा, तेन द्वावाकारौ क्रियेते, तत् क्व भवेत् ?, Page #246 -------------------------------------------------------------------------- ________________ કૃતપરિણામદ્વારનું સ્વરૂપ (નિ. ૧૫૭૮) * ૨૩૫ कतारे जथा सिणपल्लिमादीसु, कंतारेसु वित्ती ण लहति, पडिणीएण वा पडिसिद्धं होज्जा, 'दुब्भिक्खं वा वट्टइ हिंडंतस्सवि ण लब्भति, अथवा जाणति जथा ण जीवामित्ति ताथे णिरागारं पच्चक्खाति, व्याख्यातमनाकारद्वारम् । साम्प्रतं कृतपरिमाणद्वारमधिकृत्याह - दत्तीहि उ कवलेहि व घरेहिं भिक्खाहिं अहव दव्वेहिं । जो भत्तपरिच्चायं करेइ परिमाणकडमेयं ॥१५७८ ॥ 5 दत्तिभिर्वा कवलैर्वा गृहैभिक्षाभिरथवा द्रव्यैः - ओदनादिभिराहारायमितमानैर्यो भक्तपरित्यागं करोति 'परिमाणकडमेतं ति कृतपरिमाणमेतदिति गाथासमासार्थः ॥ १५७८ ॥ अवयवत्थ दत्तीहिं अज्ज मए एगा दत्ती दो वा ३-४-५ दत्ती, किं वा दत्तीए परिमाणं ?, छब्बपि ि एक्कसि छुब्भति एगा दत्ती, डोवलियंपि जतियाओ वाराओ पप्फोडेति तावतियाओ ताओ 10 दत्तीओ, एवं कवले एक्केण २ जाव बत्तीसं दोहि ऊणिया कवलेहिं, घरेहिं एगादिएहिं २ ३ ४, ત્યારે પચ્ચક્ખાણનો ભંગ ન થાય તે માટે આ બે આગારો ગ્રહણ કરે છે. આવું નિરાગાર પ્રત્યાખ્યાન ક્યાં સંભવે ? – જંગલમાં. જેમ કે, ભિલોની પલ્લી વિગેરેવાળા જંગલમાં ભિક્ષા મળે નહીં અથવા = સાધુઓના શત્રુએ ભિક્ષા આપવાનો નિષેધ કર્યો હોય, અથવા દુર્ભિક્ષવાળું ક્ષેત્ર હોય કે જ્યાં ગોચરી માટે ઘણું ફરવા છતાં ભિક્ષા પ્રાપ્ત થાય નહીં. અથવા પોતે જાણે કે હવે હું જીવીશ નહીં. ત્યારે 15 નિરાગાર પ્રત્યાખ્યાન ગ્રહણ કરે છે. અનાગારદ્વાર પૂર્ણ થયું. અવતરણિકા : હવે કૃતપરિમાણદ્વારને આશ્રયીને કહે છે → ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો. ટીકાર્થ : આહાર માટે આટલી દત્તીઓ, આટલા કવલો, આટલા ઘરો, આટલી ભિક્ષાઓ કે ભાત વિ. આટલા દ્રવ્યો સિવાય ભોજનનો પરિત્યાગ જે કરે છે તેનું તે પ્રત્યાખ્યાન કૃતપરિમાણ 20 જાણવું. ૧૫૭૮II ભાવાર્થ : આજે મારે એક દત્તી અથવા બે દત્તી કે ૩, ૪, કે પ દત્તી ગ્રહણ કરવી. (આવા પ્રકારના પ્રમાણથી કરેલું પ્રત્યાખ્યાન કૃતપરિણામ કહેવાય છે.) અથવા દત્તીનું પરિમાણ કેટલું જાણવું ? તે કહે છે – છબ્બક (પાત્રવિશેષ)વડે પણ જો એકવાર વહોરાવે તો તે એક દત્તી કહેવાય. એ જ પ્રમાણે ચમચાથી પણ જેટલીવાર વહોરાવે તેટલી દત્તીઓ થાય છે. આ જ પ્રમાણે કવલોમાં પ્રમાણ આ પ્રમાણે જાણવું કે એક કોળિયા જેટલું વાપરીશ, બે કોળિયા જેટલું 25 વાપરીશ એમ કરતાં–કરતાં છેલ્લે બે ન્યૂન એવા બત્રીસ કવલો જેટલું વાપરીશ. એ જ પ્રમાણે એક ઘર, બે ઘર, ત્રણ, ચાર કે પાંચ વિગેરે ઘરો (માંથી જેટલું મળે તેટલું વાપરીશ.) અથવા ભિક્ષામાં १६. कान्तारे यथा शणपल्ल्यादिषु, कान्तारेषु वृत्तिं न लभते, प्रत्यनीकेन वा प्रतिषिद्धं भवेत्, दुर्भिक्षं वा वर्त्तते हिंडमानेनापि न लभ्यते, अथवा जानाति यथा न जीविष्यामीति तदा निराकारं प्रत्याख्याति । अवयवार्थः पुनर्दत्तिभिः अद्य मया एका दत्तिर्द्वे वा ३ ४ ५ दत्तयः, किं वा दत्तेः परिमाणं ?, छब्बकमपि 30 यदि एकशः क्षिपति एका दत्तिः, दर्वीमपि यावतो वारान् प्रस्फोटयति तावत्यस्ता दत्तयः, एवं कवले एकेन यावत् द्वात्रिंशता द्वाभ्यामूना कवलाभ्यां गृहैरेकादिभिः २ ३४, Page #247 -------------------------------------------------------------------------- ________________ 5 * भावश्यऽनियुक्ति • हरिभद्रीयवृत्ति सभाषांतर (भाग-9) खाओ गादियाओ २ ३ ४, दव्वं अमुगं ओदणे खज्जगविही वा आयंबिलं वा अमुगं वा कुसणं एवमादिविभासा, गतं कृतपरिणामद्वारं । ૨૩૬ 20 अधुना निरवशेषद्वारावयवार्थं अभिधातुकाम आह सव्वं असणं सव्वं पाणगं सव्वखज्जभुज्जविहं । वोसिरइ सव्वभावेण एवं भणियं निरवसेसं ॥१५७९॥ सर्वमशनं सर्वं च पानकं सर्वखाद्यभोज्यविधि - खाद्यप्रकारं भोज्यप्रकारं च व्युत्सृजति - परित्यजति सर्वभावेन - सर्वप्रकारेण भणितमेतन्निरवशेषं तीर्थकरगणधरैरिति गाथासमासार्थः ॥१५७९॥ वित्थरो पुण जो असणस्स सत्तरसविधस्स वोसिरति पाणगस्स अणेगविधस्स खंडपाणमादियस्स खाइमं अणेगविधं फलमादि सादिमं अणेगविधं मधुमादि एतं सव्वं जाव 10 वोसिरति एतं णिरवसेसं, गतं निरवशेषद्वारम् । इदानीं सङ्केतद्वारविस्तरार्थप्रतिपादनायाह - - अंगुट्टमुट्ठिगंठीघरसेउस्सासथिवुगजोइक्खे । भणियं सकेयमेयं धीरेहिं अनंतनाणीहिं ॥१५८० ॥ अङ्गुष्ठश्च मुष्टिश्चेत्यादिद्वन्द्वः अङ्गुष्ठमुष्टिग्रन्थिगृहस्वेदोच्छ्वासस्तिबुकज्योतिष्कास्तान् चिह्नं कृत्वा 15 संसृष्ट विगेरेभांथी खेड, जे विगेरे. द्रव्यमां अमुटु द्रव्यो भ डे, भात अथवा बुध-बुधा प्रारना ખાદ્યવિશેષો અથવા આયંબિલ અથવા અમુક ગોરસ આવા પ્રકારના જુદા-જુદા દ્રવ્યોમાંથી અમુક દ્રવ્યો વાપરીશ. (આવા પ્રકારના અમુક ચોક્કસ પરિમાણને આશ્રયીને કરેલું પ્રત્યાખ્યાન કૃતપરિમાણ उहेवाय छे.) रृतपरिभाएाद्वार पूर्ण थयुं. અવતરણિકા : હવે નિરવશેદ્વારને વિસ્તારથી કહેવાની ઇચ્છાવાળા કહે છે गाथार्थ : टीडार्थ प्रभाशे भावो. टीडार्थ : सर्वप्रहारना अशनो, सर्वप्रहारना पाशी, सर्वप्रहारना जाध ( जाहिम) अने સર્વપ્રકારના ભોય (= સ્વાદિમ) જે પ્રત્યાખ્યાનમાં સર્વ પ્રકારે છોડાય છે. તે પ્રત્યાખ્યાનને તીર્થંકરગણધરો નિરવશેષ કહે છે. ||૧૫૭૯॥ વિસ્તારાર્થ : સાધુ સત્તરપ્રકારના (શાલિ વિગેરે ધાન્યમાંથી બનેલા) અશન, ખાંડનું પાણી વિગેરે અનેકપ્રકારના પાણી, ફળ વિગેરે અનેકપ્રકારના 25 ખાદિમ અને મધ વિગેરે અનેકપ્રકારના સ્વાદિમ આ બધાનો ત્યાગ કરે છે તેનું તે પ્રત્યાખ્યાન નિરવશેષ જાણવું. નિરવશેષદ્વાર પૂર્ણ થયું. અવતરણિકા : હવે સંકેતદ્વારના વિસ્તારાર્થને પ્રતિપાદન કરવા માટે કહે છે गाथार्थ : टीडार्थ प्रभाशे भावो. टीडार्थ : अंगुठो, भुट्ठी, गांड, घर, परसेवो, उच्छ्वास, पाशीना परपोटा, हीपड़नी भ्योति, 30 १७. भिक्षा एकादिकाः २, ३, ४, द्रव्यममुकमोदनः खाद्यकविधिर्वा आचामाम्लं वा अमुकं वा द्विदलं एवमादि विभाषा । विस्तारार्थः पुनर्योऽशनस्य सप्तदशविधस्य व्युत्सृजति पानकस्यानेकविधस्य खण्ड़पानमादेः खादिममनेकविधं फलादि स्वादिममनेकविधं मध्वादि एतत् सर्वं यावद्व्युत्सृजति एतत् निरवशेषं । Page #248 -------------------------------------------------------------------------- ________________ સંકેત પ્રત્યાનું સ્વરૂપ (નિ. ૧૫૮૦) ૨૩૭ यत् क्रियते प्रत्याख्यानं तत् भणितम्-उक्तं सङ्केतमेतत्, कैः ?-धीरैः-अनन्तज्ञानिभिरिति गाथासमासार्थः ॥१५८०॥ अवयवत्थो पुण केतं नाम चिंधं, सह केतेन सङ्केतं, सचिह्नमित्यर्थः, 'सो साधू सावगो वा पुण्णेवि पच्चक्खाणे किंचि चिन्धं अभिगिण्हति, जाव एवं तावाहं ण जिमेमिति, ताणिमाणि चिन्धानि, अंगुट्ठमुट्ठिगंठिघरसेतऊसासथिबुगदीवगाणि, तत्थ ताव सावगो पोरुसी पच्चक्खाइतो ताहे छेत्तं गतो, घरे वा ठितो ण ताव जेमेति, ताहे ण किर वट्टति 5 अपच्चक्खाणस्स अच्छितुं, तदा अंगुटुचिंधं करेति, जाव ण मुयामि ताव न जेमेमित्ति, जाव वा मुट्ठि ण मुयामि जाव वा गंठिं ण मुयामि, जाव घरं ण पविसामि, जाव सेओ ण णस्सति जाव वा एवतिया उस्सासा पाणियमंचिताए वा जाव एत्तिया थिबुगा उस्साबिंदूथिबुगा वा, जाव एस दीवगो जलति ताव अहं ण भुंजामित्ति, न केवलं भत्ते अण्णेसुवि अभिग्गहविसेसेसु संकेतं भवति, एवं ताव सावयस्स, साधुस्सवि पुण्णे पच्चक्खाणे किं अपच्चक्खाणी अच्छउ ? तम्हा 10 આ બધાને ચિહ્ન કરીને જે પ્રત્યાખ્યાન કરાય છે. અનંતજ્ઞાનીઓ તે પ્રત્યાખ્યાનને સંકેત પ્રત્યાખ્યાન કહે છે. /૧૫૮૦ના વિસ્તારાર્થ : કેત એટલે ચિહ્ન. ચિહ્ન સાથેનું જે છે તે સંકેત. સાધુ કે શ્રાવક પ્રત્યાખ્યાન પૂર્ણ થવા છતાં પણ કોઇ ચિહ્નનો અભિગ્રહ કરે છે કે જ્યાં સુધી આ પ્રમાણે છે ત્યાં સુધી हुँ ४भी नही. ते यिनो ॥ प्रभाएना छ - अंगुठी, भुहि, is, ५२, ५२सेवो, ७७वास, पान ५i, झी५४. . કોઇ એક શ્રાવક પોરિસીનું પ્રત્યાખ્યાન કરીને ખેતરે ગયો અથવા ઘરે રહ્યો. પોરિસીના પચ્ચખ્ખાણનો સમય થયો છતાં તે જમતો નથી. તે સમયે શ્રાવકને જયાં સુધી જમે નહીં ત્યાં સુધી પચ્ચખ્ખાણ વિના રહેવું જોઇએ નહીં. તેથી તે શ્રાવક અંગુઠાનું ચિહ્ન કરે છે એટલે કે જ્યાં સુધી અંગુઠાને વાળું નહીં ત્યાં સુધી અમીશ નહીં, અથવા જયાં સુધી મુઢિને વાળું નહીં કે ગાંઠને ખોલું नहीं, 3 ५२मा प्रवेशुं नही, अथवा ४यां सुधी ५२सेवो सूय नही, अथवा ४यां सुधा मा240 20 - ઉચ્છવાસ ન થાય અથવા પાણીના આ ભાજનમાં રહેલા પાણીના ટીપાં કે ઝાકળના ટીપાં જયાં સુધી 'સૂકાય નહીં, અથવા જ્યાં સુધી આ દીપક બળે છે ત્યાં સુધી હું જમીશ નહીં. માત્ર ભોજનમાં જ નહીં . પણ બીજા અભિગ્રહવિશેષોમાં પણ સંકેત થાય છે. આ શ્રાવકનું કહ્યું. સાધુએ પણ પચ્ચખાણ પૂર્ણ થયા બાદ શા માટે પચ્ચખાણ વિના રહેવું ? (અર્થાતુ ન રહેવું જોઇએ.) તેથી સાધુએ પણ આ १८. अवयवार्थः पुनः केतं नाम चिह्नं स साधुः श्रावको वा पूर्णेऽपि प्रत्याख्याने किञ्चिच्चिह्न अभिगृह्णाति 25 यावदेवं तावदहं न जेमामीति, तानीमानि चिह्नानि अङ्गष्ठः मुष्टिम्रन्थिहं स्वेदबिन्दुरुच्छ्वासाः स्तिबुको दीपः, तत्र तावत् श्रावकः पौरुषीं प्रत्याख्यानवान् तदा क्षेत्रं गतः गृहं वा स्थितः न तावत् जेमति, तदा किल न वर्त्ततेऽप्रत्याख्यानेन स्थातुं, तदा अङ्गष्ठचिह्नं करोति यावन्न मुञ्चामि तावन्न जेमामि यावद्वा मुष्टिं न मुञ्चामि यावद्वा ग्रन्थि न मुञ्चामि यावद्वा गृहं न प्रविशामि यावद्वा स्वेदो न नश्यति यावद्वा एतावन्त उच्छासाः पानीयमञ्चिकायां वा यावदेतावन्तः स्तिबुका अवश्यायबिन्दवो वा यावदेष दीपको ज्वलति तावदहं न 30 भुञ्जे, न केवलं भक्तेऽन्येष्वपि अभिग्रहविशेषेषु संकेतं भवति, एवं तावत् श्रावकस्य, साधोरपि पूर्णे प्रत्याख्याने किमप्रत्याख्यानी तिष्ठतु ? तस्मात् 15 Page #249 -------------------------------------------------------------------------- ________________ २३८ * खावश्यडनियुक्ति • हरिभद्रीयवृत्ति • सभाषांतर (भाग-9) वि कातव्वं सङ्केतमिति, व्याख्यातं सङ्केतद्वारम् । साम्प्रतमद्धाद्वारप्रतिपिपादयिषयाह 15 - अद्धा पच्चक्खाणं जं तं कालप्पमाणछेएणं । पुरिमड्डपोरिसीए मुहुत्तमासद्धमासेहिं ॥१५८१ ॥ - 10 5 व्याख्या- अद्धा -काले प्रत्याख्यानं यत् कालप्रमाणच्छेदेन भवति, पुरिमार्द्धपौरुषीभ्यां मुहूर्त्तमासार्द्धमासैरिति गाथासङ्क्षेपार्थः ॥ १५८१ ॥ अवयवत्थो पुण अद्धा णाम कालो कालो जस्स परिमाणं तं कालेणावबद्धं कालपच्चक्खाणं, तंजथा - णमोक्कार पोरिसि पुरिमड्डएकासणग अद्धमासमासं, चशब्देन दोण्णि दिवसा तिण्णि दिवसा मासा वा जाव छम्मासित्ति पच्चक्खाणं, एतं अद्धापच्चक्खाणं । गतमद्धाप्रत्याख्यनं, इदानीं उपसंहरन्नाह [ ग्रं० २१५०० ] भणियं दसविहमेयं पच्चक्खाणं गुरूवणं । कयपच्चक्खाणविहिं एत्तो वोच्छं समासेणं ॥१५८२ ।। आह जह जीवघाए पच्चक्खाए न कारए अन्नं । भंगभयाऽसणदाणे धुव कारवणंति नणु दोसो ॥१५८३॥ नो कयपच्चक्खाणो, आयरियाईण दिज्ज असणाई । न य विरईपालणाओ वेयावच्चं पहाणयरं ॥१५८४॥ नो तिविहंतिविणं पच्चक्खड़ अन्नदाणकारवणं । सुद्धस्स तओ मुणिणो न होइ तब्भंगहेउत्ति ॥१५८५।। सयमेवणुपालणियं दाणुवएसो य नेह पडिसिद्धो । ता दिज्ज उवइसिज्ज व जहा समाहीइ अन्नेसिं ॥१५८६ ॥ 20 प्रमाणेना संकेतप्रत्याख्यान हरवा भेजे. संकेतद्वार पूर्ण थयुं .. અવતરણિકા : હવે અદ્ધાદ્વારનું પ્રતિપાદન કરવાની ઇચ્છાથી કહે છે - गाथार्थ : टीडअर्थ प्रभाशे भावो. ટીકાર્થ : અહ્વા એટલે કાળ. જે પ્રત્યાખ્યાન કાળના પ્રમાણના ભાગથી એટલે કે પુરિમઢ, પોરિસી, મુહૂર્ત, અર્ધમાસ, માસને આશ્રયીને થાય છે તે પ્રત્યાખ્યાન અદ્ધાપ્રત્યાખ્યાન કહેવાય છે. 25 ।।१५८१|| विस्तारार्थ : खद्धा खेटले आज भेनुं मान आज छे ते अणथी युक्त (होवाथी) अणपय्याश भरावं. ते पय्याश खा प्रभाोना छे - नवारशी, पोरिसी, पुरिमढ, भेडासा, अर्धभास, भास, 'च' शब्दथी जे हिवस, श हिवस, मास विगेरेथी स छ मास जा जघा અદ્ઘાપચ્ચક્ખાણ છે. અદ્ધાપ્રત્યાખ્યાનદ્વાર પૂર્ણ થયું. હવે ઉપસંહાર કરતા કહે છે → ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો. 30 १९. तेनापि कर्त्तव्यं संकेतमिति । अवयवार्थः पुनः अद्धा नाम कालः, कालो यस्य परिमाणं तत् कालेनावबद्धं प्रत्याख्यानं, तद्यथा-नमस्कारसहितं पौरुषी पूर्वार्धैकाशनार्थमासमासानि चशब्देन द्वौ दिवसौ त्रयो दिवसा मासौ वा यावत् षण्मासाः इति प्रत्याख्यानं, एतदद्धाप्रत्याख्यानं, Page #250 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યાખ્યાનવિષયક શિષ્યની શંકા (નિ. ૧૫૮૨-૮૪) & ૨૩૯ कयपच्चक्खाणोऽवि य आयरियगिलाणबालवुड्डाणं । दिज्जासणाइ संते लाभे कयवीरियायारो ॥१५८७॥ भणितं दशविधमेतत् प्रत्याख्यानं गुरूपदेशेन, कृतं प्रत्याख्यानं येन स तथाविधस्तस्य विधिस्तं 'अतः' ऊर्ध्वं वक्ष्ये 'समासेन' सङ्क्षपेणेति गाथार्थः ॥१५८२॥ प्रत्याख्यानाधिकार एवाह परः, किमाह ?-यथा जीवघाते-प्राणातिपाते प्रत्याख्याते सत्यसौ प्रत्याख्याता न 5 कारयत्यन्यमिति-न कारयति जीवघातं अन्यप्राणिनमिति, कुतः ?-भङ्गभयात्-प्रत्याख्यानभङ्गभयादित्यर्थ, भावार्थ:-अश्यत इत्यशनम्-ओदनादि तस्य दानम्-अशनदानं तस्मिन्नशनदाने, अशनशब्दः पानायुपलक्षणार्थः, ततश्चैतदुक्तं भवति-कृतप्रत्याख्यानस्य सतः अन्यस्मै अशनादिदाने ध्रुवं कारणमिति-अवश्यं भुजिक्रियाकारणं, अशनादिलाभे सति भोक्तुर्भुजिक्रियासद्भावात्, ततः किमिति चेत्, ननु दोषः-प्रत्याख्यानभङ्गदोष इति गाथार्थः ॥१५८३॥ अत:-'नो कयपच्चक्खाणो 10 आयरियाईण दिज्ज असणाई' यतश्चैवमतः न कृतप्रत्याख्यानः पुमानाचार्यादिभ्य आदिशब्दादुपाध्यायतपस्विशैक्षकग्लानवृद्धादिपरिग्रहः दद्यात्, किम् ?-अशनादि, स्यादेतद्-ददतो वैयावृत्यलाभ इत्यत आह-न च विरतिपालनाद् वैय्यावृत्यं प्रधानतरमतः सत्यपि च लाभे किं तेनेति गाथार्थः ॥१५८४॥ एवं विनेयजनहिताय पराभिप्रायमाशङ्क्य गुरुराह-न 'त्रिविधं' करणकारणानमतिभेदभिन्नं "त्रिविधेन' मनोवाककाययोगत्रयेण प्रत्याख्याता प्रत्याच 15 ગાથાર્થ : ટીકર્થ પ્રમાણે જાણવો. ' ટીકાર્થ: આ પ્રમાણે ગુરુના ઉપદેશથી દશ પ્રકારનું પ્રત્યાખ્યાન કહ્યું. હવે પછી જેણે પ્રત્યાખ્યાન કર્યું છે તેની વિધિને હું સંક્ષેપથી કહીશ. I૧૫૮રા આ પ્રત્યાખ્યાનના અધિકારમાં શિષ્ય પ્રશ્ન કરે છે. કયો પ્રશ્ન કરે છે ? તે કહે છે – જેમ જીવઘાતનું પ્રત્યાખ્યાન કરનારો બીજા પાસે જીવઘાત કરાવતો નથી, કારણ કે તેમાં તેને પ્રત્યાખ્યાનના ભંગનો ભય છે. (તેની જેમ જ ઉપવાસનું) 20 . પ્રત્યાખ્યાન કરનારો બીજાને અશન વિગેરે લાવીને આપે તો તેમાં સુતરામુ ભોજન કરાવવાનું તો આવ્યું કારણ કે સામેવાળાને અશન વિગેરેની પ્રાપ્તિ થવાથી તે તો ભોજન કરવાનો જ છે. અને આ રીતે બીજાને ભોજન આપવામાં પ્રત્યાખ્યાનના ભંગનો દોષ નક્કી થવાનો જ છે. જે ખવાય તે અશન એટલે કે ભાત વિગેરે. તેનું દાન તે અશનદાન એમ સમાસ જાણવો. અશનશબ્દના ઉપલક્ષણથી પાન, ખાદિમ, સ્વાદિમ લઈ લેવા. ૧૫૮૩ આથી પ્રત્યાખ્યાન કરનારો સાધુ આચાર્ય વિગેરેને આદિશબ્દથી ઉપાધ્યાય, તપસ્વી, નૂતન સાધુ, ગ્લાન, વૃદ્ધ વિગેરેને અશન વિગેરે લાવીને આપે નહીં. કદાચ તમને (ઉત્તરપક્ષને) લાગતું હશે કે – અશન વિગેરે આપનારને વૈયાવચ્ચનો લાભ તો મળેને. તેની સામે શિષ્ય કહે છે કે – વિરતિના પાલન કરતા વૈયાવચ્ચ વધુ પ્રધાન નથી. તેથી વૈયાવચ્ચનો લાભ મળતો હોય તો પણ (જો વિરતિનો ભંગ થતો હોય તો) તેવા લાભનું શું કામ છે. ll૧૫૮૪ 30 આ પ્રમાણે શિષ્યસમૂહના હિત માટે પર વ્યક્તિના અભિપ્રાયને જણાવીને હવે ગુરુ કહે છે – પ્રત્યાખ્યાન કરનારો પ્રસ્તુત એવા અશનાદિનું પ્રત્યાખ્યાન કરણ, કરાવણ, અનુમતિથી મન–વચન 25 Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૩) प्रक्रान्तमशनादि अतोऽनभ्युपगतोपालम्भश्चोदकमतं, यतश्चैवम् अन्यस्मै दानमन्यदानमशनादेरिति गम्यते, तेन हेतुभूतेन कारणं भुजिक्रियागोचरमन्यदानकारणं तच्छुद्धस्य-आशंसादिदोषरहितस्य ततः-तस्मात् मुनेः-साधोः न भवति तद्भङ्गहेतुः-प्रक्रान्तप्रत्याख्यानभङ्गहेतुः, तथाऽनभ्युपगमादिति गाथार्थः ॥१५८५॥ किंच-स्वयमेव-आत्मनैवानुपालनीयं प्रत्याख्यानमुक्तं नियुक्तिकारेण, 5 दानोपदेशौ च नेह प्रतिषिद्धौ, तत्रात्मनाऽऽनीय वितरणं दानं दानश्राद्धकादिकुलाख्यानं तूपदेश इति, यस्माद् एवं तस्माद् दद्यादुपदिशेद्वा, 'यथासमाधिना' यथासामर्थ्येन ‘अन्येभ्यो' बालादिभ्य इति गाथार्थः ॥१५८६॥ अमुमेवार्थं स्पृष्टयन्नाह कय इत्यादि, निगदसिद्धा, ॥१५८७॥ एत्थ पुण सामायारी-सयं अभुंजंतोवि साधूणं आणेत्ता भत्तपाणं देज्जा, संतं वीरियं ण निगृहितव्वं अप्पणो, संते वीरिए अण्णो णाऽऽणावेयव्वो, जथा अज्जो अमुगस्स आणेदु देहि, तम्हा अप्पणो 10 संते वीरिए आयरियगिलाणबालवुडपाहुणगादीण गच्छस्स वा संणायकुलेहिंतो वा असण्णातएहिं કાયાએ કરતો નથી. તેથી શિષ્યનો મત = અભિપ્રાય એ નહીં સ્વીકારેલા સંબંધી દોષરૂપ છે. (અર્થાત્ સાધુઓ હું બીજાને ભોજન કરાવીશ નહીં એવું પ્રત્યાખ્યાન જ લીધું નથી કે જેથી પ્રત્યાખ્યાનભંગનો દોષ લાગે. આમ નહીં સ્વીકારેલ વસ્તુનો શિષ્ય દોષ આપે છે.) અન્યને જે અશનાદિનું દાન તે અન્યદાન. બીજાને લાવીને આપવાના કારણે થતું જે ભોજનસંબંધી કારાપણ તે અન્યદાનકારણ એ પ્રમાણે 15. સમાસ જાણવો. (ટૂંકમાં બીજાને ભોજન લાવીને આપવું તે ભોજનસંબંધી કારણ = કારાપણ છે.) (પ્રત્યાખ્યાન કરનારો સાધુ ત્રિવિધ–ત્રિવિધ ભોજનનો ત્યાગ કરતો નથી, તેથી આશંસા વિગેરે દોષોથી રહિત એવા સાધુનું આ અન્યદાનકારાપણ (= બીજાને અશનાદિ લાવી આપવાદ્વારા સામેવાળા જે ભોજનક્રિયા કરે તે) સાધુના ઉપવાસ વિગેરે પ્રત્યાખ્યાનના ભંગનું કારણ બનતું નથી, કારણ કે સાધુએ પ્રત્યાખ્યાન કરતી વખતે હું ભોજન કરાવીશ પણ નહીં એવું કઈ સ્વીકારેલું નથી. /I૧૫૮પી. 20 વળી – પૂર્વે નિયુક્તિકારે કહ્યું છે કે પ્રત્યાખ્યાન પોતે જ પાળવાનું છે. દાન અને ઉપદેશમાં અહીં પ્રતિષેધ નથી. તેમાં દાન એટલે પોતે લાવીને આપે. અને ઉપદેશ એટલે ગોચરી જનારને દાનમાં શ્રદ્ધાવાળા વિગેરે ઘરો બતાવવા. આમ દાન અને ઉપદેશમાં પ્રતિષેધ ન હોવાથી પ્રત્યાખ્યાન કરનાર સાધુ પોતાના સામર્થ્ય પ્રમાણે બાળ વિગેરેને લાવીને આપે અથવા ઘરો બતાવે. I/૧૫૮૬ll આ જ અર્થને સ્પષ્ટ કરતાં કહે છે – પ્રત્યાખ્યાન કરનારો એવો પણ સાધુ જો ગોચરી વિગેરે 25 પોતાને મળે એવા હોય તો વીર્યાચારનું પાલન કરવાધારા આચાર્ય, ગ્લાન, બાળ, વૃદ્ધોને અશન • વિગેરે લાવીને આપે. ૧૫૮થી અહીં સામાચારી આ પ્રમાણે જાણવી – પોતાને વાપરવાનું ન હોય તો પણ તે સાધુ અન્ય સાધુઓને ભક્ત–પાન લાવીને આપે. પોતાનું સામર્થ્ય હોય તો છુપાવે નહીં. પોતાનું સામર્થ્ય હોય તો બીજાને મોકલવા માટેનો પ્રયત્ન કરવો નહીં કે “હે આર્ય ! અમુક સાધુને લાવીને તું આપ.” તેથી જો પોતાનું સામર્થ્ય હોય તો આચાર્ય, ગ્લાન, બાળ, વૃદ્ધ, મહેમાન 30 ર૦. સત્ર પુનઃ સામાવારી-સ્વયમમુન્નાનોfસાથુષ્યમાનીય મરૂપને સદ્દીર્થ નિહિત વ્યંગાત્મના, सति वीर्येऽन्यो नाऽऽज्ञापयितव्यः यथाऽऽर्यऽमुकस्मै आनीय देहि, तस्मात् आत्मनः सति दी आचार्यग्लानबालवृद्धप्राघूर्णकादिभ्यो गच्छाय वा सज्ञातीकुलेभ्यो वाऽसज्ञातीयेभ्यो Page #252 -------------------------------------------------------------------------- ________________ 10 પ્રત્યાખ્યાન કરનારને દાન-ઉપદેશનો અનિષેધ જ ૨૪૧ वा लद्धिसंपुण्णो आणेत्ता देज्ज वा दवावेज्ज वा परिचिएसु वा संखडीए वा दवावेज्ज, दाणेत्ति गतं, उवदिसेज्ज वा संविग्गअण्णसंभोइयाणं जथा एताणि दाणकुलाणि सड्ढगकुलाणि वा, अतरंतो संभोइयाणवि दिसेज्ज ण दोसो, अह पाणगस्स सण्णाभूमिं वा गतेण संखडीसुत्ता दिट्ठा वा होज्ज ताहे साधूणं अमुगत्थ संखडित्ति एवं उवदिसेज्ज । उवदेसत्ति गतं । जहासमाही णाम दाणे उवदेसे अ जहासामत्थं, जति तरति आणेदुं देति, अह न तरति तो दवावेज्ज वा उवदिसेज्ज 5 वा, जथा जथा साधूणं अप्पणो वा समाधी तथा तथा पयतितव्वं जहासमाधित्ति वक्खाणियं । अमुमेवार्थमुपदर्शयन्नाह भाष्यकारः - संविग्गअण्णसंभोइयाण देसेज्ज सड्ढगकुलाइं । તરતો વા સંમોથા રેન્ના નાણમાહી રદ્દા (મ.) गतार्था, णवरमतरंतस्स अण्णसंभोइयस्सवि दातव्वं ॥२४६॥ વિગેરે માટે કે ગ૭ માટે શ્રાવકોના કુળમાંથી કે ઇતરોના કુળમાંથી લબ્ધિયુક્ત સાધુ લાવીને આપે અથવા અપાવડાવે. અથવા પરિચિતકુળોમાંથી કે સંખડીમાંથી અપાવડાવે. દાનની વાત કરી. અથવા સંવિગ્ન એવા અન્ય સાંભોગિક સાધુઓને (= સંવિગ્ન અને જુદી સામાચારીવાળા સાધુઓને કે જેઓની માંડલી જુદી હોવાથી પોતે લાવીને આપી શકે નહીં તેમને) ઉપદેશ આપે કે – આ બધા દાનકુળો કે શ્રાવકકુળો છે. પોતે સમર્થ ન હોય તો સાંભોગિકોને પણ બતાવે એમાં કોઈ 15 દોષ નથી. હવે કદાચ પોતે પાણી વહોરવા કે સંજ્ઞાભૂમિ માટે ગયો હોય અને પોતે સંખડી સાંભળી કે જોઈ હોય તો આવીને સાધુઓને “અમુક સ્થાને સંખડી છે' એમ ઉપદેશ આપે. આ પ્રમાણે ઉપદેશની વાત પૂર્ણ કરી. યથાસમાધિ એટલે દાન અને ઉપદેશમાં પોતાનું સામર્થ્ય. તે આ પ્રમાણે કે – જો પોતે સમર્થ હોય તો અશનાદિ લાવીને આપે. જો સમર્થ ન હોય તો અપાવડાવે કે ઉપદેશ આપે. ટૂંકમાં જે જે રીતે સાધુઓને અને પોતાને સમાધિ રહેતી હોય તે તે રીતે પ્રયત્ન કરવો જોઇએ. 20 યથાસમાધિની વાત પૂર્ણ કરી. આ જ અર્થને દેખાડતા ભાષ્યકાર કહે છે ; ગાથાર્થ : સંવિગ્ન અન્યસાંભોગિકોને શ્રાદ્ધકુળો બતાવે. અથવા પોતે ગ્લાનાદિને કારણે સમર્થ ન હોય તો સાંભોગિકોને પણ ઘરો બતાવે અથવા પોતાની સમાધિ પ્રમાણે દાન અથવા ઉપદેશ આપે. ટીકાર્ય : ગાથાર્થ સ્પષ્ટ જ છે. માત્ર અહીં એટલું જાણવું કે અન્ય સાંભોગિક સાધુ જો સમર્થ ન હોય તો (કે તેનો લબ્ધિ અભાવે નિર્વાહ ન થતો હોય, તો તેને લાવીને પણ આપવું.//ભા.-૨૪૬ll 25 २१. वा लब्धिसंपूर्ण आनीय दद्यात् दापयेद्वा, परिचितेभ्यो वा सङ्घड्या वा दापयेत्, दानमिति गतं, उपदिशेद्वा संविग्नान्यसांभोगिकेभ्यो यथैतानि दानकुलानि श्राद्धककुलानि वा, अशक्नुवन् सांभोगिकेभ्योऽप्युपदिशेन्न दोषः, अथ पानकस्य संज्ञाभूमिं वा गतेन संखडीश्रुता दृष्टा वा भवेत् तदा साधुभ्योऽमुकत्र संखडीत्येवमुपदिशेत्, उपदेश इति गतं, यथासमाधिनाम दाने उपदेशे च यथासामर्थ्य , यदि शक्नोति आनीय ददाति अथ न शक्नोति तदा दापयेद्वोपदिशेद्वा, यथा यथा साधूनामात्मनो वा समाधिस्तथा 30 • तथा प्रयतितव्यं यथासमाधीति व्याख्यातं । नवरमशक्नुवतोऽन्य-सांभोगिकायापि दातव्यं Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ % આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૩) साम्प्रतं प्रत्याख्यानशुद्धिः प्रतिपाद्यते, तथा चाह भाष्यकार: सोही पच्चक्खाणस्स छव्विहा समणसमयकेऊहिं । पन्नत्ता तित्थयरेहिं तमहं वुच्छं समासेणं ॥२४७॥ ( भा०.) सा पुण सद्दहणा जाणणा य विणयाणुभासणा चेव । अणुपालणा विसोही भावविसोही भवे छट्ठा ॥१५८८॥ . शोधनं शुद्धिः, सा प्रत्याख्यानस्य-प्राग्निरूपितशब्दार्थस्य षड्विधा-षट्प्रकारा श्रमणसमयकेतुभिः-साधुसिद्धान्तचिह्नभूतैः प्रज्ञप्ता-प्ररूपिता, कैः ?-तीर्थकरैः-ऋषभादिभिः, तामहं वक्ष्ये, कथं ?-समासेन-सक्षेपेणेति गाथार्थः ॥२४७॥ अधुना षड्विधत्वमुपदर्शयन्नाह-सा पुनः शुद्धिरेवं षड्विधा, तद्यथा श्रद्धानशुद्धिः ज्ञानशुद्धिश्च विनयशुद्धिः अनुभाषणाशुद्धिश्चैव, 10 तथाऽनुपालनाविशुद्धिर्भावशुद्धिर्भवति षष्ठी, पाठान्तरं वा ‘सोहीसद्दहणे' त्यादि, तत्र शुद्धिशब्दो . द्वारोपलक्षणार्थः, नियुक्तिगाथा चेयमिति गाथासमासार्थः ॥१५८८॥ ___ अवयवार्थं तु भाष्यकार एव वक्ष्यति, तत्राद्यद्वारावयवार्थप्रतिपादनायाह - पच्चक्खाणं सव्वन्नदेसिअंजं जहिं जया काले । तं जो सद्दहइ नरो तं जाणसु सद्दहणसुद्धं ॥२४८॥ (भा०) पच्चक्खाणं जाणइ कप्पे जं जंमि होइ कायव्वं । मूलगुणे उत्तरगुणे तं जाणसु जाणणासुद्धं ॥२४९॥ ( भा०) व्याख्या-प्रत्याख्यानं सर्वज्ञभाषितं-तीर्थकरप्रणीतमित्यर्थः 'यदिति यत् सप्तविंशत्रिविधस्यान्यतमत्, सप्तविंशतिविधं च पञ्चविधं साधुमूलगुणप्रत्याख्यानं दशविधमुत्तरगुणप्रत्याख्यानं द्वादशविधं અવતરણિકા: હવે પ્રત્યાખ્યાનની શુદ્ધિ (કેવી રીતે થાય છે? તેનું) પ્રતિપાદન કરાય છે. આ 20 पातने माध्य5t२ °४५॥वे छ । थार्थ : टार्थ प्रभारी वो. ટીકાર્થ : જેનો શબ્દાર્થ પૂર્વે કહેવાયેલો છે એવા પ્રત્યાખ્યાનની શુદ્ધિ સાધુઓના સિદ્ધાન્તોના ચિહ્નભૂત એવા ઋષભાદિ તીર્થકરોએ છ પ્રકારની જણાવી છે. તે જ પ્રકારોને હું સંક્ષેપથી કહીશ. मा. २४७॥ वे ते ७ अरोने ४ पाउता हे छ – (१) श्रद्धाशुद्धि, (२) शानशुद्धि, (3) 25 विनयशुद्धि, (४) अनुभाष शुद्धि, (५) अनुपासनाशुद्धि अने, (६) ७४. मावशुद्धि. 'सा. पुण सदहणा' नी महले पाठान्तरमा 'सोहीसद्दहणा' auj. तेमां शुद्धिश६ वा२ ४९॥वना वो. અર્થાતુ શુદ્ધિના દ્વારા છ પ્રકારના છે. આ નિર્યુક્તિ ગાથા છે. ll૧૫૮૮ અવતરણિકાઃ (ગાથાનો સંક્ષેપાર્થ કહ્યો.) વિસ્તારાર્થ ભાષ્યકાર જ કહેશે. તેમાં પ્રથમ વારનો વિસ્તારથી અર્થ પ્રતિપાદન કરવા માટે કહે છે $ 30 गाथार्थ : 2ी प्रभारी वो. ટીકાર્થ : પચ્ચખ્ખાણ સત્તાવીસ પ્રકારનું છે. તે આ પ્રમાણે–સાધુના પાંચ પ્રકારના મહાવ્રતરૂપ મૂલગુણપ્રત્યાખ્યાન, દશ પ્રકારના ઉત્તરગુણપ્રત્યાખ્યાન અને બાર પ્રકારના શ્રાવકપ્રત્યાખ્યાન. Page #254 -------------------------------------------------------------------------- ________________ વિનયશુદ્ધ પ્રત્યાખ્યાનનું સ્વરૂપ (ભા. ૨૫૦-૫૫) ૨૪૩ श्रावकप्रत्याख्यानं 'यत्र' जिनकल्पे स्थविरकल्पे चतुर्यामे पञ्चयामे वा श्रावकधर्मे वा 'यदा' सुभिक्षे दुर्भिक्षे वा पूर्वाहे पराह्ने वा काल इति-चरमकाले तत् यः श्रद्धत्ते नरः तत् तदभेदोपचारात् तस्यैव तथापरिणतत्वाज्जानीहि श्रद्धानशुद्धमिति गाथार्थः ॥२४८॥ द्वारं-ज्ञानशुद्ध प्रतिपाद्यते, तत्र पच्चक्खाण गाहो ॥ प्रत्याख्यानं जानाति-अवगच्छति कल्पे-जिनकल्पादौ यत् प्रत्याख्यानं यस्मिन् भवति कर्त्तव्यं मूलगुणोत्तरगुणविषयं तज्जानीहि ज्ञानशुद्धमिति गाथार्थः ॥२४९॥ 5 - विनयशुद्धमुच्यते, तत्रेयं गाथा - किइकम्मस्स विसोहिं पउंजई जो अहीणमइरित्तं । मणवयणकायगुत्तो तं जाणसु विणयओ सुद्धं ॥२५०॥ (भा०) अणुभासइ गुरुवयणं अक्खरपयवंजणेहिं परिसुद्धं । पंजलिउडो अभिमुहो तं जाणणुभासणासुद्धं ॥२५१॥ (भा०) 10 कंतारे दुब्भिक्खे आयंके वा महई समुप्पन्ने । जं पालियं न भग्गं तं जाणणुपालणासुद्धं ॥२५२॥ (भा०) रागेण व दोसेण व परिणामेण व न दूसियं जं तु । तं खलु पच्चक्खाणं भावविसुद्धं मुणेयव्वं ॥२५३॥ (भा०) एएहिं.छहिं ठाणेहिं पच्चक्खाणं न दूसियं जं तु । 15. तं सुद्धं नायव्वं तप्पडिवक्खे असुद्धं तु ॥२५४॥ (भा०) थंभा कोहा अणाभोगा अणापुच्छा असंतइं। परिणामओ असुद्धो अवाउ जम्हा विउ पमाणं ॥२५५॥ (भा०) पच्चक्खाणं समत्तं कृतिकर्मणः-वन्दनकस्येत्यर्थः विशुद्धि-निरवद्यकरणक्रियां प्रयुङ्क्ते यः सः प्रत्याख्यानकाले 20 સર્વજ્ઞભાષિત એવા આ સત્તાવીસ પ્રકારનું જે પ્રત્યાખ્યાન જે જિનકલ્પને, વિશે સ્થવિરકલ્પને વિશે ચતુર્યામને વિશે, પંચયામને વિશે કે શ્રાવકધર્મને વિશે સુભિક્ષમાં, દુભિક્ષમાં, સવારે, સાંજે કે ચરમકાળે = મરણકાળે (કર્તવ્ય તરીકે છે. એટલે કે જિનકલ્પને આશ્રયીને જે પ્રત્યાખ્યાનો છે, વિરકલ્પને આશ્રયીને જે પ્રત્યાખ્યાનો છે, ચતુર્યામને આશ્રયીને જે પ્રત્યાખ્યાનો છે એ જ પ્રમાણે પંચયામ અને શ્રાવકધર્મને આશ્રયીને જે કાળે જે પ્રત્યાખ્યાનો છે) તે પ્રત્યાખ્યાનોની જે મનુષ્ય શ્રદ્ધા 25 કરે છે, તે મનુષ્ય શ્રદ્ધાશુદ્ધ તું જાણ. અહીં તે મનુષ્ય પચ્ચખાણમાં પરિણત હોવાથી તે બે વચ્ચે અભેદ ઉપચાર કરતા તેનું તે પ્રત્યાખ્યાન શ્રદ્ધાથી શુદ્ધ જાણવું. //ભા. ૨૪૮ શ્રદ્ધાદ્વાર પૂર્ણ થયું. હવે જ્ઞાનદ્વારનું પ્રતિપાદન કરાય છે – મૂલ અને ઉત્તરગુણવિષયક જે પ્રત્યાખ્યાન જે જિનકલ્પ વિગેરેમાં કર્તવ્ય તરીકે જે મનુષ્ય જાણે છે, તેનું તે પ્રત્યાખ્યાન જ્ઞાનશુદ્ધ જાણવું. ભા. ૨૪ અવતરણિકા : હવે વિનયશુદ્ધ પ્રત્યાખ્યાન કહેવાય છે. તેમાં આ ગાથા છે કે, गाथार्थ : 2ी प्रभारी anal. ટીકાર્થ : પ્રત્યાખ્યાનના સમયે મન-વચન-કાયાથી ગુમ થયેલો છતો જે મનુષ્ય વંદનની 30 Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ આ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૭) अन्यूनातिरिक्तां विशुद्धि मनोवाक्कायगुप्तः सन् प्रत्याख्यातृपरिणामत्वात् प्रत्याख्यानं जानीहि विनयतो - विनयेन शुद्धमिति गाथार्थ: द्वारं ॥ २५० ॥ अधुनाऽनुभाषणाशुद्धं प्रतिपादयन्नाहकृतकृतिकर्मा प्रत्याख्यानं कुर्वन् अनुभाषते गुरुवचनं, लघुतरेण शब्देन भणतीत्यर्थः, कथमनुभाषते?—अक्षरपदव्यञ्जनैः परिशुद्धं, अनेनानुभाषणायनमाह, णैवरं गुरू भणति - वोसिरति, 5 રૂમોવિ મળતિ–વોસિરામિત્તિ, સેર્સ ગુરુમખિતમસિં માાિતવ્યું।ભૂિત: સન્ ?, ધૃતપ્રાજ્ઞતિभिमुखस्तज्जानीह्यनुभाषणाशुद्धमिति गाथार्थ: द्वारं ॥२५१ ॥ साम्प्रतमनुपालनाशुद्धमाह- कान्तारेअरण्ये दुर्भिक्षे - कालविभ्रमे आतङ्के वा-ज्वरादौ महति समुत्पन्ने सति यत् पालितं यन्न भग्नं तज्जानीह्यनुपालनाशुद्धमिति । एत्थ उग्गमदोसा सोलस उप्पादणाएवि दोसा सोलस एसणादोसा दस एते सव्वे बातालीसं दोसा णिच्चपडिसिद्धा, एते कंतारदुर्भिक्षादिसु ण भज्जंतित्ति गाथार्थः 10 ર૧૨૫ વાની ભાવશુદ્ધમા રામેળ વા—અભિવૃત્તક્ષળેન દ્વેષેળ વા–અપ્રીતિતક્ષìન, રામેન,. અન્ય્નાતિરિક્ત (= સંપૂર્ણ વિધિ પ્રમાણેની) વિશુદ્ધિને = નિરવઘ રીતે કરવારૂપ ક્રિયાને કરે છે, (અર્થાત્ સંપૂર્ણ વિધિ પ્રમાણેનું વંદન કરે છે) તેનું તે પ્રત્યાખ્યાન વિનયથી શુદ્ધ છે એમ તું જાણ. અહીં જો કે વિનયથી શુદ્ધ મનુષ્ય છે છતાં પ્રત્યાખ્યાન એ તે મનુષ્યનો જ એક પરિણામ હોવાથી મનુષ્ય અને પચ્ચક્ખાણ વચ્ચે અભેદ કરતા મનુષ્યને વિનયશુદ્ધ કહેવાદ્વારા પ્રત્યાખ્યાન વિનયશુદ્ધ કહેવાયું. 15 ||ભા. ૨૫ના હવે અનુભાષણાશુદ્ધનું પ્રતિપાદન કરતાં કહે છે પચ્ચક્ખાણ આપતા વં કર્યાં બાદ પ્રત્યાખ્યાનને ગ્રહણ કરતો શિષ્ય ગુરુના વચનનું ધીમા શબ્દોથી અનુભાષણ કરે. (અર્થાત્ ગુરુ હોય તે પચ્ચક્ખાણને પોતે પણ મંદ અવાજે બોલે.) કેવી રીતે બોલે ? – અક્ષર, પદ અને વ્યંજનોથી શુદ્ધ બોલે. આનાદ્વારા અનુભાષણાનો પ્રયત્ન કહ્યો. (અર્થાત્ ગુરુ જે રીતે અક્ષરાદિથી શુદ્ધ 20 પચ્ચક્ખાણનો ઉચ્ચાર કરે છે તે રીતે ગ્રહણ કરનાર શિષ્ય પણ અક્ષરાદિથી શુદ્ધ પચ્ચક્ખાણના ઉચ્ચારનો પ્રયત્ન કરે.) માત્ર તે સમયે ગુરુ ‘વોસિરતિ’ બોલે અને શિષ્ય ‘વોસિરામિ' બોલે. શેષ ગુરુના બોલ્યા પ્રમાણે બોલે. કેવો થયેલો શિષ્ય બોલે ? જોડેલી અંજલિવાળો અને ગુરુને અભિમુખ થયેલો શિષ્ય અનુભાષણ કરે. તેનું તે પ્રત્યાખ્યાન અનુભાષણાશુદ્ધ જાણવું. ભા. ૨૫૧॥ હવે અનુપાલનાશુદ્ધને કહે છે – જંગલમાં, દુર્ભિક્ષમાં કે કોઇ મોટા ઉત્પન્ન થયેલા તાવ વિગેરે 25 રોગમાં પણ જે પ્રત્યાખ્યાનનું પાલન કર્યું, ભાંગ્યું નહીં તે પ્રત્યાખ્યાન અનુપાલનાશુદ્ધ જાણ. અહીં ૧૬ ઉદ્ગમદોષો, ૧૬ ઉત્પાદના દોષો અને ૧૦ એષણાદોષો એમ બેત્તાલીસ દોષો કાયમ માટે નિષેધેલા છે. સાધુ જંગલ, દુર્ભિક્ષ વિગેરેમાં આ બેતાલીસ દોષોમાંથી એક પણ દોષ સેવે નહીં તો અનુપાલનાશુદ્ધિ થાય છે. IIભા. ૨૫૨૪/ હવે ભાવશુદ્ધિને કહે છે – જે પ્રત્યાખ્યાન આસક્તિરૂપ રાગથી, અપ્રીતિરૂપ દ્વેષથી, ઇહલોકાદિની 30 ૨૨. પરં ગુરુર્મળતિ-વ્યુત્કૃષતિ, પ્રથમપિ મતિ વ્યુત્સુનામ કૃતિ, શેષ ગુરુમળિતસવૃશ મતિર્થ્ય । अत्रोद्गमदोषाः षोडश उत्पादनाया अपि दोषाः षोडश एषणादोषा दश, एते सर्वे द्विचत्वारिंशत् दोषा नित्यं प्रतिषिद्धाः, एते कान्तारदुर्भिक्षादिषु न भज्यन्ते इति । = Page #256 -------------------------------------------------------------------------- ________________ ભાવશુદ્ધ પ્રત્યાખ્યાનનું સ્વરૂપ # ૨૪૫ च-इहलोकाद्याशंसालक्षणेन स्तम्भादिना वा वक्ष्यमाणेन न दूषितं-न कलुषितं यत् तु-यदेव - तत् खल्विति-तदेव खलुशब्दस्यावधारणार्थत्वात् प्रत्याख्यानं भावविशुद्धं 'मुणेयव्वं 'ति विज्ञातव्यमिति गाथासमासार्थः ॥२५३॥ अवयवत्थो पुण-रागेण एस पूइज्जदित्ति अहंपि एवं करेमि तो पुज्जिहामि एवं रागेण करेति, दोसेण तहा करेमि जहा लोगो ममहत्तो पडति तेण एतस्स णाड्ढायंति त्ति एवं दोसेण, परिणामेण णो इहलोगट्ठयाए णो परलोगट्ठयाए नो 5 कित्तिजसवण्णहेतुं वा अण्णपाणवत्थलोभेण सयणासणकंबलहेतुं वा, जो एवं करेति तं भावसुद्धं ॥२५३॥ एभिरनन्तरव्यावर्णितैः षभिः स्थानैः श्रद्धादिभिः प्रत्याख्यानं न दूषितं-न कलुषितं यत् तु-यदेव तत् शुद्धं ज्ञातव्यं । तत्प्रतिपक्षे-अश्रद्धानादौ सति अशुद्धं तु-अशुद्धमेवेति गाथार्थः ॥२५४॥ परिणामेन वा न दूषितमित्युक्तं तत्र परिणामं प्रतिपादयन्नाह-स्तम्भात्-मानात्, क्रोधात्-प्रतीतात्, अनाभोगात्-विस्मृतेः अनापृच्छातः असन्ततः परिणामतः अशुद्धः अपायो वा 10 निमित्तं यस्मादेवं तस्मात् प्रत्याख्यानचिन्तायां विद्वान् प्रमाणं निश्चयनयदर्शनेनेति गाथासमासार्थः આશંસારૂપ પરિણામથી કે આગળ કહેવાતા અહંકાર વિગેરે રૂપ પરિણામથી દૂષિત = કલુષિત નથી તે જ પ્રત્યાખ્યાન ભાવવિશુદ્ધ જાણવું. આ ગાથાનો સંક્ષેપાર્થ કહ્યો. || ભા. ૨૫૩ / વિસ્તારાર્થ मा प्रभावो - (१) २।थी - ' पूछे भाटे हुँ ५९ मारीत रु ४थी हुँ ५९॥ पू16 भाव।।२ना ।गथी प्रत्याभ्यान ४३. (२) द्वेषथी- 'मे थी सोडी मा२। सन्मुस 15 सावे. ४थी पेसानो मा६२ ४२ नही.' 04 1२ना द्वेषथा प्रत्याज्यान ४३. (3) परि॥मथी - भादो भाटे नहीं, ५२सो भाटे नहीं, पति-यश-q[-भाटे न 3 अन्न-पान-पखना લોભથી નહીં કે શયન-આસન-કંબલના લોભ વિના જે પચ્ચખાણ કરે છે. તેનું તે પ્રત્યાખ્યાન भावशुद्ध . मा. २५3।। આ હમણાં વર્ણન કરાયેલા શ્રદ્ધા વિગેરે છ સ્થાનોવડે જે પ્રત્યાખ્યાન દૂષિત = કલુષિત થતું 20 ' નથી. તે જ પ્રત્યાખ્યાન શુદ્ધ જાણવું. તેના પ્રતિપક્ષમાં એટલે કે શ્રદ્ધા વિગેરે વિના તે અશુદ્ધ જ છે. ||ભા. ૨૫૪l “પરિણામથી જે દૂષિત થયું નથી એમ જે કહ્યું હતું તેમાં પરિણામને જણાવતા કહે छ – २२थी, अमिती३५ ओपथी, विस्म२९३५ अनामोथी, मनापृथी, असंतति = અસંપત્તિથી, પરિણામની અશુદ્ધિ અથવા અપાયથી = નિમિત્તથી જે કારણથી આ પ્રમાણે છે એટલે કે આ બધા પરિણામોથી પ્રત્યાખ્યાન થઈ શકે છે તે કારણથી પ્રત્યાખ્યાનની વિચારણા માટે 25 નિશ્ચયનયમતે વિદ્વાન (આ બધાનો જાણકાર) જ પ્રમાણ તરીકે છે. (નિશ્ચયનયથી આચરનાર જ જાણકાર છે.) IIભા. ૨૫પા २३. अवयवार्थः पुना रागेणैष पूज्यते इत्यहमपि एवं करोमि ततः पूजयिष्ये एवं रागेण करोति, द्वेषेण तथा करोमि यथा लोको ममायत्तौ पतति तेनैनं नाद्रियते इत्येवं द्वेषेण, परिणामेन नेहलोकार्थाय न परलोकार्थाय न कीर्तियशोवर्णहेतोर्वा अन्नपानवस्त्रलोभेन शयनासनकंबलहेतोर्वा, य एवं करोति तत् भावशुद्धं । 30 + '०वत्थलेण' - प्रत्य० । Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૩) ॥२५५॥ थंभेण-एसो माणिज्जति अहंपि पच्चक्खामि तो माणिजिस्सामि, कोधेण-पडिचोदणादि अंबाडिओ णेच्छति जेमेतुं कोहेण अब्भत्तटुं करेति, अणाभोगेण ण याणति किं मम पच्चक्खाणंति जिमिएण संभरितं भग्गं पच्चक्खाणं, अणापुच्छा नाम अणापुच्छाए चेव जति मा वारिज्जिहामि जहा तुमे अब्भत्तट्ठो पच्चक्खातोत्ति, अहवा जेमेमि तो भणीहामि वीसरितंति, 'असतित्ति णत्थि 5 एत्थ किंचि भोत्तव्वं वरं पच्चक्खातंति परिणामतोऽशुद्धोत्ति दारं । सो पुव्ववण्णितो इहलोगज सकित्तिमादि, अहवा एसेव थंभादि, अवाउत्ति-अहंपि पच्चक्खामि, मा णिच्छुभीहामित्ति, अवाएण पच्चक्खाति । एवं ण कप्पति, विदू णाम जाणगो तस्स सुद्धं भवति सो अण्णधा ण करेति जम्हा, कम्हा ?, जाणगो, तम्हा विदू पमाणं, जाणंतो सुहं परिहरतित्ति भणितं होति, सो पमाणंति (संपूर्ण भावार्थ २मा प्रमाणो वो -) (१) सारथी - सार्नु भान-सन्मान थाय छ तेथी 10 હું પણ પ્રત્યાખ્યાન કરું જેથી મારું પણ માન-સન્માન થાય. (૨) ક્રોધથી – ગુવડે પ્રતિચોયણા विगेरे द्वा२॥ ४५ो. सापत शिष्य ओपथी वा५२१। छतो नथी भने 64वास. ४३. छ. (3) અનાભોગથી – “મારે કયું પચ્ચખ્ખાણ છે” એ જ જે જાણતો નથી અને વાપર્યા પછી યાદ આવે કે પચ્ચખ્ખાણનો ભંગ થયો. (૪) અનાપૃચ્છા – ક્યાંય મને વાપરતા અટકાવે નહીં કે તે તો આજે ઉપવાસ કર્યો છે માટે પૂછ્યા વિના જ વાપરી લે. અથવા પૂડ્યા વિના વાપરી લઉં પછી કહી દઈશ 15 3 भूली गयो. (3 मारे 64वास. तो.) (૫) અસંતતિ – એટલે કે અવિદ્યમાનતા. અહીં ખાવા જેવું કશું નથી તેથી પચ્ચકખાણ કરવું સારું એમ માની પચ્ચખાણ કરે. (૬) પરિમાણ – અર્થાત્ પરિમાણથી અશુદ્ધ હોય. પરિણામ તરીકે પૂર્વે જે ઇહલોકયશ, કીર્તિ વિગેરે જે કહ્યા તે જાણવા અથવા આ અહંકાર વિગેરે જાણવા. (૭) અપાય – હું પણ પચ્ચખાણ કરું, નહીં તો આ લોકો મને પણ ગચ્છથી બહાર કાઢશે, આવા 20 અપાયથી પચ્ચખાણ કરે. આ રીતે પચ્ચખ્ખાણ કરવા કલ્પતા નથી. વિદ્વાન એટલે જાણકાર. તેનું પચ્ચખાણ શુદ્ધ હોય છે કારણ કે તે આવા અહંકાર વિગેરેને આશ્રયીને પચ્ચખ્ખાણ કરતો નથી. શા માટે કરતો નથી? જાણકાર છે માટે. અને તેથી જ વિદ્વાન એ જ પ્રમાણભૂત છે અર્થાત્ જે આ બધાને જાણે છે તે સુખેથી અહંકારાદિનો ત્યાગ કરે છે અને માટે તે પ્રમાણ છે એટલે કે તેનું २४. स्तम्भेनैष मान्यते अहमपि प्रत्याख्यामि ततो मानयिष्ये, क्रोधेन प्रतिनोदनया निर्भसितो नेच्छति 25 जिमितुं क्रोधेनाभक्तार्थं करोति, अनाभोगेन न जानाति किं मम प्रत्याख्यानमिति जिमितेन स्मृतं भग्नं प्रत्याख्यानं, अनापृच्छा नाम अनापृच्छ्यैव भुनक्ति मा वारिषि यथा त्वयाऽभक्तार्थः प्रत्याख्यात इति, अथवा जेमामि ततो भणिष्यामि विस्मृतमिति, असदिति नास्त्यत्र किञ्चिद् भोक्तव्यं वरं प्रत्याख्यातमिति परिणामतोऽशुद्ध इति द्वारं । स पूर्ववर्णित इहलोकयश:-कीर्तिवर्णादि, अथवैष एव स्तम्भादिरपाय इति, अहमपि प्रत्याख्यामि मा निश्चिकाशिषमिति अपायेन प्रत्याख्याति, एवं न कल्पते, विदुर्नाम ज्ञायकः तस्य 30 शुद्धं भवति, सोऽन्यथा न करोति यस्मात्, कस्मात् ?, ज्ञायकः, तस्माद्विदुः प्रमाणं, जानानः सुखं परिहरतीति भणितं भवति, स प्रमाणमिति । Page #258 -------------------------------------------------------------------------- ________________ અનુગામના પ્રકારો છે ૨૪૭ तस्य शुद्धं भवतीत्यर्थः । 'पच्चक्खाणं समत्तं' मूलद्वारगाथायां प्रत्याख्यानमिति द्वारं व्याख्यातं । ‘शेषाणि तु प्रत्याख्यात्रादीनि पञ्च द्वाराणि नामनिष्पन्ननिक्षेपान्तर्गतान्यपि सूत्रानुगमोपरि व्याख्यास्यामः, किमिति ?, अत्रोच्यते, येन प्रत्याख्यानं परमार्थतः सूत्रानुगमेन समाप्ति यास्यतीति । अत्रान्तरेऽध्ययनशब्दार्थो निरूपणीयः, स चान्यत्र न्यक्षेण निरूपितत्वान्नेह प्रतन्यते, गतो नामनिष्पन्नो निक्षेपः, साम्प्रतं सूत्रालापकनिष्पन्नस्य निक्षेपस्यावसरः, स च सूत्रे सति भवति, सूत्रं चानुगमे, स च 5 द्विधा-सूत्रानुगमो नियुक्त्यनुगमश्च, तत्र नियुक्त्यनुगमस्त्रिविधः, तद्यथा-निक्षेपनियुक्त्यनुगम उपोद्धातनिर्युक्त्यनुगमः सूत्रस्पर्शिकनियुक्त्यनुगमश्चेति, तत्र निक्षेपनियुक्त्यनुगमोऽनुगतो वक्ष्यते च, उपोद्घातनिर्युक्त्यनुगमस्त्वाभ्यां द्वारगाथाभ्यामवगन्तव्यः, तद्यथा-'उद्देसे णिद्देसे य' इत्यादि, 'किं कतिविध'मित्यादि, सूत्रस्पर्शिकनियुक्त्यनुगमस्तु सूत्रे सति भवति, सूत्रं च सूत्रानुगम इति, स चावसरप्राप्त एव, युगपच्च सूत्रादयो व्रजन्ति, तथा चोक्तं-"सुत्तं सुत्ताणुगमो सुत्तालावयकतो 10 य णिक्खेवो । सुत्तप्फासियनिज्जुत्ति णया य समगं तु वच्चंति ॥१॥"अत्राक्षेपपरिहारौ न्यक्षेण सामायिकाध्ययने निरूपितावेव नेह वितन्येते इत्यलं विस्तरेण । तत्रेदं सूत्रं - પચ્ચખાણ શુદ્ધ થાય છે. આ પ્રમાણે મૂળદ્વારગાથામાં (ગા. ૧૫૫૮માં) પ્રત્યાખ્યાનદ્વારનું વ્યાખ્યાન કર્યું. શેષ પ્રત્યાખ્યાતૃ વિગેરે પાંચ વારો નામનિષ્પનિક્ષેપની અંતર્ગત હોવા છતાં પણ સૂત્રાનુગમ પછી તેનું વ્યાખ્યાન અમે કરીશું. શા માટે ? તે કહેવાય છે – (ભલે અમે પ્રત્યાખ્યાનનું વ્યાખ્યાન 15 કર્યું પરંતુ) પ્રત્યાખ્યાનદ્વારા પરમાર્થથી તો સૂત્રોનુગમથી જ સમાપ્તિને પામશે. તે પહેલાં પ્રત્યાખ્યાન અધ્યયન એ પ્રમાણે બે શબ્દોમાં પ્રત્યાખ્યાન કહેવાઈ ગયું હોવાથી હવે) અધ્યયનશબ્દનો અર્થ કહેવાનો છે. અને તે અન્ય સ્થાને વિસ્તારથી જણાવેલો હોવાથી અહીં તેનું વ્યાખ્યાન કરતા નથી. આ પ્રમાણે નામનિષ્પન્ન નિક્ષેપ પૂર્ણ થયો. હવે સૂત્રાલાપકનિષ્પન્ન નિક્ષેપનો અવસર છે. તે સૂત્ર આવ્યા બાદ સંભવે છે અને સૂત્ર અનુગમ 20 હોય ત્યારે સંભવે છે. તે અનુગમ બે પ્રકારે છે– સૂત્રાનુગમ અને નિયુક્તિ-અનુગમ. તેમાં નિર્યુક્તિ અનુગમ ત્રણ પ્રકારે છે – નિક્ષેપનિયુક્તિઅનુગમ, ઉપોદ્યાતનિયુક્તિઅનુગમ અને સૂત્રસ્પર્શિકનિર્યુક્તિઅનુગમ. તેમાં નિક્ષેપનિયુક્તિઅનુગમ (ઓઘ અને નામનિષ્પન્નનામના બે નિક્ષેપનિયુક્તિઅનુગમ) કહી દીધા અને સૂત્રોલાપકનિષ્પન્ન નિક્ષેપ) આગળ કહેશે. ઉપોદઘાતનિયુક્તિઅનુગમ આ બે દ્વારગાથા – ૩ ળિલે (ભાગ ૧, ગા. ૧૪૦) અને કિં તિવિઘં... (ગા. ૧૪૧) દ્વારા 25. જાણવો. સૂત્રસ્પર્શિકનિર્યુક્તિઅનુગમ તો સૂત્ર આવ્યા બાદ થાય છે. અને સૂત્ર સૂત્રાનુગમમાં થાય છે. તે સૂત્રાનુગામનો હવે અવસર પ્રાપ્ત થઈ ગયો જ છે. અને તેની સાથે સૂત્ર વિગેરે પણ એકસાથે ચાલશે. કહ્યું જ છે – “સૂત્ર, સૂત્રાનુગમ, સૂત્રાલાપકકૃત નિક્ષેપ, સૂત્રસ્પર્શિકનિયુક્તિ અને નયો આ બધા એક સાથે ચાલે છે = બધાનું એક સાથે નિરૂપણ થાય છે. ૧.” આ સંબંધી પ્રશ્નોત્તરી વિસ્તારથી સામાયિક અધ્યયનમાં જણાવેલી જ છે તેથી અહીં તેનું નિરૂપણ કરતા નથી. વધુ વિસ્તારથી 30 સર્યું. સૂત્ર આ પ્રમાણે છે : २५. सूत्रं सूत्रानुगमः सूत्रालापककृतश्च निक्षेपः । सूत्रस्पर्शिक-नियुक्तिर्नयाश्च युगपदेव व्रजन्ति ॥१॥ Page #259 -------------------------------------------------------------------------- ________________ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૭) सूरे उग्गए णमोक्कारसहितं पच्चक्खाति चउविहंपि आहारं असणं पाणं खाइमं साइमं, अण्णत्थ अणाभोगेणं सहसाकारेणं वोसिरतित्ति । ૨૪૮ अस्य व्याख्या- तल्लक्षणं चेदं -' संहिता च पदं चैव, पदार्थः पदविग्रहः । चालना प्रत्यवस्थानं, व्याख्या तन्त्रस्य षड्विधा ॥१॥ तत्रास्खलितपदोच्चारणं संहिता निर्दिष्टैव, अधुना पदानि - सूर्ये 5 उद्गते नमस्कारसहितं प्रत्याख्याति, चतुर्विधमपि आहारं अशनं पानं खादिमं स्वादिमं, अन्यत्रानाभोगेन सहसाकारेण व्युत्सृजति । अधुना पदार्थ उच्यते - तत्र 'अश् भोजने' इत्यस्य ल्युडन्तस्य अश्य इत्यशनं भवति, तथा 'पा पाने' इत्यस्य पीयत इति पानमिति, 'खादृ भक्षणे इत्यस्य च वक्तव्यादिमन्प्रत्ययान्तस्य खाद्यत इति खादिमं भवति, एवं 'स्वद स्वर्द आस्वादने' इत्यस्य च स्वाद्यत इति स्वादिमं अथवा खाद्यं स्वाद्यं च, 'अन्यत्रे 'ति परिवर्जनार्थो यथा 'अन्यत्र द्रोणभीष्माभ्यां, 10 સર્વે યોધા: પાક્કુવા' કૃતિ, તથા આમોનનમામોનઃ—ન ભોગોનામોશ: અત્યન્તવિસ્મૃતિરિત્યર્થ:, तेन, अनाभोगं मुक्त्वेत्यर्थः, तथा सहसाकरणं सहसाकार:- अतिप्रवृत्तियोगानिवर्त्तनमित्यर्थः, तेन तं मुक्त्वा - व्युत्सृजतीत्यर्थः । एष पदार्थः, पदविग्रहस्तु समासभाक्पदविषय इति कचिदेव भवति न सर्वत्र, स च यथासम्भवं प्रदर्शित एव, चालनाप्रत्यवस्थाने तु निर्युक्तिकारः स्वयमेव दर्शयिष्यतीति सूत्रसमुदायार्थः ॥ 15 સૂત્રાર્થ : ટીકા પ્રમાણે જાણવો. ટીકાર્થ : વ્યાખ્યાનું લક્ષણ આ પ્રમાણે છે – સંહિતા, પદ, પદાર્થ, પદવિગ્રહ, ચાલના અને પ્રત્યવસ્થાન આ પ્રમાણે સૂત્રની છ પ્રકારે વ્યાખ્યા થાય છે. તેમાં સ્ખલના વિના પદોનું ઉચ્ચારવું તે સંહિતા કે જે બતાવી જ દીધી છે. હવે પદો સૂર્ય, તે... વિગેરે પદો જાણવા. હવે પદાર્થ કહેવાય છે – ‘ભોજન કરવું’ અર્થમાં વપરાતા ઋગ્ ધાતુને હ્યુર્ (= અનર્) પ્રત્યય લગાડતા – જે ખવાય 20 તે અશન શબ્દ બને છે. તથા ‘પાણી વિગેરે પીવું’ અર્થમાં વપરાતા ‘પા’ ધાતુથી – જે પીવાય તે પાન શબ્દ બને છે. ‘ભક્ષણ કરવું’ અર્થમાં વપરાતા ‘વાર્’ ધાતુને રૂમન્ પ્રત્યય લગાડતા જે ખવાય તે ખાદિમ શબ્દ બને છે. આ જ પ્રમાણે ‘સ્વાદ કરવો' અર્થમાં સ્વદ્ અને સ્વદ્ બે ધાતુ વપરાય છે. તેમાં ‘સ્વદ્’ ધાતુથી—જે સ્વાદ કરાય તે ‘સ્વાદિમ’ શબ્દ બને છે. = અથવા ખાદ્ય અને સ્વાઘ એમ શબ્દો જાણવા. ‘અન્યત્ર’ શબ્દ ‘સિવાય' અર્થમાં જાણવો. જેમ 25 કે ‘દ્રોણ અને ભીષ્મ સિવાય બધા જ યોદ્ધાઓ પરાક્રૃખ થયા.' આભોગ = ઉપયોગ. આભોગ ન હોવો તે અનાભોગ, અર્થાત્ અત્યંતવિસ્મરણ. આ અનાભોગ સિવાય, તથા સહસાકાર એટલે અતિપ્રવૃત્તિયોગથી પાછા ન ફરવું તે (અર્થાત્ જેમાંથી પાછા ફરવું શક્ય ન હોય તેવો અતિપ્રવૃત્તિનો યોગ.) તેના સિવાય, અશનાદિનો હું ત્યાગ કરું છું. આ પદાર્થ કહ્યો. પવિગ્રહ એ સમાસવાળા પદોનો જ હોવાથી અમુક પદોમાં જ પદવિગ્રહ થાય છે બધા પદોમાં નહીં. અને તે જે જે પદોમાં 30 સંભવિત હતો ત્યાં ત્યાં જણાવી જ દીધો છે. ચાલના = પ્રશ્ન અને પ્રત્યવસ્થાન = ઉત્તર આ બંને નિર્યુક્તિકાર જાતે જ બતાવશે. આ સૂત્રનો સંક્ષેપાર્થ કહ્યો. Page #260 -------------------------------------------------------------------------- ________________ અશનાદિશબ્દોની વ્યુત્પત્તિ (નિ. ૧૫૮૯–૯૦) - अधुना सूत्रस्पर्शिकनिर्युक्त्येदमेव निरूपयन्नाह असणं पाणगं चेव, खाइमं साइमं तहा । एसो आहारविही, चउव्विहो होइ नायव्वो ॥१५८९ ॥ आसुं खुहं समेई, असणं पाणाणुवग्गहे पाणं । खे माइ खाइमंति य, साएइ गुणे तओ साई ॥ १५९० ॥ અશનં—મઙજીવનાતિ, પારં ચૈવ-દ્રાક્ષાપાનાવિ, બ્રાનિ—પતાવિ તથા સ્વામિ—ાડતામ્બૂનपूगफलादि, एष आहारविधिश्चतुर्विधो भवति ज्ञातव्य इति गाथार्थः ॥ १५८९ ॥ साम्प्रतं समयपरिभाषया शब्दार्थनिरूपणायाह - आशु - शीघ्रं क्षुधां - बुभुक्षां शमयतीत्यशनं, तथा प्राणानाम्इन्द्रियादिलक्षणानां उपग्रहे - उपकारे यद् वर्त्तत इति गम्यते तत् पानमिति, खमिति - आकाशं तच्च मुखविवरमेव तस्मिन् मातीति खादिमं, स्वादयति गुणान् - रसादीन् संयमगुणान् वा यतस्ततः 10 स्वादिमं हेतुत्वेन तदेव स्वादयतीत्यर्थः । विचित्रनिरुक्तपाठात्, भ्रमति च रौति च भ्रमर इत्यादिप्रयोगदर्शनात्, साधुरेवायमन्वर्थ इति गाथार्थः ॥ १५९० ॥ उक्तः पदार्थः, पदविग्रहस्तु समासभाक्पदविषय इति नोक्तः । अधुना चालनामाह * ૨૪૯ सव्वोऽविय आहारो असणं सव्वोऽवि वुच्चई पाणं । सव्वोऽवि खाइति य सव्वोऽवि य साइमं होई ॥१५९१ ॥ અવતરણિકા : હવે સૂત્રસ્પર્શિકનિર્યુક્તિદ્વારા આ જ અર્થનું નિરૂપણ કરતાં જણાવે છે વ ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો. 5 15 ટીકાર્થ : અશન = મંડક (ખાખરા વિગેરે), ભાત વગેરે, પાન = દ્રાક્ષ વિગેરેનું પાણી, ખાદિમ = ફળ વિગેરે, તથા સ્વાદિમ = ગોળ, પાન, સોપારી વિગેરે. આ પ્રમાણે આહારના પ્રકારો 20 ચારપ્રકારના જાણવા. ૧૫૮૯। હવે સિદ્ધાન્તની પરિભાષાવડે શબ્દના અર્થનું નિરૂપણ કરવા માટે કહે છે – જે તરત જ ભૂખને નાશ કરે છે તે અશન. તથા જે ઇન્દ્રિય વિગેરેરૂપ પ્રાણોના ઉપકારમાં વર્તે છે તે પાન. ખ એટલે આકાશ. અહીં તે આકાશ તરીકે મુખનું પોલાણ જાણવું. તે મોંમાં જે માય તે ખાદિમ. રસ વિ. ગુણોનો સ્વાદ કરાવે તે સ્વાદિમ. અથવા સંયમગુણોનો જે સ્વાદ કરે = ભક્ષણ કરે તે સ્વાદિમ. સંયમગુણોના નાશનું કારણ હોવાથી તે સ્વાદિમ સંયમગુણોનું ભક્ષણ કરે છે. જુદા—જુદા પ્રકારના નિરુક્તપાઠથી, અને જે ભમે તથા અવાજ કરે તે ભ્રમર વિગેરે પ્રયોગ થતાં દેખાતા હોવાથી અશનાદિ શબ્દોનો જે અન્વર્થ કહ્યો તે યોગ્ય જ છે. ૧૫૯૦ા આ પ્રમાણે પદાર્થ કહ્યો. પદનો વિગ્રહ એ સમાસવાળા પદોમાં સંભવે છે (અને અશનાદિ બધા સમાસ વિનાના હોવાથી અહીં) પદવિગ્રહ કહ્યો નથી. અવતરણિકા : હવે ચાલના = પ્રશ્નને કહે છે → ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો. 25 30 Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ * આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૭) यद्यनन्तरोदितपदार्थापेक्षया अशनादीनि ततः सर्वोऽपि चाहारश्चतुर्विधोऽपीत्यर्थः अशनं, सर्वोऽपि चोच्यते पानं सर्वोऽपि च खादिमं सर्व एव च स्वादिमं भवति, अन्वर्थाविशेषात्, तथाहि-यथैवाशनमोदनमण्कादि क्षुधं शमयति तथैव पानकमपि द्राक्षाक्षीरपानादि खादिममपि च फलादि स्वादिममपि ताम्बूलपुगफलादि, यथा च पानं प्राणानामुपग्रहे वर्त्तते एवमशनादीन्यपि, 5 तथा चत्वार्यपि खे मान्ति चत्वार्यपि वा स्वादयन्ति आस्वाद्यन्ते वेति न कश्चिद् विशेष:, तस्मादयुक्तमेवं भेद इति गाथार्थः ॥ १५९१ ॥ इयं चालना, प्रत्यवस्थानं तु यद्यपि एतदेवं तथापि तुल्यान्वर्थप्राप्तावपि रूढितो नीतिः, प्रयोजनं च संयमोपकारकमस्ति एवं कल्पनायाः, अन्यथा दोष:, तथा चाह जड़ असणमेव सव्वं पाणग अविवज्जणंमि सेसाणं । हवइ य सेसविवेगो तेण विहत्ताणि चउरोऽवि ॥ १५९२ ॥ .. यद्यशनमेव सर्वमाहारजातं गृह्यते ततः शेषापरिभोगेऽपि पानकाविवर्जने - उदकापरित्यागे शेषाणामाहारभेदानां निवृत्तिर्न कृता भवतीति वाक्यशेषः, ततः का नो हानिरिति चेत् ? भवति 10 ← ટીકાર્થ : જો હમણાં કહેવાયેલા પદાર્થની અપેક્ષાએ (= સિદ્ધાન્તની પરિભાષા પ્રમાણે) અશનાદિ સમજવાના હોય તો ચારે પ્રકારનો આહાર અશનરૂપ છે, ચારે પ્રકારનો આહાર પાનકરૂપ 15 છે, બધો જ ખાદિમ છે અને બધો જ સ્વાદિમ છે, કારણ કે અન્યર્થમાં કોઇ ભેદ પડતો નથી. તે આ પ્રમાણે – જે રીતે ભાત, ખાખરા વિગેરે અશન ભૂખને સમાવે છે તે જ રીતે દ્રાક્ષનું પાણી, ખીર વિગેરે પાનક, ફળાદિ ખાદિમ અને પાન, સોપારી વિગેરે સ્વાદિમ પણ ભૂખને શમાવે છે. જેમ પાનક એ પ્રાણોના ઉપકાર માટે થાય છે એ જ પ્રમાણે અશન વિગેરે પણ ઉપકાર માટે થાય છે. તથા અશનાદિ ચારે પણ મોંરૂપ આકાશમાં સમાય જ છે. અથવા અશનાદિ ચારે પણ સ્વાદ આપે છે કે 20 ચખાય છે. આમ ચારેના અન્વર્થમાં કોઇ ભેદ નથી તેથી આ પ્રમાણેના ચાર પ્રકાર પાડવા તે યોગ્ય નથી. ૧૫૯૧ અવતરણિકા : આ ચાલના કહી. તેનો ઉત્તર આ પ્રમાણે જાણવો – જો કે આ પ્રમાણે ચારેમાં કોઇ ભેદ નથી તો પણ એટલે કે તુલ્ય અન્વર્થની પ્રાપ્તિ થવા છતાં પણ આ રીતના ભેદો એ રુઢિથી (= લોકમાં ખીર વિગેરે પાનક તરીકે રૂઢ થયેલા છે. એ જ પ્રમાણે ખાદિમ વિગેરેમાં સમજવું. આમ 25 રૂઢિથી) ન્યાય છે. અને આવી કલ્પનાનું પ્રયોજન માત્ર ‘સંયમ ઉપકાર' છે, બાકી દોષ લાગે. આ જ વાત આગળ કહે છે ઃ ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો. ટીકાર્થ : જો પાનક વિગેરે બધા જ આહારને અશન તરીકે સમજવાનું હોય તો પાણીનો અત્યાગ અને શેષનો ત્યાગ કરવા છતાં (એટલે કે પાણી સિવાયના શેષ ત્રણ આહારનો ત્યાગ કરવા 30 છતાં) શેષ અશનાદિ ત્રણ આહારની નિવૃત્તિ કરાયેલી નહીં થાય (ટૂંકમાં પાણી વિગેરે ચારેને જો અશન જ માનવું હોય તો અશનાદિ સિવાય માત્ર પાણી વાપરવાની ઇચ્છાથી પચ્ચક્ખાણ કરનાર પાણી સિવાય ત્રણ આહાર વાપરતો નથી છતાં શેષ ત્રણ આહારનો ત્યાગ ગણાશે નહીં.) Page #262 -------------------------------------------------------------------------- ________________ અશનાદિ ચાર ભેદોનું કારણ (નિ. ૧૫૯૩) * ૨૫૧ च शेषविवेकः–अस्ति च शेषाहारभेदपरित्यागः, न्यायोपपन्नत्वात्, प्रेक्षापूर्विकारितया त्यागपालनं • न्यायः, स चेह सम्भवति, तेन विभक्तानि चत्वार्यपि अशनादीनि, तदेकभावेऽपि तत्तद्भेदपरित्यागे एतदुपपद्यत एवेति चेत्, सत्यमुपपद्यते दुरवसेयं तु भवति, तस्यैव देशस्त्यक्तस्तस्यैव नेति 'अर्द्ध कुक्कुट्ट्याः पच्यते अर्द्धं प्रसवाय कल्प्यते' इति, अपरिणतानां श्रद्धानं च न जायते, एवं तु सामान्यविशेषभेदनिरूपणायां सुखावसेयं सुखश्रद्धेयं च भवति इति गाथार्थः ॥ १५९२ ॥ तथा 5 વાહ — असणं पाणगं चेव, खाइमं साइमं तहा । एवं परूवियंमी, सद्दहिउं जे सुहं होइ ॥ १५९३ ॥ अशनं पानकं चैव खादिमं स्वादिमं तथा, एवं प्ररूपिते - सामान्यविशेषभावेनाख्याते, तथावबोधात् श्रद्धातुं सुखं भवति, सुखेन श्रद्धा प्रवर्त्तते, उपलक्षणत्वाद् दीयते पाल्यते च 10 सुखमिति गाथार्थः ॥१५९३॥ आह-मनसाऽन्यथा संप्रधारिते प्रत्याख्याने त्रिविधस्य प्रत्याख्यानं करोमीति वागन्यथा विनिर्गता શંકા : તેમાં અમારે શું તકલીફ પડી ગઈ ? સમાધાન : શેષ આહારના ભેદોનો ત્યાગ તો થાય જ છે કારણ કે ન્યાયથી ઘટે છે. (એટલે કે પાણી સિવાયના ૩ આહારનો બુદ્ધિપૂર્વક ત્યાગ તો થાય જ છે. અને) બુદ્ધિપૂર્વકનાં ત્યાગનું પાલન એ ન્યાય છે. અને તે અહીં એટલે કે અશનાદિ જુદા- 15 જુદા રાખો તો ઘટી શકે છે. તેથી અશનાદિ જુદા જુદા રાખ્યા છે. શંકા : અશન વિગેરેનો ભેદ પાડવાના બદલે ચારે એક જ રાખીએ તો પણ તે તે ભેદોનો પરિત્યાગ કરતા ત્યાગનું પાલન ઘટે જ છે. સમાધાન : સાચી વાત છે ઘટે, પરંતુ તે દુઃખેથી જણાય છે. તે આ પ્રમાણે કે – અશનના જ સ્વાદિમ વિગેરે એક દેશનો ત્યાગ કર્યો અને અશન—પાનકરૂપ એક દેશનો ત્યાગ ન કર્યો હોય ત્યારે 20 ‘કૂકડીનું અડધું શરીર પકાવાય છે અને અડધું શરીર ઇંડા માટે કલ્પાય છે' એવું માનવું જેમ અશક્ય છે તેમ અપરિણતજીવો માટે આવો ભેદ પાડવો શક્ય બને નહીં અને તેઓને એની શ્રદ્ધા પણ થાય નહીં. યારે સામાન્ય અને વિશેષભેદોની નિરૂપણા કરતા સુખેથી જાણી શકે અને સુખેથી શ્રદ્ધા થઇ શકે. માટે અશનાદિ ચાર ભેદ યોગ્ય જ છે. II૧૫૯૨। આ જ વાતને કહે છે ♦ ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો. ટીકાર્થ : અશન, પાનક, સ્વાદિમ અને ખાદિમ આમ, ચાર પ્રકાર પાડીને સામાન્ય અને વિશેષ રીતે (એટલે કે સામાન્ય રીતે ચારે આહારરૂપ છે પણ વિશેષ રીતે કોઇ અશનરૂપ છે, કોઇ પાનકરૂપ છે વિગેરે રીતે) પ્રરૂપણા થાય તો તે પ્રમાણેનો બોધ થવાથી સુખેથી શ્રદ્ધા થાય છે. અને ઉપલક્ષણથી સુખેથી પચ્ચક્ખાણ દેવાય અને સુખેથી જીવ તેનું પાલન કરી શકે. II૧૫૯૩ અવતરણિકા : શંકા : શિષ્યે મનમાં ત્રિવિધ આહારના પ્રત્યાખ્યાનની ધારણા કરી અને ગુરુને 30 કહેવાના સમયે “મારે ચાર પ્રકારના આહારનું પ્રત્યાખ્યાન કરવું છે” એવી વાણી નીકળી. તેથી 25 Page #263 -------------------------------------------------------------------------- ________________ 5 આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૭) चतुर्विधस्येति गुरुणाऽपि तथैव दत्तमत्र कः प्रमाणं ?, उच्यते, शिष्यस्य मनोगतो भाव इति, आह च ૨૫૨ अन्नत्थ निवडिए वंजणंमि जो खलु मणोगओ भावो ! तं खलु पच्चक्खाणं न पमाणं वंजणच्छलणा ॥ १५९४ ॥ 'अन्यत्र निपतिते व्यञ्जने' त्रिविधप्रत्याख्यानचिन्तायां चतुर्विध इत्येवमादौ निपतिते शब्दे यः खलु मनोगतो भावः प्रत्याख्यातुः खलुशब्दो विशेषणे अधिकतरसंयमयोगकरणापहृतचेतसो ऽन्यत्र निपतिते न तु तथाविधप्रमादात् यो मनोगतो भावः आद्यः तत् खलु प्रत्याख्यानं प्रमाणं, अनेनापान्तरालगतसूक्ष्मविवक्षान्तरप्रतिषेधमाह, आद्याया एव प्रवर्त्तकत्वात्, व्यवहारदर्शनस्य चाधिकृतत्वाद्, अतो न प्रमाणं व्यञ्जनं-तच्छिष्याचार्ययोर्वचनं किमिति ?, छलनाऽसौ व्यञ्जनमात्रं, 10 તવન્યથામાવસદ્ધાવાવિતિ ગાથાર્થ: ॥૧૪॥ इदं च प्रत्याख्यानं प्रधाननिर्जराकारणमिति विधिवदनुपालनीयं, तथा चाह 15 - ગુરુએ પણ ચારપ્રકારના આહારનું પ્રત્યાખ્યાન આપ્યું તો અહીં કયું પચ્ચક્ખાણ પ્રમાણભૂત ગણવું ? સમાધાન : શિષ્યના મનમાં જે ભાવ હતો તે પ્રમાણેનું પચ્ચક્ખાણ પ્રમાણ ગણવું. આ જ વાત કહે છે ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો. ટીકાર્થ : ત્રિવિધપ્રત્યાખ્યાનની વિચારણા કર્યા બાદ શિષ્યના મોંમાંથી ચોવિહાર પચ્ચક્ખાણના શબ્દો બહાર નીકળે ત્યારે પ્રત્યાખ્યાન લેનારના જે મનોગત ભાવો છે. અહીં ‘વ્રુત્તુ’ શબ્દ વિશેષ અર્થને જણાવે છે તે આ પ્રમાણે કે – તેવા પ્રકારના પ્રમાદને કારણે નહીં પણ અધિકતર એવા સંયમયોગોને કરવાના ભાવોવાળા (એટલે કે જો હું ચોવિહારપચ્ય. કરવા જઇશ તો મારા અમુક 20 સંયમયોગો સિદાશે. તેના બદલે તિવિહારપચ્ચ. કરીશ તો સ્વાધ્યાય, વૈયાવચ્ચ વિગેરે યોગો મારા સિદાશે નહિ. આમ અધિકતર સંયમયોગોના પાલનમાં જેનું ચિત્ત પરોવાયેલું છે) એવા શિષ્યના મોંમાંથી જ્યારે મનના ભાવો કરતા જુદા શબ્દો નીકળ્યા હોય ત્યારે જે મનનો પ્રથમ ભાવ છે તે પ્રમાણેનું પ્રત્યાખ્યાન જ પ્રમાણ બને છે. આનાદ્વારા વચ્ચે રહેલ સૂક્ષ્મ એવી અન્યવિવક્ષાનો નિષેધ કહ્યો, (અર્થાત્ ગુરુએ પચ્ચ૦ આપવાનું શરૂ કર્યું અને તે હજુ પૂર્ણ થાય તે વચ્ચેના કાળમાં શિષ્યના 25 મનમાં ચાલતી સૂક્ષ્મ વિવક્ષાઓ = વિચારણાઓ જેમ કે, હું ચોવિહાર કરું કે તિવિહાર કરું વિગેરે વિવક્ષાઓનો નિષેધ કહ્યો અર્થાત્ તે વિવક્ષાઓ પ્રમાણભૂત નથી,) કારણ કે પ્રથમ વિવક્ષા જ પ્રત્યાખ્યાનનું પ્રવર્તન કરાવનારી છે. વળી અહીં વ્યવહારનયનો જ અધિકાર છે. અને વચ્ચેની સૂક્ષ્મવિવક્ષાઓની અપેક્ષાએ મનોગત પ્રથમભાવ જ વ્યવહારનયનો વિષય બનતો હોવાથી શિષ્ય અને ગુરુના વચનો પ્રમાણભૂત બનતા નથી. શા માટે ? તે કહે છે કે તે વચનો એ તો છલના છે 30 અર્થાત્ શબ્દમાત્ર જ છે, મનમાં તો તેના કરતા જુદા ભાવો રહેલા છે. ૧૫૯૪ અવતરણિકા : આ પ્રત્યાખ્યાન પ્રધાનનિર્જરાનું કારણ હોવાથી વિધિપૂર્વક પાલવું જોઇએ. આ જ વાતને કહે છે Page #264 -------------------------------------------------------------------------- ________________ 15 પ્રત્યાખ્યાનની વિધિ (નિ. ૧૫૯૫) ૨૫૩ फासियं पालियं चेव, सोहियं तीरियं तहा । किट्टिअमाराहि चेव, एरिसयंमी पयइयव्वं ॥१५९५॥ स्पृष्टं-प्रत्याख्यानग्रहणकाले विधिना प्राप्तं, पालितं चैव-पुनः पुनरुपयोगप्रतिजागरणेन रक्षितं, शोभितं-गुर्वादिप्रदानशेषभोजनासेवनेन, तीरितं तथा-पूर्णेऽपि कालावधौ किञ्चित्कालावस्थानेन, कीर्तितं-भोजनवेलायाममुकं मया प्रत्याख्यातं तत् पूर्णमधुना भोक्ष्य इत्युच्चारणेन, 5 आराधितं चैव-एभिरेव प्रकारैः सम्पूर्णनिष्ठां नीतं, यस्मादेवंभूतमेव तदाज्ञापालनादप्रमादाच्च महत्कर्मक्षयकारणं तस्माद् ईदृशि प्रयतितव्यमिति एवंभूत एव प्रत्याख्याने यत्नः कर्तव्य इति गाथार्थः ॥१५९५॥ साम्प्रतमनन्तरपारम्पर्येण तत्प्रत्याख्यानगुणानाह - . पच्चक्खाणंमि कए आसवदाराइं हुंति पिहियाइं । आसववुच्छेएणं य तण्हावुच्छेअणं होई ॥१५९६॥ तण्हावोच्छेदेण य अउलोवसमो भवे मणुस्साणं । अउलोवसमेण पुणो पच्चक्खाणं हवइ सुद्धं ॥१५९७॥ - 'तत्तो चरित्तधम्मो कम्मविवेगो तओ अपुव्वं तु । तत्तो केवलनाणं तओ अ मुक्खो सयासुक्खो ॥१५९८॥ प्रत्याख्याने कृते-सम्यग्निवृत्तौ कृतायां किम् ?-आश्रवद्वाराणि भवन्ति पिहितानितद्विषयप्रतिबद्धानि कर्मबन्धद्वाराणि भवन्ति स्थगितानि, तत्राप्रवृत्तेः, 'आश्रवव्यवच्छेदेन च' थार्थ :टा प्रभाए. वी. टार्थ : (१) स्पृष्टं - शटले प्रत्याज्यान ९ ४२ती वेगास विधिपूर्व ड यु डोय. (२) पालितं - 'भारे मा४ ॥ ५या छ' मेवो वारंवार उपयोगमा पूर्व: ५थ्यानुं 20 २१९। ४२. (3) शोभितं - गुरुविरेने साध्या पावला मोनने वा५२वाद्वारा ५थ्य५ शोभाव. (४) तीरितं - ५य्यानो समय पू[ थवा छतi 24ttण पथ्यपाएमा २३. (५) कीर्तितं - १५२वाना समये में अभु ५थ्य 514 :थु उतुं ते. पू थयुं छ. वे ई पाप धुं' में प्रभागेन। अय्यारद्वा२हीनि ४२. (E) आराधितं - मास्पृष्ट विगेरे अा अारोन પાલન કરવાધારા પચ્ચખાણ સારી રીતે પૂર્ણ કરવું. જે કારણથી આવા પ્રકારનું જ પચ્ચખ્ખાણ 25 મોટાપ્રમાણના કર્મક્ષયનું કારણ બને છે, કારણ કે તેમાં આજ્ઞાપાલન અને અપ્રમાદ છે, તે કારણથી આવા પ્રકારના જ પ્રત્યાખ્યાનમાં પ્રયત્ન કરવો જોઈએ. ||૧૫૯પી અવતરણિકા : હવે અનંતર–પરંપરાએ વિધિપૂર્વકના પ્રત્યાખ્યાનના ગુણોને કહે છે ; गाथार्थ : टीई प्रभारी वो. टीर्थ : प्रत्याभ्यान ४२वाथी = सभ्य रीत. निवृत्ति थवाथी माश्रवद्वारी ५ थाय छे भेटले. 30 કે આશ્રવના વિષય બનતા એવા કર્મબંધના દ્વારો અટકાવેલા થાય છે, કારણ કે તેમાં પ્રવૃત્તિ બંધ થઈ ગઈ છે. આશ્રવના વ્યવચ્છેદથી = કર્મબંધના દ્વારોને બંધ કરવાથી = સંવર કરવાથી વિષયતૃષ્ણા Page #265 -------------------------------------------------------------------------- ________________ * आवश्यऽनियुक्ति • हरिभद्रीयवृत्ति सभाषांतर (भाग-७) कर्मबन्धद्वारस्थगनेन च संवरेण चेत्यर्थः, किं ? - तृड्व्यवच्छेदनं भवति - तद्विषयाभिलाषनिवृत्तिर्भवतीति गाथार्थः ॥ १५९६ ॥ 'तृड्व्यवच्छेदेन च तद्विषयाभिलाषनिवृत्त्या च अतुल:अनन्यसदृशः उपशमो - मध्यस्थपरिणामो भवति मनुष्याणां - जायते पुरुषाणां पुरुषप्रणीतः पुरुषप्रधानश्च धर्म इति ख्यापनार्थं मनुष्यग्रहणम्, अन्यथा स्त्रीणामपि भवत्येव, अतुलोपशमेन 5 पुनः-अनन्यसदृशमध्यस्थपरिणामेन पुनः प्रत्याख्यानं - उक्तलक्षणं भवति - शुद्धं जायते निष्कलङ्क मिति गाथार्थः ॥१५९७॥ ततः प्रत्याख्यानांच्छुद्धाच्चारित्रधर्मः स्फुरतीति वाक्यशेषः, कर्मविवेकःकर्मनिर्जरा ततः - चारित्रधर्मात्, ततश्चेति द्विरावर्त्यते ततश्च - तस्माच्च कर्मविवेकात् 'अपूर्व 'मिति क्रमेणापूर्वकरणं भवति, ततः - अपूर्वकरणाच्छ्रेणिक्रमेण केवलज्ञानं ततश्च - केवलज्ञानाद् भवोपग्राहि कर्मक्षयेण मोक्षः सदासौख्यः - अपवर्गों नित्यसुखो भवति, एवमिदं प्रत्याख्यानं 10 सकलकल्याणैककारणं अतो यत्नेन कर्त्तव्यमिति गाथार्थः ॥१५९८॥ इदं च प्रत्याख्यानमिहोपाधिभेदाद् दशविधं भवति आकारसमन्वितं वा गृह्यते पाल्यते वा, अत इदमभिधित्सुराह · - नमुक्कारपोरिसीए पुरिमड्ढेगासणेगठाणे य । आयंबिल अभत्तट्टे चरमे य अभिग्ग विगई ॥ १५९९॥ दो छच्च सत्त अट्ठ सत्तट्ठ य पंच छच्च पाणमि । चड पंच अट्ठ नव य पत्तेयं पिंडए नवए । १६०० ॥ 15 ૨૫૪ · નાશ પામે છે એટલે કે વિષયો પ્રત્યેની ઇચ્છાની નિવૃત્તિ થાય છે. ।।૧૫૯૬॥ વિષયો પ્રત્યેની ઇચ્છાની નિવૃત્તિ થવાથી મનુષ્યોને બીજા સાથે તુલના ન થઇ શકે એવો મધ્યસ્થ પરિણામ ઉત્પન્ન થાય છે. અહીં ધર્મ એ પુરુષથી સ્થપાયેલો છે અને પુરુષ પ્રધાન છે એવું જણાવવા માટે મનુષ્યનું ગ્રહણ 20 કરેલ છે. બાકી સ્ત્રીઓને પણ પચ્ચક્ખાણ કરવાથી ઉપરોક્ત ફળ પ્રાપ્ત થાય જ છે. અને અનન્યસદશ એવા ઉપશમભાવથી પ્રત્યાખ્યાન શુદ્ધ निष्टसंजने छे. ॥१५८७|| = શુદ્ધ એવા પ્રત્યાખ્યાનથી ચારિત્રધર્મની પ્રાપ્તિ થાય છે. તે ચારિત્રધર્મથી કર્મનો ક્ષય થાય છે. 'ततश्च' शब्द के वार समवो अने ते अर्भक्षयथी अपूर्वरानी प्राप्ति थाय छे. ते अपूर्वरथी શ્રેણિની પ્રાપ્તિ અને તે શ્રેણિદ્વારા કેવલજ્ઞાન, તે કેવલજ્ઞાનથી અધાતિકર્મનો ક્ષય થવાદ્વારા 25 નિત્યસુખવાળો મોક્ષ થાય છે. આ પ્રમાણે આ પ્રત્યાખ્યાન સર્વકલ્યાણોનું એક કારણ હોવાથી પૂર્ણ પ્રયત્ન કરવાદ્વારા પ્રત્યાખ્યાન કરવું જોઇએ (એટલે કે પ્રત્યાખ્યાનમાં પૂર્ણ યત્ન કરવો જોઇએ.) ।। १५८८ ।। અવતરણિકા : આ પ્રત્યાખ્યાન અહીં ઉપાધિભેદથી દશ પ્રકારનું છે. અથવા આગારો સહિત પ્રત્યાખ્યાન ગ્રહણ કરાય છે કે તેનું પાલન થાય છે. તેથી તેને કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકારશ્રી કહે. 304> ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો. Page #266 -------------------------------------------------------------------------- ________________ નવકા૨શી વિગેરેમાં આગારોની સંખ્યા (નિ. ૧૬૦૧–૦૩) दोच्चेव नमुक्कारे आगारा छच्च पोरिसीए उ । सत्तेव य पुरिमड्ढे एगासणगंमि अट्ठेव ॥१६०१॥ सत्तेगट्टाणस्स उ अट्टेवायंबिलंमि आगारा । पंचेव अभत्तट्टे छप्पाणे चरिम चत्तारि ॥१६०२ ॥ पंच चउरो अभिग्गहि निव्वीए अट्ठ नव य आगारा । अप्पाउराण पंच उ हवंति सेसेसु चत्तारि ॥१६०३॥ * ૨૫૫ 5 नमस्कार इत्युपलक्षणत्वात् नमस्कारसहिते पौरुष्यां पुरिमार्द्ध एकाशने एकस्थाने च आचामाले अभक्तार्थं चरमे च अभिग्रहे विकृतौ किं ?, यथासङ्ख्यमेते आकाराः, द्वौ षट् च सप्त अष्ट सप्ताष्टौ पञ्च षट् पाने चतुः पञ्च अष्टौ नव प्रत्येकं पिण्डको नवक इति गाथाद्वयाक्षरार्थः ૫-૬૧-૨૬૦૦ના ભાવાર્થમા દાવેવ નમારે આજારો, હૈં નમાર“હાન્નમòારસહિત 10 गृह्यते, तत्र द्वावेवाकारौ, आकारो हि नाम प्रत्याख्यानापवादहेतु:, इह च सूत्रं 'सूरे उग्गए णमोक्कारसहितं पच्चक्खाइ' इत्यादि साकारं व्याख्यातमेव, षट् चेति पौरुष्यां तु, इह च पौरुषी नाम- प्रत्याख्यानविशेषस्तस्यां षट् आकारा भवन्ति, इह चेदं सूत्रम् – पोरुसिं पच्चक्खाति, उग्गते सूरे चउव्विहंपि आहारं असणं ४ अण्णत्थऽणाभोगेणं सहसाकारेणं पच्छन्नकालेणं दिसामोहेणं साधुवयणेणं सव्वसमाहिवत्तियागारेणं 15 ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો. ટીકાર્થ : ‘નમસ્કાર' શબ્દ ઉપલક્ષણ હોવાથી (૧) નમસ્કારસહિતનું પ્રત્યાખ્યાન સમજવું. (૨) પોરિસી, (૩) પુરિમઢ, (૪) એકાસણ, (૫) એકઠાણું, (૬) આયંબિલ, (૭) ઉપવાસ, (૮) ચરમ, (૯) અભિગ્રહ અને (૧૦) વિગઇ. આ દશે પ્રત્યાખ્યાનમાં ક્રમશઃ બે, છ, સાત, આઠ, સાત, આઠ, પાંચ, પાનકના પ્રત્યાખ્યાનમાં છ, ચાર, પાંચ, આઠ (અથવા) નવ. આ પ્રમાણે 20 (ક્રમશઃ) પ્રત્યેક = દરેક પ્રત્યાખ્યાનમાં આગારો જાણવા. બધા ભેગા કરીએ તો નવ આગારો થાય છે. (અર્થાત્ કોઇપણ પ્રત્યાખ્યાનમાં નવ આગારોથી વધારે આગારો આવતા નથી. વધારેમાં વધારે નવ આગારો આવે. અથવા પિંડ = કઠિન એવી વિગઇ હોય તો નવ આગારો જાણવા. ॥ ૧૫૯૯– ૧૬૦૦ - ભાવાર્થ જણાવે છે — અહીં નમસ્કાર એટલે નમસ્કારસહિત જાણવું. તેમાં બે જ આગારો છે. 25 આગાર એટલે પ્રત્યાખ્યાનના અપવાદનું કારણ. અહીં સૂરે ... વિગેરે આગારો સહિતનું સૂત્ર પૂર્વે કહી દીધું છે. (સૂત્રનો અર્થ આ પ્રમાણે જાણવો – સૂર્યોદયથી આરંભીને એક મુહૂર્ત સુધી નમસ્કારસહિતનું પચ્ચક્ખાણ કરે છે. (કેવી રીતે ?) અશનાદિ ચારે આહારનો અનાભોગ અને સહસાગાર સિવાય ત્યાગ કરે છે.) પોરિસી પ્રત્યાખ્યાનમાં છ આગારો જાણવા. અહીં પોરિસી એટલે એક વિશેષપ્રકારનું પચ્ચક્ખાણ જાણવું. તેનું સૂત્ર આ પ્રમાણે છે સૂત્રાર્થ ઃ પોરિસીનું પચ્ચક્ખાણ કરે છે. (કેવી રીતે ?) સૂર્યોદયથી આરંભીને અશનાદિ ચાર પ્રકારના આહારનો અનાભોગ, સહસાગાર, પ્રચ્છન્નકાળ, દિશામોહ, 30 Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ શું આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૩) વોસિરા (સૂત્ર) - व्याख्या-अनाभोगसहसाकारसंगतिः पूर्ववत्, प्रच्छन्नकालादीनां त्विदं स्वरूपं-पच्छण्णातो दिसा उ रएण रेणुणा पव्वएण वा अब्भएण वा अंतरिते सूरो ण दीसति, पोरुसी पुण्णत्तिकातुं पारितो, पच्छा णातं ताहे ठाइतव्वं ण भग्गं, जति भुंजति तो भग्गं, एवं सव्वेहिवि, दिसामोहेण 5 कस्सइ पुरिसस्स कम्हिवि खेत्ते दिसामोहो भवति, सो पुरिमं पच्छिमं दिसं जाणति, एवं सो दिसामोहेण-अइरुग्गदंपि सूरं दृटुं उस्सूरीभूतंति मण्णति णाते ठाति, साधुवयणेण-साधुणो भणंति-उग्घाडपोरुसी ताव सो पजिमितो, पारित्ता मिणति अन्नो वा मिणइ, तेणं से भुझंतस्स कहितं ण पूरतित्ति, ताहे ठाइयव्वं, समाधी णाम तेण य पोरुसी पच्चक्खाता, आसुकारितं च दुक्खं जातं अण्णस्स वा, ताहे तस्स पसमणणिमित्तं पाराविज्जति ओसहं वा दिज्जति, एत्यंतरा 10 સાધુવચન, અને સર્વસમાધિના કારણરૂપ આગાર સિવાય ત્યાગ કરે છે. ટીકાર્થઃ અનાભોગ અને સહસાગારનું સ્વરૂપ પૂર્વની જેમ જાણવું. પ્રચ્છન્નકાળાદિનું સ્વરૂપ આ પ્રમાણે જાણવું – પ્રચ્છન્નકાળ : રજકણો, રેણુ કે પર્વતને કારણે દિશાઓ ઢંકાઇ ગઇ હોય (અને તેને કારણે સૂર્ય દેખાતો ન હોય) કે વાદળોથી ઢંકાયેલો સૂર્ય દેખાતો ન હોય. ત્યારે પોરિસીનો સમય પૂર્ણ થયો છે એમ જાણી પચ્ચકખાણ પારી લીધું અને પાછળથી ખબર પડે ત્યારે જેવી ખબર પડે કે 15 તરત વાપરતા જો અટકી જાય તો ભંગ થતો નથી. જો વાપરવાનું ચાલુ રાખે તો ભંગ થાય. આ જ પ્રમાણે ખબર પડતા બધા સાધુઓએ પણ (એટલે કે પોરિસીપચ્ચક્તાણસમયે વાપરનારા જેટલા હોય તેટલા બધાએ) વાપરતા અટકી જવું. દિશામોહઃ કોઈક પુરુષને કોઇક ક્ષેત્રમાં દિશામોહ થાય છે, અર્થાત્ તે પૂર્વદિશાને પશ્ચિમદિશા માની બેસે છે. આ પ્રમાણે તે દિશામોહને કારણે હમણાં જ ઉગેલા એવા પણ સૂર્યને જોઈને સૂર્યાસ્ત 20 થવા આવ્યો છે (એમ સમજીને વાપરવા લાગે.) પરંતુ જયારે ખબર પડે કે પોરિસી હજુ પૂર્ણ થઈ નથી તો વાપરતા અટકી જાય. સાધુવચન : સાધુઓ કહે – “પોરિસી પૂર્ણ થઈ ગઈ છે. એટલે વાપરવાની ઇચ્છાવાળો તે સાધુ પચ્ચખ્ખાણ પારીને છાયાને માપે અથવા બીજો કોઇ સાધુ માપે. તે બીજો સાધુ વાપરતા તે સાધુને કહે કે હજુ પોરિસી પૂર્ણ થઇ નથી. ત્યારે વાપરતા અટકી જવું. | સર્વસમાધિપ્રત્યયાગાર : સાધુએ પોરિસીનું પ્રત્યાખ્યાન કર્યું. પોરિસી પચ્ચખ્ખાણ આવતા 25 પહેલાં તે સાધુને કે અન્ય સાધુને તરત (મરણ વિગેરે) કરે એવું દુઃખ ઉત્પન્ન થયું. ત્યારે તે દુઃખને २६. प्रच्छन्ना दिशो रजसा रेणुना पर्वतेन वा अभ्रेण वाऽन्तरिते सूर्यो न दृश्यते, पौरुषी पूर्णेतिकृत्वा पारितवान्, पश्चात् ज्ञातं तदा स्थातव्यं, न भग्नं यदि भुङ्क्ते तदा भग्नं, सर्वैरप्येवं, दिग्मोहेन कस्यचित् पुरुषस्य कस्मिन्नपि क्षेत्रे दिग्मोहो भवति, स पूर्वां पश्चिमां दिशं जानाति, एवं स दिग्मोहेन अचिरोद्गतमपि सूर्यं दृष्ट्वा उत्सूर्वीभूतमिति मन्यते ज्ञाते तिष्ठति, साधुवचनेन साधवो भणन्ति-उद्घाटा पौरुषी तावत् स 30 प्रजिमितः पारयित्वा मिनोति अन्यो वा मिनोति, तेन तस्मै भुञ्जानाय कथितं न पूर्य्यत इति, तदा स्थातव्यं । समाधिर्नाम तेन च पौरुषी प्रत्याख्याता, आशुकारि च दुःखं जातमन्यस्य वा, तदा तस्य प्रशमनानिमित्तं पार्यते ओषधं वा दीयते, अत्रान्तरे Page #268 -------------------------------------------------------------------------- ________________ એકાસણપ્રત્યા નો આલાવો * ૨૫૭ णाते तहेव विवेगो, सप्तैव च पुरिमार्द्धे - पुरिमार्द्धं प्रथमप्रहरद्वयकालावधिप्रत्याख्यानं गृह्यते तत्र सप्त आकारा भवन्ति, इह च इदं सूत्रं - ' सूरे उग्गते' इत्यादि, षडाकारा गतार्थाः, नवरं महत्तराकारः सप्तम:, असावपि सर्वोत्तरगुणप्रत्याख्याने साकारे कृताधिकारे अत्रैव व्याख्यात इति न प्रतन्यते, एकाशने अष्टावेव, एकाशनं नाम सकृदुपविष्टपुताचालनेन भोजनं, तत्राष्टावाकारा भवन्ति, इह चेदं सूत्रं 5 - 'एक्कासण 'मित्यादि 'अण्णत्थऽणाभोगेणं सहसाकारेणं सागारियागारेणं आउंटणपसारणेणं गुरुअब्भुट्ठाणेणं पारिट्ठावणियागारेणं महत्तरागारेणं सव्वसमाहिवत्तियागारेण वोसिरति । ( सूत्र ) अणाभोगसहसाकारा तहेव, सागारियं अद्धसमुद्दिट्ठस्स आगतं जति वोलेति पडिच्छति, अह थिरं ताहे सज्झायवाघातोत्ति उट्ठेउं अण्णत्थ गंतूणं समुद्दिसति, हत्थं पादं वा सीसं वा आउंटेज्ज 10 શાંત પાડવા સાધુને પચ્ચક્ખાણ પરાવાય કે ઔષધ આપે (તો પણ પચ્ચક્ખાણનો ભંગ થતો નથી.) કદાચ એવું થાય કે થોડુંક ખાધું અને દુ:ખ શાંત થઇ ગયું અથવા જેની માટે પોતે પચ્ચક્ખાણ પારીને વાપરી રહ્યો છે તે ગ્લાન મૃત્યુ પામ્યો છે તો તરત બાકીનું ભોજન વા૫૨વાનો ત્યાગ કરવો. પુરિમઢમાં સાત આગારો જાણવા. પુરિમટ્ઠને એટલે કે પ્રથમ બે પ્રહર સુધીનું પ્રત્યાખ્યાન ગ્રહણ કરે, તેમાં સાત આગારો થાય છે. તેનું સૂત્ર આ પ્રમાણે જાણવું. ‘સૂરે તે....' વિગેરે અર્થ અને 15 છ આગારો પૂર્વની જેમ સ્પષ્ટ જ છે. સાતમું મહત્તરાગાર છે. આ આગારનું પણ સર્વોત્તરગુણપ્રત્યાખ્યાનમાં સાકારપ્રત્યાખ્યાનનો અધિકાર ચાલતો હતો ત્યારે આ જ અધ્યયનમાં તે અધિકાર દરમિયાન વ્યાખ્યાન કરાઇ ગયેલું હોવાથી અહીં જણાવતા નથી. ( તેનો સ્પષ્ટ અર્થ આ પ્રમાણે જાણવો – પ્રત્યાખ્યાનના પાલનથી પ્રાપ્ત નિર્જરાની અપેક્ષાએ વધુ નિર્જરાની પ્રાપ્તિનું કારણ કે જે બીજાવડે સાધવું શક્ય ન હોય તેવું ગ્લાનાદિપ્રયોજન મહત્તર તરીકે જાણવું. તે રૂપ આગાર તે 20 મહત્તરાગા૨.) એકાસણમાં આઠ જ આગાર જાણવા. બેસવાના ભાગને હલાવ્યા વિના એકવાર ભોજન કરવું તે એકાશન જાણવું. તેમાં આઠ આગારો છે. તેનું સૂત્ર આ પ્રમાણે છે ♦ સૂત્રાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો. 25 ટીકાર્થ : એકાસણનું પ્રત્યાખ્યાન કરે વિગેરે અર્થ પૂર્વની જેમ જાણવો. તેમાં અનાભોગ અને સહસાગારનું સ્વરૂપ તે જ પ્રમાણે જાણવું. સાગારિકાગાર ઃ અર્ધ વાપર્યું અને કોઇ સાગારિક = ગૃહસ્થ આવ્યો ત્યારે જો તે ગૃહસ્થ જતો રહેવાનો હોય તો સાધુ વાપરવાનું બંધ કરી તેના જતા રહેવાની રાહ જુએ. હવે જો તે ગૃહસ્થ ત્યાં જ ઊભો રહેવાનો હોય તો સ્વાધ્યાયનો વ્યાઘાત ન થાય તે માટે ત્યાંથી ઊઠીને અન્ય સ્થાને જઇને વાપરે. આકુંચન–પસારણાગાર : વાપરવા બેઠેલો સાધુ પોતાના હાથ, પગ કે મસ્તકને સંકોચે કે પ્રસારે છતાં એકાશનનો ભંગ થતો નથી. २७. ज्ञाते तथैव विवेकः । अनाभोगसहसाकारौ तथैव, सागारिकोऽर्धसमुद्दिष्टे आगतः यदि व्यतिक्राम्यति 30 प्रतीक्ष्यते अथ स्थिरस्तदा स्वाध्यायव्याघात इति उत्थायान्यत्र गत्वा समुद्दिश्यते, हस्तं पादं वा शीर्षं वा आञ्च Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ आवश्यऽनियुक्ति • हरिभद्रीयवृत्ति • सभाषांतर (भाग - 9) वा पसारेज्ज वा ण भज्जति, अब्भुवाणारिहो आयरिओ पाहुणगो वा आगतो अब्भुवेतव्वं तस्स, एवं समुद्दिस परिद्वावणिया जति होज्ज कप्पति, महत्तरागारसमाधी तु तहेवत्ति गाथार्थः । ।१६०१॥ 'सप्तैकस्थानस्य तु' एकस्थानं नाम प्रत्याख्यानं तत्र सप्ताकारा भवन्ति, इहेदं सूत्रं'एगट्ठाण 'मित्यादि एगट्टाणगं जहा अंगोवंगं ठवितं तेण तहावट्ठितेणेव समुद्दिसियव्वं, आगारा से 5 सत्ता, आउंटणपसारणा णत्थि, सेसं जहा एक्कासणए । अष्टैवाचाम्लस्याकारा, इदं च बहुवक्तव्यमितिकृत्वा भेदेन वक्ष्यामः 'गोण्णं णामं तिविध 'मित्यादिना ग्रन्थेन, असम्मोहार्थं तु गाथैव व्याख्यायते, ‘पञ्चाभक्तार्थस्य तु' न भक्तार्थोऽभक्तार्थः, उपवास इत्यर्थः, तस्य पंचाकारा भवन्ति, इदं सूत्रं - ' सूरे उग्गते 'इत्यादि, तस्स पंच आगारा - अणाभोग० सहसा० पारि० महत्तरा० सव्वसमाधि० जति तिविधस्स पच्चक्खाति तो विकिंचणिया कप्पति, जति चतुव्विधस्स 10 पच्चक्खातं पाणं च णत्थि 'तदा ण कप्पति', जति पुण पाणगंपि उद्धरियं ताधे स कप्पंति । जति ગુરુઅભ્યુત્થાન : અભ્યુત્થાનને યોગ્ય એવા ગુરુ કે કોઇ મહેમાન આવે ત્યારે વાપરતા સાધુએ ઊભા થવું જોઇએ. (તેથી આ આગારને આશ્રયીને તે ઊભો થાય તો પણ ભંગ થાય નહીં.) પારિષ્ઠાપનિકાગાર ઃ આ જ પ્રમાણે વાપર્યા પછી જો પારિષ્ઠાપનિકા યોગ્ય દ્રવ્ય હોય તો આ આગારને આશ્રયીને તે સાધુને (અમુક વેળા પછી બીજી વાર પણ તે પારિષ્ઠાપ્ય દ્રવ્યને) વાપરવું 15 ये छे. महत्तरागार भने सर्वसमाधिप्रत्ययागारनुं स्व३५ पूर्वनी प्रेम भए ॥१६०१ ॥ - ‘सप्तैकस्थानस्य तु’ – खेऽस्थाननामनुं प्रत्याख्यान } ठेमां सात भीगारो होय छे. तेनुं सूत्र - एगट्ठाणं पच्चक्खाइ... विगेरे. खेडस्थान भेटले वापरता जेसती वजते थे रीते अंगोपांग राज्या તે રીતે જ હલનચલન કર્યા વિના વાપરવું. તેના સાત આગારો છે. આકુંચન–પ્રસારણ આમાં કરવાનું હોતું નથી. શેષ અર્થ એકાશનની જેમ જાણવો. આયંબિલમાં આઠ આગારો છે. આ વિષયમાં 20 ઘણું કહેવાનું હોવાથી શોખ્ખું મં વિગેરે ગાથાવડે આગળ જુદું કહીશું. અત્યારે તો ગૂંચવાડો ન થાય તે માટે માત્ર ગાથાની જ વ્યાખ્યા કરાય છે. ઉપવાસમાં પાંચ આગારો જાણવા. ભોજનવડે પ્રયોજન ते लतार्थ, भक्तार्थ न होवो ते खभतार्थ भेटले 3 उपवास सूत्र - 'सूरे उग्गते...' तेना पांय खागारो – अनाभोग, सहसागार, पारिष्ठापनिडा, महत्तरागार, अने सर्वसमाधि. જો તિવિહાર ઉપવાસ હોય તો પારિષ્ઠાપનિકા વાપરવી કલ્પે છે. જો ચોવિહાર ઉપવાસ કર્યો હોય 25 તે સમયે જો ગોચરી વધી પણ પાણી વધ્યું નહીં તો ઉપવાસીને વાપરવું કલ્પે નહીં. હવે જો પાણી પણ વધેલું છે તો ઉપવાસીને વાપરવું કલ્પે. (હવે પોરિસી, પુરિમઢ, એકાસણ, આયંબિલ વિગેરે २८. वा प्रसारयेत् वा न भज्यते, अभ्युत्थानार्ह आचार्यः प्राघूर्णको वाऽऽगतोऽभ्युत्थातव्यं तस्य, एवं समुद्दिष्टे पारिष्ठापनिकी यदि भवेत् कल्पते, महत्तराकारसमाधी तु तथैव । एकस्थानकं यथा अङ्गोपाङ्ग स्थापितं तेन तथावस्थितेनैव समुद्देष्टव्यं, आकारास्तस्मिन् सप्त, आकुञ्चनप्रसारणं नास्ति, शेषं यथैकाशनके 30 । तस्य पञ्चाकार:- अनाभोग० सहसा० परि० महत्तराकार० सर्व्वसमाधि०, यदि त्रिविधं प्रत्याख्याति तदा पारिष्ठापनिकी कल्पते, यदि चतुर्विधस्य प्रत्याख्यातं पानकं च नास्ति तदा न कल्पते, यदि पुनः पानकमप्युद्धरितं तदा स कल्पते । यदि Page #270 -------------------------------------------------------------------------- ________________ પાણીના છ આગારોનો અર્થ * ૨૫૯ तिविहस्स पच्चक्खाति ताधे से पाणगस्स छ आगारा कीरंति - लेवाडेण वा अलेवाडेण वा 'अच्छेण वा बहलेण वा ससित्थेण वा असित्थेण वा वोसिरति, वुत्तत्था एते छप्पि, एतेन षट् पान इत्येतदपि व्याख्यातमेव, 'चरिमे चत्वार' इत्येतच्चरिमं दुविधं - दिवसचरिमं भवचरिमं च, दिवसचरिमस्स चत्तारि, अण्णत्थणाभोगेणं सहसाकारेणं महत्तराकारेणं सव्वसमाहिवत्तियागारेणं, भवचरिमं जावज्जीवियं तस्सवि एते चत्तारित्ति गाथार्थः || १६०२ ॥ पञ्च चत्वारश्चाभिग्रहे, 5 निर्विकृतौ अष्टौ नव वा आकाराः, अप्रावरण इति - अप्रावरणाभिग्रहे पञ्चैवाकारा भवन्ति, शेषेष्वभिग्रहेषु दण्डकप्रमार्जनादिषु चत्वार इति गाथाऽक्षरार्थः || १६०३ ॥ भावार्थस्तु 'अभिग्गहेसु वाउडत्तणं कोइ पच्चक्खाति, तस्स पंच - अणाभोग० सहसागार० चोलपट्टगागार० महत्तरा० सव्वसमाहि० सेसेसु चोलपट्टगागारो णत्थि, निव्विगतीए अट्ठ नव य आगारा इत्युक्तं, तथ પ્રત્યાખ્યાનો ઉત્સર્ગથી ચોવિહારા કરવા જોઇએ. પરંતુ) જો તિવિહાર કરે તો પાણીસંબંધી છ આગાર 10 હોય છે – કૃતલેપ, અકૃતલેપ, સ્વચ્છ, બહલ, દાણા સહિત અને દાણા વિનાનું પાણી. આ છ આગારોનો અર્થ સ્પષ્ટ જ છે. (આ છ આગારોનો અર્થ : – (૧) કૃતલેપ : ચીકાશવાળા ખજુર વિગેરે દ્રવ્યોના ભાજનના ધોવાણ–વાળું પાણી. (૨) અમૃતલેપ : કાંજી વિગેરે પાણી. (૩) સ્વચ્છ ઃ ચોખ્ખું એવું ત્રણ ઉકાળાવાળું પાણી. (૪) બહલ : તલ, ચોખા વિગેરેના ધોવનનું (ડહોળું) પાણી. (૫) સસિક્સ્થ : કણિયાવાળું પાણી. (૬) અસિક્થ : કણિયા વિનાનું પાણી.) આના દ્વારા મૂળમાં 15 ‘પાનકમાં છ આગાર’ જે કહ્યું હતું તેનું વ્યાખ્યાન કરી દીધું. ચરમપ્રત્યાખ્યાન બે પ્રકારના છે દિવસરિમ અને ભવચરિમ તેમાં દિવસચરમના ચાર આગારો – અનાભોગ, સહસાગાર, મહત્તરાગાર અને સર્વસમાધિ. ભવચરિમ યાવજ્જીવ સુધીનું હોય છે. તેના પણ આ જ ચાર આગારો જાણવા. ૧૬૦૨ અભિગ્રહમાં પાંચ અને ચાર આગારો તથા નીવિમાં આઠ અથવા નવ આગારો જાણવા. તેમાં 20 વસ્ત્ર ન પહેરવાનો અભિગ્રહ હોય ત્યારે પાંચ અને દંડપ્રમાર્જન વિગેરે શેષ અભિગ્રહોમાં ચાર આગાર જાણવા. ૫૧૬૦।। ભાવાર્થ આ પ્રમાણે જાણવો ઃ અભિગ્રહોમાં કોઇ સાધુ વસ્ત્રનું પ્રત્યાખ્યાન (= મારે એક પણ વસ્ત્ર પહેરવું નહીં એવો અભિગ્રહ) કરે ત્યારે પાંચ આગારો – અનાભોગ, સહસાગાર, ચોલપટ્ટકાગાર, મહત્તરાગાર અને સર્વસમાધિપ્રત્યયાગાર. (ગુફા વિગેરે તદ્દન એકાન્ત સ્થાનમાં વિશિષ્ટ નિર્જરા વિગેરે માટે ગીતાર્થ સાધુ ગુરુઆજ્ઞાથી આવો અભિગ્રહ લઇને સાધના કરે. 25 તેમાં ક્યારેક કોઇ અચાનક આવી ચઢે ત્યારે બાજુમાં રાખી મૂકેલ ચોલપટ્ટો તરત જ પહેરી લે. માટે ચોલપટ્ટાગાર રાખેલ છે.) ઉપાશ્રયમાં આવતાં—જતાં સાધુઓના દાંડા પ્રમાર્જન કરીને લેવા—આપવાનો २९. त्रिविधस्य प्रत्याख्याति तदा तस्य पानकस्य षडाकाराः कुर्वन्ति-लेपकृता वा अलेपकृता वा अच्छेन वा बहन वा ससिक्थेन वा असिक्थेन वा व्युत्सृजति, उक्तार्थाः एते षडपि, चरमं द्विविधं - दिवसचरमं भवचरमं च, दिवसचरमे चत्वारः अन्यत्राना० सहसा० महत्तरा० सर्वसमाधि०, भवचरमं यावज्जीविकं 30 तस्याप्येते चत्वारः । अभिग्रहेषु प्रावृत्तत्वं कोऽपि प्रत्याख्याति, तस्य पञ्च- अनाभोग० सहसा० महत्तरा० चोलपट्टा० सर्वसमाधि०, शेषेषु चोलपट्टकाकारो नास्ति, निर्विकृतौ अष्टौ नव चाकाराः । तत्र श Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ હું આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • ભાષાંતર (ભાગ-૭) विंगतीओ-खीरं दधि णवणीयं घयं तेल्लं गुडो मधुं मज्जं मंसं ओगाहिमगं च, तत्थ पंच खीराणि गावीणं महिसीणं उट्टीणं अजाणं एलियाणं, उट्टीगं दधिं णत्थि, णवणीतं घतंपि, ते दधिणा विणा णत्थित्ति, दधिणवणीतघताणि चत्तारि, तेल्लाणि चत्तारि तिलअदसिकुसुंभसरिसवाणं, एताओ विगतीओ, सेसाणि तेल्लाणि अव्विगतीतो, लेवाडाणि पुण होन्ति, दो वियडा-कट्ठणिप्फण्णं 5 उच्छुमाईपितॄण य फाणित्ता, दोण्णि गुडा-दवगुडो पिंडगुडो य, मधूणि तिण्णि-मच्छियं कोन्तियं भामरं, पोग्गलाणि तिण्णि-जलयरं थलयरं खहयरं, अथवा चम्मं मंसं सोणितं, एयाओ णव विगतीतो, ओगाहिमगं दसमं, तावियाए अद्दहियाए एग ओगाहिमगं चलचलंतं पच्चति सफेणं કોઇ અભિગ્રહ લે. અથવા આવા પ્રકારના બીજા કોઈ અભિગ્રહ લે તો તેમાં ચાર આગાર જાણવા. ચોલપટ્ટકાગાર તેમાં હોતો નથી. 10 “નીલિમાં આઠ અથવા નવ આગારો’ એમ જે કહ્યું તેમાં વિગઈ દશ પ્રકારની છે – દૂધ, દહીં, માખણ, ઘી, તેલ, ગોળ, મધ, દારૂ, માંસ અને પક્વાન્ન (અથવા કડાવિગઈ.) તેમાં દૂધ પાંચ પ્રકારના છે – ગાયનું, ભેંસનું, ઊંટનું, બકરીનું અને ઘેટાનું. દહીં, માખણ, અને ઘી ચાર પ્રકારના છે – ગાયાદિ ચારના, કારણ કે ઊંટડીના દૂધનું દહીં થતું નથી. અને દહીં થતું ન હોય તો માખણ, ઘી પણ થાય નહીં. તેલ ચાર પ્રકારના છે – તલનું, અલસીનું, કુસુંભનું અને સર્ષવનું. આ ચાર તેલ 15 વિગઈ છે. શેષ તેલો વિગદરૂપ નથી, પરંતુ લેપકૃત તો છે જ. દારુ બે પ્રકારના છે – (કાષ્ઠઔષધિઓની જેમ અમુક વૃક્ષોના મૂળિયામાંથી જે દારુ બને તે) કાઇનિષ્પન્ન, અને શેરડી, દ્રાક્ષ વિગેરે તથા ઘઉંનો લોટ વિગેરે મિશ્ર કરીને પ્રવાહી બનાવીને તેમાંથી દારુ બનાવે. ગોળ બે પ્રકારના – ઢીલો ગોળ, અને કઠિન ગોળ, મધ ત્રણ પ્રકારનું છે – મધમાખીનું, કૌત્તિકનું (= જીવવિશેષનું), ભમરાનું. માંસ ત્રણ પ્રકારે – જળચર, સ્થળચર અને ખેચરસંબંધી 20 અથવા ચામડું, માંસ અને લોહી. આ નવ વિગઈઓ છે. અને દશમુ અવગાહિમ = કડાવિગઈ છે. (ઘી વિગેરેથી) ભરેલી એવી કઢાઈમાં ચચ અવાજ કરતા કોઇ ખાદ્ય વસ્તુને પકાવાય છે. તે જ ફીણવાળા એવા ઘી વિગેરેમાં તે જ રીતે બીજી વાર અને પછી તે જ ઘી વિગેરેમાં ત્રીજીવાર પણ પકાવાય છે. ત્રણ સુધીની ખાદ્યવસ્તુ વિગદરૂપ ગણાય છે. ત્યાર પછીના શેષ = ચોથી વાર વિગેરેમાં ३०. विकृतयः-क्षीरं दधि नवनीतं घृतं तैलं गुडो मधु मद्यं मांसं अवगाहिमं च, तत्र पञ्च क्षीराणि गवां 25 महिषीणां अजानां एडकानामुष्ट्रीणां, उष्ट्रीणां दधि नास्ति, नवनीतं घृतमपि, ते दधना विना (न स्त इति) दधिनवनीतघृतानि चत्वारि, तैलानि चत्वारि तिलालसीकुसुम्भसर्षपाणां, एता विकृतयः, शेषाणि तैलानि अविकृतयः, लेपकारीणि पुनर्भवन्ति, द्वे मद्ये-काष्टनिष्पन्नं इक्ष्वादिपिष्टेन च फाणयित्वा, द्वौ गुडौ-द्रवगुडः पिण्डगुडश्च, मधूनि त्रीणि-माक्षिकं कौन्तिकं भ्रामरं, पुद्गलानि त्रीणि-जलचरजं स्थलचरजं खचरजं च, अथवा चर्म मांसं शोणितं, एता नव विकृतयः, अवगाहिमं दशमं, तापिकायामद्रहणे एकमवगाहिम 30 રનિદત્ત પગને સપt + “ઘ' - પ્રત્ય | Page #272 -------------------------------------------------------------------------- ________________ 10 નીવિનો આલાવો . ૨૬૧ बितियं ततियंपि सेसाणि अजोगवाहीणं कप्पंति, जति णज्जति अह एगेण चेव पूअएण सव्वो चेव तावगो भरितो तो बितियं चेव कप्पति णिव्विगतियपच्चक्खाणाइतस्स, लेवाडं होति, एसा आयरियपरंपरागता सामायारी । अधुना प्रकृतमुच्यते, क्वाष्टौ क्व वा नवाकारा इति ?, तत्र - नवणीओगाहिमए अद्दवदहिपिसियघयगुले चेव । ___नव आगारा तेसिं सेसदवाणं च अद्वैव ॥१६०४॥ नवणीते ओगाहिमके अद्दवदधि' निगालित इत्यर्थः, पिसिते-मांसे घृते गुडे चैव, अद्रवग्रहणं सर्वत्राभिसम्बन्धनीयं, नव आकारा- अमीषां विकृतिविशेषाणां भवन्ति शेषाणां द्रवाणांविकृतिविशेषाणां अष्टावेवाकारा भवन्ति, उत्क्षिप्तविवेको न भवतीति गाथार्थः ॥१६०४॥ इह चेदं सूत्रं - ... 'णिव्वियतियं पच्चक्खाती'त्यादि अन्नत्थऽणाभोगेणं सहसाकारेणं लेवालेवेणं गिहत्थसंसद्वेण उक्खित्तविवेगेणं पडुच्चमक्खिएणं पारिट्ठावणियागारेणं महत्तरागारेणं सव्वसमाहिवत्तियागारेणं वोसिरति । (सूत्रं) ___ इदं च प्रायो गतार्थमेव, विशेषं तु 'पंचेव य खीराई' इत्यादिना ग्रन्थेन भाष्यकारोपन्यासक्रम५वेली पाचवस्तु मोवामीने नाविमा ५९ ४८५ छ. (उक्तं पञ्चवस्तुके - ३७६ - 15 चतुर्थघानादारभ्य न भवन्ति विकृतयः अयोगवाहिना.) ५२ ५ मे ४ भोटा पुलाथा माजी કઢાઇ (= ઉપરની સપાટી) ભરાઈ ગઈ છે તો બીજી વારનો ઘાન જ નીવિનું પચ્ચખ્ખાણ કરનારાને ચાલે છે. તે નીવિયાતિ વસ્તુ લેપકૃત જાણવી. આ આચાર્યની પરંપરાથી આવેલી સામાચારી છે. અવતરણિકા : હવે મૂળ વાત ઉપર આવીએ – નીવિમાં આઠ અથવા નવાગારો કહ્યાં, તેમાં આઠ આગારો ક્યાં સમજવા કે નવ આગારો ક્યાં સમજવા? તેમાં 5 गाथार्थ : टी. प्रमाणो वो. टार्थ : 'भद्र' २७६ मधे जवानो छ तेथी अद्रव = हिन मे भामा, अभि , દહીં કે જે વસ્ત્રના ગાળ્યા બાદ કઠિન હોય તે, કઠિન એવું માંસ, ઘી અને ગોળ આ બધી વિગઈઓ જો કઠિન હોય તો નવ આગારો જાણવા. આ માખણ વિગેરે જો પ્રવાહીરૂપ હોય અને તે સિવાયની દૂધ વિગેરે પ્રવાહી વિગઈ હોય તો આઠ આગારો જાણવા. અહીં ઉત્સિતવિવેક' આગાર હોતો 25 નથી. ||૧૬૦૪ો તેનું સૂત્ર આ પ્રમાણે છે – सूत्रार्थ : टार्थ प्रभारी वो. टार्थ : सा सूत्र प्राय: शने स्पष्ट ४ छ. (लेवालेवेणं विगेरे सागरोनो अर्थ मागण આપશે. તથા) જે વિશેષ છે તે પંવ ય વીરડું વિગેરે ગ્રંથદ્વારા ભાષ્યકારે જણાવેલા ક્રમની ३१. द्वितीयं तृतीयमपि, शेषाणि अयोगवाहिनां कल्पन्ते, यदि ज्ञायते अथैकेनैव पूपकेन सर्व एव तापको 30 भृतस्तदा द्वितीयमेव कल्पते निर्विकृतिकप्रत्याख्यानिनः, लेपकृत् भवति, एषाऽऽचार्यपरम्परागता समाचारी। 20 Page #273 -------------------------------------------------------------------------- ________________ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૭) प्रामाण्यादुत्तरत्र वक्ष्यामः, अधुना तदुपन्यस्तमेवाचामाम्लमुच्यते गोन्नं नामं तिविहं ओअण कुम्मास सत्तुआ चेव । इक्किक्कंपि य तिविहं जहन्नयं मज्झिमुक्कासं ॥१६०५॥ आयामाम्लमिति गोण्णं नाम, आयाम: - अवशायनं आम्लं - चतुर्थरसं ताभ्यां निर्वृत्तं आयामाम्लं 5 इदं चोपाधिभेदात् त्रिविधं भवति, ओदनः कुल्माषाः सक्तवश्चैव, औदनमधिकृत्य तथा कुल्माषान् सक्तूंश्चेति, एकैकमपि चामीषां त्रिविधं भवति - जघन्यकं मध्यमं उत्कृष्टं चेति । ॥१६०५॥ कथमित्याह 10 ૨૬૨ 15 दव्वे रसे गुणे वा जहन्नयं मज्झिमं च उक्कोसं । तस्सेव य पाउग्गं छलणा पंचेव य कुडंगा ॥१६०६॥ द्रव्ये रसे गुणे चैव द्रव्यमधिकृत्य रसमधिकृत्य गुणं चाधिकृत्येत्यर्थः, किं ? - जघन्यकं मध्यमं चोत्कृष्टं चेति, तस्यैवायामाम्लस्य प्रायोग्यं वक्तव्यं, तथा आयामाम्लं प्रत्याख्यातमिति दध्ना भुञ्जानस्यादोषः प्राणातिपातप्रत्याख्याने तदनासेवनवदिति छलना वक्तव्या, पञ्चैव कुडङ्गावक्रविशेषा इति ॥१६०६ ॥ तद्यथा પ્રમાણતાથી પછી જણાવીશું. હવે પૂર્વે જે સ્થાપી રાખેલું હતું તે જ આયંબિલનું વ્યાખ્યાન કહે છે ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો. ટીકાર્થ : ‘આચામાલ્લ’ આ ગુણનિષ્પન્ન નામ છે. તે આ પ્રમાણે —આચામ એટલે ઓસામણ અને આમ્લ એટલે ચોથો રસ(= ખાટો રસ) આ બેવડે જે બનેલું હોય તે આચામાલ્લ. (આ વ્યુત્પત્તિમાત્ર અર્થ જાણવો. રૂઢિઅર્થ આ પ્રમાણે કે - વિગઈ અને ચોથો રસ આ બેનો ત્યાગ જેમાં છે તે આચામામ્સ.) તે ઉપાધિભેદથી ત્રણ પ્રકારે છે – ભાત, અડદ અને સસ્તુ. અર્થાત્ ભાતને, 20 અડદને અને સતુને(= ભુંજાવેલા જવાદિના લોટને) આશ્રયીને આયંબિલ ત્રણ પ્રકારે છે. (પૂર્વકાળમાં આ રીતે થતું હશે. વર્તમાન આચરણા પ્રમાણે અડદને બદલે સધળા કઠોળ ગ્રહણ કરાય છે.) આ દરેકના પાછા જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ ત્રણ–ત્રણ ભેદો થાય છે. ।।૧૬૦૫।ા કેવી રીતે ? તે કહે છે ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો. 25 ટીકાર્થ : દ્રવ્યને, રસને અને ગુણને આશ્રયીને જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ આયંબિલના ત્રણ ભેદો પડે છે. તે જ આયંબિલને પ્રાયોગ્ય જે હોય તે કહેવું. તથા મેં આયંબિલનું પચ્ચક્ખાણ કર્યું છે. (એટલે કે આયંબિલની વસ્તુ વાપરવાની નહીં એવું પચ્ચક્ખાણ કરીને) દહીં સાથે ખાનારને કોઇ દોષ નથી કારણ કે જેમ પ્રાણાતિપાતનું હું પચ્ચક્ખાણ કરું છું એટલે કે પ્રાણાતિપાતનું સેવન કરીશ નહીં તેમ આયંબિલના પચ્ચક્ખાણમાં પણ સમજવું. આવું બોલનારની છલના જાણવી. પાંચ 30 વક્રપુરુષો જાણવા. (આ બધાનું વિસ્તારથી વર્ણન આગળ આપે છે.) ૧૬૦૬॥ તે પાંચ કુડંગો = વક્ર પુરુષવિશેષો આ પ્રમાણે જાણવા Page #274 -------------------------------------------------------------------------- ________________ આયંબિલસંબંધી પાંચ વક્રપુરુષો (નિ. ૧૯૦૭) ૨ ૨૬૩ लोए वेए समए अन्नाणे खलु तहेव गेलन्ने एए पंच कुडंगा नायव्वा अंबिलंमि भवे ॥१६०७॥ लोके वेदे समये अज्ञाने खलु तथैव ग्लानत्वे लोकमङ्गीकृत्य कुडङ्गाः, एवं वेदान् समयान् अज्ञानं ग्लानत्वं च एते पञ्च कुडङ्गा ज्ञातव्याः, आयामाम्ले भवन्ति, आयामाम्लविषय इति गाथात्रयसमासार्थः ॥१६०७॥ विस्तरार्थस्तु वृद्धसम्प्रदायसमधिगम्यः, स चायं-ऐत्थ आयंबिलं 5 च भवति आयंबिलपाउग्गं च, तत्थोदणे आयम्बिलं आयंबिलपाउग्गं च, आयंबिलं सत्तकूरा, जाणि वा कूरविहाणाणि, आयंबिलपाउग्गं तंदुलकणियाउ कुंडतो पीटुं पिहुगा पिट्ठपोयलिया भरोलगा मंडगादि, कुम्मासा पुव्वं पाणिएण उ कड्डिज्जंति पच्छा ता खलीए पीसंति, ते तिविधा-सहा मज्झिमा थूला, एते आयंबिलं, पाउग्गाणि पुण जे तस्स तुसमीसा कणियाउ ગાથાર્થ : ટીકાર્ય પ્રમાણે જાણવો. 10 ટીકાર્થ : લોકને આશ્રયીને, એ જ પ્રમાણે વેદને, સમયને, અજ્ઞાનને અને ગ્લાનત્વને આશ્રયીને પાંચ પ્રકારના વક્ર પુરુષવિશેષો આયંબિલના વિષયમાં જાણવા. ૧૨૦૭ી વિસ્તારથી અર્થ વૃદ્ધસંપ્રદાયથી જાણવો. તે આ પ્રમાણે – આયંબિલ અને આયંબિલને પ્રાયોગ્ય એમ બે વસ્તુ હોય છે. (આશય એ કે – બાસમતી જેવા સારી જાતિના ચોખા વિગેરે દ્રવ્યોથી આયંબિલ થતું હોવાથી ઉપચારથી તે દ્રવ્યો પણ આયંબિલ કહેવાય છે. આવા દ્રવ્યો ઉત્કૃષ્ટ કક્ષાના હોવાથી સાધુએ ગ્રહણ 15 કરવાના હોતા નથી. આથી જ બીજો વિકલ્પ કહ્યો કે આયંબિલને પ્રાયોગ્ય, અર્થાત્ હીનજાતિવાળા ચોખા વિગેરે. જે ગ્રાહ્ય હોવાથી પ્રાયોગ્ય કહ્યું છે. તે આયંબિલ ભાત વિગેરેને આશ્રયીને ત્રણ પ્રકારનું છે. તેથી પ્રથમ) ભાતને આશ્રયીને આયંબિલ અને આયંબિલપ્રાયોગ્ય જણાવે છે. તેમાં ભાતને આશ્રયીને લોકમાં પ્રસિદ્ધ એવા કલમશાલિ વિગેરે સાત પ્રકારના ચોખા આયંબિલ જાણવા અથવા જેટલા ચોખાના પ્રકાર છે તે બધા આયંબિલ જાણવા. આયંબિલખાયોગ્ય તરીકે 20 કણકીચોખા, કંડક (કણકીચોખાની જ એક જાતિવિશેષ) લોટ, પિહુંક (પૌંઆ), બાફેલા લોટમાંથી બનેલી પૂરી, ભરોલ, કંડક વિગેરે જાણવા. (આ બધા ચોખામાંથી બનેલા ખાદ્યવિશેષો જાણવા, વિશેષ અર્થ ખ્યાલમાં નથી. આ બધા આયંબિલમાં ગ્રહણ કરાતા હોવાથી આયંબિલપ્રાયોગ્ય જાણવા.) હવે અડદને આશ્રયીને જણાવે છે – અડદને પ્રથમ પાણીમાં ઉકાળે અને પછી તેને ઘંટીમાં પીસે. તે ત્રણ પ્રકારે – ઝીણું, મધ્યમ અને જાડું. આ ત્રણે આયંબિલ જાણવા. આયંબિલપ્રાયોગ્ય આ 25 પ્રમાણે – જે તેના ફોતરાથી મિશ્ર એવા કણિયા છે તે અને કોરડું અડદ. આ બધા આયંબિલપ્રાયોગ્ય ३२. अत्राचामाम्लं भवति आचामाम्लप्रायोग्यं च, तत्रौदने आचामाम्ल-माचामाम्लप्रयोग्यं च, आचामाम्लं सप्तकूराः, यानि वा कूरविधानानि, आचामाम्लप्रयोग्यं-तन्दुलकणिकाः, कुण्डकः, पिष्टं, पिहुंकाः, पिष्टपूपलिका, भरोलगाः, मण्डकाद्याः, कुल्माषाः पूर्वं पानीयेनोक्वथ्यन्ते पश्चात् ते खल्यां पिष्यन्ते, ते ત્રિવિધા:-મધ્યા: પૂના, તે માત્રામાનં, પ્રાયોથા પુન તસ્ય તુમશ્રાઃ Iિ: 30 Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ આ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૭) कंकैडुगा य एवमादि, सत्तुया जवाणं गोधूमाणं वीहियाणं वा, एते आयंबिलं, पाउग्गं पुण गोधूमभुज्जिया पिहुगालायाजवभुज्जिया, जे य जंतएण ण तीरंति पिसितुं, तस्सेव णिद्दारो कणिक्कादि वा, एयाणि आयंबिलपाउग्गाणि, तं तिविधंपि आयंबिलं तिविधं-उक्कोसं मज्झिमं जहन्नं, दव्वतो कलमसालिकूरो उक्कोसं जं वा जस्स पत्थं रुच्चति वा, रालगो सामागो वा जहन्नो, 5 सेसा मज्झिमा, जो सो कलमसालीकूरो सो रसं पडुच्च तिविधो उक्कोसं ३, तं चेव तिविधंपि आयंबिलं णिज्जरागुणं पडुच्च तिविधं-उक्कोसो णिज्जरागुणो मज्झिमो जहण्णोत्ति, कहं ? - कलमसालिकूरो दव्वतो उक्कोसं दव्वं चउत्थरसिएण समुद्दिसति, रसओवि उक्कोसं तस्सच्च आयामेण उक्कोसं रसतो, गुणतो जहण्णं थोवाणिज्जरत्ति भणितं भवति, सो चेव कलमोदणो જાણવા. હવે સખ્તુને આશ્રયીને જણાવે છે – તેમાં જવ, ઘઉં અથવા ચોખામાંથી સક્ત બને છે. 10 આ ત્રણે આયંબિલ જાણવા. આયંબિલપ્રાયોગ્ય – ઘઉંને ભુંજીને બનાવેલી વસ્તુ (ખીચડો, ઘૂઘરી વિ.) પિėક (પૌંઆ), લાયા (ચોખાને ભુંજીને બનાવેલ વસ્તુવિશેષ.) જવભંજિકા (= જવની ધાણી). તથા યંત્રવડે જે પીસી શકાય નહીં તેવા ધાન્યના નિદ્દાર = ? અથવા કણિકા (જાડો કણિયાવાળો લોટ) આ બધું આયંબિલપ્રાયોગ્ય જાણવું. તે ત્રણે પ્રકારના આયંબિલ ત્રણ પ્રકારે જાણવા ઉત્કૃષ્ટ, મધ્યમ અને જધન્ય. દ્રવ્યથી 15 કલમશાલિચોખાનો ભાત ઉત્કૃષ્ટ છે અથવા જેના શરીરને જે ચોખા માફક આવતા હોય કે ગમતા હોય તેના માટે તે ઉત્કૃષ્ટ જાણવા. રાલક અને શ્યામાક (આ બંને હીનકક્ષાના ચોખાવિશેષ છે.) જઘન્ય જાણવા. શેષ મધ્યમ જાણવા. જે કલમશાલિચોખા છે તે પણ રસને આશ્રયીને ઉત્કૃષ્ટાદિ ત્રણે પ્રકારે છે. તે ત્રણે પ્રકારના આયંબિલ નિર્જરાગુણને આશ્રયીને ત્રણ પ્રકારે છે – ઉત્કૃષ્ટ નિર્જરાગુણ, મધ્યમ નિર્જરાગુણ અને જધન્ય નિર્જરાગુણવાળું આયંબિલ. (આ પ્રમાણે પૂર્વે જે કહ્યું હતું કે દ્રવ્ય, 20 રસ અને ગુણને આશ્રયીને આયંબિલ ત્રણ પ્રકારનું છે. તે સામાન્યથી કહ્યું. હવે તેને જ વિસ્તારથી બતાવે છે.) દ્રવ્ય, રસ અને ગુણને આશ્રયીને કેવી રીતે જઘન્યાદિ ભેદો પડે છે’? તે કહે છે – - કલમશાલિભાત ઉત્કૃષ્ટદ્રવ્ય જાણવું. (૧) તેને ખાટારસવાળા દ્રવ્ય સાથે વાપરે. જ્યારે તે ભાતને તેના જ ઓસામણ સાથે વાપરે તો રસથી ઉત્કૃષ્ટ જાણવું. પરંતુ આવું આયંબિલ ગુણથી જઘન્ય એટલે કે અલ્પનિર્જરાવાળું જાણવું. (૨) હવે કલમભાત જ્યારે અન્યજાતના ભાતના 25 રૂરૂ. જાદુટુાશ્ચ વમાવિ, સવો થવાનાં ગોધૂમાનાં વ્રીદ્દીળાં વા, તે આષામાાં, પ્રાયોનું पुनर्गोधूमभूज्जिकापिहुंकलाजजवभूज्जिका ये च यन्त्रकेण न शक्यन्ते पेष्टुं, तस्यैव निर्धारः कणिक्कादिर्वा, एतानि आचाम्लप्रायोग्याणि, तत् त्रिविधमप्याचामाम्लं त्रिविधं - उत्कृष्टं मध्यमं जघन्यं, द्रव्यतः कलमशालिकूर उत्कृष्टं यद्वा यस्मै पथ्यं रोचते वा, रालकः श्यामाको वा जघन्यः, शेषा मध्यमाः, यः स कलमशालिकूरः स रसं प्रतीत्य त्रिविधः उत्कृष्टः ३, तदेव त्रिविधमप्याचामाम्लं निर्जरागुणं प्रतीत्य त्रिविधं - उत्कृष्टो निर्जरागुणो 30 मध्यमो जघन्य इति, कथं ? - कलमशालिकूरो द्रव्यत उत्कृष्टं द्रव्यं चतुर्थरसेन भुज्यते, रसतोऽपि उत्कृष्ट तस्य सत्केनाप्याचामाम्लेन उत्कृष्टं रसतो, गुणतो जघन्यं स्तोका निर्जरेति भणितं भवति, स एव कलमौदनो Page #276 -------------------------------------------------------------------------- ________________ આયંબિલના ઉત્કૃષ્ટાદિ ભેદો ૨૬૫ जंदा अण्णेहिं आयामेहिं तदा दव्वतो उक्कोसो रसतो मज्झिमो गुणतोवि मज्झिमो चेव, सो चेव जदा उण्होदएण तदा दव्वतो उक्कोसं रसतो जहण्णं गुणतो मज्झिमं चेव, जेण दव्वतो उक्कोसं न रसतो, इदाणिं जे मज्झिमा ते ओदणा ते दव्वतो मज्झिमा आयंबिलेण रसतो उक्कोसा गुणतो मज्झिमा, ते चेव आयामेहिं दव्वतो मज्झिमा गुणतोवि रसतोवि मज्झिमा ते चेव उण्होदएण दव्वतो मज्झं रसतो जहण्णं गुणतो मज्झं मज्झिमं दव्वंतिकाऊणं, रालगतणकूरा दव्वतो जहण्णं 5 आयंबिलेण रसतो उक्कोसं गुणओ मज्झं, ते चेव आयामेण दव्वओ जहण्णं रसओ मज्झं गुणओ मज्झं ते चेव उण्होदएण दव्वओ जहण्णं रसओ जहन्नं गुणओ उक्कोसं बहुणिज्जरत्ति भणितं होति, अहवा उक्कोसे तिण्णि विभासा-उक्कोसउक्कोसं उक्कोसमज्झिमं उक्कोसजहण्णं, कंजियाआयामउण्होदएहिं जहण्णा मज्झिमा उक्कोसा णिज्जरा, एवं तिसुवि भासितव्वं । छलणा णाम एगेणायंबिलं मोसाम। साथे वापरो तो द्रव्यथा उत्कृष्ट, २सथी भने गुथा मध्यम. (3) भने ते ४ सम्मात 10 જયારે ઉકાળેલા પાણી સાથે વાપરે ત્યારે દ્રવ્યથી ઉત્કૃષ્ટ રસથી જઘન્ય અને ગુણથી મધ્યમ, કારણ કે દ્રવ્યથી ઉત્કૃષ્ટ છે, રસથી નહીં. મધ્યમ જાતિના ભાત છે તે (૧) દ્રવ્યથી મધ્યમ અને જ્યારે કાંજી સાથે વાપરે તો દ્રવ્યથી મધ્યમ, રસથી ઉત્કૃષ્ટ અને ગુણથી મધ્યમ આયંબિલ જાણવું. (૨) તે જ દ્રવ્યને કોઇપણ પ્રકારના मोसामा साथे ॥५२. तो द्रव्यथा मध्यम भने २सथी-गुथी ५५॥ मध्यम. (3) ते ४ द्रव्यने 15 ઉકાળેલા પાણી સાથે વાપરે તો દ્રવ્યથી મધ્યમ, રસથી જઘન્ય, અને મધ્યમ દ્રવ્ય હોવાથી ગુણથી મધ્યમ જાણવું. ४ सय विगेरे उसी तिना मात छे ते (१) ४यारे 19 साथे वापरे त्यारे द्रव्यथा धन्य, રસથી ઉત્કૃષ્ટ અને ગુણથી મધ્યમ. (૨) તે જ ભાતને કોઇપણ પ્રકારના ઓસામણ સાથે વાપરે તો द्रव्यथा ४धन्य, २सथी आने गुथी मध्यम. (3) तेने . tणे पा साथे वापरे तो द्रव्यथा. मने 20 . રસથી જઘન્ય તથા ગુણથી ઉત્કૃષ્ટ એટલે કે ઘણી નિર્જરાવાળું આયંબિલ જાણવું. અથવા ઉત્કૃષ્ટમાં ત્રણ વિકલ્પો કરવા – ઉત્કૃષ્ટ-ઉત્કૃષ્ટ, ઉત્કૃષ્ટ-મધ્યમ અને ઉત્કૃષ્ટ-જઘન્ય. તેમાં કાંજી, ઓસામણ અને ઉકાળેલા પાણી દ્વારા ક્રમશઃ જઘન્ય, મધ્યમ, અને ઉત્કૃષ્ટ નિર્જરા થાય છે. આ પ્રમાણે મધ્યમ ઉત્કૃષ્ટ વિગેરે ત્રણ અને જઘન્ય ઉત્કૃષ્ટ વિગેરે ત્રણમાં પણ વિચારી લેવું. ३४. यदाऽन्यैराचामाम्लैस्तदा द्रव्यत उत्कृष्टो रसतो मध्यमो गुणतोऽपि मध्यम एव, स एव यदोष्णोदकेन 25 तदा द्रव्यत उत्कृष्टं रसतो जघन्यं गुणतो मध्यममेव, येन द्रव्यत उत्कृष्टं न रसतः । इदानीं ये मध्यमास्ते ओदनास्ते द्रव्यतो मध्यमा आचामाम्लेन रसत उत्कृष्टा गुणतो मध्यमाः, त एवाचाम्लैर्द्रव्यतो मध्यमा गुणतोऽपि रसतोऽपि मध्यमा ते चैवोष्णोदकेन द्रव्यतो मध्यमं रसतो जघन्यं गुणतो मध्यमं मध्यमं द्रव्यमितिकृत्वा, रालगतृणकूरा द्रव्यतो जघन्यं आचामाम्लेन रसत उत्कृष्टं गुणतो मध्यं, त एवाचामाम्लेन द्रव्यतो जघन्यं रसतो मध्यं गुणतो मध्यं, त एवोष्णोदकेन द्रव्यतो जघन्यं रसतो जघन्यं गुणत उत्कृष्टं, बहुनि रेति भणितं 30 भवति, अथवा उत्कृष्टे तिस्रो विभाषा:-उत्कृष्टोत्कृष्टं उत्कृष्टमध्यमं उत्कृष्टजघन्यं, काञ्जिकाचामाम्लोष्णोदकैर्जघन्या मध्यमोत्कृष्टा निर्जरा, एवं त्रिष्वपि भाषितव्यं । छलना नाम एकेनाचामाम्लं Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • ભાષાંતર (ભાગ-૩) पच्चक्खातं, तेण हिंडतेण सुक्कोदणो गहितो, अण्णेण य खीरेण निमंतितो घेत्तूण आगतो आलोएत्तुं पजिमितो, गुरूहि भणितो-अज्ज तुज्झ आयंबिलं पच्चक्खातं, भणइ-सच्चं, तो किं जेमेसि ?, जेण मए पच्चक्खातं, जहा पाणातिपाते पच्चक्खाते ण मारिज्जति एवं आयंबिलेवि पच्चक्खाते तं ण कीरति, एसा छलणा, परिहारस्तु प्रत्याख्यानं भोजने तन्निवृत्तौ च भवति, 5 भोजने आचामाम्लं प्रति यदन्यत् तत् प्रत्याख्याति आचामाम्ले च वर्त्तते, तन्निवृत्तौ चतुर्विधमप्याहारं प्रत्याचक्षाणस्य, तथा लोक एवमेष प्रत्याख्यानस्यार्थः दोसु अत्थेसु वट्टति भोजने तन्निवृत्तौ च, तेण एसच्छलणा णिरत्थया । पंच कुडंगा-लोए वेदे समए अण्णाणे गिलाणे कुडंगोत्ति, एगेणायंबिलस्स पच्चक्खातं, तेण हिंडंतेण संखडी संभाविता, अण्णं वा उक्कोसं लद्धं, आयरियाण दंसेति, भणितं-तुज्झ आयंबिलं पच्चक्खातं, सो भणति-खमासमणा ! अम्हें बहूणि लोइयाणि છલના : એક સાધુએ આયંબિલનું પચ્ચખાણ કર્યું. ભિક્ષા ફરતા તેણે નિરસ ભાત ગ્રહણ : કર્યો. અને અન્યઘરમાં બીજાએ ક્ષીરની વિનંતી કરતા તેને ગ્રહણ કરીને આવેલો સાધુ ગુરુને દેખાડીને વાપરવા લાગ્યો. ત્યારે ગુરુએ કહ્યું – “આજે તો તારે આયંબિલનું પચ્ચખ્ખાણ છે.” શિષ્ય કહ્યું - “હા, સાચી વાત છે.” ગુરુએ કહ્યું – “તો શા માટે ખીર વિગેરે ખાય છે?” શિષ્ય કહ્યું – “મારે આયંબિલનું પચ્ચખાણ છે માટે જ. જેમ, પ્રાણાતિપાતનું પચ્ચખાણ કરવું એટલે કોઈ જીવને 15 મારવો નહીં, તેમ આયંબિલનું પચ્ચખ્ખાણ કરવું એટલે આયંબિલ કરવું નહીં.” આ છલના જાણવી. તેનો પરિહાર = ઉત્તર આ પ્રમાણે જાણવો કે – પ્રત્યાખ્યાન ભોજન અને ભોજનથી નિવૃત્તિ બંને વિશે થાય છે. આયંબિલને આશ્રયીને ભોજનને વિશે આ પ્રમાણે કે – આયંબિલના ભોજનથી જે અન્ય ભોજન છે તેનું પ્રત્યાખ્યાન કરે અને આયંબિલનું ભોજન કરે. તથા ભોજનની નિવૃત્તિમાં ચારે પ્રકારના આહારનું પ્રત્યાખ્યાન કરનારનું પ્રત્યાખ્યાન સમજવું. તથા આ પ્રમાણે લોકમાં પ્રત્યાખ્યાનનો 20 અર્થ ભોજન અને તેની નિવૃત્તિરૂપ બે અર્થોમાં વર્તે છે. તેથી આ છલના નિરર્થક છે. પાંચ કુડંગો : લોક, વેદ, સમય, અજ્ઞાન અને ગ્લાનને આશ્રયીને પાંચ કુડંગો = વક્રપુરુષો જાણવા. તેમાં (૧) (લોકને આશ્રયીને) – એક આયંબિલનું પચ્ચખાણ કર્યું. ભિક્ષામાં ફરતા તેણે સંખડીનું ભોજન પ્રાપ્ત કર્યું અથવા બીજું કંઈક સારું દ્રવ્ય પ્રાપ્ત કર્યું. આવીને આચાર્યને દેખાડે છે. તેમણે કહ્યું – “તારે તો આજે આયંબિલનું પચ્ચખ્ખાણ છે.” શિષ્ય કહ્યું – “હે ક્ષમાશ્રમણ ! અમે 25 ઘણા બધા લૌકિકશાસ્ત્રો જોયા પરંતુ ક્યાંય આયંબિલશબ્દ મળ્યો નહીં. (તેથી તમારે આ શબ્દ ક્યાંથી ३५. प्रत्याख्यातं, तेन हिण्डमानेन शुष्कोदनो गृहीतः अन्येन च क्षीरेण निमंत्रिते गृहीत्वाऽऽगत आलोच्य प्रजिमितः, गुरुभिर्भणितः-अद्य त्वयाऽऽचामाम्लं प्रत्याख्यातं, भणति-सत्यं, तर्हि किं जेमसि ?, येन मया प्रत्याख्यातं, यथा प्राणातिपाते प्रत्याख्याते न मार्यते एवमाचामाम्लेऽपि प्रत्याख्याते तन्न क्रियते, एषा छलना, द्वयोरर्थयोर्वर्त्तते तेनैषा छलना निरर्थिका । पञ्च कुडङ्गाः-लोके वेदे समये अज्ञाने ग्लाने कुडङ्ग इति, 30 एकेनाचामाम्तस्य प्रत्याख्यातं, तेन हिण्डमानेन संखडी संभाविता, अन्यद्वोत्कृष्टं लब्धं, आचार्येभ्यो दर्शयते, भणितं-त्वयाचामाम्लं प्रत्याख्यातं, स भणति-क्षमाश्रमण ! अस्माभिर्बहूनि लौकिकानि .. Page #278 -------------------------------------------------------------------------- ________________ આયંબિલપ્રત્યા ના આગારો ૨૬૭ सत्थाणि परिमिलिताणि, तत्थ य आयंबिलसद्दो णत्थि, पढमो कुडंगो १, अथवा वेदेसु चउसु संगोवंगेसु णत्थि आयंबिलं बिदिओ कुडंगो २, अहवा समए चरगचीरियभिक्खुपंडरंगाणं, तत्थवि णत्थि, ण जाणामि एस तुझं कतो आगतो ? तइओ कुडंगो ३, अण्णाणेण भणतिण जाणामि खमासमणा ! केरिसियं आयंबिलं भवति ?, अहं जाणामि-कुसणेहिवि जिम्मइत्ति तेण गहितं, मिच्छामिदुक्कडं, ण पुणो गच्छामि, चउत्थो कुडंगो ४, गिलाण भवति-ण तरामि 5 आयंबिलं काउं सूलं मे उट्ठति, अण्णं वा उद्दिसति रोगं, ताहे ण तीरति करेत्तुं, एस पंचमो कुडंगो। तस्स अट्ठ आगारा___ अण्णत्थणाभोगेणं सहस्सागारेणं लेवालेवेणं उक्खितविवेगेणं गिहत्थसंसद्वेणं पारिट्ठावणियागारेणं महत्तरागारेणं सव्वसमाहिवत्तियागारेणं वोसिरति ।। अणाभोगसहसक्कारा तहेव, लेवालेवो जति भाणे पुव्वं लेवाडगं गहितं समुद्दिष्टुं संलिहियं 10 भाव्यो ते ५५२ नथी.)" 20 प्रथम ॥ पो. (२) वहने माश्रयीन : अथपा (५३ातनी વાર્તા સરખેસરખી જાણવી. આચાર્યવડે પૂછાતા શિષ્ય કહ્યું –) ચારે વેદો સાંગોપાંગ જોયા છતાં ક્યાંય આયંબિલશબ્દ નથી. આ બીજો કુડંગ. (૩) અથવા ચરક, ચિરિક (રસ્તામાં પડેલા વસ્ત્રોના ટુકડાને લઈને પહેરનારા ભિક્ષુવિશેષો), બૌદ્ધભિક્ષુ, શિવપંથીઓના શાસ્ત્રોમાં પણ આયંબિલશબ્દ नथी. तेथी तो नथी 3 तमारे मा २०८ यांथी माव्यो ? भात्री 1. (४) 05 शानने 15 કારણે બોલે કે – હે ક્ષમાશ્રમણ ! આયંબિલ કેવા પ્રકારનું છે? તે હું જાણતો નથી. મને એટલું ખબર છે કે ગોરસ સાથે પણ ખવાય છે એમ સમજીને મેં ખીર લીધી. મિચ્છા મિ દુક્કડં. હું ફરી આવી रीत. सेवा ४श नही. सा योथो । पो. (५) दान : “भने पेटमां शूदा उत्पन्न थाय छे તેથી આયંબિલ કરવા હું સમર્થ નથી” એમ કહે. અથવા આયંબિલ ન કરવા પાછળ કોઈ બીજા रोगनू थन ४३. तेथी मायनिल ४२१. समर्थ जनतो नथी मेम 58. भ. पायभो । पो. 20 આ આયંબિલના આઠ આગારો છે – અનાભોગ વિગેરે. (૧-૨) તેમાં અનાભોગ અને સહસાગારનું સ્વરૂપ પૂર્વની જેમ જાણવું. (૩) લેપાલેપ : જો પાત્રમાં પહેલાં લેપકૃત વસ્તુ ગ્રહણ કરી, વાપરી. પછી તે લેપકૃત પાત્રને આંગળીથી બરાબર ઘસી–ઘસીને સાફ કરી નાંખ્યું. હવે તે ३६. शास्त्राणि परिमीलितानि, तत्र चाचामाम्लशब्दो नास्ति प्रथमः कुडङ्गः, अथवा वेदेषु चतुर्यु साङ्गोपाङ्गेषु नास्त्याचामाम्लं द्वितीयः कुडङ्गः, अथवा समये चरकचीरिकभिक्षुपाण्डुरङ्गाणां, तत्रापि नास्ति, न जानामि 25 युष्माकं एष कुत आगतः?, तृतीयः कुडङ्गः, अज्ञानेन भणति-न जानामि क्षमाश्रमणाः ! कीदृशमाचामाम्लं भवति ?, अहं जाने कुसणैरपि जेम्यते इति तेन गृहीतं, मिथ्या मे दुष्कृतं, न पुनर्गमिष्यामि, चतुर्थः कुडङ्गो, ग्लानो भणति-न शक्नोम्याचामाम्लं कर्तुं शूलं मे उत्तिष्ठते, अन्यं वा रोगं कथयति ततो न शक्यते का, एष पञ्चमः कुडङ्गः । तस्याष्टावाकाराः-अन्यत्रानाभोगसहसाकारौ तथैव, लेपालेपो यदि भाजने पूर्वं लेपकृत् गृहीतं समुद्दिष्टं संलिखितं 30 Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૩) जति तेण आणेति तं ण भज्जति, उक्खित्तविवेगो जति आयंबिले पतति विगतिमाती उक्खिवित्ता विगिंचतु मा णवरि गलतु अण्णं वा आयंबिलस्स अप्पाउग्गं जति उद्धरितुं तीरति उद्धरिते ण उवहम्मति, गिहत्थसंसद्धेवि जति गिहत्थो डोवलिय भायणं वा लेवाडं कुसणादीहिं तेण ईसित्ति लेवाडादीहिं देति न भज्जति, जइ रसो आलिखिज्जति बहुओ ताहे ण कप्पति, 5 पारिट्ठावणितमहत्तरासमाधीओ तहेव । व्याख्यातमतिगम्भीरबुद्धिना भाष्यकारेणोपन्यस्तक्रममायामाम्लम्, अधुना तदुपन्यासप्रामाण्यादेव निर्विकृतिकाधिकारशेषं व्याख्यायते, तत्रेदं गाथाद्वयम् - पंचेव य खारीइं चत्तारि दहीणि सप्पि नवणीता । चत्तारि य तिल्लाइं दो वियडे फाणिए दुन्नि ॥१६०८॥ महुपुग्गलाई तिन्नि चलचलओगाहिमं तु जं पक्कं । एएसिं संसटुं वुच्छामि अहाणुपुव्वीए ॥१६०९॥ જ ભાજનમાં આયંબિલનું લાવે તો આયંબિલનો ભંગ થતો નથી. (૪) ઉત્સિતવિવેક જો આયંબિલના ભોજનમાં કોઇ વિગઇ વિગેરે દ્રવ્ય પડ્યું. તે વિગઈ (જો કઠન હોય જેમ કે, થીજેલું ઘી, અને કઠનને કારણે તેને) ઉપાડીને દૂર કરી શકાતી હોય, ગળતી ન હોય = ટીપાં પડતા ન હોય ત્યારે કે પછી 15 આયંબિલને અપ્રાયોગ્ય કોઈ વસ્તુ ભોજનમાં પડી અને તે દૂર કરી શકાતી હોય ત્યારે તે વિગઈને કે અન્ય અપ્રાયોગ્ય વસ્તુને દૂર કર્યા બાદ તે આયંબિલના દ્રવ્યો વાપરો તો ભંગ થતો નથી. (૫) ગૃહસ્થસંસ્કૃષ્ટ : ગૃહસ્થના ડોયા કે વાસણ ગોરસાદિથી લેપકૃત થયા હોય અને તેવા લેપકૃત ડાયાદિથી જો ગૃહસ્થ વહોરાવતો હોય તો પણ ભંગ થતો નથી. જો તે ડાયાદિમાંથી ગોરસાદિના ટીપાં વધુ પ્રમાણમાં હોય તો ન ચાલે. (૬–૭–૮) પારિષ્ઠાપનિકા, મહત્તર અને સર્વસમાધિ 20 આગારો પૂર્વ પ્રમાણે જાણવા. અવતરણિકા : આ પ્રમાણે અતિગંભીરબુદ્ધિવાળા એવા ભાષ્યકારે ક્રમથી આવેલા એવા આયંબિલનું વ્યાખ્યાન કર્યું. હવે તે જણાવેલ ક્રમના પ્રામાણ્યથી જ નવિના અધિકારમાં જે શેષ વક્તવ્ય છે તેની વ્યાખ્યા કરે છે તેમાં આ બે ગાથાઓ જાણવી ; ગાથાર્થ : પાંચ પ્રકારના દૂધ, ચાર પ્રકારે દહીં, ઘી અને માખણ જાણવા, ચાર પ્રકારના તેલ, 25 બે પ્રકારે દારૂ અને બે પ્રકારે ગોળ. ગાથાર્થઃ મધ અને માંસ ત્રણ પ્રકારે, “ચડુ ચડ્ડી એ પ્રમાણે અવાજ કરતા જે પકાવાય છે તે અવગાહિમ જાણવું. આ બધાના સંસૃષ્ટને ક્રમશઃ હું કહીશ. ३७. यदि तेनानयति तं न भज्यते, तत्क्षिप्तविवेको यद्याचामाम्ले पतति विकृत्यादिरुक्षिप्य विवेचयतु मा परं गलत्वन्यद्वा आचामाम्लस्याप्रायोग्यं यद्युद्धर्तुं शक्यते उद्धृते नोपहन्यते, गृहस्थसंसृष्टेऽपि यदि गृहस्थो. 30 दर्वी भाजनं वा लेपकृतं कुसणादिभिस्तेनेषदिति लेपकृद्भिर्ददाति न भज्यते, यदि रस आलिख्यते बहुस्तदा न कल्पते । पारिष्ठापनिकामहत्तरसमाधयस्तथैव । Page #280 -------------------------------------------------------------------------- ________________ ગૃહસ્થસંસ્કૃષ્ટ આગારનું સ્વરૂપ (નિ. ૧૬૧–૧૧) લ ૨૬૯ - इदं विकृतिस्वरूपप्रतिपादकं गाथाद्वयं गतार्थमेव, ॥१६०८-०९॥ - अधुना एतदाकारा व्याख्यायन्ते-तत्थ अणाभोगसहसक्कारा तहेव, लेवालेवो पुण जधा आयंबिले तहेव दट्ठव्वो, गिहत्थसंसट्ठो तु बहुवत्तव्वोत्ति गाहाहि भण्णति, ताओ पुण इमातो - खीरदहीवियडाणं चत्तारि उ अंगुलाई संसटुं । फाणियतिल्लघयाणं अंगुलमेगं तु संसटुं ॥१६१०॥ महुपुग्गलरसयाणं अद्धंगुलयं तु होइ संसटुं । गुलपुग्गलनवणीए अद्दामलयं तु संसढें ॥१६११॥ गिहत्थसंसट्ठस्स इमा विधी-खीरेण जति कुसणिततो कूरो लब्भति तस्स जति कुंडगस्स उदणातो चत्तारि अंगुलाणि दुद्धं ताहे णिव्विगतिगस्स कप्पति पंचमं चारद्धं विगती य, एवं दधिस्सवि वियडस्सवि, केसु विसएसु विअडेण मीसिज्जति ओदणो ओगाहिमओ वा, फाणितगुडस्स 10 तेल्लघताण य, एतेहिं कुसणिते जति अंगुलं उवरि अच्छति ता वदृति, परेण न वट्टति, मधुस्स ટીકાર્થ : વિગઈઓનું સ્વરૂપ જણાવતી આ બંને ગાથાઓ સ્પષ્ટ છે. ૧૬૦૮-૦લા અવતરણિકા : હવે તેના = વિગઇના આગારોનું વ્યાખ્યાન કરે છે – તેમાં અનાભોગ અને સહસાગાર પૂર્વની જેમ જાણવા. લેપાલેપ આયંબિલમાં કહ્યા પ્રમાણે જાણવો. ગૃહસ્થસંસૃષ્ટમાં ઘણું કહેવાનું હોવાથી ગાથાઓવડે કહેવાય છે. તે ગાથાઓ આ પ્રમાણે જાણવી છે. ગાથાર્થ : દૂધ, દહીં અને દારૂમાં ચાર અંગુલ સુધી સંસૃષ્ટ જાણવું. પ્રવાહી ગોળ, તેલ અને ઘીમાં એક અંગુલ સુધી સંસૃષ્ટ જાણવું. . " ગાથાર્થ : મધ અને માંસના રસમાં અર્ધ અંગુલ સુધી સંસૃષ્ટ જાણવું. તથા ગોળ, માખણ અને માંસના આદ્રમલક પ્રમાણ (= પીલુડીવૃક્ષના મહોર પ્રમાણ) નાના-નાના ટુકડાવડે સંસૃષ્ટ જાણવું. . ટીકાર્ય : ગૃહસ્થસંસૃષ્ટની વિધિ આ પ્રમાણે જાણવી – જો સાધુને દૂધથી મિશ્રિત કરીને કરંબારૂપે બનાવેલો ભાત મળે ત્યારે તે કરવામાં જો ભાતથી ઉપર વધારેમાં વધારે ચાર અંગલ સુધી દૂધ હોય તો તે નીવિયાતું ગણાય છે. આવું દૂધ (સંસ્કૃષ્ટ કહેવાય છે. તે) નવિમાં કહ્યું છે. પરંતુ જો ચાર અંગુલથી વધારાનું દૂધ હોય તો વિગઈ ગણાય છે. આ જ પ્રમાણે દહીં અને દારૂમાં પણ જાણવું. કોઇક દેશવિશેષમાં દારૂ સાથે ભાત અથવા પક્વાન્ન મિશ્ર કરવામાં આવે છે. પ્રવાહીગોળ, 25 તેલ અને ઘીથી મિશ્રિત હોય ત્યારે જો એક આંગળ સુધી પ્રવાહીગોળ વિગેરે હોય તો તે ભાત સંસૃષ્ટ = નીવિયાતું ગણાય છે. એક આંગળથી વધારે હોય તો ચાલે નહીં. (વિગઈ ગણાય ઇત્યર્થ) ३८. तत्रानाभोगसहसाकारौ तथैव, लेपालेपः पुनर्यथाऽऽचामाम्ले तथैव द्रष्टव्यः, गृहस्थसंसृष्टस्तु बहुवक्तव्य इति गाथाभिर्भण्यते, ते पुनरिमे- । गृहस्थसंसृष्टस्य पुनरयं विधिः-क्षीरेण यदि कुसणितः कूरो लभ्यते तस्मिन् कुण्डके यद्योदनात् चत्वारि अंगुलानि दुग्धं तदा निर्विकृतिकस्य कल्पते पञ्चमं चारभ्य विकृतिश्च, 30 एवं दनोऽपि सुराया अपि, केषुचिद्विषयेषु विकटेन मिश्यते ओदनोऽवगाहिमं वा, फाणितगुडस्य तैलघृतयोश्च, एताभ्यां कुसणिते यद्यङ्गलमुपरि तिष्ठति तदा वर्त्तते (कल्पते), परतो न वर्तते, मधुनः 15 20 Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૭) पोग्गलरसयस्स अर्द्धगुलेण संसद्वं होति, पिंडगुलस्स पुग्गलस्स णवणीतस्स य अद्दामलगमेत्तं संसट्टं, जदि बहूणि एतप्पमाणाणि कप्पंति, एगंपि बहुहं ण कप्पदित्ति गाथाद्वयार्थः ॥ १६१०१६११॥ उक्खित्तविवेगो अहा आयंबिले जं उद्धरितुं तीरति, सेसेसु णत्थि, पडुच्चमक्खियं पुण जति अंगुलीए गहाय मक्खेति तेल्लेण वा घतेण वा ताथे णिव्विगतियस्स कप्पति, अथ धाराए 5 छुब्भति मणागंपि ण कप्पति । इदाणि पारिट्ठावणियागारो, सो पुण एगासणेगठाणादिसाधारणोत्तिक विसेसेण परूविज्जति, तन्निरूपणार्थमाह - 'आयंबिल' गाथा यद्वाऽत्रान्तरे प्रबुद्ध इव चोदकः पृच्छति–अहो ताव भगवता एगासणगएगट्ठाणगआयंबिलचउत्थछट्टमणिव्विगतिएसु पारिट्ठावणियागारो वण्णितो, ण पुण जाणामि केरिसगस्स साधुस्स पारिट्ठावणियं दातव्वं वा न दातव्वं वा ?, आयरिओ भणइ - 'आयंबिलमणायंबिले' गाथा — 10 મધ અને માંસનો રસ (= ચરબી) અર્ધ અંગલુ સુધી હોય તો સંસૃષ્ટ ગણવું. કઠિનગોળ, માંસ ` અને કઠિન માખણના પીલુડાવૃક્ષના મહોર જેટલા ટુકડાથી મિશ્રિત દ્રવ્ય સંકૃષ્ટ ગણાય. જો આવા પ્રમાણના ઘણા બધા ગોળાદિના કણિયા હોય તો ચાલે, પરંતુ આના કરતા મોટા પ્રમાણનો એકપણ ટુકડો હોય તો નીવિમાં ચાલે નહીં. ||૧૬૧૦–૧૧॥ ઉત્સિતવિવેક જે રીતે આયંબિલમાં કહ્યું તે રીતે જેનો ઉદ્ધાર કરવો શક્ય છે તેવી વિગઇઓ 15 દૂર કરતા શેષ ભોજન કલ્પે. બાકી જેને દૂર ન કરી શકાય તેવી શેષ પ્રવાહી આત્મક વિગઇઓમાં આ આગાર હોતો નથી. પ્રતીત્યપ્રક્ષિત : (પ્રતીત્ય = અપેક્ષાએ અર્થાત્ તદ્દન લુખ્ખા દ્રવ્યોની અપેક્ષાએ પ્રક્ષિત = કંઇક સ્નેહવાળું કરેલું હોય તે પ્રતીત્યપ્રક્ષિત જાણવું. જેમ કે) રોટલી વિગેરે ઉપર આંગળીથી ઘી કે તેલ લઇને ચોપડે (તે પણ એટલું ઓછું હોય કે જેનો સ્વાદ આવતો ન હોય ત્યારે) = તેવી રોટલી વિગેરે નીવિવાળાને કલ્પે. પરંતુ જો ધાર કરીને ચોપડે તે અલ્પ હોય તો પણ ચાલે નહીં. 20 હવે પારિષ્ઠાપનિકાગાર જણાવે છે. તે વળી એકાસણ, એકલસ્થાન વિગેરે બધામાં હોવાથી વિશેષથી તેની પ્રરૂપણા કરાય છે. તેનું નિરૂપણ કરવા માટે જ ‘ઞયંત્રિત...’ ગાથા કહે છે. અથવા (બીજી રીતે અવતરણિકા કહે છે –) આગારોનું વર્ણન ચાલી રહ્યું છે તે દરમિયાન જાણે કે ઊંઘમાંથી ઉઠ્યો હોય તેમ શિષ્ય વચ્ચે પ્રશ્ન કરે છે કે – અહો ! ભગવાને એકાસણ, એકલસ્થાન, આયંબિલ, ઉપવાસ, છઠ્ઠ, અઠ્ઠમ, નીવિમાં પારિષ્ઠાપનિકા આગાર કહ્યો છે. પરંતુ હું જાણતો નથી કે કેવા 25 પ્રકારના સાધુને પારિષ્ઠાપનિકા વાપરવા આપવી કે કેવા પ્રકારના સાધુને ન આપવી ? અહીં ३९. पुद्गलरसस्य चार्धाङ्गुलेन संसृष्टं भवति, पिण्डगुडस्य पुद्गलस्य नवनीतस्य चार्द्रामलकमात्रं संसृष्टं, यदि बहून्येतत्प्रमाणानि तदा कल्पन्ते, एकस्मिन् बृहति न कल्पते । उत्क्षिप्तविवेको यथाऽऽचामाम्ले यदुद्ध शक्यते, शेषेषु नास्ति । प्रतीत्यम्रक्षितं पुनर्यद्यङ्गुल्या गृहीत्वा प्रक्षयति तैलेन वा घृतेन वा तदा निर्विकृतिकस्य कल्पते, अथ धारया क्षिपति मनागपि न कल्पते । इदानीं पारिष्ठापनिकाकारः, स पुनरेकासनैक30 स्थानादिसाधारण इतिकृत्वा विशेषेण प्ररूप्यते । अहो तावद् भगवता एकाशनैकस्थानाचाम्ल - चतुर्थषष्ठाष्टमनिर्विकृतिकेषु पारिष्ठापनिकाकारो वर्णितो, न पुनर्जानामि कीदृशस्य साधोः पारिष्ठापनिक दातव्यं वा न दातव्यं वा ?, आचार्यो भणति Page #282 -------------------------------------------------------------------------- ________________ पारिष्ठापनिङा आगारनुं स्व३५ (नि. १९१२ ) आयंबिलमणायंबिल चउथा बालवुड्डुसहुंअसहू । अणहिंडियहिंडियए पाहुणयनिमंतणावलिया ॥१६१२॥ * ૨૭૧ व्याख्या–पारिट्ठावणियभुंजणे जोग्गा साधू दुविधा - आयंबिलगा अणायंबिलगा य, अणायंबिलिया आयंबिलविरहिया, एक्कासणेकट्ठाणचउत्थछट्टट्टमणिव्विगतियपज्जवसाणा, दसम - भत्तियादीणं मंडलीए उव्वरियं पारिट्ठावणियं ण कप्पति दातुं, तेसिं पेज्जं उण्हयं वा दिज्जति, 5 अहिट्टिया य तेसिं देवतावि होज्ज, एगो आयंबिलगो एगो चउत्थभत्तितो होज्ज कस्स दातव्वं ?, चउत्थभत्तियस्स, सो दुविहो - बालो त्रुड्डो य, बालस्स दातव्वं, बालो दुविहो - सहू असहू य, असहुस्स दातव्वं, असहू दुविहो - हिंडतो अहिंडेंतओ य, हिंडयस्स दातव्वं, हिंडंतओ दुविधोवत्थव्वगो पाहुणगो य, पाहुणगस्स दातव्वं, एवं चउत्थभत्तो बालोऽसहू हिंडतो पाहुणगो पारिट्ठावणियं ग्यार्य तेना समाधान माटे - "आयंबिल....." गाथा उहे छे गाथार्थ : टीडार्थ प्रभाशे भावो. 1 ટીકાર્થ : પારિષ્ઠાપનિકાને વાપરનારા યોગ્ય સાધુઓ બે પ્રકારના છે – આયંબિલવાળા અને આયંબિલ વિનાના એવા એકાસણ, એકલસ્થાન, ઉપવાસ, છઠ્ઠ, અક્રમ અને નીવિ સુધીના. દશભક્ત = ચાર ઉપવાસ વિગેરેવાળા સાધુઓને માંડલીમાં વધેલી પારિષ્ઠાપનિકા આપવી કલ્પતી નથી. तेमने पेया (= थोड़ा भांत साथे रंधायेतुं दूध पेया उडेवाय छे. उक्तं च धर्मसंग्रहवृत् अल्पतन्दुलसहिते दुग्धे राद्धे पेयोच्यते, अथवा राज) अथवा उष्ण प्रवाही द्रव्य उपाय. अने ते સાધુઓને દેવતાનો વાસ પણ હોઇ શકે છે. શંકા : એકને આયંબિલ છે, બીજાને ઉપવાસ છે. કોને પારિષ્ઠાપનિકા આપવી ? સમાધાન : ઉપવાસવાળાને આપવી. તે ઉપવાસી પણ બાળ અને વૃદ્ધ એમ બે પ્રકારના છે. તેથી બાળ એવા ઉપવાસીને પારિષ્ઠાપનિકા આપવી. બાળ પણ સહુ—અસહુ એમ બે પ્રકારે છે. તેમાં 20 જે અસહુ હોય તેને આપવી. અસહુ પણ ગોચરી જનારો અને નહીં ફરનારો એમ બે પ્રકારે છે. તેમાં ફરનારાને આપવી. ફરનારો વાસ્તવ્ય (= ત્યાંજ રહેનારો) અને મહેમાન એમ બે પ્રકારે હોય. તેમાં महेमानने आपवी. या प्रमाणे (१) ४ महेमान, इरनारो, असहु, जाज सेवो उपवासी छे 10 - 15 ४०. पारिष्ठापनिकभोजने योग्याः साधवो द्विविधा: - आचामाम्लका अनाचामाम्लकाश्च, अनाचामाम्लकाआचामाम्लविरहिताः, एकासनैकस्थान - चतुर्थषष्ठाष्टमनिर्विकृतिकावसानाः, दशमप्रभृतिभ्यो मण्डल्यामुद्धृतं 25 पारिष्ठापनिकं न कल्पते दातुं, तेभ्यः पेयमुष्णं वा दीयते, अधिष्ठिता च तेषां देवतापि भवेत् । एक आचामाम्लक एकश्चतुर्थभक्तिको भवेत् कस्मै दातव्यं ?, चतुर्थभक्ताय, स द्विविधो-बालो वृद्धश्च, बालाय दातव्यं, बालो द्विविध:- सहिष्णुरसहिष्णुश्च, असहिष्णवे दातव्यं, असहिष्णुर्द्विविधः - हिण्डमानोऽहिण्डमानश्च, हिण्डमानाय दातव्यं, हिण्डमानो द्विविधः - वास्तव्यः प्राघूर्णकश्च प्राघूर्णकाय दातव्यं, एवं चतुर्थभक्तो बालोऽसहो हिण्डमानः प्राघूर्णकः पारिष्ठापनीयं 30 Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ * આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૭) भुंजाविज्जति १, तस्स असति बालो असहू हिंडंतो वत्थव्वो २, तस्स असति बालो असहू अहिंडतो पाहूणगो ३, तस्स असति बालो असहू अहिंडंतो वत्थव्वो, एवमेतेण करणोवाएण चतुहिवि पदेहिं सोलस आवलियाभंगा विभासितव्वा, तत्थ पढमभंगिअस्स दातव्वं, एतस्स असति बितियस्स, तस्सासति तदियस्स, एवं जाव चरिमस्स दातव्वं, पउरपारिट्ठावणियाए वा सव्वेसिं दातव्वं, एवं 5 आयंबिलियस्स छट्टभत्तियस्स सोलसभंगा विभासा, एवं आयंबिलियस्स अट्ठमभत्तियस्स सोलस भंगा, एवं आयंबिलियस्स निव्वितियस्स सोलस भंगा, णवरं आयंबिलियस्स दातव्वं, एवं आयंबिलयस्स एक्कासणियस्स सोलस भंगा, एवं आयंबिलियस्स एगट्ठाणियस्स सोलस भंगा, તેને પારિષ્ઠાપનિકા વપરાવે. (૨) તે ન હોય તો અસહુ, ફરનારો વાસ્તવ્ય એવો જે બાળ હોય તેને આપવી. (૩) તે ન હોય તો મહેમાન, નહીં ફરનારા, અસહુ એવા બાળને આપવી. (૪) તે ન 10 હોય તો નહીં ફરનાર, વાસ્તવ્ય, અસહુ એવા બાળને આપવી. આ પ્રમાણે આ બતાવેલા ઉપાય પ્રમાણે ચારે પદોવડે ૧૬ ભાંગા કહેવા. તે આ પ્રમાણે - તેમાં પ્રથમ ભાંગાને પહેલાં આપવી. તે ન હોય તો બીજા ભાંગાવાળાને, તે ન હોય તો ત્રીજાભાંગાવાળાને, આ પ્રમાણે છેલ્લે છેલ્લાભાંગાવાળાને પારિષ્ઠાપનિકા આપવી. અથવા જો પારેિષ્ઠાપનિકા વધુ પ્રમાણમાં હોય તો બધાને અપાય. જેમ અહીં આયંબિલ ઉપવાસ વચ્ચે જોયું. એ જ પ્રમાણે આયંબિલ છઠ્ઠના ૧૬ ભાંગા કહેવા. આ જ પ્રમાણે આયંબિલ – અઠ્ઠમના ૧૬ ભાંગા, આયંબિલ – નીવિના ૧૬ ભાંગા કહેવા. અહીં આયંબિલનીવિમાં પ્રથમ આયંબિલવાળાને આપવાનું સમજવું. આ જ પ્રમાણે આયંબિલ– એકાસણના ૧૬ ભાંગા, આયંબિલ–એકલસ્થાનના ૧૬ ભાંગા કહેવા. આ પ્રમાણે આયંબિલના (૧) બાળ અસહ્ (૨) ૪ 15 | (૩) ૪ (૪) ૨ (૫) ૪ (૬) ૮ ૪ અહિંડક પ્રાપૂર્ણક અહિંડક વાસ્તવ્ય હિંડક પ્રા. ✓ વા. અહિં. પ્રા. વા. પ્રા. ✓ વા. આ જ પ્રમાણે વૃદ્ધના ૮ ભાંગા કરવા. કુલ મળીને ૧૬ ભાંગા થશે. (૭) 20 | (૮) ✓ હિંડ. હિંડ. – 25 ४१. भोज्यते, तस्मिन्नसति बालोऽसहो हिण्डमानो वास्तव्यः, तस्मिन्नसति बालोऽसहोऽहिण्डमानः प्राघूर्णक: तस्मिन्नसति बालोऽसहोऽहिण्डमानो वास्तव्यः, एवमेतेन करणोपायेन चतुर्भिः पदैः षोडशावलिकाभङ्गा विभाषितव्याः, तत्र प्रथमभङ्गिकाय दातव्यं, एतस्मिन्नसति द्वितीयस्मै तस्मिन्नसति तृतीयस्मै, एवं यावच्चरमाय दातव्यं, प्रचुरपारिष्ठापनिकायां वा सर्वभ्यो दातव्यं, एवमाचामाम्लषष्ठभक्तिकयोः षोडश भङ्गाः विभाषा, एवमाचामाम्लाष्टमभक्तिकयोः षोडश भङ्गाः, एवमाचामाम्लनिर्विकृतिकयोः षोडश भङ्गाः, 30 नवरमाचामाम्लकाय दातव्यं, एवमाचामाम्लैकाशनयोः षोडश भंगा, एवमाचामाम्लैकस्थानकयोः षोडश મા:, Page #284 -------------------------------------------------------------------------- ________________ પારિષ્ઠાપનિકા ક્યારે ગણાય? (નિ. ૧૬૧૩) ૨૭૩ एवमेते आयंबिलियउक्खेवगसंजोगेसु सव्वग्गेणं छण्णवति आयंबिलियाभंगा भवन्ति, आयंबिलउक्खेवो गतो, एगो चउत्थभत्तितो एगो छट्ठभत्तितो, एत्थवि सोलस, नवरं छट्ठभत्तियस्स दातव्वं, एवं चउत्थभत्तियस्स अट्ठमभत्तियस्स य सोलस भंगा, एगो एक्कासणितो एगो एगट्ठाणिओ एगट्ठाणियस्स दातव्वं, एत्थवि सोलस भंगा एगो एक्कासणितो एगो णिव्वीतिओ, एक्कासणियस्स दातव्वं, एत्थवि सोलस, एगो एगट्ठाणिओ एगो णिव्वीतिओ एगट्ठाणियस्स दातव्वं, एत्थवि 5 सोलसत्ति गाथार्थः ॥१६१२॥ तं पुण पारिट्ठावणितं जहाविधीए गहितं विधिभुत्तसेसं च तो तेसिं दिज्जइ, तत्र - विहिगहियं विहिभुत्तं उव्वरियं जं भवे असणमाई । तं गुरुणाऽणुन्नायं कप्पइ आयंबिलाईणं ॥१६१३॥ __ (विहिगहिअं विहिभुत्तं )तह गुरुहि जं भवे )अणुन्नायं । 10 ताहे वंदणपुव्वं भुंजइ से संदिसावेउं ॥१६१३॥ (पाठान्तरम्) व्याख्या-विधिगहितं णाम अलुद्धेण उग्गमितं, पच्छा मंडलीए कडपतरगसीहखइदेण वा સંયોગિક ભાંગા બધા મળીને ૯૬ થાય છે. આ આયંબિલની વાત કરી. એકને ઉપવાસ છે અને બીજાને છઠ્ઠ છે. અહીં પણ ૧૬ ભાંગા જાણવા. પરંતુ છઠ્ઠવાળાને પારિષ્ઠાપનિકા આપવી. આ જ પ્રમાણે ઉપવાસી–અમવાળાના ૧૬ ભાંગા જાણવા. એકને એકાસણ 15 છે, બીજાને નીવિ છે. એકાસણવાળાને આપવી. (અહીં નીવિ એ એકાસણા વગર માત્ર વિગઇત્યાગ રૂપ પચ્ચ. છે અને પારિષ્ઠાપનિકામાં વિગઈ છે એમ સમજવું. અન્યથા એકાસણા કરતાં એકાસણ + નીવિવાળાને પહેલાં અપાય.) અહીં પણ ૧૬ ભાંગા જાણવા. એકને એકલસ્થાન છે, બીજાને નીવિ છે. એકલસ્થાનવાળાને આપવી. અહીં પણ ૧૬ ભાંગા જાણવા. ll૧૬૧૨ા. અવતરણિકા : તે પારિષ્ઠાપનિકા પણ જો વિધિ પ્રમાણે ગોચરી ગ્રહણ કરેલી હોય અને 20 વિધિપ્રમાણે વાપર્યા બાદ વધી હોય તો જ તેઓને દેવાય છે. તેમાં હું गाथार्थ : टीई प्रभावो . ટીકાર્થ : વિધિગૃહીત એટલે કોઇપણ જાતના લોભ વિના જે ગોચરી મેળવી હોય. વિધિમુક્ત એટલે લોભ વિના ગોચરી મેળવ્યા પછી માંડલીમાં કટચ્છેદ(= જે વસ્તુ વાપરવાની ચાલુ કરી તે પૂર્ણ थाय नही त्यां सुधी भी वस्तु वा५२ न), प्रत२२ (=3५२- प्रत२=५3 वापरे पछी तेनी 25 ४२. एवमेते आचामाम्लोत्क्षेपकसंयोगेन सर्वाग्रेण षण्णवतिराचामाम्लभङ्गा भवन्ति, आचामाम्लोत्क्षेपो गतः, एकश्चतुर्थभक्तिक एकः षष्ठभक्तिकः, अत्रापि षोडश, नवरं षष्ठभक्तिकाय दातव्यं, एवं चतुर्थभक्तिकस्य अष्टमभक्तिकस्य च षोडश भङ्गाः, एक एकाशनिक एक एकस्थानिकः एकस्थानिकाय दातव्यं, अत्रापि षोडश भङ्गा एक एकाशनिक एको निर्विकृतिक एकाशनिकाय दातव्यं, अत्रापि षोडश, एक स्थानिक एको निर्विकृतिकः एकस्थानिकाय दातव्यं, अत्रापि षोडश भङ्गाः । तत् पुनः पारिष्ठापनिकं यथाविधि 30 गृहीतं विधिभुक्तशेषं च तदा तेभ्यो दीयते । विधिगृहीतं नामालुब्धेनोद्गमितं, पश्चात् मण्डल्यां कटप्रतरकसिंहखादितेन वा Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ માસ આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૩) विधीए भुत्तं, एवंविधं पारिट्ठावणियं, जाहे गुरू भणति-अज्जो इमं पारिट्ठावणियं इच्छाकारेण भुजाहित्ति, ताहे सो कम्पति वंदणं दाउं संदिसावेत्ति भोत्तुं, ॥१६१३॥ एत्थ चउभंगविभासा - चउरो य हंति भंगा पढमे भंगंमि होइ आवलिया। . . इत्तो अ तइयभंगो आवलिया होइ नायव्वा ॥१६१४॥ 5 व्याख्या-विधिगहितं विधिभुत्तं विधिगहितं अविधिभुत्तं अविधिगहीतं विधिभुत्तं अविधिगहितं अविधिभुत्तं, तत्थ पढमभंगो, साधू भिक्खं हिंडति, तेण य अलुद्धेण बाहिं संजोअणदोसे विप्पजढेण ओहारितं भत्तपाणं पच्छा मंडलीए पतरगच्छेदातिसुविधीए समुद्दिटुं, एवंविधं पुव्ववणियाण आवलियाणं कप्पते समुद्दिसिउं, इदाणिं बितियभंगो तधेव विहीगहितं भुत्तं पुण कागसियालादिदोसदुटुं, एवं अविधिए भुत्तं, एत्थ जति उव्वरितं छड्डिज्जति, ण कप्पति, 10 નીચેનું પડ, પછી તેની નીચેનું એ રીતે ઉપરથી–નીચે સુધીનું પુરું કરે.) કે સિંહભક્ષિત (= એક બાજુથી શરૂ કરી ગોળાકારે ક્રમશઃ પૂર્ણ કરે.) રૂપ વિધિથી વાપરે. આવી પારિઠાપનિકાને આશ્રયીને જ્યારે ગુરુ કહે કે–“હે આર્ય ! મારી રજા છે જો તારી ઇચ્છા હોય તો તું આ પારિષ્ઠાપનિકાને વાપર.” ત્યારે તે શિષ્યને વંદન કરીને રજા મેળવીને વાપરવું કહ્યું છે. II૧૬૧૭ll અહીં ચાર ભાંગા જાણવા 9 ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો. ટીકાર્થ : ચારભાગા આ પ્રમાણે જાણવા. (૧) વિધિગૃહીત, વિધિમુક્ત, (૨) વિવિગૃહીત, અવિધિમુક્ત, (૩) અવિધિગૃહીત–વિધિમુક્ત. (૪) અવિધિગૃહીત–અવિધિમુક્ત. પ્રથમભાંગો આ પ્રમાણે – સાધુ ગોચરી જાય. અને ત્યાં લોભ વિના બાહ્યસંયોજનાના દોષોને (જેમ કે, દૂધમાં સાકર નાખવી વિગેરે.) છોડતા સાધુએ ભક્ત-પાન ગ્રહણ કર્યા. અને પછી માંડલીમાં પ્રતરચ્છેદ વિગેરે સુવિધિપૂર્વક ગોચરી વાપરે. (આ વિધિગૃહીત–વિધિભક્ત કહેવાય છે.) આ રીતે વાપર્યા 20 પછી વધેલી ગોચરી પૂર્વે કહેવાયેલી આવલિકાઓને (= ઉપવાસી વિગેરેના જે ૧૬-૧૬ ભાંગા કર્યા તેઓને) વાપરવી કહ્યું છે. હવે બીજો ભાગો જણાવે છે – પૂર્વની જેમ વિધિપૂર્વક ગોચરી ગ્રહણ કરી પરંતુ કાકભક્ષિત (= જેમ કાગડો વીણી–વીણીને ખાય તેમ જે સ્વાદ માટે પાત્રામાંથી સારી–સારી વસ્તુઓ જુદી જુદી કાઢીને વાપરે. અથવા કાગડાની જેમ ઢોળતાં–ઢોળતાં વાપરે અથવા કાગડાની જેમ થોડુંક ખાય અને 25 ચારે બાજું જોય, ફરી પાછું થોડુંક ખાય અને ચારેબાજુ જોય.) શિયાળભક્ષિત (= થોડું અહીંથી વાપરે થોડું ત્યાંથી વાપરે. આમ સ્વાદ માટે જુદી-જુદી વસ્તુઓ વાપરે.) વિગેરે અવિધિથી વાપરે. આ રીતે ४३. विधिना भुक्तं एवंविधं पारिष्ठापनिकं, यदा गुरुर्भणति-आर्य ! इदं पारिष्ठापनिकं इच्छाकारेण भुक्ष्वेति, तदा स कल्पते वन्दनं दत्त्वा संदिशेति भोक्तुं, अत्र चत्वारो भङ्गाः, विभाषा, विधिगृहीतं विधिभुक्तं विधिगृहीतमविधिभुक्तं अविधिगृहीतं विधिभुक्तं अविधिगृहीतमविधिभुक्तं, तत्र प्रथमो भङ्गः साधुभिक्षा 30 हिण्डते, तेन चालुब्धेन बहिः संयोजनादोषविप्रहीनेनावहृतं भक्तपानं पश्चात् मण्डल्यां प्रतरकच्छेदादिसुविधिना . समुद्दिष्टं, एवंविधं पूर्ववर्णितानामावलिकानां कल्पते समुद्देष्टुं, इदानी द्वितीयभङ्गः तथैव विधिगृहीतं भुक्तं पुनः काकशृगालादिदोषदुष्टं, एवमविधिना भुक्तं, अत्र यदुद्धरितम् त्यज्यते, न कल्पते, .. Page #286 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યાખ્યાતાનું સ્વરૂપ (નિ. ૧૬૧૫) * ૨૭૫ छँद्दिमादीदोसा हवंति, एरिसं जो देति जो य भुंजति दोण्हवि विवेगो कीरति, अपुणकारए वा उवट्ठिताणं पंचकल्लाणयं दिज्जति, इदाणिं तइयभंगो, तत्थ अविधिगहितं -वीसुं वीसुं उक्कोसगाणि जाणि दव्वाणि कच्छपुडगंपिव पडिग्गहे विरेएति, एतं मे भोत्तव्वंति आगतो, पच्छा मंडलिगराइणिएण समरसं कातुं मंडलीए विधीए समुद्दिनं, एवंविधे जं उव्वरितं तं पारिट्ठावणियागारं आवलियाणं विधिभुत्तंतिकाउं कप्पति ३, चउत्थभंगो आवलियाण ण कप्पेति भुत्तं, ते चेव 5 पुव्वभणिता दोसा, एवमेतं भावपच्चक्खाणं भणितमिति गाथार्थः ॥१६१४॥ व्याख्यातं मूलगाथोपन्यस्तं प्रत्याख्यानमधुना प्रत्याख्यातोच्यते, तथा चाह पच्चक्खाएण कया पच्चक्खाविंतएवि सूआ उ । उभयमवि जाणगेअर चउभंगे गोणिदितो ॥१६१५॥ વ્યાવ્યા પ્રત્યાહ્યાતા—મુહમ્તન પ્રત્યાવ્યાત્રા વૃતા પ્રત્યાક્વાપયિતષિ શિષ્યે સૂત્રા—જ્ઞિકૂના, 10 વાપર્યા બાદ જે વધે તે પરઠવવું પણ, ઉપવાસી વિગેરેને કલ્પે નહીં. કારણ કે તેમાં ઉલટી વિગેરે દોષો સંભવે. (કારણ એવું લાગે છે કે – આ રીતે વાપર્યા બાદ વધેલી વસ્તુ સાવ તુચ્છ હોય, સારુ— સારું બધું પતી ગયું હોય. તેથી આવું વાપરવા જતાં ક્યારેક ઉલટી વિગેરે દોષોની સંભાવના રહે.) આવી અવિધિથી વાપર્યા પછીની વધેલી ગોચરીને જે આપે છે તે અને જે વાપરે છે તે બંનેને ગચ્છમાંથી બહાર કાઢવામાં આવે છે. અથવા અપુનઃકરણ સાથે જો ઉપસ્થિત થાય તો પાંચકલ્યાણકનું 15 પ્રાયશ્ચિત્ત અપાય છે. ત્રીજો ભાંગો – તેમાં અવિધિગૃહીત એટલે જે સારા-સારા દ્રવ્યો હોય તેને બગલમાં છુપાવવાની જેમ પાત્રામાં જુદા—જુદા ગ્રહણ કરે કે આ મારે વાપરવા. આ પ્રમાણે ગોચરી લઇને આવેલો તે સાધુ પાછળથી માંડલીમાં રત્નાધિકે આવેલી બધી ગોચરીનો એકરસ કરીને બધાને આપેલી ગોચરીને વિધિપૂર્વક વાપર્યું. આ રીતે ભલે અવિધિથી ગ્રહણ કર્યું છતાં વિધિભુક્ત હોવાથી વધેલી ગોચરી 20 આવલિકાઓને કલ્પે છે. ચોથાભાંગામાં વધેલી ગોચરી આવૃલિકાઓને વાપરવી કલ્પતી નથી, કારણ કે તેમાં તે જ પૂર્વે કહેવાયેલા દોષો થાય છે. આ પ્રમાણે ભાવપ્રત્યાખ્યાન કહ્યું. ૧૬૧૪ અવતરણિકા : આ પ્રમાણે મૂળગાથામાં જણાવેલ ‘પ્રત્યાખ્યાન’ પદની વ્યાખ્યા કરી. હવે ‘પ્રત્યાખ્યાતા’ પદ કહેવાય છે. તે જ વાત કરે છે ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો. 25 ટીકાર્થ : મૂળમાં (ગા. ૧૫૫૮માં) પ્રત્યાખ્યાતા એવા ગુરુનો જ નિર્દેશ કર્યો છે. પરંતુ આ ४४. छर्धादयो दोषा भवन्ति, ईदृशं यो ददाति यश्च भुङ्क्ते द्वयोरपि विवेकः क्रियते, अपुनःकरणतया 'वोत्थितयोः पञ्चकल्याणकं दीयते, इदानीं तृतीयभङ्गः, तत्राविधिगृहीतं विष्वग् विष्वग् उत्कृष्टानि यानि द्रव्याणि कक्षापुटमिव पतद्ग्रहे विरेचयति, एतानि मे भोक्तव्यानि इत्यागतः पश्चात् माण्डलिकरात्निकेन समरसं कृत्वा मण्डल्यां विधिना समुद्दिष्टं, एवंविधे यदुद्धरति तत् पारिष्ठापनिकाकारमावलिकानां 30 विधिभुक्तमितिकृत्वा कल्पते, चतुर्थो भङ्ग आवलिकानां न कल्पते भोक्तुं, त एव पूर्वभणिता दोषाः, एवमेतत् भावप्रत्याख्यानं भणितम्, Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૩) न हि प्रत्याख्यानं प्रायो गुरुशिष्यावन्तरेण भवति, अन्ये तु-पच्चक्खाणेण कयत्ति पठन्ति, तत् पुनरयुक्तं, प्रत्याख्यातुर्नियुक्तिकारेण साक्षादुपन्यस्तत्वात् सूचाऽनुपपत्तेः, प्रत्याख्यापयितुरपि तदनन्तरङ्गत्वादिति, अत्र च ज्ञात्तर्यज्ञातरि च चतुर्भेदा भवन्ति, तत्र चतुर्भङ्गे गोदृष्टान्त इति गाथाक्षरार्थः ॥१६१५॥ भावार्थं तु स्वयमेवाह - __ मूलगुणउत्तरगुणे सव्वे देसे य तहय सुद्धीए । पच्चक्खाणविहिन्नू पच्चक्खाया गुरू होइ ॥१६१६॥ व्याख्या-मूलगुणेषूत्तरगुणेषु च सव्वे देसे य त्ति सर्वमूलगुणेषु देशमूलगुणेषु च एवं सर्वोत्तरगुणेषु देशोत्तरगुणेषु च, तथा च शुद्धौ-षड्विधायां श्रद्धानादिलक्षणायां प्रत्याख्यानविधिज्ञः, अस्मिन् विषये प्रत्याख्यानविधिमाश्रित्येत्यर्थः, प्रत्याख्यातीति प्रत्याख्याता गुरु:-आचार्यो भवतीति 10 પથાર્થ: I૧૬૧દ્દા किइकम्माइविहिन्न उवओगपरो अ असढभावो अ। संविग्गथिरपइन्नो पच्चक्खाविंतओ भणिओ ॥१६१७॥ व्याख्या-कृतिकर्मादिविधिज्ञः-वन्दनाकारादिप्रकारज्ञ इत्यर्थः, उपयोगपरश्च प्रत्याख्यान एव શબ્દથી પ્રત્યાખ્યાન કરનારા એવા શિષ્યનો પણ ઉલ્લેખ થયેલો જાણવો. (એટલે કે શિષ્યનું પણ 15 ગ્રહણ કરી લેવું.) કારણ કે પ્રત્યાખ્યાન ગુરુ-શિષ્ય વિના થતું નથી. કેટલાક આચાર્ય અહીં આ ગાથા ‘પૂર્વેaણ કયા' શબ્દની બદલે ‘પૂર્વવાળ યા’ શબ્દ કહે છે, (એટલે કે ગા. ૧૫૫૮માં આપેલા પવનવા શબ્દથી પ્રત્યાખ્યાતાનો ઉલ્લેખ સમજી લેવો એમ કહે છે.) પરંતું તે યોગ્ય નથી કારણ કે ગા. ૧૫૫૮માં નિર્યુક્તિકારે પોતે પ્રત્યાખ્યાતાનો સાક્ષાત્ ઉલ્લેખ કર્યો હોવાથી “પચ્ચખ્ખાણવડે સૂચા કરાયેલી જાણવી’ એ પ્રમાણે સૂચા ઘટે જ નહીં. એ જ પ્રમાણે ‘પૂર્વ@ાળા યા' શબ્દથી 20 પ્રત્યાખ્યાન કરનારની સૂચા પણ સંભવતી નથી કારણ કે તે પ્રત્યાખ્યાનની અંતરંગ નથી. અહીં જાણનાર અને અજાણને વિશે ચતુર્ભગી થાય છે. આ ચાર ભાંગામાં ગાયનું દષ્ટાન્ત જાણવું. આ ગાથાનો અક્ષરાર્થ કહ્યો II૧૬૧પો ભાવાર્થ ગ્રંથકારશ્રી પોતે જ કહે છે ? ગાથાર્થ : ટીકાર્ય પ્રમાણે જાણવો. ટીકાર્થ મૂલગુણ અને ઉત્તરગુણોને વિશે, અર્થાત્ સર્વથી મૂલગુણ અને દેશથી મૂલગુણને વિશે 25 તથા એ જ પ્રમાણે સર્વથી ઉત્તરગુણ અને દેશથી ઉત્તરગુણને વિશે તથા શ્રદ્ધા વિગેરે છ પ્રકારની શુદ્ધિને વિશે પ્રત્યાખ્યાનની વિધિને જાણનારા ગુરુ હોય છે. જે નિવારે = અટકાવે છે તે પ્રત્યાખ્યાતા એટલે કે ગુરુ. (ભાવાર્થ એ જ છે કે ગુરુ સર્વથી–દેશથી મૂલગુણ અને ઉત્તરગુણસંબંધી પ્રત્યાખ્યાન કેવી રીતે કરવું કરાવવું, તેની વિધિના અને તે પ્રત્યાખ્યાન કેવી રીતે શુદ્ધ બનશે? તેની વિધિના જાણકાર હોવા જોઈએ.) I૧૬૧૬ll. 30 ગાથાર્થ : ટીકાર્ય પ્રમાણે જાણવો. ટીકાર્થ શિષ્ય પોતે વંદન, પ્રત્યાખ્યાનના આગારો વિગેરે વિધિના પ્રકારોને જાણનારો હોવો Page #288 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યાખ્યાન આપનારલેનારની ચતુર્થંગી (નિ. ૧૯૧૮) * ૨૭૭ चोपयोगप्रधानश्च अशठभावश्च - शुद्धचित्तश्च संविग्नो- मोक्षार्थी स्थिरप्रतिज्ञ :- न भाषितमन्यथा ^ करोति, प्रत्याख्यापयतीति प्रत्याख्यापयिता- शिष्यः एवंभूतो भणितः तीर्थकरगणधरैरिति गाथार्थः ।।૬૬૧૭।। इत्थं पुण चउभंगा जाणगइअरंमि गोणिनाएणं । सुद्धासुद्धा पढमं मा उ सेसेसु अ विभासा ॥१६९८ ॥ व्याख्या - एत्थ पुण पच्चक्खायंतस्स पच्चक्खावेंतस्स य चउभंगो-जाणतो जाणगस्स पच्चक्खाति शुद्धं पच्चक्खाणं, जम्हा दोवि जाणंति किमपि पच्चक्खाणं णमोक्कार हितं पोरुसिमादियं वा, जाणगो अयाणगस्स जाणावेउं पच्चक्खाति, जहा णमोक्कारसहितादीणं अमुगं ते पच्चक्खातंति सुद्धं अन्ना ण सुद्धं, अयाणगो जाणगस्स पच्चक्खाति ण सुद्धं, पभुसंदिट्ठादिसु વિમાસા, અયાળનો અયાળાસ્ત્ર પથ્વસ્વાતિ, અનુક્રમેવ, ત્યં વિદ્વંતો ગાવીતો, નતિ ગાવીળ 10 पमाणं सामिओवि जाणति, गोवालोव जाणति, दोपहंपि जाणगाणं भूतीमोल्लं सुहं सामीओ देति જોઇએ. પ્રત્યાખ્યાનને વિશે ઉપયોગની પ્રધાનતાવાળો હોવો જોઇએ. શુદ્ધચિત્તવાળો, મોક્ષાર્થી અને સ્થિરપ્રતિજ્ઞાવાળો એટલે બોલ્યા પછી ફરનારો ન હોવો જોઇએ. જે અટકનાર છે તે પ્રત્યાખ્યાપયિતા શિષ્ય છે. ટૂંકમાં પચ્ચ. કરનાર શિષ્ય આવા બધા ગુણોવાળો તીર્થંકર—ગણધરોએ કહ્યો છે. ।।૧૬૧૭ 5 15 ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો. ટીકાર્થ : અહીં પ્રત્યાખ્યાન આપનાર અને લેનાર વચ્ચે ચાર ભાંગા થાય છે – (૧) પ્રત્યાખ્યાનની વિધિને જાણનાર ગુરુ વિધિના જાણકાર એવા શિષ્યને પ્રત્યાખ્યાન કરાવે તે શુદ્ધ પ્રત્યાખ્યાન જાણવું. કારણ કે નમસ્કારસહિત, કે પોરિસી વિગેરે જે કોઇ પ્રત્યાખ્યાન હોય તે બંને જાણે છે. (૨) જાણકાર અજાણકા૨ને જણાવીને એટલે કે નમસ્કારસહિત વિગેરેમાંથી અમુક પ્રત્યાખ્યાન હું તને આપું છું એ 20 પ્રમાણે જણાવીને જો પ્રત્યાખ્યાન આપે તો શુદ્ધ જાણવું બાકી અશુદ્ધ જાણવું. (૩) અજાણકાર જાણકારને પ્રત્યાખ્યાન આપે તે શુદ્ધ બનતું નથી. પરંતુ જો પ્રભુથી = ગુરુથી સંદિષ્ટ વિગેરેમાં વિકલ્પો જાણવા, અર્થાત્ ગુરુએ કોઇને કહ્યું હોય કે તું પચ્ચક્ખાણ આપજે તો એવા અજાણ પાસે પણ પચ્ચક્ખાણ લે તો શુદ્ધ. (૪) અજાણકાર અજાણકારને પચ્ચક્ખાણ આપે તો અશુદ્ધ જ જાણવું. અહીં ગાયનું દૃષ્ટાન્ત 25 જાણવું. જો ગાયોની સંખ્યા તેનો સ્વામી પણ જાણતો હોય અને ગોવાળિયો પણ જાણતો હોય તો બંને જાણકાર હોવાથી ગાયોના દેખરેખ માટેની કિંમત સુખેથી સ્વામી આપે છે અને ગોવાળિયો સુખેથી ४५. अत्र पुनः प्रत्याख्यातुः प्रत्याख्यापयितुश्च चतुर्भङ्गी-ज्ञो ज्ञस्य सकाशात् प्रत्याख्याति शुद्धं प्रत्याख्यानं, यस्माद्वावपि जानीतः किमपि प्रत्याख्यानं नमस्कारसहितं पौरुष्यादिकं वा, ज्ञोऽज्ञं ज्ञापयित्वा प्रत्याख्यापयति, यथा नमस्कारसहितादिष्वमुकं त्वया प्रत्याख्यातमिति शुद्धमन्यथा न शुद्धं, अज्ञो ज्ञस्य पार्श्वे प्रत्याख्याति 30 न शुद्धं, प्रभुसंदिष्टादिषु विभाषा, अज्ञोऽज्ञस्य प्रत्याख्याति, अशुद्धमेव, अत्र दृष्टान्तो गावः, यदि गवां प्रमाणं स्वाम्यपि जानाति गोपालोऽपि जानाति, द्वयोरपि जानानयोर्भूतिमूल्यं सुखं स्वामी ददाति Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૭) इतरो गेहति, एवं लोइयो चउभंगो, एवं जाणगो जाणगेण पच्चक्खावेति सुद्धं, जागो अजाणगेण केणइ कारणेण पच्चक्खावेन्तो सुद्धो णिक्कारणे ण सुज्झति, अयाणगो जाणण पच्चक्खावेति सुद्धो, अयाणओ अयाणगेण पच्चक्खावेति ण सुद्धोत्ति गाथार्थः ॥१६१८॥ मूलद्वारगाथायामुक्तः प्रत्याख्याता, साम्प्रतं प्रत्याख्यातव्यमुक्तमप्यध्ययने द्वाराशून्यार्थमाहदव्वे भावे य दुहा पच्चक्खाइव्वयं हवइ दुविहं । दव्वंमि अ असणाई अन्नाणाई य भावंमि ॥१६१९॥ व्याख्या - द्रव्यतो भावतश्च द्विधा प्रत्याख्यातव्यं तु विज्ञेयं, द्रव्यप्रत्याख्यातव्यं अशनादि, अज्ञानादि तु भावे-भावप्रत्याख्यातव्यमिति गाथार्थ: ॥ १६१९ ॥ मूलद्वारगाथायां गतं तृतीय द्वारं, इदाणिं परिसा, सा य पुव्वं वण्णिता सामाइयणिजुत्तीए सेलघणकुडगादी, इत्थ पुण सविसेसं 10 મળતિ—પરિક્ષા વૈવિધા, ટ્ટિતા અનુવટ્ઠિતા ય, વકૃિતાર્ હેતવ્ય, અનુટ્ઠિતાણ્ ળ વહેતાં, 5 ગ્રહણ કરે છે. (આશય એ છે કે જો સ્વામી ગાયોની સંખ્યા જાણતો ન હોય તો ગોવાળિયો સ્વામીને ઠગીને વધારે પૈસા લઇ જાય જેથી સ્વામીને નુકસાન થાય. એ જ પ્રમાણે જો ગોવાળિયો સંખ્યા જાણતો ન હોય તો સ્વામી ગોવાળિયાને ઠગે જેથી ગોવાળિયાને નુકસાન જાય. આ પ્રમાણે લૌકિક ચાર ભાંગા સમજી લેવા.) આ પ્રમાણે જાણકાર એવો શિષ્ય જાણકાર એવા ગુરુ પાસે પચ્ચક્ખાણ 15 લે તો શુદ્ધ. જાણકાર એવો શિષ્ય કોઇક કારણે અજાણ પાસે પચ્ચક્ખાણ લે તો શુદ્ધ. બાકી નિષ્કારણ લે તો તેનું પચ્ચક્ખાણ શુદ્ધ થતું નથી. અજાણકાર એવો શિષ્ય જાણકાર એવા ગુરુ પાસે પચ્ચક્ખાણ કરાવે તો શુદ્ધ. (અહીં ગુરુ એને જણાવે એમ સમજી લેવું.) અજાણકાર એવો શિષ્ય અજાણકાર એવા ગુરુ પાસે પચ્ચક્ખાણ કરાવે તો અશુદ્ધ. (પૂર્વે ગુરુને આશ્રયીને ચતુર્ભૂગી જણાવી. અહીં શિષ્યને આશ્રીયને ચતુર્ભૂગી જણાવી.) ૧૬૧૮। અવતરણિકા : મૂલદ્વારાગાથા (ગા. ૧૫૫૮) માં કહેલ ‘પ્રત્યાખ્યાતા’ કહ્યો. હવે પ્રત્યાખ્યાન જેનું કરવાનું છે તે અશન વિગેરે વિષયો જો કે પૂર્વે કહી દીધા હોવા છતાં અહીં અધ્યયનમાં દ્વાર શૂન્ય ન રહે તે માટે જણાવે છે 20 ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો. ટીકાર્થ : દ્રવ્યથી અને ભાવથી એમ બે પ્રકારે પ્રત્યાખ્યાતવ્ય જાણવું. તેમાં દ્રવ્યથી પ્રત્યાખ્યાતવ્ય 25 અશન વિગેરે અને ભાવથી પ્રત્યાખ્યાતવ્ય અજ્ઞાન વિગેરે જાણવા. ૧૬૧૯। આ પ્રમાણે મૂલદ્વારગાથાનું ત્રીજું દ્વાર પૂર્ણ થયું. હવે પર્ષદા કહેવાની છે. તે મગશૈલપથ્થર, મેઘ, ઘટ વિગેરે દૃષ્ટાન્તો પૂર્વે (ભા. ૧, પૃ. ૨૯૫માં) સામાયિકનિર્યુક્તિમાં કહી જ ગયા છે. અહીં વળી સવિશેષ કહેવાય છે – બે પ્રકારે પર્ષદા છે – ઉપસ્થિત અને અનુપસ્થિત. તેમાં જે ઉપસ્થિત હોય (= શાસ્રના - ४६. इतरो गृह्णाति, एवं लौकिकी चतुर्भङ्गी, एवं ज्ञो ज्ञं प्रत्याख्यापयति शुद्धं, ज्ञोऽज्ञेन केनचित्कारणेन 30 प्रत्याख्यापयन् शुद्धः निष्कारणे न शुद्ध्यति, अज्ञो ज्ञेन प्रत्याख्यापयति शुद्धः अज्ञोऽज्ञेन प्रत्याख्यापयति न शुद्धः । इदानीं पर्षत्, सा च पूर्वं वर्णिता सामायिकनिर्युक्तौ शैलधनकुटादिका, अत्र पुनः सविशेषं भण्यते-पर्षद् द्विविधा-उपस्थिता अनुपस्थिता च, उपस्थितायै कथयितव्यं अनुपस्थितायै न कथयितव्यं, v Page #290 -------------------------------------------------------------------------- ________________ અનુયોગયોગ્ય પર્ષદા ૨૭૯ जा सा उवट्ठिता सा दुविधा-सम्मोवट्ठिता मिच्छोवट्ठिता य, मिच्छोवट्ठिता जहा अज्जगोविंदा * तारिसाण ण वदृति कहेतुं, सम्मोवट्ठिता दुविधा-भाविता अभाविता य, अभाविताए ण वट्टति कहेतुं, भाविता दुविधा-विणीता अविणीता य, अविणीताए ण वट्टति, विणीताए कहेतव्वं, विणीता दुविधा-वक्खित्ता अवक्खित्ता य, वक्खित्ता जा सुणेति कम्मं च किंचि करेति सिव्वति वा अण्णं वा वावारं करेति, अवक्खित्ता ण किंचि अण्णं करेति केवलं सुणति, अवक्खित्ताए 5 कहेयव्वं, अवक्खित्ता दुविधा-उवउत्ता अणुवउत्ता य, अणुवउत्ता जा सुणेति अण्णमण्णाणि य અર્થો ભણવાની ઇચ્છાથી જે આવ્યા હોય.) તેને કથન કરવું, પણ અનુપસ્થિતિને ન કરવું. જે ઉપસ્થિત છે તે પણ બે પ્રકારે છે - સમ્ય રીતે ઉપસ્થિત અને ખોટી રીતે ઉપસ્થિત હોય. તેમાં ખોટી રીતે ઉપસ્થિત હોય જેમ કે આર્ય ગોવિંદ. તો તેઓને શાસ્ત્રના અર્થોનું કથન કરવું કલ્પતું નથી. (ગોવિંદનું દષ્ટાન્ત આ પ્રમાણે કે – અમુક નગરમાં ગોવિંદ નામે બૌદ્ધભિક્ષુ પોતાની 10 જાતને સર્વોત્કૃષ્ટ વાદી માનતો હતો. મોટા-મોટા વિદ્વાનોને તેણે હરાવ્યા હતા. એવામાં તે નગરમાં બહુશ્રુતધર એવા આચાર્ય પધાર્યા. તેમના અજબકોટીના જ્ઞાનથી આખા નગરમાં ચારે–બાજુ યશ ફેલાયો. ગોવિંદપંડિત આ સહન ન કરી શક્યો. તેથી વાદ કરવા આચાર્ય પાસે ગયો. પરંતુ આચાર્ય ક્ષણવારમાં તેને હરાવ્યો. પરિણામે ગોવિંદને દ્વેષ ઉત્પન્ન થયો. તેથી તેણે વિચાર્યું કે જયાં સુધી જૈનસિદ્ધાન્તોનો અભ્યાસ નહીં કરું ત્યાં સુધી આ આચાર્યને જીતવા શક્ય નથી. એમ વિચારી તે દૂર 15 દેશમાં વિચરતા બીજા આચાર્ય પાસે જૈનસિદ્ધાન્તોનો અભ્યાસ કરવા દીક્ષા લઇ ભણવા લાગ્યો. વધુ વિસ્તાર ઉપદેશપદ–૨૫૮માંથી જાણી લેવો. જેમ અહીં ગોવિંદ ભણવા ઉપસ્થિત થયો પણ આચાર્યને હરાવવા માટે જૈન સિદ્ધાન્તો ભણવા માંગતો હતો તેથી ખોટી રીતે ઉપસ્થિત થયો.) " સમ્ય રીતે ઉપસ્થિત પર્ષદા બે પ્રકારે છે – ભાવિત અને અભાવિત. તેમાં જે અભાવિત હોય તેને અર્થો કહેવા કલ્પતા નથી. ભાવિત બે પ્રકારે – વિનીત અને અવિનીત. અવિનીતને ન કહેવું. 20 જે વિનીતપર્ષદા છે તેને અર્થો કહેવા. વિનીત બે પ્રકારે – વ્યાક્ષિત અને અવ્યાક્ષિપ્ત. તેમાં વ્યાક્ષિપ્ત એટલે જે અર્થો સાંભળે અને સાથે બીજા કામ પણ કરે અથવા સીવવાનું કે અન્ય કોઈ વ્યાપાર કરે. અવ્યાલિત એટલે કોઈ પણ અન્ય કામ કરે નહીં, માત્ર સાંભળે. તેમાં અવ્યાક્ષિપ્ત પર્ષદાને અર્થો કહેવા. અવ્યાક્ષિત બે પ્રકારે – ઉપયુક્ત અને અનુપયુક્ત. અનુપયુક્ત એટલે જે સાંભળે બીજું અને ४७. या सोपस्थिता सा द्विविधा-सम्यगुपस्थिता मिथ्योपस्थिता च, मिथ्योपस्थिता यथा आर्यगोविन्दाः, 25 तादृश्यै न युज्यते कथयितुं, सम्यगुपस्थिता द्विविधा-भाविता अभाविता च, अभावितायै न युज्यते कथयितुं, भाविता द्विविधा-विनीता अविनीता च, अविनीतायै न युज्यते कथयितुं, विनीतायै कथयितव्यं, विनीता द्विविधा-व्याक्षिप्ता अव्याक्षिप्ता च, व्याक्षिप्ता या शृणोति कर्म च किञ्चित् करोति सीव्यति वा अन्यं वा व्यापारं करोति, अव्याक्षिप्ता न किञ्चिदन्यत् करोति केवलं शृणोति, अव्याक्षिप्तायै कथयितव्यं, अव्याक्षिप्ता द्विविधा-उपयुक्ता अनुपयुक्ता च, अनुपयुक्ता या शृणोति अन्यदन्यानि च 30 Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૭) “चिंतेति, उवउत्ता जा तच्चित्ता तम्मणा, उवउत्ताए कहेतव्वं । तथा चाह - सोउं उवट्ठियाए विणीयवक्खित्ततदुवउत्ताए । एवंविहपरिसाए पच्चक्खाणं कहेयव्वं ॥१६२०॥ द्वारम् . व्याख्या-गतार्था ॥१६२०॥ एवमेसा उवट्ठिता सम्मोवट्ठिता भाविता विणीयाऽवक्खित्ता 5 उवयुत्ता य, पढमपरिसा जोग्गा कहणाए, सेसा उ तेवट्ठि परिसाओ अजोग्गाओ, अज्जोगाण इमा पढमा-उवट्ठिता सम्मोवट्ठिता भाविता विणीया अवक्खित्ता अणुवउत्ता, एसा पढमा अजोग्गा, एवं तेवर्द्धिपि भाणितव्वा,-'उवठियसम्मोवट्ठियभावितविणणीए य होइ वक्खित्ता । उवउत्तिगा य વિચારે બીજું, ઉપયુક્ત એટલે જે તચ્ચિત્ત, તન્મન થઇને સાંભળે. ઉપયુક્તને અર્થો કહેવા. આ જ વાતને કહે છે ? 10 ગાથાર્થ : ટીકાર્ય પ્રમાણે જાણવો. ટીકાર્ય : જે સાંભળવા માટે ઉપસ્થિત હોય, વિનીત હોય, - યાક્ષિપ્ત હોય અને તદુપયુક્ત હોય તેવી પર્ષદામાં પચ્ચખ્ખાણનું વર્ણન કરવું જોઇએ. //૧૬૨૦ની આ પ્રમાણે જે ઉપસ્થિત છે, સમ્યગૂ રીતે ઉપસ્થિત છે, ભાવિત છે, વિનીત છે, અવ્યાક્ષિત અને ઉપયુક્ત છે તેવી પ્રથમ પર્ષદા 1 કથન માટે યોગ્ય જાણવી. શેષ ત્રેસઠ પર્ષદાઓ અયોગ્ય - ૧ ૨ ૩ ૪ ૫ * | જાણવી. અયોગ્યપર્ષદામાં પ્રથમ પર્ષદા આ પ્રમાણે છે ૬ 15 | ૧ ૪ ૪ ૪ ૪ / – ઉપસ્થિત, સમ્યગુપસ્થિત, ભાવિત, વિનીત, | અવ્યાક્ષિત, અનુપયુક્ત. આ અયોગ્ય પ્રથમ પર્ષદા જાણવી. આ જ પ્રમાણે ત્રેસઠ પર્ષદાઓ પણ કહી દેવી. (તે આ પ્રમાણે જાણવી – ૧ થી ૬ આડી પંક્તિ બતાવ્યા પ્રમાણે સ્થાપવી. તેમાં એક નંબરની પંક્તિમાં ૩૨ વાર ૪ અને ૩૨ વાર * મૂકવા. બે નંબરની પંક્તિમાં ૧૬ વાર ૪, ૧૬ વાર ક, ૧૬ વાર અને _ ૧૬ વાર x મૂકવા. ત્રીજા નંબરની પંક્તિમાં ૮ વાર ૪, ૮ વાર ૮ એમ વારાફરતી ૬૪ સુધી મૂકવા. ચોથા નંબરની પંક્તિમાં ૪ વાર – ૪ વાર વખત ૪ * એમ ૬૪ સુધી. પાંચમા નંબરમાં ૨ વાર ૪ ૨ વાર ૪, ૨ વાર ૪ ૨ વાર ૮ એમ ૬૪ સુધી અને 25 ૬ નંબરની પંક્તિમાં /x/xએમ એક–એક વાર ૬૪ સુધી મૂકતા ૬૪ ભાંગા તૈયાર થાય છે.) કહ્યું છે – ઉપસ્થિત, સમ્યગુપસ્થિત, ભાવિત, વિનીત, અવ્યાક્ષિત અને ઉપયુક્ત આ યોગ્ય પર્ષદા છે, ४८. चिन्तयति, उपयुक्ता या च तच्चित्ता तन्मना, उपयुक्तायै कथयितव्यं । एवमेषा उपस्थिता सम्यगुपस्थिता भाविता विनीताऽव्याक्षिप्ता उपयुक्ता च प्रथमा पर्षद् योग्या कथनायै, शेषा अयोग्याः त्रिषष्टिः पर्षदः, अयोग्यानामियं प्रथमा-उपस्थिता सम्यगुपस्थिता भाविता विनीता अव्याक्षिप्ता अनुपयुक्ता, एषा प्रथमा . 30 अयोग्या, एवं त्रिषष्टिरपि भणितव्याः, उपस्थिता सम्यगपस्थिता भाविता विनीता च भवत्यव्याक्षिप्ता उपयुक्ता च nome awwu z Page #292 -------------------------------------------------------------------------- ________________ કથનવિધિ (નિ. ૧૯૨૧) ૨૮૧ जोग्गा सेस अजोगातो तेवट्ठि ॥१॥' एतं पच्चक्खाणं पढमपरिसाए कहेज्जति, तव्वतिरित्ताए ण कहेतव्वं, ण केवलं पच्चकखाणं सव्वमवि आवस्सयं सव्वमवि सुयणाणंति ॥१६२०॥ मूलद्वारगाथायां परिषदिति गतमधुना कथनविधिरुच्यते, तत्रायं वृद्धवाद:-काए विधीए कहितव्वं?, पढम मूलगुणा कहिज्जति पाणातिपातवेरमणाति, ततो साधुधम्मे कथिते पच्छा असत्तिट्ठस्स सावगधम्मो, इहरा कहिज्जति सत्तिट्ठोवि सावयधम्मं पढमं सोतुं तत्थेव धित्ती करेइ, उत्तरगुणेसुवि 5 छम्मासियं आदि काउं जं जस्स जोग्गं पच्चक्खाणं तं तस्स असढेण कहेतव्वं । अथवाऽयं कथनविधिः - आणागिज्झो अत्थो आणाए चेव सो कहेयव्वो । दिटुंतिउ दिटुंता कहणविहि विराहणा इअरा ॥१६२१॥ द्वारम् व्याख्या-आज्ञा-आगमस्तद्ग्राह्यः-तद्विनिश्चयोऽर्थः, अनागतातिक्रान्तप्रत्याख्यानादिः 10 आज्ञयैव-आगमेनैवासौ कथयितव्यो, न दृष्टान्तेन, तथा दान्तिकः-दृष्टान्तपरिच्छेद्यः प्राणातिपाताद्यनिवृत्तानामेते दोषा भवन्तीत्येवमादिर्दृष्टान्तात्-दृष्टान्तेन कथयितव्यः, कथनेऽयंविधिःશેષ ત્રેસઠ પર્ષદા અયોગ્ય જાણવી. વા' આ પચ્ચખાણ પ્રથમપર્ષદાને ગુરુ કહે છે. તેના સિવાયની પર્ષદાને ન કહેવું. માત્ર પચ્ચખાણ જ નહીં પરંતુ બધું જ આવશ્યકશ્રુત, બધું જ શ્રુતજ્ઞાન પ્રથમ पाने पुं. (3वी शत ? ते भाग ४ छ.) भूसवार॥थामा २७ पर्षावार पूरा थयु. 15 I/૧૬૨૦મા હવે કથનવિધિ કહેવાય છે. તેમાં વૃદ્ધસંપ્રદાય આ પ્રમાણે છે– કઈ વિધિથી પચ્ચખ્ખાણ કહેવું જોઇએ? – પ્રથમ સાધુધર્મના પ્રાણાતિપાતવિરમણ વિગેરે પાંચ મહાવ્રતોરૂપ મૂલગુણો કહેવા. ત્યાર પછી એટલે કે સાધુધર્મ કહ્યા બાદ જો સાંભળનાર સાધુધર્મ માટે અશક્ત હોય તો તેને શ્રાવકધર્મ કહેવો. જો વિધિથી વિપરીત કથન કરો એટલે કે પ્રથમ સાધુધર્મ બતાવ્યા પહેલા સીધો શ્રાવકધર્મ કહો તો શક્તિ હોવા છતાં પણ તે શ્રોતા શ્રાવકધર્મને સાંભળીને તેમાં જ વૃતિને કરશે. (અર્થાત્ એ જ ધર્મ 20 સ્વીકારી લે.) એ જ પ્રમાણે ઉત્તરગુણોમાં પણ પ્રથમ છમાસી તપ કહેવો એ રીતે શરૂઆત કરી છેલ્લે જેને જે યોગ્ય પચ્ચખ્ખાણ હોય તેને તે પચ્ચખ્ખાણ સરળભાવે કહેવું. અથવા કથનવિધિ આ પ્રમાણે જાણવી ; गाथार्थ : टार्थ प्रमाaanो. ટીકાર્ય : આજ્ઞા એટલે આગમ. તથ્રાહ્ય એટલે આગમથી નિશ્ચય કરવા યોગ્ય એવો 25 અનાગતપ્રત્યાખ્યાન, અતિક્રાન્તપ્રત્યાખ્યાન વિગેરે અર્થો. આવા આજ્ઞાગ્રાહ્ય અર્થો આજ્ઞાવડે = આગમાનુસારે જ કથન કરવા યોગ્ય છે, પણ દષ્ટાન્તથી નહીં. તથા દાષ્ટબ્લિક એટલે કે દષ્ટાન્તદ્વારા ४९. योग्या शेषा अयोग्यास्त्रिषष्टिः ॥१॥ एतत् प्रत्याख्यानं प्रथमायै पर्षदेः कथ्यते, तद्व्यतिरिक्तायै न कथयितव्यं, न केवलं प्रत्याख्यानं सर्वमप्यावश्यकं सर्वमपि श्रुतज्ञानमिति । केन विधिना कथयितव्यं ?, प्रथमं मूलगुणाः कथ्यते प्राणातिपातविरमणादयः, ततः साधुधर्मे कथिते पश्चात् अशक्तिस्थाय श्रावकधर्मः, 30 इतरथा कथ्यमाने शक्तिस्थोऽपि श्रावकधर्मं प्रथमं श्रुत्वा तत्रैव धृत्तिं करोति, उत्तरेति उत्तरगुणेष्वपि षाण्मासिकमादौ कृत्वा यद्यस्य योग्यं प्रत्याख्यानं तत्तस्मै अशठेन कथयितव्यं, Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ જ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૩) एषः कथनप्रकारः प्रत्याख्याने, यद्वा सामान्येनैवाज्ञाग्राह्योऽर्थः-सौधर्मादिः आज्ञयैवासौ कथयितव्यो न दृष्टान्तेन, तत्र तस्य वस्तुतोऽसम्भवात्, तथा दार्टान्तिकः-उत्पादादिमानात्मा वस्तुत्वाद् घटवदित्येवमादिर्दृष्टान्तात् कथयितव्यः, एषः कथनविधिः, विराधना इतरथा-विपर्ययोऽन्यथा कथनविधेः अप्रतिपत्तिहेतुत्वाद् अधिकतरसम्मोहादिति गाथार्थः ॥१६२१॥ 5 मूलद्वारगाथोपन्यस्त उक्तः कथनविधिः, साम्प्रतं फलमाह - पच्चक्खाणस्स फलं इहपरलोए अ होइ दुविहं तु । इहलोइ धम्मिलाई दामनगमाई परलोए ॥१६२२॥ व्याख्या-प्रत्याख्यानस्य-उक्तलक्षणस्य फलं-कार्य इहलोके परलोके च भवति द्विविधंद्विप्रकारं, तुशब्दः स्वगतानेकभेदप्रदर्शनार्थः, तथा चाह-इहलोके धम्मिलादय उदाहरणं दामन्नकादयः 10 परलोके इति गाथाऽक्षरार्थः ॥१६२२॥ कथानकं तु धम्मिलोदाहरणं धुम्मिल्लहिंडितो णायव्वं, જાણવા યોગ્ય પદાર્થો જેમ કે, પ્રાણાતિપાત વિગેરેથી અનિવૃત્તોને આવા દોષો થાય છે વિગેરે પદાર્થો દૃષ્ટાન્તથી જ જણાવવા જોઇએ. આ પ્રમાણે પ્રત્યાખ્યાનને વિશે કથનની વિધિ = કથનપ્રકાર જાણવો. અથવા સામાન્યથી જ (એટલે કે માત્ર પ્રત્યાખ્યાન વિગેરે પદાર્થો જ નહીં પરંતુ સામાન્યથી જગતના બધા જ પદાર્થોમાં) જે આજ્ઞા ગ્રાહ્ય એવા સૌધર્મ દેવલોક વિગેરે અર્થો છે તે આજ્ઞાવડે જ 15 કહેવા પણ, દષ્ટાન્તવડે નહીં, કારણ કે તે દેવલોકસંબંધી દષ્ટાન્તોનો ખરેખર અસંભવ છે. (અર્થાત્ ત્યાંની સુખ–સાહ્યબી વિગેરેનું નિરૂપણ કરી શકાય એવા દષ્ટાન્તો અહીં સંભવતા નથી.) તથા દાન્તિક એટલે “આત્મા વસ્તુ હોવાથી ઉત્પાદ વિગેરે પર્યાયોવાળો છે જેમ કે, ઘટ” આવા બધા પદાર્થો દષ્ટાન્તોથી કહેવા જોઇએ. આ કથનવિધિ જાણવી. વિપરીત કથન કરો તો વિરાધના થાય છે, કારણ કે વિપરીત કથનવિધિ એ પદાર્થને સ્વીકારવાનું કારણ બનતું ન હોવાથી તે પદાર્થ વિશે 20 શ્રોતાને વધારે સંમોહ ઉત્પન્ન થાય છે. ૧૬૨૧il અવતરણિકા : મૂલદ્વારગાથામાં કહેલ કથનવિધિ કહી. હવે પ્રત્યાખ્યાનનું ફળ કહે છે ? ગાથાર્થ : ટીકાર્ય પ્રમાણે જાણવો. ટીકાર્થ : પ્રત્યાખ્યાનનું ફળ આલોકસંબંધી અને પરલોકસંબંધી એમ બે પ્રકારે થાય છે. તુ શબ્દ સ્વગત અનેક ભેદોને જણાવનાર છે. (અર્થાત્ આલોકમાં પણ અનેક પ્રકારે અને પરલોકમાં પણ 25 અનેક પ્રકારના ફળો પ્રાપ્ત થાય છે.) I/૧૬૨રી તે જ કહે છે – આલોકમાં ધમ્મિલ વિગેરે અને પરલોકમાં દામન્નક વિગેરે દષ્ટાન્તો જાણવા. ધમિલનું ઉદાહરણ ધમ્મિલહિડિમાંથી જાણી લેવું. # ધર્મિલકુમારનું દષ્ટાન્ત & [કુશાર્તનગરમાં સુરેન્દ્રદત્તનામના શ્રેષ્ઠિને સુભદ્રાનામે સ્ત્રી હતી. તેમને ધમિલનામે પુત્રનો જન્મ થયો. બાળકને યુવાવસ્થામાં આવતા યશોમતિનામની કન્યા સાથે પરણાવ્યો. ધમિલ ધર્મમાં 30 રૂચિવાળો હોવાથી પોતાની પત્ની તરફ પણ વૈરાગ્ય વાસિત થાય છે. તેથી ચિંતાતુર થયેલી માતાએ તેણે સંસારકુશળ થવા માટે જુગારીઓને સોંપ્યો. તેમાંથી અનુક્રમે વેશ્યાગામી થયો. ધમ્મિલના કહેવા ५०. धम्मिल्लहिण्डितो ज्ञातव्यं, Page #294 -------------------------------------------------------------------------- ________________ દામજ્ઞકની કથા * ૨૮૩ आदिसद्दातो आमोसधिमादीया घेप्पंति । दामण्णगोदाहरणं तु-रायपुरे णगरे एगो कुलपुत्तो जातीतो, तस्स जिणदासो मित्तो, तेण सो साधुसगासं णीतो, तेण मच्छयमंसपच्चक्खाणं गहितं, दुभिक्खे मच्छाहारो लोगो जातो, इतरोवि सालेहिं महिलाए य खिंसिज्जमाणो गतो, उदिण्णो दहं मच्छे दठ्ठे पुणरावत्ती जाता, एवं तिण्णि दिवसे तिण्णि वारं गहिता मुक्का य, अणसणं का रायगिहे णगरे मणियारसेट्ठिपुत्तो दामण्णगो णाम जातो, अट्ठवरिसस्स कुलं मारीए उच्छिण्णं, 5 પ્રમાણે માતાપિતા ધન મોકલ્યા કરે છે. છેવટે પુત્રવિયોગમાં માતા–પિતા મૃત્યુ પામ્યા. પતિના કહેવા પ્રમાણે ધન મોકલતા યશોમતિ પણ નિર્ધન બની જવાથી પિયર ચાલી ગઇ. ધનપ્રાપ્તિ બંધ થવાને કારણે વેશ્યાની માતાએ ધમ્મિલની દુર્દશા કરીને ઘરમાંથી કાઢી મૂક્યો. તે ભમતો ભમતો અગડદત્તમુનિને મળ્યો. તેમણે પોતાના ચરિત્રને સંભળાવવાદ્વારા ઉપદેશ આપ્યો. તે પ્રતિબોધ પામ્યો. પરંતુ સંસારસુખની ઇચ્છા ઊભી હોવાના કારણે ગુરુ પાસે તેનો ઉપાય પૂછ્યો. ગુરુએ પરિણામ 10 સુંદર હોવાથી ઉપાયરૂપે કહ્યું કે – છ માસ સુધી આયંબિલનો ચોવિહાર તપ કરવો, દ્રવ્યથી મુનિવેષ ધારણ કરવો, દોષરહિત ગોચરી વાપરવી, મુનિપણું જાળવવું અને નવકારમંત્રના નવલાખ જાપ સાથે હું આપું તે મંત્રનો જાપ કરવો.” ધમ્મિલે ગુરુના કહેવા પ્રમાણે છ માસ સુધી તપ, જપ કર્યાં. પરિણામે દેવની પ્રસન્નતાથી તેમજ પૂર્વભવમાં બાંધેલા કર્મોના ક્ષયથી રાજ્ય, સ્ત્રી, પુત્રાદિકના વૈભવરૂપ અનેક સાંસારિક સુખો પ્રાપ્ત થયા. છેલ્લે ધર્મરૂચિનામના ગુરુથી પ્રતિબોધ પામીને 15 પરિવારસહિત દીક્ષા લઇ દેવલોકમાં ગયો. આ પ્રમાણે ધમ્મિલકુમારે પચ્ચક્ખાણના પ્રભાવે આલોકસંબંધી સુખ મેળવ્યું.] આદિશબ્દથી આમર્ષોષધિ વિગેરે લબ્ધિઓ પચ્ચક્ખાણના પ્રભાવે પ્રાપ્ત થાય છે. * પરલોકમાં દામન્નકનું ઉદાહરણ રાયપુરનગરમાં એક સારી જાતિનો કુલપુત્ર હતો. તેને જિનદાસ નામે મિત્ર હતો. એકવાર 20 જિનદાસ કુલપુત્રને સાધુપાસે લઇ ગયો. ત્યાં તે કુલપુત્રે માછલીનું માંસ ન ખાવાનું પચ્ચક્ખાણ કર્યું. તે નગરમાં દુષ્કાળ થયો. ચારે બાજુ લોકો (અન્ય આહાર ન મળવાથી) માછલીને મારી–મારીને ખાવા લાગ્યા. તેમાં પત્નીના ભાઇઓ અને પત્નિદ્વારા ઠપકો આપતા કુલપુત્ર પણ માછલી લેવા ગયો. સરોવરમાં ઉતરેલો તે માછલીઓને જોઇને તેનું પોતાનું પચ્ચક્ખાણ યાદ આવ્યું. (તેથી માછલીઓ પકડી ખરી પણ છોડી દીધી.) આ રીતે સતત ત્રણ દિવસ સુધી ત્રણ–ત્રણ વાર પકડીને છોડી દીધી. 25 છેવટે અનશન કરીને રાજગૃહનગરમાં મણિયારશ્રેષ્ઠિને ત્યાં પુત્રરૂપે દામજ્ઞકનામે જન્મ થયો. જ્યારે તે આઠવર્ષનો થયો ત્યારે તેનું આખું કુટુંબ મારીમાં મૃત્યુ પામ્યું. તે દામજ્ઞક તે જ નગ૨માં ५१. आदिशब्दात् आमर्शोषध्याद्या गृह्यन्ते, दामन्नकोदाहरणं तु राजपुरे नगरे एकः कुलपुत्रो जात्यः, तस्य जिनदासो मित्रं तेन स साधुसकाशं नीतः तेन मत्स्यमांसप्रत्याख्यानं गृहीतं, दुर्भिक्षे मत्स्याहारो लोको जातः, इतरोऽपि श्यालैर्महिलया च निन्द्यमानो गतः, उत्तीर्णो हूदं मत्स्यान् दृष्ट्वा पुनरावृत्तिर्जाता, एवं त्रीन् 30 दिवसान् त्रीन् वारान् गृहीता मुक्ताश्च, अनशनं कृत्वा राजगृहे नगरे मणिकार श्रेष्ठिपुत्रो दामन्नको नाम जातः, अष्टवर्षस्य मार्या कुलमुत्सन्नं, Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૩) तत्थेव सागरपोयसत्थवाहस्स गिहे चिट्ठइ, तत्थ य गिहे भिक्खटुं साधुणो पइट्ठा, साधुणा संघाडइल्लस्स कहितं-एतस्स गिहस्स एस दारगो अधिपती भविस्सति, सुतं सत्थवाहेण, पच्छा सत्थवाहेण पच्छन्नं चंडालाण अप्पितो, तेहिं दूरं णेतुं अंगुलि छेत्तुं भेसितो णिव्विसओ कतो, णासंतो तस्सेव गोसंधिएण गहितो पुत्तोत्ति, जोव्वणत्थो जातो, अण्णता सागरपोतो तत्थ गतो 5 तं दट्ठण उवाएण परियणं पुच्छति-कस्स एस ?, कथितं अणाधोत्ति इहागतो, इमो सोत्ति, भीओ ता लेहं दाउं घरं पावेहित्ति विसज्जितो, गतो, रायगिहस्स बाहिपरिसरे देवउले सुव्वति, सागरपोतधूता विसा णाम कण्णा तीए अच्चणियवावडाए दिट्ठो, पितुमुद्दमुद्दितं लेहं दर्दू वाएति-एतस्स दारगस्स असोइयमक्खितपादस्स विसं दातव्वं, अणुस्सारफुसणं, कण्णगदाणं, पुणोवि मुद्देति, णगरं સાગર પોતનામના સાર્થવાહના ઘરમાં રહે છે. તેના ઘરમાં ભિક્ષા માટે સાધુઓ પ્રવેશ્યા. એક સાધુએ 10 पोताना संघाट मेवानी साधुने युं - "भा भन्न मा घरनो स्वामी जनशे." सो पात સાર્થવાહ સાંભળી. પાછળથી સાર્થવાહે તે બાળકને ગુપ્ત રીતે ચાંડાળોને સોંપ્યો. તેઓએ તેને દૂર લઈ જઇને તેની આંગળી છેદીને ડરાવ્યો અને નગરબહાર કાઢી મૂક્યો. ભાગતા તેને સાર્થવાહના જ ગોવાળિયાએ પોતાના પુત્ર તરીકે ગ્રહણ કર્યો. ક્રમશઃ યુવાન થયો. એકવાર તે ગોવાળિયા પાસે ગયેલ સાર્થવાહ યુવાનને જોઈને ઉપાયદ્વારા પરિજનોને પૂછે છે 153 - "भा युवान ओनो छ ?" ५२०४ने | - "अनाथ वो भी मी सावेतो छ." सार्थवाह તેને “આ તે જ છે” એ પ્રમાણે ઓળખી ગયો. તેથી ડરેલા એવા તે સાર્થવાહે પુત્રને મારવા માટેનો લેખ લખી આપીને “રાજગૃહમાં મારા ઘરે જજે” એમ કહીને રાજગૃહ મોકલ્યો. પુત્ર પત્ર લઈને રાજગૃહનગર તરફ ચાલ્યો. રાજગૃહના બહારના પરિસર = વિભાગમાં દેવકુલમાં સૂતો. ત્યાં પૂજા કરવામાં વ્યાપૃત થયેલી એવી સાગરપોતની વિષાનામની દીકરીએ તેને જોયો. પિતાની મુદ્રાથી મુદ્રિત 20 खेमने न तामे ते पत्र वाथ्यो – “न धोयेला, नी साई ४२६५वा मा युवानने વિષ આપવું. (અર્થાત્ આવતાની સાથે તરત જ વિષ આપવું.)” દીકરીએ ‘વિષ” શબ્દ ઉપરનો અનુસ્વાર કાઢી નાખ્યો અને વિષા નામની કન્યાનું દાન કરવું એ પ્રમાણે “કન્યાદાન' શબ્દ ઉમેરી દઈ ફરી લેખ બંધ કરી દીધો. દામન્નક નગરમાં પ્રવેશ્યો. ५२. तत्रैव सागरपोतसार्थवाहस्य गृहे तिष्ठति, तत्र च गृहे भिक्षार्थं साधवः प्रविष्टाः, साधुना संघाटकीयाय 25 कथितं-एतस्य गृहस्यैष दारकोऽधिपतिर्भावी, श्रुतं सार्थवाहेन, पश्चात् सार्थवाहेन प्रच्छन्नं चाण्डालेभ्योऽर्पितः, तैर्दूरं नीत्वाऽङ्गलिं छित्त्वा भापितः निर्विषयः कृतः, नश्यन् तस्यैव गोसंधिकेन (गोष्ठाधिपतिना) गृहीतः पुत्र इति, यौवनस्थो जातः, अन्यदा सागरपोतस्तत्र गतः तं दृष्ट्वोपायेन परिजनं पृच्छति-कस्यैषः ?, कथितमनाथ इति इहागतः, अयं स इति भीतस्ततो लेखं दत्त्वा गृहं प्रापयेति विसृष्टो गतः, राजगृहस्य बहि: परिसरे देवकुले सुप्तः, सागरपोतदुहिता विषानाम्नी कन्या, तयाऽर्चनिकाव्यापृतया दृष्टः, पितृमुद्रामुद्रितं 30 लेखं दृष्ट्वा वाचयति, एतस्मै दारकाय अधौताम्रक्षितपादाय विषं दातव्यं, अनुस्वारस्फेटनं कन्यादानं, पुनरपि मुद्रयति, नगरं Page #296 -------------------------------------------------------------------------- ________________ દામકની કથા છે. ૨૮૫ पैविट्ठो, विसाऽणेण विवाहिता, आगतो सागरपोतो, मातिघरअच्चणियविसज्जणं, सागरपोतस्स पुत्तमरणं सोतुं सागरपोतो हितयफुट्टणेण मतो, रण्णा दामण्णगो घरसामी कतो, भोगसमिद्धी जाता, अण्णया पुव्वावरण्हे मंगलिएहिं पुरतो से उग्गीयं-'अणुपुंखमावयंतावि अणत्था तस्स बहुगुणा होति । सुहदुक्खकच्छपुडतो जस्स कतंतो वहइ पक्खं ॥१॥' सोतुं सतसहस्सं मंगलियाण देति, एवं तिण्णि वारा तिण्णि सतसहस्साणि, रण्णा सुतं, पुच्छितेण सव्वं रण्णो सिटुं, तुडेण 5 સ્વજનોએ વિષાદીકરીના લગ્ન તેની સાથે કરી દીધા. થોડા સમય બાદ સાર્થવાહ ત્યાં આવ્યો. (આવીને જાણ્યું કે વિષાના લગ્ન પેલા દામન્નક સાથે થયા છે ત્યારે પોતે ઘણો ગુસ્સે થયો. અને પેલા ચંડાળને બોલાવીને ઠપકો આપ્યો કે તે શા માટે છોડી દીધો? ચંડાળે ક્ષમા યાચી અને કહ્યું – “શેઠ! મને ફરી બતાવો હવે હું એને મારીને જ રહીશ.” સાગરપોતે કહ્યું –) “માતૃદેવીની પૂજા માટે આજે હું તેને મંદિરે મોકલીશ, તું તેને ત્યાં મારી નાખજે.” 10 . (ઘરે આવીને સાગરપોતે જમાઈ–પુત્રીને માતૃદેવીની પૂજા કરવા મંદિરે જવા કહ્યું. જેથી સાંજના સમયે બંને જણા તૈયાર થઈને દેવીના મંદિર તરફ ચાલ્યાં. સાગર પોતાનો દીકરો સમુદ્રદત્ત સામે મળ્યો. તેણે પૂછ્યું – “આ રાત્રિ થવાના સમયે તમે ક્યાં ચાલ્યાં? દામન્નકે દેવીપૂજાની વાત કરી. સમુદ્રદત્તે બંનેને અટકાવતા કહ્યું – “રાત પડવા આવી છે. મારી બેનને લઇ એ જગ્યાએ અત્યારે જવું ઉચિત નથી. તેથી તમે પાછા ફરો. તમારી બદલે હું આ નૈવેદ્યાદિ દેવીને ચઢાવીને પાછો 15 આવું છું.” એમ કહી બંનેને પાછા મોકલી સમુદ્રદત્ત પોતે દેવીના મંદિરે ગયો. જેવો ત્યાં તેણે પ્રવેશ કર્યો કે ચાંડાળે તેને મારી નાંખ્યો.) જ પોતાના પુત્રનું મરણ થયું જાણીને સાગરપોત હૃદયફાટવાના કારણે મૃત્યુ પામ્યો. રાજાએ દામન્નકને ઘરનો સ્વામી બનાવ્યો. ભોગસમૃદ્ધિની પ્રાપ્તિ થઈ. એકવાર પરોઢિયે મંગલપાઠકોએ દામન્નકની આગળ ગીત ગાયું કે – “પાછળ આવી પડેલા એવા પણ અનર્થો તેવાને બહુગુણોવાળા 20 થાય છે, જેનો પક્ષ સુખ–દુઃખની પંક્તિનો સંબંધ કરનાર એવો યમદૂત વહન કરે છે.” (ભાવાર્થ : યમરાજ સુખ-દુઃખ આપનારો છે. આવો યમરાજ જેના પક્ષમાં હોય તેની ઉપર કરેલા અનર્થો પણ ઘણો ફાયદો આપનારા થાય છે.) આ સાંભળીને દામકે તે મંગલપાઠકોને લાખ રૂપિયા આપ્યા. આ પ્રમાણે ત્રણવાર તે મંગલપાઠકોએ દામન્નકની સ્તુતિ કરતા ત્રણ લાખ રૂપિયા દામકે તેઓને આપ્યા. રાજાએ વાત સાંભળી. આટલું બધું દ્રવ્ય આપવાથી આશ્ચર્ય પામેલા રાજાએ દામન્નકને કારણ 25 પૂછ્યું. ત્યારે દામન્નકે બાળપણથી લઈને અત્યાર સુધીનું સંપૂર્ણ જીવનવૃત્તાન્ત કહ્યું. રાજા ખુશ થયો. ५३. प्रविष्टः, विषाऽनेन विवाहिता, आगतः सागरपोतः, मातृगृहाचनिकायै विसर्जनं, सागरपोतस्य पुत्रमरणं श्रुत्वा सागरपोतः हृदयस्फोटनेन मृतः, राज्ञा दामन्नको गृहस्वामी कृतः, भोगसमृद्धिर्जाता, अन्यदा च पर्वापराह्नि माङ्गलिकैः पुरतस्तस्योद्गीतं-अनुपुङ्खमापतन्तोऽप्यनस्तस्य बहुगुणा भवन्ति । सुखदुःखकक्षपुटको यस्य कृतान्तो वहति पक्षं ॥१॥ श्रुत्वा शतसहस्रं माङ्गलिकाय ददाति, एवं त्रीन् वारान् त्रीणि शतसहस्राणि, 30 राज्ञा श्रुतं, पृष्टेन सर्वं शिष्टं राजे, तुष्टेन Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૭) रैण्णा सेट्ठी ठावितो, बोधिलाभो, पुणो धम्माणुट्टाणं देवलोगगमणं, एवमादि परलोए । अ सुद्धेण पच्चक्खाणेण देवलोगगमणं पुणो बोधिलाभो सुकुलपच्चायाती सोक्खपरंपरेण सिद्धिगमणं, केसिंचि पुणो तेणेव भवग्गहणेण सिद्धिगमणं भवतीति । अत एव प्रधानफलोपदर्शनेनोपसंहरन्नाहपच्चक्खाणमिणं सेविऊण भावेण जिणवरुद्दिनं । 5 पत्ता अनंतजीवा सासयसुक्खं लहुं मुक्खं ॥१६२३॥ व्याख्या- प्रत्याख्यानमिदं - अनन्तरोक्तं आसेव्य भावेन अन्तःकरणेन जिनवरोद्दिष्टंતીર્થરથિત, પ્રાસા અનન્તનીવા:, શાશ્વતાવ્યું શીઘ્ર મોક્ષમ્ ॥૬૨૩॥ આ—હવું પત્તું મુળनिरूपणायां ‘पच्चक्खाणम्मि कते' इत्यादिना दर्शितमेव पुनः किमर्थमिति ?, उच्यते, तत्र वस्तुतः प्रत्याख्यानस्वरूपद्वारेणोक्तं, इह तु लोकनीतित इति न दोष:, यद्वा इत एव द्वारादवतार्य 10 स्वरूपकथन एव प्रवृत्तिहेतुत्वात् तत्रोक्तं इत्यनपराध एवेत्यलं विस्तरेण । उक्तोऽनुगमः साम्प्रतं અને તેને નગરના શ્રેષ્ઠિ સ્થાને સ્થાપ્યો. (એકવાર જ્ઞાની ગુરુભગવંતનો સત્સંગ થતાં દામન્નકને પોતાનો પૂર્વભવ જાણવા મળ્યો. પૂર્વભવમાં કરેલા પચ્ચક્ખાણના પ્રભાવને જાણીને તેને ધર્મમાં રૂચિ ઊભી થઇ.) તે બોધિ પામ્યો. ફરી ધર્મનું આચરણ કર્યું. અંતે મૃત્યુ પામી દેવલોકમાં ગયો. આવા બધા પ્રકારનું ફળ પરલોકમાં પ્રાપ્ત થાય છે. અથવા શુદ્ધ પચ્ચક્ખાણના પ્રભાવે દેવલોકમાં ગમન 15 થાય, ફરી બોધિનો લાભ થાય, સુકુળમાં પાછા આવવું, આવા પ્રકારના સુખોની પરંપરાદ્વારા મોક્ષમાં ગમન થાય છે. કેટલાકોને વળી તે જ ભવમાં મોક્ષગમન થાય છે. અને આથી જ પ્રધાનફળને દેખાડવા સાથે ઉપસંહાર કરતાં કહે છે ૢ ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો. ટીકાર્થ : હમણાં જ કહેવાયેલા આ પ્રત્યાખ્યાનને અંતઃકરણથી સેવીને અનંતાજીવો તીર્થંકરકથિત 20 એવા શાશ્વતસુખવાળા મોક્ષને શીઘ્ર પામ્યા છે. ૧૬૨૩ શંકા ઃ ફળના નિરૂપણ સમયે પન્નવદ્ધામ્મિ તે.... (૧૫૯૬) વિગેરે ગાથાઓ દ્વારા આ ફળ જણાવ્યું હોવા છતાં ફરી શા માટે અહીં જણાવ્યું ? સમાધાન : પૂર્વે જે મોક્ષગમનનું ફળ જણાવ્યું તે ખરેખર તો પ્રત્યાખ્યાનના સ્વરૂપદ્વારા જ બતાવ્યું છે. (અર્થાત્ ત્યાં ફળ બતાવવાનું કોઇ પ્રયોજન નહોતું પરંતુ જ્યારે કોઇ વસ્તુનું નિરૂપણ 25 કરવાનું હોય ત્યારે તે વસ્તુના ફળનો પણ તે વસ્તુના સ્વરૂપનિરૂપણમાં સમાવેશ થતો હોવાથી પ્રત્યાખ્યાનના સ્વરૂપમાં જ તેના ફળનું નિરૂપણ કરી દીધું.) અહીં લોકનીતિથી કરેલું જાણવું. (અર્થાત્ લોકની નીતિ = નિયમ છે કે અંતે તે વસ્તુના ફળનું વર્ણન કરવું.) અથવા ફળનું વર્ણન એ તે વસ્તુમાં પ્રવૃત્તિ કરાવનાર હોવાથી આ દ્વારમાંથી લઇને ત્યાં ફળ વર્ણન કરેલું હોવાથી કોઇ દોષ નથી. તેથી વધુ વિસ્તારથી સર્યું. અનુગમ કહ્યો. 30 ૧૪. રાજ્ઞા શ્રેષ્ઠી સ્થાપિત:, વોધિન્નામ:, પુનર્ધમાંનુષ્ઠાન વેવતોામાં, વમવિ પરોવે । અથવા શુદ્ધેન ” प्रत्याख्यानेन देवलोकगमनं पुनर्बोधिलाभः सुकुलप्रत्यायातिः सौख्यपरम्परकेण सिद्धिगमनं, केषाञ्चित् पुनस्तेनैव भवग्रहणेन सिद्धिगमनं भवतीति । Page #298 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનનય શ્રી ૨૮૭ 10 नयाः, ते च नैगमसङ्ग्रहव्यवहारऋजुसूत्रशब्दसमभिरूद्वैवंभूतभेदभिन्नाः खल्वौघतः सप्त भवन्ति, स्वरूपं चैतेषामधस्तात् सामायिकाध्ययने न्यक्षेण प्रदर्शितमेवेति नेह प्रतन्यते, इह पुनः स्थानाशून्यार्थं एते ज्ञानक्रियान्तरभावद्वारेण समासतः प्रोच्यन्ते, ज्ञाननयः क्रियानयश्च, तत्र ज्ञाननयदर्शनमिदंज्ञानमेव प्रधानमैहिकामुष्मिकफलप्राप्तिकारणं, युक्तियुक्तत्वात्, तथा चाह - नायंमि गिण्हियव्वे अगिण्हियव्वंमि चेव अत्थंमि । जइयव्वमेव इइ जो उवएसो सो नओ नाम ॥१६२४॥ सव्वेसिपि नयाणं बहुविहवत्तव्वयं निसामित्ता । तं सव्वनयविसुद्धं जं चरणगुणट्ठिओ साहू ॥१६२५॥ | | કૃતિ પથ્યવરબ્રાનિનુત્તી સમા ॥ श्रीभद्रबाहुस्वामिविरचितं श्रीमदावश्यकसूत्रं सम्पूर्णम् ॥ व्याख्या-ज्ञाते-सम्यकपरिच्छिन्ने 'गेण्हितव्वे 'त्ति ग्रहीतव्ये उपादेये 'अगिण्हितव्वंमि'त्ति अग्रहीतव्ये अनुपादेये, हेय इत्यर्थः, चशब्दः खलुभयोर्ग्रहीतव्याग्रहीतव्ययोतित्वानुकर्षणार्थ, उपेक्षणीयसमुच्चयार्थो वा, एवकारस्त्ववधारणार्थः, तस्य चैवं व्यवहितः प्रयोगो द्रष्टव्यः, ज्ञात एव ग्रहीतव्ये अग्रहीतव्ये तथोपेक्षणीये च ज्ञात एव नाज्ञाते 'अत्थंमि 'त्ति अर्थ ऐहिकामुष्मिके, तत्रैहिको ग्रहीतव्यः, स्रक्चन्दनाङ्गनादिः अग्रहीतव्यो विषशस्त्रकण्टकादिः उपेक्षणीयस्तृणादिः 15 હવે નયો કહેવાય છે. અને તે નયો નૈગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત એમ ઓઘથી સાત પ્રકારના છે. આ નયોનું સ્વરૂપ પૂર્વે સામાયિક અધ્યયનમાં વિસ્તારથી બતાવી ગયા હોવાથી અહીં તેનો વિસ્તાર કરતા નથી. છતાં અહીં સ્થાન શૂન્ય ન રહે તે માટે આ નયોનો જ્ઞાન અને ક્રિયામાં સમાવેશ કરી તે નયોને સંક્ષેપથી કહે છે. માટે આ સાતનયોનો જ્ઞાનનય અને ક્રિયાનયમાં સમાવેશ કરી તે બે નયોના મતો બતાવે છે. તેમાં પ્રથમ જ્ઞાનનયનો મત 20 જણાવે છે – જ્ઞાન જ યુક્તિયુક્ત હોવાથી ઐહિક–આમુખિકફલની પ્રાપ્તિનું કારણ છે. આ જ વાત કહે છે ; ગાથાર્થ : ટીકાર્ય પ્રમાણે જાણવો. # જ્ઞાનનય 8 ટીકાર્ય : જે ગ્રહણયોગ્ય = ઉપાદેય છે અને જે અગ્રહણયોગ્ય = હેય છે તે, “વ' શબ્દ 25 ગ્રહણયોગ્ય અને અગ્રહણયોગ્ય બંનેમાં જ્ઞાતપણાને જણાવનારો છે. અથવા ઉપેક્ષણીય અર્થનો સમુચ્ચય કરનારો જાણવો. ‘વ’ પછી રહેલ ‘વ’ શબ્દ અવધારણ અર્થવાળો જાણવો. અને તેનો સંબંધ અન્ય સ્થાને (= જ્ઞાતે પછી) કરવો. તેથી સંપૂર્ણ અર્થ આ પ્રમાણે જાણવો – જણાયેલા એવા જ ઉપાદેય, હેય અને ઉપેક્ષણીય ઐહિક–આમુખિક અર્થમાં ઐહિક–આમુખિકલની પ્રાપ્તિના અર્થી એવા જીવે પ્રયત્ન કરવો જ જોઈએ, અર્થાત્ પ્રવૃત્તિ વિગેરરૂપ પ્રયત્ન કરવો જોઇએ. અહીં ઐહિક 30 ઉપાદેય તરીકે પુષ્પ વિગેરેની માળા, ચંદન, સ્ત્રી, વિગેરે જાણવા. હેય તરીકે વિષ, શસ્ત્ર, કાંટો વિગેરે જાણવા. અને ઉપેક્ષણીય તરીકે તણખલા વિગેરે જાણવા. Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૩) आमुष्मिको ग्रहीतव्यः सम्यग्दर्शनादिरग्रहीतव्यो मिथ्यात्वादिरुपेक्षणीयो विपक्षाभ्युदयादिरिति, तस्मिन्नर्थे यतितव्यमेव इति-ऐहिकामुष्मिकफलप्राप्त्यार्थिना सत्त्वेन यतितव्यमेव, प्रवृत्त्यादिलक्षणः प्रयत्नः कार्य इत्यर्थः । इत्थं चैतदङ्गीकर्त्तव्यं, सम्यग्ज्ञाने वर्तमानस्य फलाविसंवाददर्शनात्, तथा चान्यैरप्युक्तम्-"विज्ञप्तिः फलदा पुंसां, न क्रिया फलदा मता । मिथ्याज्ञानात् प्रवृत्तस्य, 5 फलासंवाददर्शनात् ॥१॥" तथाऽऽमुष्मिकफलप्राप्त्यर्थिनाऽपि ज्ञान एव यतितव्यं, तथाऽऽगमोऽप्येवमेव व्यवस्थितः, यत उक्तं-"पेंढमं णाणं ततो दया, एवं चिट्ठति सव्वसंजते । अण्णाणी किं काहिति किं वा णाहिति छेयपावयं ? ॥१॥" इतश्चैतदेवमङ्गीकर्तव्यं यस्मात् तीर्थकरगणधरैरगीतार्थानां केवलानां विहारक्रियाऽपि निषिद्धा, तथा चागम:-"गीतत्थो य विहारो बिदितो गीतत्थमीसितो भणितो । एत्तो ततियविहारो णाणुण्णातो जिणवरेहिं ॥१॥" न यस्मादन्धेनान्धः 10 समाकृष्यमाणः सम्यक्पन्थानं प्रतिपद्यत इत्यभिप्रायः । एवं तावत् क्षायोपशमिकं ज्ञानमधिकृत्योक्तं, क्षायिकमप्यङ्गीकृत्य विशिष्टफलसाधकत्वं तस्यैव विज्ञेयं, यस्मादहतोऽपि भवाम्भोधेस्तटस्थस्य दीक्षाप्रतिपन्नस्य उत्कृष्टतपश्चरणवतोऽपि न तावदपवर्गप्राप्तिः सञ्जायते यावज्जीवाद्यखिलवस्तु આમુમ્બિક ઉપાદેય તરીકે સમ્યગ્દર્શન વિગેરે, હેય તરીકે મિથ્યાત્વ વિગેરે અને ઉપેક્ષણીય. તરીકે પોતાના શત્રુનો અભ્યદય વિગેરે જાણવા. આમ અજ્ઞાત નહીં પરંતુ જ્ઞાત એવા જ ઉપાદેય 15 વિગેરેમાં યત્ન કરવો જોઇએ. અને આ વાત આ પ્રમાણે જ સ્વીકારવી, કારણ કે સમ્યજ્ઞાનમાં વર્તતાને જ ફલની એકાંતે પ્રાપ્તિ થતી દેખાય છે. તથા બીજાઓ પણ કહ્યું છે – “માણસોને જ્ઞાન જ ફલને આપનાર છે, પણ ક્રિયા ફલને આપનારી મનાઈ નથી, કારણ કે મિથ્યાજ્ઞાનથી પ્રવૃત્ત થયેલાને ફલની અપ્રાપ્તિ થતી દેખાય છે. ” તથા આમુખિક ફળની પ્રાપ્તિના અર્થી એવાએ પણ જ્ઞાનમાં જ યત્ન કરવો જોઇએ. તથા આગમ 20 પણ જ્ઞાનમાં જ યત્ન કરવાનું કહે છે, કારણ કે કહ્યું જ છે – “પ્રથમ જ્ઞાન, પછી ક્રિયા. આ પ્રમાણે સર્વ સાધુઓ રહે, કારણ કે અજ્ઞાની શું કરી શકવાનો છે? અથવા શું પાપ અને શું પુણ્ય એ અજ્ઞાની કેવી રીતે જાણી શકવાનો છે? I૧” (દશ. વૈ. - અ. ૪). “જ્ઞાન જ મહત્વનું છે –' એ વાત જ સ્વીકારવા યોગ્ય છે, કારણ કે તીર્થકર–ગણધરોએ એકલા એવા અગીતાર્થોની વિહારક્રિયાનો પણ નિષેધ કરેલ છે. તે આગમવચન આ રહ્યું – “પ્રથમ ગીતાર્થનો વિહાર, બીજો ગીતાર્થમિશ્રિત વિહાર 25 અનુજ્ઞાત છે. આ બે સિવાય ત્રીજો વિહાર જિનેશ્વરોવડે અનુજ્ઞાત નથી. ” ભાવાર્થ એટલો જ છે કે – એક આંધળો બીજો આંધળાને સમ્યગુ માર્ગ દેખાડી શકતો નથી. (માટે જ્ઞાન પ્રાપ્ત કરવામાં જ યત્ન કરવા યોગ્ય છે.) આ લાયોપથમિકજ્ઞાનને આશ્રયીને વાત કરી. ક્ષાયિકજ્ઞાનને આશ્રયીને પણ જ્ઞાન જ વિશિષ્ટફળને સાધી આપનારું જાણવા યોગ્ય છે, કારણ કે ભવસમુદ્રના કિનારે આવેલા, દીક્ષાને પ્રાપ્ત કરી ચૂકેલા, ઉત્કૃષ્ટ એવા તપ અને ચારિત્રનું પાલન 30 કરનારા એવા પણ અરિહંતોને ત્યાં સુધી મોક્ષની પ્રાપ્તિ થતી નથી, જ્યાં સુધી જીવ–અજવાદિ સંપૂર્ણ . ५५. प्रथमं ज्ञानं ततो दया एवं तिष्ठति सर्वसंयतः । अज्ञानी किं करिष्यति किं वा ज्ञास्यति छेकं पापकं वा ॥१॥ गीतार्थश्च विहारो द्वितीयो गीतार्थनिश्रितो भणितः । इतस्तृतीयविहारो नानुज्ञातो जिनवरैः ॥१॥ Page #300 -------------------------------------------------------------------------- ________________ દર્શનનય છે ૨૮૯ परिच्छेद्यरूपं केवलज्ञानं नोत्पन्नमिति, तस्मात् ज्ञानमेव प्रधानमैहिकामुष्मिकफलप्राप्तिकारणमिति "स्थितं 'इति जो उवदेसो सो णओ णाम 'त्ति इति-एवं उक्तेन न्यायेन य उपदेशः ज्ञानप्राधान्यख्यापनपरः स नयो नाम ज्ञाननय इत्यर्थः । अयं च नामादौ षड्विधप्रत्याख्याने ज्ञानरूपमेव प्रत्याख्यानमिच्छति, ज्ञानात्मकत्वादस्य, क्रियारूपं तु तत्कार्यत्वात् तदायतत्त्वान्नेच्छति, गुणभूतं चेच्छतीति गाथार्थः ॥१६२४॥ उक्तो ज्ञाननयोऽधुना क्रियानयावसरः, तद्दर्शनं चेदं-क्रियैव प्रधानं ऐहिकामुष्मिक- 5 फलप्राप्तिकारणं, युक्तियुक्तत्वात्, तथा चायमप्युक्तलक्षणमेव स्वपक्षसिद्धये गाथामाह-'णायम्मि गेण्हितव्वे' इत्यादि, अस्याः क्रियानयदर्शनानुसारेण व्याख्या-ज्ञाते ग्रहीतव्ये अग्रहीतव्ये चैवमर्थ ऐहिकामुष्मिकफलप्राप्त्यर्थिना यतिलव्यमेव, न यस्मात् प्रवृत्त्यादिलक्षणप्रयत्नव्यतिरेकेण ज्ञानवतोऽप्यभिलषितार्थावाप्तिर्दृश्यते, तथा चान्यैरप्युक्तं-"क्रियैव फलदा पुंसां, न ज्ञानं फलदं मतम् । यतः स्त्रीभक्ष्यभोगज्ञो, न ज्ञानात् सुखितो भवेत् ॥१॥" तथाऽऽमुष्मिकफलप्राप्त्यार्थिनाऽपि 10 क्रियैव कर्त्तव्या, तथा मुनीन्द्रवचनमप्येवं व्यवस्थितं, यत उक्तम्-"चेइयकुलगणसंघे आयरियाणं च पवयण सुए य । सव्वेसुवि तेण कयं तवसंजममुज्जमंतेणं ॥१॥" इतश्चैतदेवमङ्गीकर्तव्यम्વસ્તુને જાણવારૂપ કેવલજ્ઞાને તેમને ઉત્પન્ન થાય નહીં. તેથી જ્ઞાન જ ઐહિક–આમુખિકફલની પ્રાપ્તિનું પ્રધાન કારણ છે એ વાત સ્થિર થઇ. આ પ્રમાણેનો જે જ્ઞાનની પ્રધાનતા જણાવવામાં તત્પર એવો ઉપદેશ છે તે જ્ઞાનન્ય છે. આ જ્ઞાનનય નામાદિ છ પ્રકારના પ્રત્યાખ્યાનમાં જ્ઞાનરૂપ (= 15 પ્રત્યાખ્યાનના પરિણામરૂપ) પ્રત્યાખ્યાનને જ ઇચ્છે છે, કારણ કે તે પ્રત્યાખ્યાન જ્ઞાનાત્મક છે. જ્યારે ક્રિયારૂપ પ્રત્યાખ્યાન જ્ઞાનરૂપ પ્રત્યાખ્યાનનું કાર્ય હોવાથી જ્ઞાનને આધીન છે. માટે આ જ્ઞાનનય ક્રિયારૂપ પ્રત્યાખ્યાનને મુખ્યરૂપે ઇચ્છતો નથી, ગૌણરૂપ ઇચ્છે પણ છે. ૧૬૨૪ જ્ઞાનનય કહ્યો. ક ક્રિયાનય જે હવે ક્રિયાનયનો અવસર છે. તેની માન્યતા આ પ્રમાણે છે– ક્રિયા એ જ “ઐહિક આમુખિકફલની 20 પ્રાપ્તિનું પ્રધાન કારણ છે કારણ કે તે જ યુક્તિયુક્ત છે. આ નય પણ પોતાના પક્ષની સિદ્ધિ માટે ઉપરોક્ત ગાથા જ જણાવે છે. ‘યંગ ઈન્દ્રિયળે...' ઇત્યાદિ, ક્રિયાનય આ ગાથાની વ્યાખ્યા આ પ્રમાણે કરે છે – ઉપાદેય, હેય એવા અર્થોમાં ઐહિક–આમુખિકફલની પ્રાપ્તિના અર્થી જીવે યત્ન જ કરવા યોગ્ય છે. (જ્ઞાનનય જ્ઞાતે વ' એ પ્રમાણે “જ' કાર જ્ઞાન સાથે જોડે છે. ક્રિયાનય “જ' કાર યત્ન શબ્દ સાથે જોડે છે.) કારણ કે ઉપાદેયમાં પ્રવૃત્તિ, હેયથી નિવૃત્તિ વિગેરે રૂપ પ્રયત્ન વિના 25 જ્ઞાનવાળાને પણ ઇચ્છિત અર્થની પ્રાપ્તિ થતી દેખાતી નથી. અન્યોવડે પણ કહેવાયેલું છે – “પુરુષોને ક્રિયા જ ફળ આપનારી છે, જ્ઞાન ફળ આપનારું છે એવું મનાયું નથી, કારણ કે સ્ત્રીભોગ, ભક્ષ્યભોગને જાણનારો એકલા જ્ઞાનમાત્રથી સુખી થતો નથી લા” તથા આમુખિકફલની પ્રાપ્તિના અર્થીને ક્રિયા જ કરવા યોગ્ય છે અને જિનેશ્વરોનું વચન પણ ક્રિયાના મહત્વને જ જણાવનારા તરીકે રહેલું છે. તે આ પ્રમાણે – “ચૈત્ય, કુલ, ગણ, સંઘ, આચાર્ય, પ્રવચન, શ્રત આ બધાનું કર્તવ્ય તેણે કર્યું 30 છે, જે તપસંયમમાં ઉદ્યમી છે. (અર્થાત્ ચૈત્યાદિની ભક્તિ દ્વારા જે કર્મક્ષય પ્રાપ્ત થાય છે તેટલો ५६. चैत्यकुलगणसङ्के आचार्येषु च प्रवचने श्रुते च । सर्वेष्वपि तेन कृतं तपःसंयमयोरुद्यच्छता ॥१॥ Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ * આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૭) यस्मात् तीर्थकरगणधरैः क्रियाविकलानां ज्ञानमपि विफलमेवोक्तं, तथा चागमः - " "सुबहुपि सुयमहीयं किं काही चरणविप्पहीणस्स ? | अंधस्स जह पलित्ता दीवसयसहस्सकोडीवि ॥१॥" दृशिक्रियाविकलत्वात् तस्येत्यभिप्रायः । एवं तावत् क्षायोपशमिकं चारित्रमङ्गीकृत्योक्तं, चारित्रं क्रियेत्यनर्थान्तरं, क्षायिकमप्यङ्गीकृत्य प्रकृष्टफलसाधकत्वं तस्यैव विज्ञेयं, यस्मादर्हतोऽपि भगवतः समुत्पन्न - 5 केवलज्ञानस्यापि न तावत् मुक्त्यवाप्तिः सञ्जायते यावदखिलकर्मेन्धनानलभूता ह्रस्वपञ्चाक्षरोद्गिरणमात्रकालावस्थायिनी सर्वसंवररूपा चारित्रक्रिया नावाप्तेति, तस्मात् क्रियैव प्रधानमैहिकामुष्मिकफलप्राप्तिकारणमिति य उपदेशः - क्रियाप्राधान्यख्यापनपरः स नयो नाम क्रियानय इत्यर्थः । अयं च नामादौ षड्विधे प्रत्याख्याने क्रियारूपमेव प्रत्याख्यानमिच्छति, तदात्मकत्वादस्य, ज्ञानं तु तदर्थमुपादीयमानत्वादप्रधानत्वान्नेच्छति गुणभूतं चेच्छतीति गाथार्थः । उक्तः क्रियानयः । इत्थं ज्ञानक्रियानयस्वरूपं श्रुत्वाऽविदिततदभिप्रायो विनेयः संशयापन्नः सन्नाह-किमत्र तत्त्वं ?, पक्षद्वयेऽपि युक्तिसम्भवाद्, आचार्यः पुनराह - 'सव्वेसिं 'गाहा, अथवा ज्ञानक्रियानयमतं કર્મક્ષય તપ અને સંયમમાં ઉદ્યમી જીવ પ્રાપ્ત કરે છે. તપ અને સંયમ ક્રિયારૂપ છે, માટે ક્રિયા જ મહત્ત્વની છે, જ્ઞાન નહિ.) ।૧।।’ આથી જ ક્રિયાનું મહત્ત્વ છે એ વાત સ્વીકારવા યોગ્ય છે, કારણ કે તીર્થંકર–ગણધરોએ ક્રિયાથી રહિત એવા જીવોનું જ્ઞાન નિષ્ફળ બતાવ્યું છે. આ રહ્યું તે વચન – 15 ‘ઘણું બધું ભણાયેલું એવું પણ શ્રુત ચારિત્રથી રહિત જીવને શું કામનું છે? (અર્થાત્ કોઇ કામનું નથી. જેમ કે) બળતા એવા લાખો, કરોડો દીપકો આંધળી વ્યક્તિને શા કામના ? કોઇ કામના નથી. ।।૧।।'' કારણ કે તે આંધળી વ્યક્તિ જોવારૂપી ક્રિયાથી રહિત છે. આ વાત થઇ ક્ષાયોપૃશમિકચારિત્રને આશ્રયીને. (અરે ! તમે તો ક્રિયાનું મહત્ત્વ બતાવવા માંગો છો ચારિત્ર ક્યાંથી વચ્ચે આવ્યું ? હે આર્ય !) ચારિત્ર અને ક્રિયા એ સમાનાર્થી શબ્દો જ છે. 10 ક્ષાયિકચારિત્રને આશ્રયીને વિચારીએ તો પણ ક્રિયા જ વિશિષ્ટફળને સાધી આપનારી જાણવા યોગ્ય છે, કારણ કે કેવલજ્ઞાન ઉત્પન્ન થયા પછી પણ અરિહંત ભગવંતોને ત્યાં સુધી,મોક્ષપ્રાપ્તિ થતી નથી, જ્યાં સુધી સંપૂર્ણ કર્મરૂપ ઇંધણ માટે અગ્નિસમાન, હૃસ્વપંચાક્ષરોના ઉચ્ચારણ જેટલો કાળ રહેનારી એવી સર્વસંવ૨રૂપ ચારિત્રક્રિયાની પ્રાપ્તિ થાય નહીં. તેથી ક્રિયા જ ઐહિક—આમુષ્મિકફલ પ્રાપ્તિનું પ્રધાન કારણ છે, એ વાત નક્કી થઇ. આ પ્રમાણેનો જે ઉપદેશ છે અર્થાત્ ક્રિયાની પ્રધાનતા 25 જણાવનાર જે ઉપદેશ છે તે ક્રિયાનય છે અને તે નામાદિ છ પ્રકારના પ્રત્યાખ્યાનમાંથી ક્રિયારૂપ પ્રત્યાખ્યાનને જ ઇચ્છે છે, કારણ કે તે ક્રિયાત્મક છે. જ્યારે જ્ઞાન એ ક્રિયા માટે જ ગ્રહણ કરવાનું હોવાથી અપ્રધાન છે. તેથી આ નય જ્ઞાનને પ્રધાનરૂપે ઇચ્છતો નથી, ગૌણરૂપે ઇચ્છે પણ છે. ॥૧૬૨૫|| ક્રિયાનય કહ્યો. 20 અવતરણિકા : આ પ્રમાણે જ્ઞાનનય અને ક્રિયાનયના સ્વરૂપને જાણીને સંશયને પામેલો અને 30 આ નયોના અભિપ્રાય(ભાવાર્થ)ને નહિ જાણતો શિષ્ય પ્રશ્ન કરે છે કે – “અહીં વાસ્તવિકતા શું છે ? અર્થાત્ જ્ઞાન મહાન કે ક્રિયા મહાન, કારણ કે બંને પક્ષમાં યુક્તિઓ પ્રાપ્ત થાય છે. આચાર્ય ५७. सुबह्वपि श्रुतमधीतं किं करिष्यति चरणविप्रहीणस्य । अन्धस्य यथा प्रदीप्ता दीपशतसहस्रकोट्यंपि ॥ १ ॥ Page #302 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણનય * ૨૯૧ प्रत्येकमभिधायाधुना स्थितपक्षमुपदर्शयन्नाह - ' सव्वेसिंपि गाहा व्याख्या -' सर्वेषा 'मिति मूलनयानां अपिशब्दात् तद्भेदानां च नयानां - द्रव्यास्तिकादीनां बहुविधवक्तव्यतां - सामान्यमेव विशेषा एव उभयमेवानपेक्षं इत्यादिरूपां अथवा नामादीनां नयानां कः कं साधुमिच्छतीत्यादिरूपां निशम्य - श्रुत्वा तत् सर्वनयविशुद्धं - सर्वनयसम्मतं यच्चरणगुणस्थितः साधुः यस्मात् सर्वे नया एव भावनिक्षेपमिच्छन्तीति गाथार्थः ॥ १६२५॥ 5 ।। शिष्यहितायां प्रत्याख्यानविवरणं समाप्तमिति ॥ "व्याख्यायाध्ययनमिदं यदवाप्तमिह शुभं मया पुण्यम् । शुद्धं प्रत्याख्यानं लभतां भव्यो जनस्तेन ॥१॥" ॥ समाप्ता चेयं शिष्यहितानामावश्यकटीका ॥ कृति: सिताम्बराचार्यजिनभद्रनिगदानुसारिणो विद्याधरकुलतिलकाचार्यजिनदत्तशिष्यस्य धर्मतो 10 जाइणीमहत्तरासूनोरल्पमतेराचार्यहरिभद्रस्य । “યવિહોત્સૂત્રમજ્ઞાનાત્, વ્યાવ્યાત તદ્ નદુશ્રુતૈ:। क्षन्तव्यं कस्य सम्मोहः, छद्मस्थस्य न जायते ? ॥ १ ॥ " જવાબમાં સવ્વેસિપિ... ગાથા જણાવે છે. અથવા જ્ઞાન—ક્રિયાનયમાં દરેકનાં મત કહીને હવે સ્થિતપક્ષને બતાવતા કહે છે ♦ દ્રવ્યાસ્તિક વિગેરે સર્વ મૂળનયોની પણ અને ‘વિ’ શબ્દથી દ્રવ્યાર્થિકાદિના 15 ભેદોની (વક્તવ્યતાને સાંભળીને.., તે વક્તવ્યતા કેવા પ્રકારની છે ? તે કહે છે —) જગતવર્તી સર્વ વસ્તુઓ સામાન્યરૂપે જ છે અથવા જગતવર્તી સર્વ વસ્તુઓ વિશેષરૂપે જ છે, અથવા ઉભયરૂપ છે પણ એકબીજાથી નિરપેક્ષ છે (એટલે કે કેટલાક નયની અપેક્ષાએ જગતમાં સામાન્ય અને વિશેષ બંને રૂપે વસ્તુઓ છે પણ તે સામાન્યરૂપ વસ્તુ તદ્દન જુદી અને વિશેષરૂપ વસ્તુ તદ્દન જુદી, એકબીજાની અપેક્ષા વિનાની છે.) આવા પ્રકારની ઘણી વક્તવ્યતાઓને અથવા નામ—સ્થાપના વિગેરે નયોમાંથી 20 કયો નય કયા સાધુને ઇચ્છે છે ? વિગેરે (એટલે કે કોને સાધુ માને ? વેષધારી ને કે... વિગેરે) એવી ઘણા પ્રકારની વક્તવ્યતાને સાંભળીને, જે સાધુ ચરણ = મૂળગુણમાં અને ગુણ=ઉત્તરગુણમાં સ્થિત છે, અર્થાત્ આંતરિકપરિણામો અને બાહ્યઆચારોથી યુક્ત છે તે સાધુ જ સર્વનયોને સમ્મત છે, કારણ કે સર્વનયો ભાવનિક્ષેપને તો ઇચ્છે જ છે. ૧૬૨૫|| = શિષ્યહિતાટીકાને વિશે પ્રત્યાખ્યાનનું વિવરણ સમાપ્ત થયું. આ અધ્યયનનું વ્યાખ્યાન કરીને 25 અહીં મારાવડે જે શુભપુણ્ય પ્રાપ્ત કરાયું છે, તેનાવડે ભવ્યજીવો શુદ્ધપ્રત્યાખ્યાનને પ્રાપ્ત કરો ॥૧॥ શિષ્યહિતાનામની આવશ્યકટીકા પૂર્ણ થઇ. શ્વેતાંબરાચાર્યજિનભદ્રના વચનને અનુસરનારા, વિદ્યાધરકુલમાં તિલક સમાન એવા જિનદત્તસૂરિના શિષ્ય, ધર્મથી યાકિનીમહત્તરાના પુત્ર, અલ્પમતિવાળા એવા આચાર્યહરિભદ્રની આ કૃતિ = ટીકા જાણવી. અજ્ઞાનથી જે અહીં ઉત્સૂત્ર વ્યાખ્યાન કર્યું હોય તેની બહુશ્રુતોએ ક્ષમા 30 આપવી, કારણ કે છદ્મસ્થ એવા કોને સંમોહ ન થાય ? ॥૧॥ આવશ્યકસૂત્રની આ સુબોધ્ય એવી Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ * આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૭) “यदर्जितं विरचयता सुबोध्यां पुण्यं मयाऽऽवश्यकशास्त्रटीकाम् । भवे भवे तेन ममैवमेव, भूयाज्जिनोक्तानुमते प्रयासः ॥२॥ अन्यच्च सन्त्यज्य समस्तसत्त्वा, मात्सर्यदुःखं भवबीजभूतम् । सुखात्मकं मुक्तिपदावहं च, सर्वत्र माध्यस्थमवाप्नुवन्तु ॥३॥ " समाप्ता चेयमावश्यकटीका। द्वाविंशतिः सहस्त्राणि, प्रत्येकाक्षरगणनया ( संख्यया ) । अनुष्टुप्छन्दसा मानमस्या उद्देशतः कृतम् ॥१॥ अंकतोऽपि ग्रन्थानं २२००० इति निर्युक्तिगाथाक्रमाङ्काद् १४१९ तमादारभ्य १६२५ क्रमाङ्कं यावदावश्यकसूत्रस्य सनिर्युक्तिहरिभद्रीयवृत्तेर्गुर्जरानुवादस्याऽयं सप्तमो विभागः समाप्तः तेन सह तपागच्छगगनें सर्वदिक्षु प्रसरद्यशोभिः श्वेताम्बराचार्यैः सिद्धान्तदिवाकर श्रीमद्विजयघोषसूरिप्रभृतिभिर्दत्तयुगप्रधानाचार्य10 समपदानां शासनप्रभावकानां सिद्धान्तमहोदधिश्रीमद्विजयप्रेमसूरीश्वरशिष्यवर्याणां मत्पितामहगुरूणां पंन्यासप्रवराणां श्रीमच्चन्द्रशेखरविजयानां शिष्यरत्नानां ज्ञानप्रेमीणां पूज्यपंन्यासप्रवर श्रीजितरक्षितविजयानां शिष्येण स्वल्पमतिनाऽऽर्यरक्षितविजयेन विरचितो राजप्रभावकानाञ्च श्रीमद्विजयरत्नसुन्दरसूरीणां शिष्यरत्नेन कुशाग्रबुद्धिमता मुनिश्रीभव्यसुन्दरविजयेन संशोधितः संवत् २०६४ तमवर्षे कार्तिक कृष्णपक्षप्रतिपद्दिने नवसारीनगरे प्रारब्धोऽयं सप्तभागमयो गुर्जरानुवादः संवत् 15 २०६८ तमवर्षे कार्तिककृष्णपक्षप्रतिपद्दिने पालिताणानगरे समाप्तः । शुभं भवतु ॥ 5 ટીકાને રચતી વેળાએ મેં જે શુભ પુણ્ય પ્રાપ્ત કર્યું છે તેના દ્વારા દરેક ભવમાં જિનોક્તશાસ્ત્રમાં મારો આવા પ્રકારનો જ પ્રયાસ થાઓ ।।૨।। અને બીજું સંસારના બીજસમાન એવા માત્સર્યના દુઃખને છોડીને સર્વજીવો સુખાત્મક અને મુક્તિપદને લાવી આપનાર એવા ઉદાસીનભાવને પામો. ॥૩॥ આ પ્રમાણે નિ. ગા. ૧૪૧૯ થી લઇ ૧૬૨૫ સુધીમાં નિર્યુક્તિસહિતની હરિભદ્રીયટીકાના 20 ગુજરાતી અનુવાદનો આ સાતમો ભાગ પૂર્ણ થયો. તેની સાથે તપાગચ્છરૂપી ગગનમાં ચારે દિશાઓમાં જેમનો યશ પ્રસરી રહ્યો છે એવા સિદ્ધાન્તદિવાક૨શ્રીમદ્વિજયજયઘોષસૂરિ વિગેરે શ્વેતાંબરઆચાર્યોવડે જેમને ‘યુગપ્રધાનઆચાર્યસમ' પદવી અપાયેલી છે એવા શાસનપ્રભાવક સિદ્ધાન્તમહોદધિશ્રીમદ્વિજયપ્રેમસૂરીશ્વરજીના શિષ્યવર્ય અને મારા દાદાગુરુદેવશ્રી પૂજ્યપાદ પંન્યાસપ્રવર શ્રીમદ્ ચન્દ્રશેખરવિજયજીના શિષ્યરત્ન, જ્ઞાનપ્રેમી પૂજ્ય પંન્યાસ શ્રીજીતરક્ષિતવિજયજીના સ્વલ્પમતિ25 સ્વલ્પબોધવાળા આર્યરક્ષિતવિજયનામના શિષ્યદ્વારા રચાયેલ અને રાજપ્રભાવક પૂજ્યપાદ શ્રીમદ્વિજયરત્નસુંદરસૂરીશ્વરજીના શિષ્યરત્ન કુશાગ્રબુદ્ધિવાળા એવા પૂજ્ય મુનિશ્રીભવ્યસુંદરવિજયદ્વારા સંશોધિત, સંવત્ ૨૦૬૪ વર્ષના કાર્તિકવદી એકમે નવસારીનગરે આરંભેલ એવો આ સાતભાગનો ગુજરાતી અનુવાદ સંવત્ ૨૦૬૮ વર્ષના કાર્તિકવદી એકમે પાલીતાણાનગરમાં સમાપ્ત થયો. મો Page #304 -------------------------------------------------------------------------- ________________ परिशिष्टम् - १ श्रीमन्मलधारगच्छीयश्रीमद्धेमचन्द्रसूरिसूत्रितं हरिभद्रीयावश्यकवृत्तिटीप्पणकम् ननु त्रयस्त्रिंशदाशातनापर्यन्तान्येव प्रतिक्रमणस्थानानि उतान्यान्यपि सन्तीत्याशङ्याह-'एयं सुत्तनिबद्ध 'मित्यादि (१-४), व्याख्या-एतत्तावत्पूर्व दिग्मात्रप्रदर्शनाय सूत्रनिबद्धं प्रतिक्रमणस्थान- 5 कदम्बकमुक्तं, न चैतावदेवैतदिति मन्तव्यं अपरस्यापि चतुस्त्रिंशदादेरनन्तपर्य्यवसानस्य प्रतिक्रमणस्थानस्यार्थतोऽत्र सूचितत्वात्, तदपि चासंमोहार्थमोघतः-सामान्येनाहं प्रवक्ष्यामीतिगाथार्थः, यथाप्रतिज्ञातमाह 'तेत्तीसाए' गाहा (१-५), त्रयस्त्रिंशदाशातनास्थानेभ्य उपरि चतुस्त्रिंशद्वचना(बुद्धा)तिशेषाःचतुस्त्रिंशत्तीर्थक्करातिशयाः प्रतिक्रमणीयत्वेन वक्तव्याः ते च प्रतीता एव, तथा पञ्चत्रिंशद्वचनातिशया वक्तव्याः, तेषां च स्वरूपं न विवियते विशिष्टसम्प्रदायाभावात्, तथा षट्त्रिंशदुत्तराध्ययनानि वाच्यानीति- 10 गाथार्थः । इदानीं शतस्थानकं यावद्गाथार्द्धनातिदेशमाह-एवं यथा समवाये तथैव सप्तत्रिंशदादिस्थानानि तावद्वक्तव्यानि यावच्छतस्थानके "सइभिसयानक्खत्ते सयतारे पन्नत्ते" इति । साम्प्रतमुत्तरार्द्धन शतस्थानकादुपर्यपि प्रतिक्रमणस्थानानि पश्यन्नतिबहुत्वेन तद्भणने सामर्थ्यमपश्यन्नतिदेशमाह-इति सङ्ख्येयैरसङ्ख्येयैरनन्तैश्च परमाणुस्कन्धजीवराश्यादिभिः स्थानैः कृत्वा यः संयमस्यासंयमस्य वा सम्बन्धित्वेन प्रतिषिद्धाद्याचरणरूपोऽतिचारस्तस्य भवति प्रतिक्रमणमित्युत्तरगाथायां संटङ्कः। तेत्तीसेहिं 15 तु ताणि पुणो 'त्ति (१-८) तानि पुनः संख्येयासंख्येयानन्तानि प्रतिक्रमणस्थानानि त्रयस्त्रिंशदाशातनारूपेष्वन्तर्गतानि साण्यपि नियमाद् भवन्तीति उत्तरगाथायां सम्बन्धः, पक्षान्तरमाह-'सव्वो वऽइयारगणो'इत्यादि (१-९), इदमुक्तं भवति-किञ्चास्माकं मतेन त्रयस्त्रिंशदाशातनापदेष्वपान्तरालिकान्तर्भावेन तान्यपि हि आशातनापदान्यपरोऽपि च द्विकसंयोगादिको य एष "पडिक्कमामि दोहि बंधणेहि" इत्यादिपदोपात्तः संख्येयासंख्येयानन्तपदैश्चानन्तरनिर्दिष्टः स सर्वोऽप्येकविधस्यासंयमस्य 20 'पडिक्कमामि एगविहे असंयमे' इत्यादिपदोपात्तस्य भवति पर्यवसमूहो-भेदसमूहस्तत्प्रपञ्चः सर्वोऽप्येष भवतीत्यर्थः, इत्यनन्तरगाथायां मीलनीयं, उत्तरग्रन्थस्य सम्बन्धमाह-एवमतिचारशुद्धिं कृत्वा करोति नमस्कारमृषभादीनामितिगाथाचतुष्टयार्थः । वक्ष्यमाणद्रव्यवन्दनपरिहारायेति (८-६) जावंत केवि साहू रयहरणगोच्छेत्यत्र वक्ष्यमाणा ये साधवस्तेषां भावशून्यं द्रव्यवन्दनमिदं मा भूदिति विशेष्यतेमायामृषावर्जित इतिभावार्थः ॥ प्रतिक्रमणाध्ययनं समाप्तमिति ॥साम्प्रतं कायोत्सर्गनियुक्तिरारभ्यते- 25 सा च प्रायः सर्वैव सुगमा, नवरं निकायकायव्याख्यायां एवं जीवनिकायः सामान्येन निकायकायो भण्यते' इत्यादि (२४-२) एतदुक्तं भवति-एकाद्यसंख्येयान्तः पृथ्वीस्कन्धः कायत्वेन विवक्षितस्तदधिकोद्धरितसजातीयपृथ्वीकायिकप्रक्षेपे सोऽपि निकाय इत्युच्यते, एवमेकाद्यसंख्येयान्ताप्कायस्कन्धः कायः तदधिकोद्धरिताप्कायिकजीवप्रक्षेपे स एव निकायः, एवं तेजोवायुवनस्पतिष्वपि वाच्यं, एवं च * પ્રથમ અંક પાના નંબર અને બીજો અંક પંક્તિ નંબર સૂચવે છે. 30 Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ & મલધારીહેમચન્દ્રસૂરિકૃત ટીપ્પણક (ભાગ-૩) यद्यपि सर्वेष्वपि पृथिव्यादिभेदेषु प्रत्येकं निकायता लभ्यते तथापि सामान्येनेह सर्वोऽपि जीवसङ्घातो निकायत्वेन विवक्ष्यते, अन्यथा अनन्तरवक्ष्यमाणव्याख्यान्तरभेदाभावप्रसङ्गात्, ततश्च निकाय एव कायो निकायकाय इति कर्मधारयोऽत्र विधेयो, द्वितीयव्याख्याने तु षड्विधोऽपि पृथ्व्यादिभेदो निकायतया प्रत्येकं विवक्ष्यते, ततश्च निकायानां कायो निकायकाय इति षष्ठीतत्पुरुष इति व्याख्याद्वयस्य भेद इति । 5 'अनेन च धर्माधर्माकाशानामैकैकद्रव्यत्वादस्तिकायत्वानुपपत्तिरद्धासमयस्य चैकत्वादस्ति कायत्वापत्तिरिति एतत्परिहृतमवगन्तव्य'मित्यादि (२४-६), अयमत्र भावार्थ:-अत्र यदि कश्चिद् ब्रूयात्-ननु कायशब्दस्य निचयवाचित्वाद्धाधाकाशानां त्वेकैकद्रव्यरूपत्वादस्तिकायत्वानुपपत्तिरिति पञ्चास्तिकाया इत्ययुक्तं, अथैकरूपस्याप्यस्तिकायत्वमभ्युपगम्यते तीद्धासमयस्याप्येक रूपस्य तत्स्याद्, एवं च सति षडस्तिकायाः प्राप्नुवन्ति, एतद् गाथायां बहुप्रदेशग्रहणेनैवकारार्थेन 10 तुशब्देन च परिहतं, एतदुक्तं भवति-धर्माधाकाशानां बहुप्रदेशत्वस्यागमेऽनेकधा प्रतिपादितत्वेन निचयरूपताया अविरोधात्कायशब्दप्रवृत्तिरदुष्टैव, अद्धासमयस्य तु वर्तमानसमयमात्ररूपत्वान्निचयत्वायोगाद् आगमे च क्वचिदपि अनुक्तत्वान्न कायशब्दप्रवृत्तिरिति पञ्चैवास्तिकाया न हीना नाप्यधिका इति, गन्धहस्तिना तु कयाचिद्विवक्षया कालस्याप्यस्तिकायता उक्ता, सा त्विह न विवक्षितेति ॥ इह पाक्षिकक्षामणकसूत्राणि वृत्तिकृता न सामस्त्येन व्याख्यातान्यतः संक्षेपतः किञ्चिदव्याख्यायन्ते-तत्र च 15 वाचनावैचित्र्यदर्शनात् प्रत्यक्षरं सूत्रमभिलिख्यते-'इच्छामि खमासमणो ! अब्भुट्टिओमि अभितर पक्खिअं खामेडं, पन्नरसण्हं दिवसाणं पन्नरसण्हं राईणं जंकिंचि अपत्तियं परपत्तियं भत्ते पाणे विणए वेयावच्चे आलावे संलावे उच्चासणे समासणे अंतरभासाए उवरिभासाए जंकिंचि मज्झ विणयपरिहीणं सुहुमं वा बायरं वा तुब्भे जाणह अहं न याणामि तस्स मिच्छा मि दुक्कडं 'ति (९०-७), व्याख्या-'इच्छामि 'त्ति अभिलषामि क्षमयितुमितियोगः 'खमासमणो 'त्ति हे 20 क्षमाश्रमण !, ओकारान्तत्वं च प्राकृतत्वात्, न केवलमिच्छामि किन्तु 'अब्भुट्टिओमि'त्ति अभ्युत्थितोऽस्मि प्रारब्धोऽस्म्यहं, अनेनाभिलषितमात्रव्यपोहेन क्षमणक्रियायाः प्रारम्भमाह, 'अभितरपक्खिअंति पक्षाभ्यन्तरसम्भवमतिचारमिति गम्यते, क्षमयितुं-मर्षयितुमितिप्रस्तावना, क्षमणमेवाह"पन्नरसण्हं" पञ्चदशानां "दिवसाणं"ति दिनानां 'पन्नरसण्हं' पञ्चदशानां 'राईणं'ति रात्रीणां अभ्यन्तर इति शेषः, "जंकिंचि"त्ति यत्किञ्चित्सामान्यतो निरवशेषं वा "अपत्तिअं"ति प्राकृतत्वादप्रीतिकं25 अप्रीतिकमात्रं "परपत्तिअं" प्रकृष्टं अप्रीतिकं परप्रत्ययं वा-परहेतुकं उपलक्षणत्वादस्य आत्मप्रत्ययं चेति द्रष्टव्यं, भवद्विषये मम जातं भवतां वा मया जनितमिति वाक्यशेषः, "तस्स मिच्छामि दुक्कड"मिति सम्बन्धः, तथा भक्ते-भोजनविषये पाने-पानविषये विनये-अभ्युत्थानादिरूपे वैयावृत्त्ये-औषधपथ्यदानादिनोपष्टम्भकरणरूपे आलापे-सकृज्जल्पे संलापे-मिथः कथायां उच्चासने समासने चेति व्यक्तं अन्तरभाषायां-आराध्यस्य भाषमाणस्य अन्तरालभाषणरूपायां उपरिभाषायां-आराध्यभाषणानन्तरमेव 30 तदधिकभाषणरूपायां, इह समुच्चयार्थः चशब्दो लुप्तो द्रष्टव्यः, यत्किञ्चित्समस्तं सामान्यतो वा . "मज्झ"त्ति मम विनयपरिहीणं-शिक्षा वियुतत्वमनौचित्यमित्यर्थः सञ्जातमितिशेषः, विनयपरिहीणस्यैव सामस्त्यं सामान्यरूपतां वा दर्शयन्नाह-सूक्ष्मं वा बादरं वा, वाशब्दौ द्वयोरपि मिथ्यादुष्कृतविषयतातुल्यतो Page #306 -------------------------------------------------------------------------- ________________ परिशिष्टम् - १२८५ द्भावनार्थौ 'तुब्भे जाणह' त्ति यूयं जानीथ यत्किञ्चिदितिवर्त्तते "अहं न याणामि "त्ति अहं पुनर्न जानामि मूढत्वाद् यत् किञ्चिदिति वर्त्तत एव 'तस्स 'त्ति षष्ठीसप्तम्योरदादस्मिन् अप्रीतिकविषये विनयपरिहीणविषये च ‘मिच्छा मि दुक्कडं 'तिमिथ्या मे दुष्कृतमिति स्वदुश्चरित्रानुतापसूचकं स्वदोषप्रतिपत्तिसूचकं वा प्रतिक्रमणमिति परिभाषितं वाक्यं प्रयच्छामीतिशेषः, अथवा 'तस्स 'त्ति विभक्तिपरिणामात्तदप्रीतिकं विनयपरिहीणं च मिथ्यामोक्षसाधनविपर्ययभूतं वर्त्तते मे मम तथा दुष्कृतं पापमिति स्वदोषप्रतिपत्ति- 5 रूपमपराधक्षमणमिति । अत्राऽऽचार्य्यो ब्रूते - 'अहमवि खामेमि तुब्भे 'त्ति (९१-४), प्रतीतार्थमेवेदमिति । इह यथा राजानं पुष्पमाणवा - मङ्गलपाठका अतिक्रान्ते माङ्गल्यका बहु मन्यन्ते यदुत अखण्डितबलस्य ते सुष्ठु कालो गतोऽन्योऽप्येवमेवोपस्थितः । एवं पाक्षिकं विनयोपचारं द्वितीयक्षामणकसूत्रेण साधवः आचार्यस्य कुर्व्वन्ति, तच्चेदं - ' इच्छामि खमासमणो ! पिअं च मे जंभे हट्ठाणं तुट्ठाणं अप्पायंकाणं अभग्गजोगाणं सुसीलाणं सुव्वयाणं सायरियउवज्झायाणं नाणेणं 10 दंसणेणं चरित्तेणं तवसा अप्पाणं भावेमाणाणं बहुसुभेण भे दिवसो पोसहो पक्खो वइक्कतो कल्ला ज्जुवट्ठिओ सिरसा मणसा मत्थएण वंदामि" व्याख्या-तत्र इच्छामिअभिलषामि वक्ष्यमाणं वस्तु हे क्षमाश्रमण !, कुतोऽपि कारणादप्रियमपि किञ्चिदिष्यत इत्यत आहप्रियं - अभिमतं चशब्दः समुच्चये मे-मम, किं तदिच्छामि प्रियं चेत्याह- यद् भे-भवतां हृष्टानांरोगरहितानां तुष्टानां - तोषवतां अथवेदं हर्षातिरेकप्रतिपादनार्थमेकार्थिकपदद्वयोपादानं अल्पातङ्कानां - 15 अल्पशब्दस्याभाववचनत्वात्सद्योघातिरोगवर्जितानां सामान्येन वा नीरोगाणां स्तोकरोगाणां वा सर्व्वथा निरुजत्वस्यासंभवात् “अभग्गजोगाणं "ति अभग्नसंयमयोगानां 'सुसीलाणं सुव्वयाणं 'ति व्यक्तं, साचार्योपाध्यायानां-अनुयोगाद्याचार्य्योपाध्यायोपेतानां ज्ञानादिभिरात्मानं भावयतां बहुशुभेनअत्यर्थश्रेयसा ईषदूनशुभेन वा सर्व्वस्य शुभस्यासंभवात् 'भे 'इति भो भगवन्तः अथवा भे इति भवतां भावयतामित्येकेनैव विशेषणेन सम्बन्धनीयं, दिवसो-दिनं, किंविशिष्टः ? - पौषधो-धर्म्मपोषकः तथा 20 . पक्ष:- अर्द्धमासरूपो व्यतिक्रान्तः - अतिलङ्घितः अन्यश्च पक्ष इति वर्त्तते भे- भवतां कल्याणेन - शुभेन युक्त इति गम्यते पर्युपस्थितः - प्रक्रान्त इत्येवं मङ्गलवचनमभिधाय गुरून् प्रणमन्नाह - शिरसा मनसेति व्यक्तं, चशब्दश्चेह समुच्चयार्थो द्रष्टव्यः 'मत्थएण वंदामि त्ति नमस्कारवचनमव्युत्पन्नं समयप्रसिद्धं अतः शिरसेत्यभिधायापि यन्मस्तकेनेत्युक्तं तददुष्टमेव, यथैषां बलीवर्द्धानां एष गोस्वामीति गोस्वामिशब्दस्य स्वामिपर्यायतया लोके रूढिरिति ॥ अत्राचार्य आह- 'तुब्भेहिं समं' (९२ – ९) ति, युष्माभिः 25 सार्द्धं सर्व्वमेतत्सम्पन्नमित्यर्थः । अथ चैत्यवन्दापनं साधुवन्दापनं च निवेदयितुकामा भणन्ति - 'इच्छामि खमासमणो ! पुव्विं चेइआई वंदित्ता णमंसित्ता तुब्भण्हं पायमूले विहारमाणेणं जे केई बहुदेवसिया साहुणो दिट्ठा समाणा वा वसमाणा वा गामाणुगामं दूइज्जमाणा वा रायणिया संपुच्छंति ओमरायणिया वंदंति अज्जया वंदंति अज्जियाओ वंदंति सावया वंदंति सावियाओ वंदंति अहंपि निस्सल्लो निक्कसाओ सिरसा मणसा मत्थएण वंदामि ॥ ' अहमवि वंदावेमि 30 चेइयाइं 'ति व्याख्या-इच्छामि - अभिलषामि चैत्यवन्दापनं साधुवन्दापनं च भवतां निवेदयितुमिति वाक्यशेष: 'खमासमणो 'त्ति पूर्व्ववत् 'पुव्वि 'न्ति विहारकालात्पूर्व्वं चैत्यानि - जिनप्रतिमा: वन्दित्वा - Page #307 -------------------------------------------------------------------------- ________________ भसधारीहेभयन्द्रसूरिद्धृत टीप्पशङ (भाग-७) स्तुतिभिर्नमस्कृत्य प्रणामत:, क्व वन्दित्वा ? इत्याह-'तुब्भण्हं पायमूले' युष्मदीयचरणान्तिके, एतदुक्तं भवति-बहिर्विहारं चिकीर्षता युष्मदन्तिक एव तावद्विशिष्टप्रणिधानतः सङ्घसत्कचैत्यवन्दनमकारि, तदनन्तरं किमित्याह——विहरमाणेणं 'ति विचरता मया 'जे केइ 'त्ति ये केचन सामान्यतः 'बहुदेवसिया' बहुदिवसपर्यायाः साधवो दृष्टाः, किं विशिष्टा इत्याह-' समाणा व 'त्ति जङ्घाबलपरिक्षयाद्वृद्धवासित5 यैकक्षेत्रवासिनः 'वसमाणा व 'त्ति विहारवन्तः ऋतुबद्धे काले मासकल्पेन वर्षाकाले तु चतुर्मासकल्पेनेति, अत एवाह - 'गामाणुगाम 'मित्यादि ग्रामः प्रतीतोऽनुग्रामस्तु तदनन्तर इति ग्रामानुग्राम तद्द्रवन्तो-गच्छन्तः अत्र तेषु मध्य इति वाक्यशेषो द्रष्टव्यः, 'रायणिय 'त्ति रात्त्रिका:-भावरत्नव्यवहारिण आचार्या इत्यर्थः, ‘संपुच्छंति' संप्रश्नयन्ति मया वन्दिताः सन्तो भवतां शरीरादिकुशलवार्त्तामिति गम्यते, अवमरात्त्रिका:-भवतः प्रतीत्य लघुतरपर्याया एव वन्दन्ते - प्रणमन्ति कुशलादि च प्रश्नयन्ति, 10 'अज्जया वंदंति 'त्ति सामान्यसाधवः प्रणमन्ति एवमायिकादयोऽपि ३ अहमपि च तान् यथादृष्टसाधून्निःशल्यादिविशेषणो‘वन्दामि 'त्ति वन्दितवानित्यर्थो, वर्त्तमानतानिर्देशस्तु तत्कालापेक्षयेत्यदोषः, शेषं प्राग्वत् । तथा “अहमवि वंदावेमि चेइयाई" ति अहमपि तान् यथादृष्टसाधून् वन्दापयामि, चैत्यानि वन्दापितवानित्यर्थः, वर्त्तमानतानिर्देशः प्राग्वद्, अमुत्र नगरादौ युष्मत्कृते मया चैत्यानि वन्दितानि तानि यूयं वन्दध्वमित्येवं ते मया चैत्यानि वन्दापिता इति भावार्थ:, एवं शिष्येणोक्ते आचार्यः 15 प्रत्युत्तरयति - यथा मस्तकेन वन्दे तान् ये मम वार्त्तासंपृच्छनादि कुर्व्वन्तीतिभावः । अथ वस्त्रादिनिवेदनद्वारेणात्मानं गुरूणां निवेदयति चतुर्थक्षामणकसूत्रेण, तच्चेदं -' इच्छामि खमासमणो ! उवओऽहं तुब्भहं संतियं अहाकप्पं वा वत्थं वा पडिग्गहं वा कंबलं वा पायपुंछणं वा अक्खरं वा पयं वा गाहं वा सिलोगं वा सिलोगद्धं वा अटुं वा हेउं वा पसिणं वा वागरणं वा ૨૯૬ भेहिं चित्तेण दिनं मए अविणएण पडिच्छियं तस्स मिच्छा मि दुक्कडं 'ति (९४–४), 20 व्याख्या– इच्छामि क्षमाश्रमण ! वस्त्रादिनिवेदनद्वारेणात्मानं निवेदयितुमितिवाक्यशेष:, न केवलं इच्छाम्येव किन्तु अभ्युत्थितोऽस्म्यात्मनिवेदनायेति शेषः, यत्किमप्यस्मत्परिभोग्यमस्ति तत्सर्वं 'तुब्भण्हं संतियं 'ति युष्माकं सत्कं युष्मदीयमित्यर्थः, किंभूतं तद् ? इत्याह-' अहाकप्पं 'ति कल्पानतिक्रान्तं स्थविरकल्पोचितं कल्पनीयं चेत्यर्थः, किं पुनस्तदित्याह -' वस्त्रं वे 'त्यादि प्रतीतमेव, नवरं पतद्ग्रहः-पात्रं पादप्रोञ्छनकंरजोहरणं 'अट्टं व'त्ति अर्थ:-सूत्राभिधेयः प्राकृतत्वान्नपुंसकनिर्देशः, प्रश्नः - पण्डिताभिमानी प 25 माननिग्रहाय गुरुर्वा संशये सति यत्प्रश्न्यते तत्रैव च यदुत्तरं तद्व्याकरणं, वाशब्दाः समुच्चयार्थाः एवं तावद्यत्किमप्यस्मत्परिभोग्यं तत्सर्वं युष्मदीयमित्येवं वस्त्रादिनिवेदनद्वारेणात्मानं गुरूणां निवेद्य साम्प्रतं युष्माभिरेवेदं वस्त्रादि मम दत्तमित्यावेदयंस्तद्ग्रहणसंभविनमविनयं क्षमयन्निदमाह– 'तुब्भेही 'त्यादि, युष्माभिर्यत् प्रीत्या दत्तं मया त्वविनयेन प्रतीप्सितं तत्र मिथ्यादुष्कृतमिति प्राग्वद्, एवं चोक्ते सूरिराह - 'आयरिअसंतियं 'ति (९५ – १), पूर्व्वाचार्यसत्कमेतद्वस्त्रादिकं किं ममात्रे30 त्यहङ्कारवर्ज्जनार्थं गुरुभक्तिख्यापनार्थं चेत्थमाहेति । साम्प्रतं पक्षाभ्यन्तरे यद्विनयिताः शिक्षां . ग्राहितास्तमनुग्रहं बहुमन्यमानाः पञ्चमक्षामणकसूत्रमाहुः, तच्चेदं -' इच्छामि खमासमणो ! अपुव्वाई काई च मे किइकम्माई आयारमंतरे विणयमंतरे सेहिओ सेहाविओ संगहिओ उवग्गहिओ Page #308 -------------------------------------------------------------------------- ________________ परिशिष्टम् - १ २८७ सारिओ वारिओ चोइओ पडिचोइओ चियत्ता मे पडिचोअणा उवट्ठिओऽहं तुब्भण्हं तवतेयसिरिए इमाओ चाउरंतसंसार- कंताराओ साहट्टु नित्थरिस्सामित्तिकट्टु सिरसा म मत्थएण वंदामि 'त्ति व्याख्या - हे क्षमाश्रमण ! इच्छामि अभिलषाम्यहमपूर्वाणि-अनागतकालीनानि कृतिकर्म्माणि विनयोपचाररूपाणीतियोगः, कर्तुमिति वाक्यशेष:, तथा कृतानि च मया पूर्वकाले 'मे'त्ति मया कृतिकर्म्माणि वैयावृत्त्यविशेषरूपाणि भवतामिति गम्यते, तेषु च वैयावृत्त्यविशेषेषु क्रियमाणेषु 5 यत्किञ्चिद् आचारान्तरे-ज्ञानाद्याचारविशेषे विषयभूते आचारव्यवधाने वा सति, ज्ञानादिक्रियाया अकर सतीति भाव:, तथा विनयान्तरे-आसनदानादिविनयविशेषे विषयभूते विनयविच्छेदे वा तदकरण इत्यर्थ:, 'सेहिओ 'त्ति यदहं शिक्षितः स्वयमेव भवद्भिः शिक्षां ग्राहित इत्यर्थः, सेधितो वा - निष्पादित: आचारविशेषे विनयविशेषेषु कुशलीकृत इत्यर्थः, तथा 'सेहाविओ 'त्ति शिक्षापितः सेधापितो वा उपाध्यायादिप्रयोजनतः, तथा 'संगहिओ 'त्ति सङ्गृहीतः शिष्यत्वेनाश्रितः, तथोपगृहीतो - 10 ज्ञानादिभिर्वस्त्रादिभिश्चोपष्टम्भितः, तथा सारितो - हिते प्रवर्त्तितः कृत्यं वा स्मारितः, तथा वारित:अहितान्निवर्त्तित:, तथा 'चोइओ 'त्ति संयमयोगेषु स्खलितः सन्नयुक्तमेतद्भवादृशां विधातुमित्यादिवचनेन प्रेरित: 'पडिचोइओ'त्ति तथैव पुनः पुनः प्रेरितः, एवं चासौ 'चियत्ता मे पडिचोयण 'त्ति प्रीतिविषया सौमनस्यकरी ममेयं प्रतिप्रेरणा भवद्भिः क्रियमाणेत्यर्थः, उपलक्षणं चैतत् शिक्षादेरिति, एतदुक्तं भवतितेषु २ वैयावृत्त्यादिकृतिकर्म्मसु क्रियमाणेषु यत् क्वचिदाचारान्तरादौ भवद्भिः शिक्षादिकं दत्तं तत्सर्वं 15 मम परमप्रीतिकारणमेवं न पुनर्वैमनस्यजनकमिति, ततश्च 'अब्भुट्टिओऽहं 'ति उपस्थितोऽस्म्यहं प्रतिप्रेरणादिविषयार्थसम्पादने कृतोद्यम इत्यर्थः, किंच युष्माकं तपस्तेजः श्रिया - भवदीयया तप:प्रभावसम्पदा हेतुभूतया अस्माच्चतुरन्तसंसारकान्तारात् - चत्वारो नारकतिर्यग्नरामरगतिलक्षणा अन्ता यस्य संसारस्य स तथा स एव कान्तारं तस्मात् 'साहद्वृत्ति संहृत्य - कषायेन्द्रिययोगादिभिर्विस्तीर्णमात्मानं संक्षिप्येत्यर्थ: “नित्थरिस्सामि 'त्ति लङ्घयिष्यामि 'इतिकट्टु 'त्ति इतिकृत्वा - इतिहेतोरितियावत्, 'सिरसा 20 मणसा मत्थएण वंदामि'त्ति भवत इति वाक्यशेषः, शेषं प्राग्वद्, अत्र गुरुनिर्वचनं - 'नित्थारगपारगा होह'त्ति (९५–८) निस्तारका भवत संसारसमुद्रात् प्राणिनां प्रतिज्ञाया वेतिगम्यते, पारगास्तु-संसारसमुद्रतीरगामिनो भवतेत्याशीर्वचनमिति, अत्र च यदादौ 'अपुव्वाइं 'ति सूत्रपदं लिखितं तद्बहुष्वादर्शेषु न दृश्यते केवलं पूर्व्वाचार्यैः कुतश्चिद्व्याख्यातं युक्तिसंगतं चेति मयापि व्याख्यातं यदिवा ' कयाई चे 'त्यत्र पक्षान्तरसूचकचशब्दादपि लभ्यत एवेदमित्यदोषः, शेषं सुगमं यावत्कायोत्सर्गनिर्युक्तिः समाप्ता 25 ॥ साम्प्रतं प्रत्याख्याननिर्युक्तिरारभ्यते - इह च 'दुविहं तिविहेणं पढमओ इत्यादिना (१२५–१०) श्रावकार्हपञ्चाणुव्रतादिव्रतसंहतिभङ्गकदेवकुलिकाः सूचिताः, ताश्चेवं- दुविहं तिविहेणेत्यादिना एकैकं व्रतं प्रति अभिहितषड्भङ्गैर्निष्पद्यते तथा एभिरेव षड्भङ्गैर्मनोवाक्कायकरणकारणद्वारेण चारितैरेकैकव्रतं प्रति ये एकविंशतिर्भङ्गा भवन्ति तैश्च तथा तिविहं तिविहेणं वा पडिक्कमतीत्यादिना भगवत्यामेकैकव्रतं प्रति ये नव भङ्गा उक्तास्तैश्च तथैभिरेव नवभिर्भङ्गैर्मनोवाक्कायकरणकारणानुमतिद्वारेण चारितैरेकैकव्रतं 30 प्रति ये एकोनपञ्चाशद्भङ्गा भवन्ति तैश्च ता निष्पद्यन्ते, तथा च वृद्धा: - एगवएछब्भंगा तहेगवीसा नवे इगुवण्णा । एगाहियतग्गुणिआ तेण जुया वयसमं भंगा || १ || अस्याश्च विनेयानुग्रहाय लेशतो व्याख्या Page #309 -------------------------------------------------------------------------- ________________ * भाघारीडेभयन्द्रसूरिद्धृत टीप्पाड (लाग-७) प्रतन्यते-इहैकस्मिन्व्रते स्थूलप्राणातिपातविरमणादिकेऽनन्तरोक्तनीत्या षट् तथैकविंशतिस्तथा नवैकोनपञ्चाशद्भङ्गा भवन्ति, अत्र च द्व्यादिव्रतभङ्गसङ्ख्यापरिज्ञानायोत्तरार्द्धेन करणमाह-'एगाहियतग्गुणिय'त्तित एव षट्कादिराशयोऽवधौ व्यवस्थाप्यन्ते तेनैव षट्केनैकविंशत्या नवकेनैकोनपञ्चाशद्राशिना चैकाधिकेनप्रक्षिप्तैकरूपेण सप्तादिराशिनेत्यर्थो गुणिताः - ताडितास्तेन च - षट्कादिना 5 युक्ता भङ्गा भवन्ति - सर्व्वभङ्गकसङ्ख्याराशिर्भवतीत्यर्थः कियतीः पुनर्वाराः षट्कादिराशयो गुण्यन्त इत्याह-‘वयसमं 'ति यावन्ति व्रतानि विवक्ष्यन्ते तावतीर्वारा गुण्यन्ते, स्थूलं च न्यायमाश्रित्यैवमुच्यते यावता एकव्रतभङ्गराशेरवधौ व्यवस्थापितत्वाद्विवक्षितव्रतेभ्य एकेन हीना वारा गुण्यन्ते इत्यक्षरार्थः, भावार्थस्तु पञ्चाणुव्रतान्याश्रित्य तावद्दर्श्यते - एकव्रते तावत् षड्भङ्गाः ते च रूपाधिकेन षट्केन सप्तभिरित्यर्थो गुणिता जाता द्विचत्वारिंशत् तत्र षट् क्षिप्यन्ते जाता अष्टचत्वारिंशत् ४८ एषापि सप्तभिर्गुण्यन्ते 10 षट् क्षिप्यन्ते जातं ३४२ अत्रापि सप्तभिर्गुणिते षट्सु प्रक्षिप्तेषु जातं २४०० पुनः सप्तभिर्गुणिते षट्प्रक्षेपे जातं १६८०६ एवं षड्भङ्गपक्षभावना, एकविंशतिभङ्गपक्षेऽप्येवमेव, केवलमेकविंशतिरवधौ व्यवस्थाप्य' वारं २ द्वाविंशत्या गुण्यन्ते एकविंशतिस्तु प्रक्षिप्यते यावच्चतुर्थवारायामागतं ५१५३६३१, नवभङ्गपक्षेऽप्येवं, नवरमवधौ नव ते च वारं २ दशभिर्गुण्यन्ते नव च प्रक्षिप्यन्ते यावच्चतुर्थवारायामागतं ९९९९९, एकोनपञ्चाशद्भङ्गपक्षे त्ववधावेकोनपञ्चाशद् वारं २ पञ्चाशता गुण्यन्ते एकोनपञ्चाशत्क्षिप्य 15 यावच्चतुर्थवेलायामागतं ३१२४९९९९९, एवं तावत् षड्भङ्गकादिषु चतुर्ष्वपि पदेषु पञ्चाणुव्रतान्याश्रित्यैषा सर्व्वभङ्गकसङ्ख्या, यदि पुनर्द्वादशानामपि व्रतानां कश्चिद् भङ्गकसंख्यां जिज्ञासेत् तदा तथैव षड्भङ्गराशिश्चतस्रो वाराः पूर्वं गुणितस्तथैव सप्तकगुणितषट्प्रक्षेपद्वारेणापरा अपि सप्तवारा गुणनीया यावदेकादश्यां वेलायामागतं १३८४१२८७२०० एवमेकैकव्रतं प्रति षड्भङ्गपक्षे सर्वा द्वादशव्रतभङ्गसङ्ख्यैषा, एकविंशतिभङ्गपक्षेऽपि द्वाविंशतिगुणनैकविंशतिप्रक्षेपक्रमेण पूर्ववदपरा अपि सप्तवारा 20 गणना विधेया यावदेकादशवेलायां सर्वद्वादशव्रत भङ्गसंख्यायामागतं (१२८५५००२६३१०४९२१५) (प्रत्यन्तरे - १२८५५०००३६३१०४९२१५) नवभङ्गपक्षेऽपि दशगुणननवप्रक्षेपक्रमेण पूर्ववदन्या अपि सप्तवारा गुणनीयं यावदेकादश्यां वारायां सर्व्वव्रतभङ्गकसंख्यायामागतं ९९९९९९९९९९९९, एकोनपञ्चाशद्भङ्गपक्षे पञ्चाशङ्गुणनैकोनपञ्चाशत्प्रक्षेपक्रमेणापरसप्तवारागुणिते सर्व्वव्रतभङ्गसंख्यायामागतं २४४१४०६२४९९९९९९९९९९९९ इति गाथार्थ: । नन्वनया गाथा 25 विवक्षितव्रतभङ्गकसर्व्वसंख्यैवागच्छति, भेदतस्त्वेकैकद्विकसंयोगादिभङ्गकरचनाक्रमेण या देवकुलिकारचना सा कथमानीयत इति, सत्यं, अत्राप्युक्तं वृद्धैः, तद्यथा - एगाई वयतुल्ला उवरुवरिं पक्खिवे चरमवज्जा। छच्छक्कगगुणिआणं गुणकारा होंति नायव्वा ॥१॥ व्याख्या - एकादय: आदिशब्दाद् द्वित्रिचतुःपञ्चादिपरिग्रह: ते एकादयो यावन्ति व्रतानि विवक्ष्यन्ते तत्तुल्या उपर्युपरि व्यवस्थाप्यन्ते, तत्र किल पञ्चाणुव्रतानि विवक्ष्यन्तेऽतस्तत्तुल्येकादीनां स्थापना एते च वारं वारं चरमं वर्जयित्वा 30 उपर्युपरि प्रक्षेप्तव्या:, तद्यथा - एकको द्विके प्रक्षिप्तो जातास्त्रयः ३ तेऽपि चतुर्षु क्षिप्ता जाता दश चरमस्तु पञ्चको वर्ज्यते न पुनरप्येकस्त्रिषु क्षिप्यते जाताश्चत्वारस्तेऽपि षट्सु क्षिप्ता जाता ૨૯૮ ५ ४ २ १ तेऽप्युपरितनत्रिषु प्रक्षिप्ता जाता: षट् - किमपि तत्र क्षिप्यत इत्यर्थः, ततः दश उपरितनस्तु दशको वर्ज्यते, Page #310 -------------------------------------------------------------------------- ________________ परिशिष्टम् - १२८८ ततः पुनरप्येकश्चतुर्षु क्षिप्तो जाताः पञ्च उपरितनस्तु दशको वर्ज्यते एवमेते गुणाकारा जाताः, केषामितिचेदित्याह–‘“छच्छक्कगगुणियाणं "ति षण्णां च षड्भिर्गुणितानां चेत्यर्थः, एतदुक्तं भवतिषट्कस्य पञ्चको गुणाकारकस्तस्मिश्च षट्के षड्भिरेव गुणिते यो राशिस्तस्य दशको गुणकारकस्तस्यापि राशेः षड्गुणितस्य पञ्चको गुणकारस्तस्यापि षड्गुणितस्यैकको गुणकारकः, एतैश्च गुणकारकैर्गुण्यराशौ गुणते सति यल्लभ्यते तेन सह देवकुलिका स्थापना निदर्श्यते सा च पत्रादौ लिखिता अयं च भावार्थ:- पञ्च किलैककसंयोगाः ते च प्रत्येकं षट् भङ्गान् लभन्ते अतः षट् पञ्चभिर्गुणिता त्रिंशत् तथा दश द्विकसंयोगाः ते च प्रत्येकं षट्त्रिंशतं २ भङ्गान् लभन्ते अतो दशभि: षट्त्रिंशद् गुणिता लब्धं षष्ट्यधिकानि त्रीणि शतानि भङ्गानां तथा दश त्रिकसंयोगाः पञ्च चतु:संयोगाः एकस्तु 10 पञ्चकसंयोगः, शेषं पूर्व्ववदेवेति, अत्र यन्त्रमस्ति, एवं नवैकविंशत्येकोनपञ्चाशद्भङ्गपक्षेऽप्यनया दिशा देवकुलिकारचनाभङ्गाः समानेतव्याः १६८०६ || केवलं 'छच्छक्कगगुणिआण' मित्यस्य स्थाने 'नवनवहियगुणियाण’मित्याद्यालापकभेदो विधेयो, द्वादशापि च व्रतान्युक्तक्रमेण भावनीयानीतिगाथार्थ: । 'जस्स विसोहीए होइ उवलद्धं ति (१३१ – १०), तत्र 15 विशोधिर्नाम जीवस्य विशुद्धिकारित्वात्प्रत्याख्यानमुच्यते तद्विषय इत्यर्थः, शेषं सुगमम् । 'खोलपुरिसो सुणेज्जा सो वा इयरो वा 'इत्यादि (१७३ –४), खोलो - राजपुरुषविशेषस्तेन तस्मिन्नभ्याख्यानव . श्रुते यदि तत्सत्यं तदा अभ्याख्येयपुरुषो राज्ञः सकाशान्मार्यते दण्ड्यते वा अथासत्यं तत् तदा स एवासदभ्याख्याता तथा कृत्वा निगृह्यते, कस्मात्पुनः सोऽभ्याख्येयो मार्यते दण्ड्यते वेत्याह- ' एवंगुणो एस'त्ति (१७३–५), चौरत्वादिगुणोपेतोऽसावितिकृत्वा इत्यावश्यकचूण्णिपाठो, वृत्तिपुस्तकेषु त्वन्यथापि 20 क्वचिद्दृश्यते नचासौ सम्यगवबुध्यत इत्युपेक्षितः, दोषान्तरमाह - ' भएणे 'त्यादि, एतदुक्तं भवतितस्मिन्नभ्याख्यानवचसि राजपुरुषादिना श्रुते सति सोऽभ्याख्येयो भयादात्मानमभ्याख्यातारं वा विराधयेत् मारयेदिति । मृषोपदेशकथानकं किञ्चित्स्पष्टीक्रियते कश्चित् परिव्राजकः कंचिद्दरिद्रपुरुषं भणति - किमिति क्लिश्यसि ? त्वामर्थपतिं विधापयामि, कथमित्युपायमाह - अमुकस्य वणिजः सत्कहट्टेऽहमग्रे गत्वोपवेक्ष्यामि त्वयाऽपि पृष्ठतस्तत्रागन्तव्यं, व्याकुलश्चासौ वणिग् भणनीयो-ममोच्छिन्नं सहस्रमेकं 25 द्रम्माणां प्रयच्छ, स च व्याकुलतया न तव प्रत्युत्तरं दास्यति, ततश्च द्वितीयदिने पुनर्गत्वा सामान्येन याचनीयं मम देहि २, स व्याकुलचित्ततया प्रत्युत्तरयिष्यति - प्रतीक्षस्व प्रयच्छामि, प्रतिदिनं चैतत्कर्त्तव्यं, ततो बहुजनेनैतस्मिन् श्रुतेऽन्यस्मिन्दिने भणनीयं - प्रयच्छ यत् मया तव स्थपनिकायां द्रम्माणां सहस्रमेकमंर्पितं, यदा न मन्यते तदा राजकुले नेयोऽहं च साक्षित्वेनोद्देष्टव्यो येन दापयामि, तेन तथैव कृतमिति भावार्थः ॥ ‘ओहारगं हिंसाइएसु न देइ 'त्ति ( १७७ – २) हिंसादिषु कर्त्तव्येषु तन्निवहार्थं 30 द्रव्यं न ददातीत्यर्थः, ‘हिंसाई न देइ 'त्ति क्वचित्पाठ: - तत्र हिंस्राणि खड्गकुन्तादीनि प्रहरणानि आदिशब्दात्तेषां स्वगृहे भोजनादिकं च न ददातीति । आयोगस्थानानि - तत्कराणां क्षात्रखननादि ६ ५ ३० ३६ १० ३६० २१६ १० २१६० १५९६ ५ ६४८० ७७७६ १ ७७७६ १६८०६ 5 Page #311 -------------------------------------------------------------------------- ________________ 300 * भलधारी डेभयन्द्रसूरिद्धृत टीप्पएाङ (भाग-७) प्रदेशरूपाणि लाभस्थानानीत्यर्थः, 'दन्तनखोत्पलपत्रिकादिभिरित्यादि (१८४ -९), दन्तैर्नखैश्च योषित्शरीरावयवेषु यान्युत्पलपत्रिकारचनादीनि तैर्मदनमुत्तेजयति, तथा अवाजिनो वाजिरूपतापादनं वाजीकरणं तच्च करोति, वाजिनो हि किल शुक्रधातुप्राचुर्यं भवतीति औषधप्रयोगादिना सोऽप्यात्मनस्तद्रूपतामापादयतीत्येके, अन्ये त्वाहुः - औषधादिप्रयोगाच्चिरेण शुक्रधातोः पातनं 5 वाजीकरणमिति । 'मुहेण वा अरिं आणेइ जहा कुमारामच्चेणे 'त्यादि (१९८–६), कथानिका संक्षिप्यानवगम्यमानार्थतया चेह लिखिता, चूर्णौ तु किञ्चित्सविस्तरा सुगमा च दृश्यते, तद्यथाकस्यचिद्राज्ञः क्वचिद्देशान्तरे त्वरितन्त्रा पुरुषेण प्रयोजनमभूदिति कोऽत्र शीघ्र इति सचिवं पप्रच्छ, सोऽपि कञ्चन पुरुषं तथाविधं निवेदितवांस्तस्य चानिच्छतोऽपि राज्ञा वृत्तिः कृता, हठाच्च तस्मिन्प्रयोजने प्रेषितोऽयं चामात्ये प्रद्वेषमापन्नोऽमात्यं जघानेत्यमात्येनासौ स्वमुखेन शत्रुतां नीत इति 10 वृत्त्यक्षराण्यप्युक्तन्यायेन गमनीयानीति । पौषधाधिकारे 'इक्कसिं वा दो व 'त्ति (२१३–२), एकभक्तं . द्विभक्तं वा करोतीत्यर्थः । 'दब्भवत्थं वा सुद्धवत्थं वत्ति (२१४ – १०), दर्भवस्त्रादि शुद्धवस्त्रं वाऽऽस्तरतीत्यर्थः । ‘पज्जोसवणागहणं एत्थ विगिट्ठे कीरइ सव्वजहन्नो अट्ठमंन्ति (२२७-९) इदमुक्तं भवति-चातुर्मासिकपाक्षिकापेक्षया पर्युषणायामष्टमंलक्षणं गरिष्ठं तपः क्रियत इतिकृत्वा " "होही पज्जोसवणा’इत्यादिगाथायां पर्युषणाग्रहणमकारि, अन्यथा हि यथा पर्युषणायामष्टमं तथा चातुर्मासिके 15 षष्ठं पाक्षिके चतुर्थं विधीयत एव, तथा तीर्थङ्करस्नात्रेऽनुयाने च रथयात्रारूपे यथाशक्त्या तपः क्रियत एवेति, इदं च पर्युषणायामष्टमं क्रियते तद्विकृष्टतपसां मध्ये सर्व्वजघन्यमितिशेयं, अत एवोक्तं- "विगिट्ठ करेइ सव्वजहन्नो अट्ठमं”ति, गुरव:- आचार्यास्तेषां पर्युषणायां भक्तपानादि वैयावृत्त्यं विधेयमिति चेतसि निधाय पर: प्रेरयति-'ते किन्न करेंति 'त्ति (२२७-११), इदमुक्तं भवति - तेऽपि गुरवः पर्युषणायामुपवासं 1 किं न विदधति ?, तद्विधाने च साधोर्गुरुवैयावृत्त्यासंभव एवेति पराभिप्रायः, अत्रोत्तरमाह-'असहू 20 हुज्ज'त्ति उपवासे कर्त्तव्येऽसहिष्णवः - असमर्थ गुरवो भवेयुरिति न तपः कुर्व्वन्तीतिभावः, यदि गुरवोऽपि कुर्वन्त्येव तत्रोपवासं तर्हि गुरुवैयावृत्त्यासंभव इति चेन्न, यतो न भक्ताद्यानयनमेव गुरुवैयावृत्त्यं, किंत्वन्यदपीतिदर्शयति——अण्णा काइ आणत्तिं पये 'त्यादि (२२७ – ११), तत्र दिने ग्रामान्तरादौ गुरवः प्रेषयेयुः शिक्षकादिनिमित्तं वा भक्तपानाद्यानयनं कारयेयुर्व्याख्यानादिश्रान्तानां वा तेषां शरीरे किञ्चिद्वैयावृत्त्यं कर्त्तव्यं स्यादित्यन्यदपि गुरुवैयावृत्त्यं संभवतीतिस्थितं, अत्र च विधिमाह - 25 सो'इत्यादि (२२८–१), अयमत्र भावार्थ:- स च कश्चिद्विवक्षितसाधुरन्यो वा पर्युषणायामुपवासे वैयावृत्त्ये च कर्त्तव्ये यदि समर्थो भवति तदा स एव वैयावृत्त्यं कार्यते न पुनरनागतं कोऽपि तप:कर्म्म कार्यते, अथ द्वितये कर्त्तव्ये नास्ति कोऽपि क्षमस्तदा य उपवासकरणाक्षमस्तत्र दिने स्वत एव पारयिष्यति, स करोतु वैयावृत्त्यं अथ सोऽपि नास्ति न वा लभते भक्तपानादिकं वैयावृत्त्यविधिं न जानाति तदा स एव विवक्षितसाधुरनागतमेव तप:कर्म कार्यत इति, तपस्विवैयावृत्त्यविधिमाह - 'तवस्सी नाम खवओ 'इत्यादि 30 (२२८–४), तस्य भक्तादिभिर्वैयावृत्त्यं तत्र दिने कर्त्तव्यमित्युपजीव्य परः प्राह - सोऽपि क्षपकस्तदा पर्युषणायां किं न तपः करोतीति ?, अत्राचार्य आह - 'सो तीरपत्तो 'त्ति (२२८-५), एतदुक्तं भवतियत्तेन तप: प्रारब्धमासीत् तस्य तपसस्तीरप्राप्तोऽसौ समर्थितं तत्तपः इत्यर्थः, इत्यसौ पर्युषणायामपि Page #312 -------------------------------------------------------------------------- ________________ परिशिष्टम् - १ * 3०१ पारयति, ननु पर्युषणायां यदष्टमलक्षणं तपः क्रियते तदसौ क्षपकस्तहि कदा करिष्यतीत्याह-'पज्जोसवणा - ओसारिय'त्ति (२२८-५), यत्तेन मासक्षपणादिकं तपः कृतं तत्रैव तत् तपोऽन्तर्भाव्यत एवेति भावः, यदिवा तीरं न प्राप्तः किन्तु विवक्षिततपस्यपरिसमाप्तेऽप्यसहिष्णुरिति स्वयं गुरुभिस्तत्र दिने पारणकं कारित इत्येतदेवाह-'असहू सयं पारावितो'त्ति (२२८-५), तत्र विधिमाह-'ताहे सय'मित्यादि सुगमं । 'नियंटितं नाम नियमिय'मित्यादि (२३१-११), तत्रैकेन प्रकारेण तावन्नियन्त्रितं तपः प्राह- 5 'जहा एत्थ कायव्वं'ति एतस्मिन्समये मासे दिवसे वा विवक्षिते तपः स्याद्विवक्षितं किञ्चित् नियमेन तावत्कर्त्तव्यमित्येव कश्चिन्नियम्य ततस्तपः करोति, प्रकारान्तरेणाह-'वोच्छिन्नं अहवा छिन्नं जहा इत्थ अवस्सकायव्व'-मित्यादि, पूर्वमेव छिन्नं-विशेषितं अभिग्रहं गृह्णाति, कथमित्याह-मासे अमुगे अमुगो चउत्थाइ तवो अमुगदिवसे इति चूर्णिणपाठः, प्रथमे नियमः सामान्यतो द्वितीये तु मासदिवसतपांसि विशिष्य नियमयतीति विशेष इति तात्पर्यार्थः । 'आयंबिलं च भवति आयंबिलपाउग्गं चे'त्यादि 10 (२६३-५), 'आचाम्लं नामोत्कृष्टं शालिकूरादिद्र व्यं तेन किलाचाम्लं क्रियते अत उपचारात्तदप्याचाम्लमुक्तं, इदं चोत्कृष्टत्वात्प्रायो न गृह्यते एवेत्यत आह-"आयंबिलं पाउग्गं चे"ति, एतच्च तन्दुलकणिकादि द्रष्टव्यं, अस्य च निरपवादं ग्राह्यत्वात्प्रायोग्यत्वमुक्तमिति, एतच्चाचाम्लं पूर्वमोदनसत्कुककुल्माषभेदात्रिधोक्तं, तत्रौदनमाश्रित्याचाम्लं प्रायोग्यं च दिदर्शयिषुराह-'तत्थ ओयणे आयंबिलं चे'त्यादि (२६३-६), ओदनविषये आचाम्लं भवति, किं तदित्याह-सप्त लोकप्रसिद्धाः 15 कलमशाल्यादिकूरविशेषाः, यदिवा न सप्तैव, किन्तु यानि कानिचिल्लोके कूरविधानानि-कूरभेदास्ते सर्वेऽप्याचाम्लं उच्यते, ओदनमाश्रित्य प्रायोग्यं, किं तदित्याह-तन्दुलकणिकाः प्रतीताः कुण्डकस्तु तन्दुलकणिकाविशेष एव कश्चिदिति लक्ष्यते, पिष्टं पिष्टपूपलिकाश्च प्रतीताः "पिहुगं"ति पिहुंक: भरोला निस्वेदितलोट्टपिण्डिका-जनप्रतीता:मण्डकास्तु-पर्युषितोत्स्वेदिता गृह्यन्त इति व्याचक्षते गुरवोऽन्येषामुत्कृष्टत्वात्, तत्त्वं तु केवलिनो विदन्तीति। साम्प्रतं कुल्माषानाश्रित्याचाम्लं प्रायोग्यं च 20 दिदर्शयिषुराह-'कुम्मासा पुण पुव्व'मित्यादि (२६३-८) सुगमं । सक्तूनाश्रित्याह–'सत्तुगा जवाण'मित्यादि सुबोधं, नवरं गोधूमयवभूज्जिकाधाणिका, शेषं प्रायः सुगमं यावत् प्रत्याख्याननियुक्तिः समाप्तेति । तत्समाप्तौ श्रीमदभयदेवसूरिचरणाम्बुजचञ्चरीकश्रीहेमचन्द्रसूरिविरचितमावश्यकवृत्तिप्रदेशव्याख्यानकं समाप्तमिति ॥ इति गुरुजनमूलादर्थजातं स्वबुद्ध्या, यदवगतमिहात्मस्मृत्युपादानहेतोः । तदुपरचितमेतत् यत्र किञ्चित्सदोषं, मयि कृतगुरुतोषैस्तत्र शोध्यं मुनीन्द्रः ॥१॥ छद्मस्थस्य हि मोहः कस्य न भवतीह कर्मवशगस्य ? । सद्बुद्धिविरहितानां विशेषतो मद्विधासुमताम् ।।२।। ग्रन्थाग्रं ४६०० छ । शुभं भवतु ।।. श्री ।। । मलधारगच्छीयश्रीमदभयदेवसूरिशिष्यश्रीमद्धेमचन्द्रसूरिविर चितमावश्यकहारिभद्रीवृत्तिटीप्पणकं समाप्तिमगमत् ।। Page #313 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ અકારાદિક્રમ परिशिष्टम्-२ नियुक्तिभाष्यादिश्लोकानामकारादिक्रमः ★ संत सूथि★ भा. = भाष्यथा ध्या. = ध्यानशत (नियुति १२७२ ५७) प्र. = प्रक्षिHuथा पा. = ५रिपनि नियुक्ति (ध्यानशत ५७.) નિયુક્તિગાથાઓનું વર્ગીકરણ છે ભાગ-૧ ૧-૧૮૫ ભાગ-૨ १८६-६४१ भाग-3 ६४२-८७८ (भाग-४ ૮૮૦-૧૦૫૫ ભાગ-૫ ૧૦૨૬-૧૨૭૨ (ધ્યાનશતક) भाग-१ ૧૨૭૩-૧૪૧૮ (भाग-७ ૧૪૧૯-૧૬૨૫ * माध्यामोनुवा३२९॥ * ભાગ-૧ १- 3. ભાગ-૨ ४ - ११८ (भाग-3 १२०-१५१ (भाग-४ ૧૫૨ - ૧૯૦ ભાગ-૫ ૧૯૧-૨૦૫ ભાગ-૬ ૨૦૬-૨૩૦ भाग-9 ૨૩૧-૨૫૫ [अ] अकसिणपवत्तगाणं.... ॥भा.१९५॥ | अजिअस्स कुमारत्तं ..... ॥२७८॥ अक्खर सपणी सम्म,.... ॥१९॥ | अज्जियलाभे गिद्धा .....॥११८३॥ अंगुटुमुट्ठिगंठीघर०..... ॥१५८०॥ | अक्खर सन्नी संमं..... ॥८६२॥ | अज्झयणपि य..... भा. १५०॥ अंगुलमावलियाणं,.... ॥३२॥| अक्खलिअसंहिआई.... ॥१०१५॥ | अज्झवसाणनिमित्ते.... ॥७२४॥ अंडगमुज्झियकप्पे..... भा.२२२॥ | अक्खे वराडए वा ...... ॥१४३३॥ अज्झाविओ मि.... पा. १४॥ अंतरमेगं समयं..... ॥भा. १६६॥| अग आगओ तुरंतो ..... ॥५०१॥ | अट्ट रुइंच दुवे ॥१४९१॥ अंतो बहिं च ......... ॥१३५३॥| अगणिस्स य उढाणं.... भा.१०॥ | अट्टं रुई च दुवे ...... ॥१४९४॥ अंतो बर्हि च भिन्नं ...... ॥१३५५॥| अगणीओ छिदिज्ज ..... ॥१५१८॥ | अट्ट रुइंच दुवे ....... ॥१४९७॥ अंतोमहत्तकालं चित्त.....॥१४६५॥| अग्गियए पव्वयए ...... ॥१२९३॥ | अट्ट रुइंधम्म ..... ॥ध्या.५॥ अंतोमुहत्तपरओ ..... ॥ध्या. ४॥ अग्गेणीअंमि य जहा ....॥१०२२॥ | अटुंतगडा रामा ..... ॥४१४॥ अंतोमुहत्तमेत्तं ..... ॥ध्या. ३॥ | अचिरोववन्नगाणं ..... ॥१४८४॥ | अट्ठण्हं पयडीणं..... ॥१०५॥ अंबरलोहमहीणं...... ॥ध्या.९७॥ | अच्चाहारो न सहे ..... ॥१२६७॥ | अट्ठमभत्तंतंमी पासोस.... ॥२५५॥ अच्चिय देहावत्था..... ॥ध्या. ३९॥ | अट्टविहं कम्मरयं...... ॥१०६८॥ अउणापण्णं जुअले ..... ॥१९७॥| अजराउ तिन्नि पा०..... ॥भा.२२३॥ | अट्ठविहंपि य कम्म..... ॥१४५८॥ Page #314 -------------------------------------------------------------------------- ________________ निर्यक्तिभाष्यादिश्लोकानां अकारादिक्रमः 303 अट्टविहंपिय कम्म.... ॥९२०॥ | अद्धद्धं अहिवइणो..... ॥५८७॥ | अरहंत चक्कवट्टी ..... ॥भा.४९॥ . अट्ठावयंमि सेले ..... ॥४३४॥ | अद्धभरहमज्झिल्लुति.... ॥१५॥| अरहंतनमुक्कारो एवं ..... ॥९२५॥ अट्ठावयचंपुज्जित०.... ॥३०७॥ अद्धा पच्चक्खाणं ... ॥१५८१॥ अरहंतनमुक्कारो जीवं ....॥९२३॥ अट्ठावीसा दो वास०... भा.१३३॥ अद्धाइ अवट्ठाणं,.... ॥५८॥ अरहंताई निअमा साहू.... १००७॥ अद्वैव गया मोक्खं ..... ॥४०१॥ अद्धाणे पलिमंथो ..... पा. २४॥ अरहंतुवएसेणं सिद्धा ..... ॥१००९॥ अठुत्तरं च वासा.... ॥६५६॥ अद्धाणे पासाए ..... ॥१२४३॥ अरिहंत सिद्ध.... ॥१७९॥ अडविं सपच्चवायं ...... ॥९०५॥ अनिअयवासं सिद्धत्थ०....॥४९२॥ अरिहंतनमुक्कारो धन्नाण.... ॥१२४॥ अडवीइ देसिअत्तं १ ..... ॥९०४॥ अन्नं इमं सरीरं ...... ॥१५५५॥ अरिहंतनमुक्कारो सव्व..... ॥९२६॥ अड्डाइज्जा (अद्भुट्ठा)... ॥२८४॥ अरिहंतसिद्धपवयण०.... ॥४५१॥ अन्नत्थ निवडिए .... अड्ढाइज्जेहिं राइंदि०.... ॥८७५॥ ॥१५९४॥ अरिहंति वंदणनमंस०..... ॥९२१॥ अण मिच्छ मीस.... ॥१२१॥ अन्नयरपमायजुयं .... ॥१३४२॥ अरिहो उ नमुक्कारस्स ..... ॥९०८॥ अणथोवं वणथोवं.... ॥१२०॥ अन्नाविट्टासरीरे पंता..... पा.३९॥ अलियमुवघायजणयं ..... ॥८८१॥ अणदंसनपुंसित्थी..... ॥११६॥ | | अन्नियपुत्तायरिआ...... ॥११८४॥ अलोए पडिहया .... ॥९५९॥ अणभोग कारणेण..... .पा.११॥ अपराजिअ १८ विस्स०..... ॥३२९॥ अवणामा दुन्नहा...... ॥१२०४॥ अणागयमइक्कंतं ..... ॥१५६६॥ | अपुहुत्ते अणुओगो.... ॥७७३॥ अवरज्जुयस्स तत्तो..... पा.६१॥ अणाढियं च थद्धं.... ॥१२०८॥ | अप्पंपि सुयमहीय..... ॥१९॥ अवरविदेहे गामस्स.... भा. १॥ अणिआणकडा रामा .... ॥४१५॥ | अप्पक्खरमसंदिद्धं ..... ॥८८६॥ अवरविदेहे दो वणिय.... ॥१५३॥ अणिगृहंतो विरियं ..... ॥११७०॥ | अप्पग्गंथमहत्थं बत्ती...... ॥८८०॥ अवरेण भवण..... भा. ११८॥ अणिमिसिणो सव्व.... ॥भा.१८७॥ अप्पुव्व० .... ॥४५३॥ अवहासंमोहविवेगवि.... ॥ध्या.९०॥ अणुओगो य नियोगो... ॥१३१॥ अप्पुव्वं दट्टणं ....... ॥११२६॥ अवियारमत्थवंजण..... ॥ध्या.८०॥ अणुकंपऽकामणिज्जर ..... ८४५॥ अप्पुव्वनाणगहणे...... ॥१८१॥ अव्वाबाहं दुविहं ...... ॥१२२४॥ अणुकंपा वेयड्ढो ...... ॥१२९७॥ अब्भंतर मज्झ बहिं ..... ॥५४९॥ | असंजयं न वंदिज्जा ...... ११०६॥ अणुगामिओ.... ॥५६॥ अब्भत्थणाए मरु ओ.... ॥६८०॥ असज्झाइयनि०...... ॥१४१८॥ अणुभासइ गुरु व०.... ॥भा.२५१॥ अभितरमललि०...... ॥१४११॥ असज्झाइयनिज्जुत्ती..... ॥१३२२॥ अणुमाणहेउदिटुंत० ..... ॥९४८॥ अभितरलद्धीए,.... ॥६३॥ असज्झाइयनिज्जुत्ती..... ॥१४१७॥ अणुवकयपराणुग्ग०..... ॥ध्या.४९॥ अब्भुट्ठाणे विणए ..... ॥८४८॥ असज्झायं तु दुविहं ...... ॥१३२३॥ अण्णाणमारु एरिय०..... ॥ध्या.५७॥ असणं पाणगं चेव,..... ॥१५८९॥ अण्णायया अलोहे..... ॥१२७६॥ अब्भुवगर्ममि नज्जइ... ॥६६९॥ अभए १ सिट्ठि २...... अतरंतो उ निसन्नो ...... ॥१४९८॥ असणं पाणगं चेव, .... ॥१५९३॥ ॥९४९॥ अत्थं भासइ.... असरीरा जीवघणा .... ॥९७७॥ अभिकंखंतेहिं सुहा०.... ॥७०८॥ ॥१२॥ अभिवाहारोकालि०.... ॥भा. १८२॥ असहाए सहायत्तं .... अस्थकरो अहिअ०...... ॥१०७५॥ ॥१००५॥ ॥३॥ | असिअसिरओ..... अत्था णं ओगहणमि.... अभिसंभूआ सासत्ति..... ॥१०८१॥ ॥१९२॥ अथिरस्स पुव्बगहियस्स.... ॥७०१॥ अमणुण्णाणं........ ॥ध्या.En. असिअसिरओ सुन०..... ॥भा.७०॥ अद्धट्ठमलक्खाई..... असिवाइबहिया...... अमरनररायमहिओ .... ५४०॥ पा.५६॥ ॥२९०॥ अद्धट्ठमा सहस्सा. ॥२९६॥ | अमुगं दिज्जउ मज्झ.... भा.२४२॥ असिवे ओमोयरिए.... पा.१२॥ अद्धट्ठमा सहस्सा २०.... ॥२७६॥ अयले १ विजए २ .... भा.४१॥ असिवोमाघयणेसुं..... ॥१३६१॥ अद्धत्तेरस लक्खा असुइट्ठाणे पडिया ...... ॥१११२॥ ..... ॥२८०॥ | अयसिवणं व कुसु०.... भा. १०३॥ अस्संजमो य एक्को ..... ॥७४०॥ अद्धत्तेरसकोडी उक्कोसा...॥३३२॥ | अरमल्लिअंतरे दुण्णि .... ॥४२०॥ । Page #315 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ અકારાદિક્રમ अस्संजयमणुएहिं ...... पा.६६॥ | आइमकाउस्सग्गे...... ॥१५०४॥ आयरिय उवज्झाए ...... ॥११९६॥ अस्सायमाइयाओ.... ॥५७३॥ आइल्लाणं तिण्हं..... ॥भा.१६२॥ | आयसमुत्थमस०....... ॥१४०४॥ अस्सावगपडिसेहो ..... ॥३६५॥ आउज्जनकुसलावि..... ॥११४५॥ | आया खलु सामइयं... ॥७९०॥ अस्सिणिकि-..... आउट्टियाऽवराह ...... ॥१४१२॥ | आया हु कारओ ...... ॥१०३५॥ अह अण्णया कयाई ...... ॥३५०॥ अह ऊणअट्ठवा०..... भा.७२॥ आगमउवएसाणाणि..... ॥ध्या.६७॥ | आयाहिण पुव्वमुहो ..... ॥५५६॥ अह खंतिमद्दवज्जव..... ॥ध्या.६९॥ आगमसत्थग्गहणं..... ॥२१॥ | आरुग्गबोहिलाभं ..... ॥१०९४॥ अह चित्तसुद्धप०... ॥भा.६१॥ आगमसिद्धो सव्वंगल..... ॥९३५॥ | आरोढुं मुणिवणिया.... ॥ध्या.६०॥ अह छउमत्थस्स ..... ॥ध्या.८४॥ आगारेऊण परं ...... ॥१४५७॥ आरोवणा य भयणा ..... ॥९०२॥ अहतं अम्मापि०..... ॥भा.७६॥ आगासस्स पएसा ..... भा.१९८॥ | आलंबणहीणो पुण ..... ॥११७४॥ अह तं पागडरूवं..... ॥३६०॥ आघोसिए बहूहिं ..... ॥१३७५॥ | आलंबणाइ० ...... ॥ध्या. ४२॥ अह दव्ववग्गणाणं,.... ॥३९॥ आणयपाणयकप्पे, .... ॥४९॥ | आलंबणाण लोगो ...... ॥११८९॥ अह दिवसे ..... भा.४८॥ आणागिज्झो अत्थो .... ॥१६२१॥ | आलंबणेण केणइ .... ॥११७२॥ अह पुण निव्वा०..... ॥१३६६॥ अह भगवं भवमहणो ..... ॥४३३॥ आणाबलाभिओगो .... ॥६७७॥ | आलइअमालमउडो..... ॥भा. ९५॥ अह भण्ड जिणवरिंदो ..... ३६९॥| आतुवमाए परदु०... ॥१०३२॥ | आलएणं विहारेण ...... ॥११४९॥ अह भणइ जिणवरिंदो ..... ३७३॥ | आपुच्छण किइ०..... ॥१३७२॥ | आलएणं विहारेणं..... ॥११५०॥ अह भणइ णेगमेसिं.... ॥भा. ५१॥ आपुच्छणा उ ....... ॥६९७॥ | आलभिआए वासं ..... ॥४८८॥ अह भणइ नरव० ..... भा.४४॥ | आभट्ठो य जिणेणं ..... ॥६०७॥ | आलभियाए हरि ..... ॥५१५॥ अह भणइ नरवरिंदो ..... ॥३७२।। | आभट्ठो य जिणेणं.... ॥५९९॥ | आलम्स मोहवण्णा .... ॥८४१॥ अह वड्ढइ सो ...... ॥१९१॥ आभट्ठो य जिणेणं..... ॥६०३॥ आलुक्कइ अपलुक्कइ... ॥१०५८॥ अह वड्ढइ सो ..... भा. ६९॥ आभट्ठो य जिणेणं ..... ॥६११॥ आलोअंमि चिल०.... ॥१४०२॥ अह वयपरियाएहिं... ॥७१२॥ आभट्ठो य जिणेणं .... ॥६१५॥| आलोअचलं...... . ॥१५१६॥ अह सत्तमंमि..... भा. ५९॥ आभट्ठो य जिणेणं ..... ॥६१९॥ | आलोअणा य १..... भा.१७८॥ अह सव्वदव्वपरिणाम.... ॥७७॥ आभट्ठो य जिणेणं.... ॥६२३॥ आलोइए विणी..... ॥भा. १८०॥ अहमवि भे खामेमी ..... ॥१५३१॥ आभट्टो य जिणेणं .... ॥६२७॥ आलोयण पडिक्काल..... ॥१४१९॥ अहयं च दसाराणं ... ॥४३२॥ आभद्रो य जिणेणं ..... ॥६३१॥ आलोयणा निरव०.... ॥१२७५॥ अहयं तुब्भं एय..... ॥६७३॥ आभट्ठो य जिणेणं.... ॥६३५॥ आलोवणमालुंचन ...... ॥१२४४॥ अहव निमित्ताईणं... भा. २९॥ आभट्ठो य जिणेणं ..... ॥६३९॥ | आवत्ताइसु जुगवं...... ॥१२२७॥ अहवा णाणपईणं.... ॥६७६॥ आभरणरयण..... भा. ६२॥ | आवस्सएसु जह जह .....॥१२१५॥ अहवा संघाओ १ ..... ॥भा. १७४॥ अहवा सयं करेन्तं.... ॥६७४॥ आभिणिबोहिय.... ॥१॥| आवस्सगस्स.... ॥८४॥ अहवाऽवि विणासेंतं.... ॥६७२॥ आभिणिबोहियनाणे... ॥१६॥ | आवस्सयंमि जुत्तो..... भा.१२२॥ अहियासियाइं अंतो ..... ॥१३६४॥ आभोएउं सक्को ..... ॥१९९॥ | आवस्सियं च .... भा.१२०॥ अहिसरिया पाएहि ..... ॥८७३॥ आमोसहि विप्पोसहि .... ॥६९॥ | आवस्सियं च णितो च.... ॥६९२॥ आयंबिलमणायं०..... ॥१६१२॥ [आ] आवस्सियं च णितो.... ॥६९१॥ आयंसघरपवेसो भरहे ..... ॥४३६॥ आवस्सिया उ.... ॥४२४॥ ॥६९४॥ आइगरु दसाराणं ..... आयरिए य गि० ..... पा. ७५॥ | आवासगंतु काउं...... ॥१३६९॥ आइन्न पिसिय म०...... ॥१४००।। Page #316 -------------------------------------------------------------------------- ________________ सू.॥ निर्यक्तिभाष्यादिश्लोकानां अकारादिक्रमः 304 आवासियं च वूढं ..... ॥१३६०॥ | इच्छा मिच्छा.... ॥६६६॥| उक्कोसो मणुएसुं..... ॥५३॥ आसग्गीवे १ तारय २... भा.४२॥ | इच्छा य अणुन्नवणा ..... ॥१२१९॥ | उग्गकुलभोग०.... भा. ५०॥ आसमपयंमि पासो ..... ॥२३१॥ | इच्छामि खमासमणो ..... ॥सू. ॥ ) उग्गह इक्क...... ॥४॥ आसवदारा संसार०.... ॥ध्या.९५॥ | इच्छामि पडिक्कमिउं.... सू.॥ | उग्गह ईहाऽवाओ..... ॥२॥ आसवदारावाए तह.... ॥ध्या.८८॥ | इच्छामि पडिक्कमिउं..... उग्गा १ भोगा २ ...... ॥२०२॥ आसा हत्थी गावो ..... ॥२०१॥ | इच्छामि पडिक्कमिउं..... .॥ | उग्गाणं भोगाणं ....... ॥२२५॥ आसाढी इंदमहो ...... ॥१३३९॥ इटाणं विसयाईण ...... ॥ध्या.८॥ | उच्चारं कुव्वंतो छायं ..... ॥पा. ८१॥ आसायणावि णेवं.... ॥७१४॥ | इत्तरियं पिन कप्पड़.... ॥७२१॥ उच्चारे पासवणे ...... ॥१२५०॥ आसी अइक्खुभोई... भा.६॥ इत्तरियाइविभासा..... ॥७१९॥| उज्जममाणस्स ...... ॥११६१॥ आसी अ कंदहारा.... | इत्थं पुण अहिगारो..... ॥७९॥ | उज्जाणं संपत्तो..... भा. १०६।। आसी अ पाणिघंसी... भा.८॥ इत्थं पुणं चउभंगो ..... ॥१६१८॥ उज्जाणपुरिमताले .... ॥३४२॥ आसुंखुहं समेई, ..... ॥१५९०॥ इत्थी विज्जाऽभिहिया ..... ॥९३१॥ उज्जेणि अट्टणे ..... ॥१२८०॥ आसुक्कारगिलाणे ..... पा.३१॥ इय करणकारणा..... ॥ध्या. २३॥ | उज्जेणिदेविलासुय ..... ॥१३१०॥ आह जह जीवघाए ..... ॥१५८३॥ इय दुल्लहलंभं ..... ॥८३६॥| उज्जेणिवंतिवद्धण०...... ॥१२८८॥ आहाकम्मे य तहा ...... पा.७३॥ इय नाणचरणहीणो ..... ॥०॥उज्जेणी अंबरिसी...... ॥१३०१॥ आहारंमि उ जा सा..... पा. ७२॥ इय लिंगनाणस०..... ॥११४६॥ उज्जेणीए जो जंभगेहि.... ॥७६६॥ आहारओ उ जीवो ..... ॥८१५॥ इय सव्वगुणाधाणं.... ॥ध्या.१०५॥| उज्जेणीए धणवसु ..... ॥१२८२॥ आहारतेयलंभो,.... ॥४६॥ इयरहवि तान ...... ॥१४५५॥| उट्ठाणणामगहणे ...... ॥१२७४॥ आहारे १ सिप्प.... IR०३॥ इरियावहिया हत्थं०..... ॥१३८४॥ | उट्ठाणाई दोसा उ ....... पा.५९॥ आहारे संघाओ...... ॥भा. १७०॥ इरियासमिई भासे०.... पा. २७॥| उस्सासो अप०..... पा. २५॥ - [इ] इह लोइ अत्थ० .... . ॥१०११॥ | उत्तरकुरु सोहम्मे..... (*प्रक्षि.) इंदपुर इंददत्ते बाव०..... ॥१२९२॥ इहभवभिन्नागारो..... ॥९६८॥| उत्तरकुरु सोहम्मे..... ॥१७२॥ इंदियमाउत्ताणं ..... ॥१३८९॥ इहलोए फलमेयं ...... ॥१४१६॥] उत्तरवाचालंतरवणसंडे..... ॥४६७॥ इंदियविसयकसाए ..... ॥९१९॥ इहलोगंमि तिदंडी १..... ॥१०१२॥ उत्तरवायाला नागसेण .... ॥४६८॥ इअ सव्वकालतित्ता.... ॥९८६॥ | इहलोगंमि सुभद्दा ..... ॥१५५३॥| उत्ताणउव्व पासिल्लउव्व... ॥९६७॥ इअ सिद्धाणं सुक्खं ..... ॥९८४॥ [ई] उत्ति उवओगकरणे..... ॥९९८॥ इक्कस्स दोण्ह व ...... ॥१३८७॥ | ईसत्थं घणुवेओ १५ .... भा. १७॥ | उत्ति उवओगकरणे ..... ॥९९९॥ इक्कारसवि गणहरे.... ॥८२॥ ईसीपब्भाराए सीआए .... ॥९६०॥ उत्थरमाणो सव्वं ...... ॥१२६१॥ इक्कारे मक्कारे धिक्कारे.... ॥१६७॥ ईसीपब्भाराए सीआए..... ॥९६५॥ उदिआ परीसहा सिं०..... ॥२३५॥ इक्कासीई १० बावत्तरी....॥२६७॥ ईहा अपोह वीमंसा ,..... ॥१२॥| उद्देस १ समुद्देसे २ .... ॥भा.१८३॥ इक्किक्क तिन्नि वारे.... भा.२२८॥ [] उद्देससमुद्देसे सत्ता..... ॥१५३७॥ इक्खाग भूमि १.... ॥३८२॥ उक्कुट्ठिसीहणायं ...... ॥५५॥ उद्देसे १ निद्देसे.... ॥१४०॥ इक्खागकुले जाओ.... ॥१४९॥ उक्कोसयट्ठितीए .... ॥८१७॥| उप्पज्जति वयंति .... ॥७९३॥ इक्खागेसु मरीई .... ॥४४०॥ उक्कोसेण दुवालस..... ॥१३४३॥ | उप्पण्णमि अणते ..... ॥३४१॥ इच्चेवमाइ सव्वं ..... ॥३१२॥ उक्कोसेणं चेयं अद्धा०.... ॥९००॥| उप्पण्णमि अणंते ..... ॥५३९॥ * ा सूत्र नि. १२१८ ५छी छ. + १२७१ ५७.. + ११५७ ५७.. ★ १७१ ५७.. Page #317 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ અકારાદિક્રમ उप्पण्णनाणरयणो.... भा.३५॥ | उसभो सिद्धत्थवर्णमि .... ॥२३०॥ | एक्कारस उगणहरा ..... ॥२६९॥ उप्पत्तिआ १ वेण०..... ॥९३८॥ | उसिउस्सिओ अ तह ..... ॥१४६१॥ | एक्कारसवि गणहरा..... ॥५९२॥ उप्पत्ती(१) निक्खे०..... ॥८८७॥ | उस्सगे निक्खेवो ...... प्र.॥ | एक्केक्कीय दिसाए ..... ॥५६॥ उप्पन्नाऽणुप्पन्नो ..... ॥८८८॥ | उस्सग्ग विउस्सरणु०..... ॥१४५३॥ | एक्केक्को य सयविहो.... ॥७५९॥ उप्पन्नाणुप्पन्नं कया०.... भा.१७५॥ | उस्सग्गेणवि सुज्झइ ...... ॥१४२८॥ | एगं किर छम्मासं .... ॥५२९॥ उप्पायट्ठिइभंगाइप०..... ॥ध्या.७७॥ | उस्सन्नकयाहारो..... ॥१२६८॥ | एगं पडुच्च हिट्ठा ..... ॥८९९॥ उभयं अणाइ०..... भा. १७३॥ | उस्सारियेंधणभरो...... ॥ध्या.७३॥ | एगंतमणावाए ...... पा.७४॥ उमाग्गदेसणाए ...... ॥११५३॥ | उस्सास न निलं भइ ...... ॥१५१२॥ | एगंतमणावाए ...... पा. ७६।। उम्मायं च लभेज्जा ...... ॥१४१५॥ | उस्सिअनिसन्नग ..... ॥१४६३॥ एगते य विवित्ते.... ॥५४२॥ उम्मुक्कमणुम्मुक्के .... ॥८२९॥ [] एगग्गस्स पसंतस्स न.... ॥६९३॥ उम्हासेसोवि सिही ...... ॥१४८६॥ | ऊणगसयभागेणं.... ॥१११९॥ | एगट्ठियाणि तिण्णि..... ॥१२९॥ उवओग पडुच्चंतो०.... ॥८९४॥ | ऊरू सु उसभलंछण .... ॥१०८०॥ | एगत्ते जह मुईि..... ॥१०३६॥ उवओगदिदुसारा..... ॥९४६॥ ऊससिनीससिअं..... ॥२०॥ | एगनिक्खमणं चेव, .... ॥१२०५॥ उवओगलक्खण..... ॥ध्या.५५॥ | ऊसासग णीसासग ...... ॥८१४॥ एगपएसोगाढं.... ॥४४॥ उवगरणमि उजा .... पा. ७८॥ | ऊहाए पण्णत्तं.... भा. १४७॥ | एगविहं दुविहेणं ..... ॥१५६२॥ उवणयणं तु कलाणं.... भा. २३॥ . [ए] | एगा जोअणकोडी..... ॥९६२॥ उवमारू वगदोसाऽनिद्देस.... ॥८८४॥ | एतं महिड्वियं ...... ॥५६२॥ |एगा य होइ रयणी ...... ॥९७३॥ उरि आयरियाणं...... पा.५०॥ | एए कयंजलिउडा भत्ती.....॥३३०॥ | एगा हिरण्ण० ॥भा. ८२॥ उववाओ सव्वडे.... ॥१८५॥ | एए खलु पडिसत्तू ... भा.४३॥ उवसंपन्नो जं कारण..... ॥७२०॥ | एए चउदस सुमिणे.... भा.४७।। एगा हिरण्णकोडी ...... ॥२१७॥ एगेंदियनोएगेंदियपारि०....पा.२॥ उवसंपया य.... ॥६६७॥ | एए चोद्दस सु....... भा. ५७॥ ॥१३३०॥ उवसंपया य..... ॥६९८॥ | एए चोद्दससुमि०..... एगेण तोसियतरो.... भा. ५५॥ उवसामं उवणीआ..... ॥११८॥ | एए ते पावाही ....... ॥१२६३॥ | एगो अ सत्तमाए .... ॥४१३॥ उवहयमइविण्णाणो ..... ॥५०६॥ | एए देवनिकाया .... | एगो काओ दुहा...... ॥१४४६॥ ॥२१५॥ उसभचरिआहिगारे... ॥२०८॥ | एए देवनिकाया० भा. ८७॥ | एगो भगवं वीरो ..... ॥२४॥ उसभजिणसमुट्ठाणं .... ॥३१३॥ | एएच्चिय पुव्वाणं...... ॥ध्या.६४॥ | एंगो भयवं वीरो..... ॥३०८॥ उसभस्स उपारणए,.... ॥३२०॥ | एएसामन्नयरेऽस०...... ॥१४०३॥ एताई अकुव्वंतो ...... ॥११३०॥ उसभस्स कुमारत्तं ..... ॥२७७॥ | एएसामन्नयरेऽस०...... ॥१४०८॥ | एतेसिं निज्जुत्ति..... ॥८६॥ उसभस्स पुरिमताले .... ॥२५४॥ | एएसिमसंखिज्जा,.... ॥५१॥ एतेहि कारणेहिं ...... ॥८४२॥ उसभस्स पुव्वलक्खं ..... ॥२७२॥ | एएस पढमभिक्खा ..... ॥३२६॥ | एत्थं पुण अहिगारो.... ॥७३३॥ उसभस्स पुव्वलक्खं .... ॥३००॥ | एएहिं अद्धभरहं .... ॥३६४॥ एत्थ उ जिणवयणाओ.... ॥७१७॥ उसभे १ सुमित्त० ..... ॥३९९॥ | एएहिं अहं खइओ ..... ॥१२६५॥ | एत्थ पढमो चरित्ते ..... ॥१५२९॥ उसभे भरहो अजिए ..... ॥४१६॥ | एएहिं छहिं ठाणेहि.... भा. २५४॥ | एत्थ य थलकरणे ..... पा.६३॥ उसभो अविणीआए ..... ॥२२९॥ | एएहिं जो खज्जइ ..... ॥१२६४॥ | एत्थ य पओअ०..... ॥१०१०॥ उसभो वरवसभगई .... ॥३१६॥ | एएहिं दिट्ठिवाए .... ॥७६०॥ | एमेव अरजिणिदस्स ॥२९४॥ + १४५3 पछी.. Page #318 -------------------------------------------------------------------------- ________________ निर्युक्तिभाष्यादिश्लोकानां अकारादिक्रमः 309 ॥ कयपच्चक्खाणोऽवि ..... ॥१५८७ ॥ कयाक १ केण..... ॥१०२७॥ ॥ भा. २०८ ॥ करकंडु कलिंगेस, ॥१०१६ ॥ करणे १ भए ..... ।। सू. ।। करेमि भते । सामाइयं....... कलहकरो डमरकरो .....॥१०७४ | कल्लं सव्विड्ढीए. ॥३३५॥ कसिणं केवलकप्पं ...... कस्स न...... एयं किइकम्मविहिं. एवं चव्विहं....... ***** ओगाहणाइ सिद्धा ०.... ॥९७४॥ कयपंचनमुक्कारो ॥१०१४॥ ओदइए १ ओवस ०... भा. २०१ ॥ ओमंपाहारंता अजीर०... ॥ मा. ७॥ ॥१४३॥ ओमे सीसपवासं ।। ११७९ ।। ।।१३६५ ।। ओरालिअवेडविअ०..... ॥ ४१ ॥ ।।१४०७ ।। ओरालियवेडव्यियआ..... ।। १४३५|| ।।१२३१ ।। ओरालियवेउब्वियआहारी..... ॥९॥ ॥ध्या २४ ।। ओरालियाड़ ०..... ॥ भा. १५९॥ एवं चैव पमाणं ...... ॥ ५८१ ॥ ओसप्पिणी इमीसे...... ॥ १५०॥ एवं जहन्नमुक्कोस..... ॥ मा. १६४॥ ओहावणं परेसिं....... ।। ११८२ ॥ एयं पच्चक्खाणं. ।। १५७४ ।। ओही खित्तपरिमाणे..... ||२७|| एवं सामायारिं जुंजंत.... ॥७२३॥ एवं अभियुक्त....... ॥ भा. ८८ ॥ एवं एए कहिया...... ॥७८४ ॥ एवं ककारलंंभो....... ॥१०२९ ॥ एवं खु सीलवतो. ।। ११२१ ॥ ॥ध्या. १० ॥ ।। ध्या. ७६ ॥ ॥ ५३८ ॥ ।।१०७९ ।। ॥१३७॥ ॥१०२८ ॥ ॥९५८॥ ॥१५०२॥ ****** कह सामाइअलंभो ?. कहिं पहिया सिद्धा..... काउं हिअए दोसे. काउस्सग्गं मुक्ख...... काउस्सग्गंमि ठिओ..... काउस्सग्गे जह...... ।। १४९९ ।। ॥ प्र ।। ।।१५५४॥ एवं चव....... एवं चिय वयजोग ...... एवं तवोगुणरओ. एवं बद्धमबद्ध..... एवं य कालगयंमी....... ||१०२३ ॥ ॥ पा. ३२ ॥ एवं सदेवमणुआ.... ॥ मा. १०५ ॥ एवं सव्वंमिवि एवं सामाचारी..... एवं सो रुइअमई. एवंविहा गिरा ....... एवण् थोकणं..... एमेव बलसमग्गो....... एमेव य कुंथुस्सवि एमेव व जोगा ....... एमेव य निद्देसो...... एमेव य पासवणे एमेव व समणीयं ...... ..... ..... एवमणुचितंतस्स एस चरितुस्सग्गो..... एसा उ विही सव्वा. एसो उ असज्झाओ एसो दिसाविभागो एसोवि न दिक्खि० [ ओ ] प्र. । ॥२९३॥ ॥। १४७९ ।। ...... ॥मा. १८५ ॥ ||७२२|| ॥३५९॥ ।। १४७९ ।। ...... [क] कम्मविवेगो असरीरयाय .... ॥७४७॥ कयलिसमागम भोयण..... ॥४८३ ॥ कंतारे दुब्भिक्खे...... ॥ भा. २५२॥ . ।। ११०४ ।। कइओणवं कईसिर ० कइहि समएहि लोगो,..... कट्टे १ पुत्थे.... कडिपट्टए व हिली.... कणगा हणति, कत्ति कडं मे पावं. कत्ति कडं मे..... कत्तिअबहुले पंचमि कत्तिअसुद्धे तझ्या ...... कत्तो मे वण्णेडं...... कत्तो मे वण्ठं...... ॥१०॥ ॥१३५॥ काऊण एगछतं काऊण य अभि....... काऊणमणेगाई. काए उस्सग्गंमि य...... पा. १३॥ ॥१३९०॥ ।। ।। १५०८ ॥ काएं सरीर देहे. ||६८७ ||काएविय अज्झष्णं ...... काओ कस्सइ नाम....... कामं उभयाभावो ....... ★ खा गाथा नि. १५४१ पछी छे. १०१४पछी ..... ॥२४२॥ ॥२४५॥ ॥ १८ ॥ ||२६ ॥ ॥ भा. २३१॥ ।। १४४८ ।। ।।१४७२ ।। ॥१४३२ ॥ ।।११३५ ॥ कामं चरणं भावो तं .....||११४१ ॥ कामं देहावयवा ...... ॥१४१० ॥ ॥४२९ ॥ कप्पट्ठगरू यस्स उ........ ॥१४४० ॥ ॥३५२ ॥ कप्पस्स य..... ॥१३४० ॥ ***... ॥पा.६७॥ ॥८५॥ ।।१५२६ ।। कप्याकप्पे परिणिट्टियस्स.. ॥६८८॥ ॥पा. ६४॥ कमभिण्णवयणभिण्णं..... ॥८८२॥ ॥१३६२॥ कम्मं किसिवाणिज्जाइ३ ॥ भा. १२॥ ।।पा ६५॥ कम्मं जमणायरिओ०.... ॥ ९२८ ॥ ॥१०३८ ॥ ॥ पा. २८ ॥ कम्ममवज्जं जं कम्मे ९ सिप्पे अ २ ॥८५३॥ ॥९२७॥ कालमणतं च सुए. कम्मोवfरं..... ॥४०॥ काला० सुणगारे ॥४७६॥ + १४८८ पछी. कामं भवियसुराइसु. कामं सुओवओगो.. कायस्स उ निक्खेवो......।।१४३० ॥ ॥११५७॥ कारणकज्जवि ०...... कालचउक्कं उक्को ०..... ॥१३९५ ॥ कालचक्के णाण०....... कालजतिच्छविदोसा ॥ १८८३ ।। ***** ***** ***** ..... ****** ॥भा. ३६॥ ॥ भा. ६६ ॥ १८३९॥ ***** ***** ***** Page #319 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ અકારાદિક્રમ कालियसुर्य च...... भा.१२४॥ | कुणओ व पसत्था० ..... ॥ध्या. १२॥ | खोमं कुंडलजु०..... भा. ६७॥ काले चउण्ह वुड्डी,.... ॥३६॥ | कुल्लाग बहुल पायस .... ॥४७४॥ [ग] काले तिपोरसिऽद्य...... ॥१३५२॥ कुसमुट्ठी एगाए ...... पा.४८॥ गइइंदिए य..... ॥१४॥ कालेण असंखेणवि ..... ॥५७५॥ | कुसुमाणि पंचव० .... भा.१००।। गंगाओ दोकिरिया .....॥७८०॥ कालेण कओ..... ॥७२९॥ | केई तेणेव भवेण .... ॥३३४॥ कालेवि नत्थि करणं ..... ॥१०१८॥ | केवलणाणित्ति अहं ..... गंतूण जोअणं तु ..... ॥१६४॥ ॥७५०॥ कालो संझा य तहा ..... ॥१३७७॥ केवलणाणेणत्थे ..... गंधव्वदिसाविज्जु०..... ॥१३३५॥ ॥७८॥ कालोऽवि सोच्चिय..... ॥ध्या. ३८॥ | केवलनाणुवउत्ता ..... गंधव्वनागदत्तो ..... ॥१२५३॥ ॥९७८॥ कावालिए सरक्खे ...... पा.१७॥ गइ १ सिद्धा २ ..... भा. १९७॥ केवलिणो तिउण ..... ॥५५९॥ कावोयनीलकाला ...... ॥ध्या. २५॥ केसाईउवरयणं..... गइ सिद्धा भवियाय.... ॥६६२॥ ॥भा.१६१॥ कावोयनीलकाला०... ॥ध्या. १४॥ केसिंचि हंतिऽमोहा..... ॥१३३७॥ गइआणुपुव्वी दो..... ॥१२२॥ कासखुअजंभिए मा ...... ॥१५१३॥ गइनेरइयाईया,.... ..॥६८॥ | को कारओ ?, ..... ॥१०३४॥ कासवगुत्ता सव्वे .... ॥३९४॥ | गणहर आहार .... ॥५७०॥ कोडीवरिसचिलाए ..... ॥१३११॥ काहु ?उदिढे ...... ॥भा. १७७॥ गणिसद्दमाइमहिओ...... ॥१४१४॥ कोसंबि अजियसेणे ..... ॥१२८७॥ किं? जीवो ..... ॥८९२॥ गब्भगए जं जणणी.... ॥१०८७॥ कोसंबिए सयाणीओ ..... ॥५२०॥ किं पिच्छसि साहूणं ..... ॥१००३॥ गब्भगए जं जणणी.... ॥१०८३॥ कोसंबी चंदसूरोयरणं .... ॥५१७॥ किं बहुणा ? सव्वं ..... ॥ध्या.६२॥ गमणागमणविहार...... ॥१५३६॥ कि मण्णि अस्थि ..... कोहंमि उ निग्गहिए .... ॥१०६७॥ ॥६०४॥ गय१ वसह २ सीह३ भा.४६॥ किं मण्णि जारिसो.... ॥६१६॥ [ख] गयउर सिज्जंसिक्खु०.... ॥३२२॥ किं मण्णि पंच ..... ॥१२॥ खंडियविराहियाणं ...... ॥१५०९॥ गयंगाहा ...... भा. ५४॥ किंमण्णे निव्वाणं .... ॥६४०॥ खइयंमि वट्टमाणस्स.... ॥७३५॥ गयगाहा ...... भा. ५६॥ किं मण्णे परलोगो ...... ॥३६॥ खणमवि न खमं ....... ॥११२२॥ गयसीसगणं ओमे ........ ॥११८५॥ किं मनसि संति ..... ॥६२४॥ खमणे य असज्झाए..... पा.६०॥ | गरहावि तहाजाई० ... ॥१०५०॥ किं मन्नि अत्थि ..... ॥६००॥ खरफरु साइसचेय०..... ॥१४५२॥ गहणं तप्पढमतया सुत्ते.... ॥७०२॥ किं मन्नि पुण्णपावं ..... ॥६३२॥ खरवाय कलंकलिया ..... ॥५०४॥ गहियंमि अड्ढरत्ते ..... ॥१३९७॥ किं मन्नि बंघमोक्खा .... ॥२०॥ खवगे१० अमच्चपुत्ते ११...॥९५०॥ गाढालंबणलग्गं..... ॥१४८५॥ किं मन्ने नेरइया ..... ॥२८॥ खिइवलयदीवसागर०.... ॥ध्या.५४॥ गामाग बिहेलग ..... ॥४८६॥ किं१३ कइविहं१४... ॥१४१॥ खितिचणउसभकु०...... ॥१२८५॥ गामायारा विसया .... ॥२३३॥ किंचिच्च (स्थ)... भा. ३०॥ खित्तमि जंमि खित्ते ..... ॥१०७३॥ गिण्हइ णामं एगस्स..... पा.५७॥ किइकम्मं च पसंसा ...... ॥११९३॥ खित्तस्स अवट्ठाणं,.... गिण्हइ य काइएणं,... किइकम्मं च पसंसा ...... ॥११९५॥ ॥५७॥ ॥७॥ खित्तस्स. नत्थि करणं....॥१०१७॥ गिहवासे अट्ठारस ..... किइकम्मपि करितो ..... ॥१२०६॥ ॥२८८॥ गुणाहिए वंदणयं ...... ॥११४८॥ किइकमपि करितो ..... ॥१२१३॥ खीरदहीवियडाणं ..... ॥१६१०॥ गुरु परिओसगएणं..... खेत्तदिसाकालगइ०.... ॥८०४॥ किइकम्मस्स विसोहि... भा.२५०॥ | ॥७०९॥ | गुरु मूलेवि वसंता ...... ॥६४२॥ किइकम्माइविहिन्नू ..... ॥१६१७॥ खेत्ते काले जम्मे..... पा. ८३॥ कित्तेमि कित्त०....... ॥१०७७॥ | खेयविणोओ सीस०.... ५८०n| गोटुंगणस्स मज्झे..... भा.२११॥ Page #320 -------------------------------------------------------------------------- ________________ गोणाई कालभूमीड़ गोणी १ गोत्तासिउ महुराए गोनं नामं तिविहं गोभूमि बज्जलदे गोमहिसुट्टिपसूणं गोवममाई सामाइयं तु .... गोयरमभिग्गहजुयं. **** ...... गोवनिमित्तं सक्कस्स गोसमुहणंतगाई. ****** ..... [घ] घंसेऊणं तिम्मा... घडपडरहमाईणि उ ..... धितुं च सुहं..... घित्तूण संकलं सो,. पितॄण संकलं. घुद्रं च अहोदाणं ..... घोडग लवाइ **** **** .... **** .... [च] चंदजसचंदकंता सुरू व ... ॥१५९॥ चंदजसा रायगिहे ... ॥१३०४ ॥ चन्दपभा य सीमा ॥ भा. ९२ ॥ चंदाइच्चगहाणं पहा ॥११०२ ॥ चंदिमसूरु वरागे चंपा वासावासं चंपाए कोसियज्जो चंपाएं मित्तप चइऊण देवलोगा...... ॥१३०३ ॥ ||५.२३ ॥ ।। १२९४ ।। ।। १३०३ ।। ॥१४८॥ चउदसपुव्वी जिण०.... ॥१५७५ ॥ चउदस य सहस्साई २४ ॥२५९॥ चपणं १२ पण्णारस १३ ॥ २७४॥ अंगुल मुहपत्ती. | १५४८ ॥ सीई ११ बावन्तरी १२...||३०४ ॥ चउरासीई १ बावत्तरी .... ||३९५॥ चउरासीई १ बिस० ....॥४०५॥ प्र. ।। १३६ ।। ।।४४६ ॥ ।। १६०५ ॥ ॥४९१॥ ...... चरासी १ बिसन्त्तरि २... ॥३०३॥ चडरोऽवि तिविहजोगे...... ॥८२० ॥ चरोऽवि तिविहवेदे १८१८ ।। ।। १६१४ ।। ॥३१५॥ ||१०७८ ।। ।।१०५६ ।। प्र.। ॥ ८१२ ॥ ॥ ११ ॥ - ॥३२५ ॥ ॥४२१ ॥ ॥ १५८ ॥ ॥२६१ ॥ ॥ ९७२ ॥ ॥४७॥ ॥१५३४ ॥ ||१२०२ ॥ चत्तारि गाउयाई, चत्तारि दो दुवालस चत्तारि पडिकमणे....... चत्तारि मंगलं अरि० ****.. सू. ।। [छ] चरमे नाणावरणं..... ॥ १२६ ॥ छदेणऽणुजाणामि ... चलचवलभूषण० ॥ भा. ९९ ।। छमत्थकालमित्तो....... चलणाहय १६ आमंडे ।। १५१ ।। छमत्थपरीयागं..... चाउम्मासिववरिसे..... ॥ भा. २३४॥ चाउम्मासियवरि से..... ॥भा. २३५ ॥ चाउलोयगमाईहिं ...... ॥पा. ७० ॥ चारणआसीविस..... ॥७०॥ ।। ध्या. ९१ ।। छउमत्यप्यरिआओ...... छज्जीवकायसंजमु..... छट्ठि हिट्टिममज्झिमग... छणं भत्तेणं ..... छत्तीसा सोलसगं...... चित्तबहुलट्ठमीए चित्तबहुलठ्ठमीए जाओ.... चित्तस्स सुद्धतइआ...... चित्ताभावेवि सा...... चित्ते बहुलचउत्ची चित्ते सुद्धिक्कारसि ॥२४३॥ चुलसीइ १ पंचनउई २ ॥४०५॥ चुलसी १ पंचनउई २ ....||२६६ ॥ पा. ५३॥ ॥३१४ ॥ ।।१८७।। ।।२४९ ।। ॥ध्या.८६ ॥ ||२५२ ॥ १२७१ पछी. ॥१०७१ ॥ ||७४५ ॥ ।।५.३१ ।। ।।४६१ ।। . । १५०१ ॥ ॥ भा ९॥ ॥१००१ ॥ ॥ ९१ ॥ ||७४ ।। ॥७२॥ ॥३२१ ।। ।। ३५४९ ।। निर्युक्तिभाष्यादिश्लोकानां अकारादिक्रमः चओ व हुंति चउरो साहस्सीओ चउवीसंति य संखा ..... चठवीतइत्थयस्स उ ..... चसुवि गईसु देहो..... चसुवि गतीसु. चउहि समएहि लोगो, .... ★ १३८३ पछी + १४३५ पछी **** ****** चक्कपुरं १७ रायपुर १८ चक्किदुगं हरिपणगं चालिज्जड़ बीभेड़ चिण्हदा उवगरणं. चक्खुम जसमं च चत्तारि अ तीसाई ७ ..... चत्तारि अ रयणीओ ..... ..... .... ***** ***** ***** चुलसीइं च सहस्सा १ चुलसीईमप्पट्टे चेदुमपेडछंदय . .... ***** चेइयकुलगणसंधे चेइयकुलगणसंघे चेयपूया किं चेयणमचेवणं वा....... चेयणमचेवणस्स...... चेव आउ .... चोअग माणुसso..... चोएति जड़ हु..... चोद्दस वासाणि...... चोइस सोलस वासा... चोद्दा दोवाससया..... चोरा मंडव भोज्जं ..... चोलो ३१ वणय ३२ चोल्लग पासग धण्णे चोल्लग पासग..... ****** ****** ****** छप्पुव्वसयसहस्सा छम्माणि गोव छम्मासे अणुबद्ध छलवा व सेसएणं छ्व्वाससयाई... वईि १४ चउसद्रि छिण्णॉम संसयंमी..... छिण्णॉम संसयंमी ..... ૩૦૯ ॥२५६॥ ॥४४८ ॥ ॥५५३॥ ॥११०१ ॥ ॥११८० ॥ ॥११८१ ॥ ॥१४६८ ॥ ॥६६१॥ ।।१६२ ॥ ॥भा. २२९ ॥ ॥७११ ॥ ॥ भा. १२५ ॥ ॥७८२ ॥ ***** ॥भा. १२९॥ ॥४८१॥ ॥२०६ ॥ ॥८३२ ॥ ॥८३२॥ ॥१२२५॥ ॥३०२ ॥ ॥६५३॥ ॥३३९॥ ॥भा. १९४॥ ॥५०॥ ॥ भा. ९६ ॥ ॥६५१ ॥ ॥१९६॥ ॥५२५॥ ॥५१३॥ ।।१३४१ ।। ॥ भा. १४५ ॥ ॥२५८॥ ।।६१३।। ॥६०१॥ Page #321 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ छिण्णम संसयंमी.... छिण्णमि संसयंमी छामि संसयंमी छिण्णमि संसयंमी छिण्णमि संसयंमी...... छिण्णमि संसयंमी....... छामि संसयंमी...... छिण्णमि संसयंमी....... छिन्नमि संसयंमी. छेलावणमुक्किट्ठाइ આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ અકારાદિક્રમ ॥ ६०९ ॥ जड़ पुण गच्छंताणं ...... ***** ***** ***** ****** [ज] ***** ...... ****** ॥६१७॥ ॥६२१ ॥ ॥६२९ ॥ ।।६३३ ॥ ।।७९४ ॥ ||७९५ ॥ ॥ भा. १५७ ॥ ॥ १६३ ॥ ..... ॥६३७॥ ॥ ६४१ ॥ ||६०५ ॥ ।।६२५ ।। ॥ भा. २८ ॥ ..... जं जं जे जे भावे जं जं जे जे भावे जं जं निज्जी ....... जं जस्स आउयं...... जं तु पुरक्खडभावं .... जं तेहिं दायव्वं जं थिरमज्झवसाणं जं दिसि विकड्डिय जं दुक्कडंति मिच्छा .... जं दुक्कडति मिच्छा..... पुण उद्दिसमाणा जं पुण सुणिष्पकंपं.. जं वेलं कालगओ....... जं संठाणं तु इ. जंकारण णिक्खमणं ..... ****** ।। ९६९।। जह २ सुज्झइ. ॥५९५ ॥ जह उल्ला साडीआ जभिय वहि उजुवा०...... ॥५२६ ॥ जह करगओ निकिं० जभयगामे नाणस्स ॥ ५२४ ॥ जड़ अस्विकाय भावो... ॥भा. २३२॥ जड़ अब्भत्वे..... ॥६६८ ॥ जड़ असणमेव सव्वं ॥१५९२ ॥ जड़ व्यसंतकसाओ..... ॥ ११९ ॥ जइ एगग्गं चित्तं ...... ।। १४७३ ।। ॥ १४८९ ।। जड़ ते चित्त जड़ से लिंग पमा....... ॥११२४॥ * ११५७ पछी ★ १२७४ पछी. ।। १४३८ । ।। १०९६ ।। ॥ ध्या. २॥ पा. ६२ ॥ ||६८५ ॥ ||६८४॥ ।। १५३९ ।। ।। ध्या. ७९ ।। पा.३८॥ जइ पुण निव्वाघाए. जड़ फुसइ तहिं ..... जड़ व पडिक्कमियव्वं ... जड़ लिंगमप्यमाणं ..... जड़ वासुदेवु पढमो जइ हुज्ज तस्स...... जड़वि पडिमाठ जहा...... ॥ ****** जइवि वयमाइएहि ... जणणी सव्वत्थ. जण्णू २२ सव २३ जत्थ अपुव्वोसरणं. जथ अपुव्वोसरणं. जत्थ य एगो सिद्धो जत्थ य नत्थि जमचेवणत्ति ***** ****** जम्मण विणीअ १..... जम्मणे नाम वुड्ढी . जम्हा दंसणनाणा जम्हा विणयड़ कम्म जसभद्दे सिरिकंता ****** ...... जस्स अणुन्नाए..... जस्स य इच्छाकारो..... जस्स सामाणिओ ॥१३७३ ॥ ॥१५२० ॥ ।।मा. २२४।। ***** ..... ॥६८३॥ ॥१९२५ ॥ ॥४३१ ॥ ॥६७०॥ ।।११३६ ॥ ॥७१३॥ ||१०८२ ॥ ॥२०५॥ ॥५६८ ॥ ||५४४ ।। ।। ९७५ ।। . ॥ पा. ५१ ॥ ॥ भा. २१८॥ ।।३९७ ।। ॥१८६॥ जह नाम कोई मिच्छछे. ****** जह नाम महुर० जह रोगासयसमणं ..... ॥११६८॥ ॥१२९८ ॥ ॥९८३॥ ॥११२० ॥ ॥ ध्या. १०० ॥ ॥ ध्या. १०२ ॥ ॥८३७॥ ॥११३८॥ जह सव्वकामगुणिअं. ॥९८५ ॥ जह सव्वसरीरगयं ..... ॥ ध्या. ७१ ॥ जह वा घणसं० जह वारिमज्झछूढोय.. जह वेलंबगलिंगं. ****** ॥ पा. ५२॥ जाणतोऽवि य तरि..... ।। ११४७ । जाणगभविअरितं... ॥ मा. १५३॥ जाणावरणपहरणे. ॥८४३॥ जारिसया लोअगुरू. ॥ भा. ३८ ॥ ॥१२९० ॥ ॥ भा. ९१ ॥ ॥७६३॥ ।।१५५६।। जाव व कुंडग्गा ०..... ॥७६७॥ जावंति अज्जवइरा ...... ।।६९०॥ जावड़या किर ॥७९७ ॥ जावइया तिसमयाहार०.... ॥३०॥ ॥११५६॥ जावदवधारणंमि ..... ॥१०४२ ॥ जाहेवि य परितंता ...... ॥ ११७७ ॥ जिणचक्किदसाराणं ।।३६८ ।। जिणदेसिवाइ ॥ ध्या. ५२॥ जह चिरसचिवमिं०.... ।। ध्या. १०१ ॥ जिणपववणउप्पत्ती..... ।।१२८ ।। जह छेयलद्धनिज्जाम ०.... ॥९५॥ जह जच्चबाहलाणं...... ॥६७८ ॥ जिणवयणबाहिरा ....... ।।११६४ ।। जह तमिह सत्यवाहं ॥९०७॥ जिणसाहूगुणकित्तण०....॥ध्या.६८॥ जह तिक्खरुईवि. ॥ जियकोहमाणमाया ॥१०७६ ॥ जह दूओ रायाणं ...... ॥१२३०॥ जीवनिकाया गावो जह नाणेणं न विणा...... ।। ११५४॥ जीवप्पओगकरणं ।। ९५६ ।। ॥ भा. २३९॥ जह कायमणनिरोहे...... || १४७७ ॥ जिणवरमणुण्ण० ॥ भा. १०७॥ ***** ****** ॥९१६॥ ॥भा. १५८ ॥ ****** ***** जह सावज्जा ।।११३४।। जहा खरो चंदणभार०.... ॥१००॥ ..... ..... जहा जलता( त )... ॥१३१३॥ जहियं तु मासकप्पं प्र. ।। ।। १५२३ ॥ जा देवसिअं दुगुणं. जाइस्सरो अ भववं...... ॥१९३॥ जाईसरो अ भयवं० ॥ भा. ७१॥ ...... ****** ***** जाए दिखाए गामो ..... ***** ****** ***** Page #322 -------------------------------------------------------------------------- ________________ निर्यक्तिभाष्यादिश्लोकानां अकारादिक्रमः * 3११ जीवमजीवे पाआ०..... ॥भा.१५६॥ | जो य तवो अणु०.... ॥५२७॥णामं १ ठवणा २ ..... ॥१०५७॥ जीवमजीवे भावे ..... ॥१०१९॥ | जो वच्चंतंमि विही.... ॥१३८३॥ णामं ठवणा दविए ...... ॥१२२२॥ जीवमजीवे रूवम०..... भा.१९६॥ | जो समो सव्वभूएसु, .... ॥७९८॥णामं ठवणा दविए ..... ॥१२३५॥ जीवाणऽयंतभागो ..... ॥९०१॥ जो सव्वकम्मकुसलो.... ॥९२९॥| णामं ठवणा दविए ..... ॥१२३६॥ जीवे कम्मे तज्जीव .... ॥५९६॥ णामं ठवणा दविए ...... ॥१२३७॥ जीवो अणाइनिहणो ..... ॥१११६॥ | जो हुज्ज उ अस०.... ॥१३६८॥ णामं ठवणा दविए ...... ॥१२३८॥ जीवो उ पडिक्कमओ..... ॥१२३३॥ | जो हुज्ज उ अस..... ॥१५२२॥ णामं ठवणा दविए ..... ॥१२४०॥ जीवो गुणपडिवन्नो ..... ॥७९२॥ | जो होइ निसिद्ध०..... भा.१२१॥णामं ठवणा दविए.... ॥१३२॥ जीवो. पमायबहुलो .... ॥८०२॥ [झ] णामं ठवणादविए...... ॥१२२०॥ जीवोवलंभ८ सुय०.... ॥२१०॥ झाइज्जा निरवज्ज.... ॥ध्या. ४६।। णामकरो १ ठवण०...... ॥१०७०॥ जंजणकरणं तिविहं..... ॥१०२५॥| झाणप्पडिवत्ति०...... ॥ध्या. ४४॥णावि अपारिव्वज्जं..... ॥४२८॥ जुगवंपि समुप्पन्नं ..... ॥११५५॥ | झाणस्स भावणाओ.... ॥ध्या. २८॥ | णावि ताव जणो.... भा.३१॥ जुज्जइ अकाल....... ॥१५३८॥ | झाणोवरमेऽवि मुणी..... ॥ध्या. ६५॥| णिक्खेवो कारणंमी.... ॥७३७॥ जे जत्थ जया ...... ॥११७५॥ [ठ] णिज्जुत्ता ते अत्था.... ॥८॥ जे जत्थ जया जइया ....॥११९०॥ ठाणं पमज्जिऊणं... ॥७०४॥ णिद्दाए भावओऽवि ..... ॥८१६॥ जे जत्थ जया जइया..... ॥११९१॥ ठाणासइ बिंदूसु अ...... ॥१३९३॥ णिहाविगहापरिव०.... ॥७०७॥ जे ते देवेहि कया .... ॥५५७॥ णिप्फेडियाणि .... [ड] ॥८७०॥ जे बंभचेरभट्ठा ...... ॥१११०॥ णियमा मणुयगतीए.... ॥७४४॥ जे सुत्तगुणा वुत्ता ...... पा. १६॥ | डक्को जेण मणुसा..... ॥१२६२॥ णिव्वेढणमुव्वट्टे .... ॥८०६॥ जेट्ठा कित्तिय साई..... ॥४६॥| डक्को जेण मणूसो .... ॥१२५५॥ णीई हक्काराई १४.... भा. १६॥ जेट्ठा सुदंसण जमा०.. भा.१२६॥| डक्को जेण मणूसो ..... ॥१२५७॥ णीसवमाणो जीवो ..... ॥८२८॥ जेणुद्धरिया विज्जा.... ॥७६९॥| डहरगगाममए वा..... भा.२२६॥ णेगमसंगहववहार०.... ॥७५४॥ जेणुवगहिओं वच्चइ .....॥१४३६॥ [ण] णेगेहिमाणेहि मिणइत्ती....॥७५५॥ जोइसिय भवण..... भा.११७॥ | ण सेणिओ आसि..... ॥११५९॥ णेरइअदेवमणुआ.... भा.२००॥ जो इंदकेउं सम०..... भा.२१३॥ | णइखेडजणव उल्लुग... भा.१३४॥ णेरइयदेवतित्थंकरा य..... ॥६६॥ जो कन्नाइ धणेण य.... ॥७६८॥| णत्थि णएहि विहूणं.... ॥७६१॥ णोआहारंभी जा सा..... पा.७७॥ जो कोंचगावराहे ..... ॥८६९॥ णत्थि य सि कोइ ..... ॥८६८॥ णोएगिदिएहिं जा सा ... पा.५॥ जो खलु तीसइव०... भा. २३७॥ णयरं च सिंब०...... ॥१३१८॥ णोतसपाणेहिं जा ...... पा.७१॥ जो गुज्झएहिं बालो..... ॥७६५॥ णयरं सुदंसणपुरं ..... ॥१२९९॥ णोमणुएहिं जा सा ...... पा.६९॥ जो चूयरु क्खं ..... भा.२१५॥ णव धणुसया य.... जो जहियं सो तत्तो..... ॥पा.५८॥ णवमो अ महापउमो.... ॥३७५॥ [त] जो जाहे आवन्नो ..... ॥१२४६॥णवमो अ महापउमो..... भा.३९॥ तं केसु कीरई ...... भा. १७६॥ : जो णवि वट्टइ रागे..... ॥८०३॥ णाणं पयासगं.... ॥१०३॥ तं च कहं .... ॥४५५॥ जो तिहिं पएहि ... ॥८७२॥ | णाणायट्ठा दिक्खा ..... पा. २२॥ | तं च कहं वेइज्जइ ?.... ॥१८३॥ जो निच्चसिद्धजत्तो ..... ॥९३६॥ | णाणे जोगुवओगे.... ॥८०५॥ तं च कहं वेइज्जइ ?.... ॥७४३॥ जो पुण करणे जडो .... पा.३०।। णाणे णिच्चब्भासो..... ॥ध्या. ३१॥ तं च सि वालग्गाही ..... ॥१२५९॥ Page #323 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ જ આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ અકારાદિક્રમ तं तह दुल्लहलंभं ..... ॥८४०॥ तप्पागारे १.... ॥५५॥| तिण्णेव य कोडिसया .... ॥२२०॥ तं दृट्ठण पवत्तो०..... भा. २२॥ तप्पुव्विया अरहया ..... ॥५६७॥ | तिण्णेव य लक्खाई १ ..... ॥२६०॥ तं दाएइ जिणिंदो ..... ॥४२३॥ तम्मूलं संसारो ..... ॥४३९॥| तिण्णेव य वाससया ..... ॥२९८॥ तं दिव्वदेवघोसं ..... ॥५९१॥ तम्हा ण बज्झकरणं ..... ॥११४२॥ | तिण्णेव य० ॥भा. ८५॥ तं दुविहं सुअनोसुअ..... भा.२४३॥ तम्हा उ निम्ममेणं ..... ॥१५५७॥ तिण्ह सहस्सपुहुत्तं .... ॥८५७॥ तं पव्वइयं सोउं ..... ॥६०२॥ तरुणदिवायरनयणो ...... ॥१२५४॥ | तिण्ह सहस्समसंखा ..... ॥८५८॥ तं बुद्धिमएण पडेण.... ॥९०॥ तरुणो बलवं ....... ॥१५४५॥| तित्तीस १८ अट्ठवी.... ॥२६८॥ . तं वयणं सोऊणं ..... ॥४२५॥| तवनियमनाणरु क्ख .... तवनियमनाणरु क्खं ..... ॥८९॥| तित्थं १६ गणो १७ ... ॥८९॥ ॥२११॥ तं वयणं सोऊणं..... भा.७४॥ तवसंजमो अणुमओ.... ॥७८९॥| तित्थं चाउव्वण्णो ..... ॥२५॥ तंबाए नंदिसेणो ..... ॥४८४॥ तव्वयणं सोऊणं ...... ॥४३०॥| तित्थपणामं काउं..... ॥५६६॥ . तइअमवच्चं भज्जा ..... ॥४६६॥ तसपाणेहिं जा सा सा ..... पा.६॥ तित्थयरगुणा पडि०..... ॥११३१॥ तइए निसाइयारं ..... ॥१५३०॥ तस्सुत्तरीकरणेणं ..... सू.॥| तित्थयराणं पढमो ....... ॥३३८॥.. तइयकसायाणुदए.... ॥११०॥ तस्स कसाया ...... ॥१४५९॥| तित्थयरे भगवंते...... . ॥८०॥ तच्चावाई चंपा ...... ॥५२१॥ तस्स य संतरणसहं .... ॥ध्या.५८॥ तित्थयरो किंकारणं.... ॥७४२॥ तज्जायपरिट्ठवणा...... ॥भा.२०६॥ तस्स य सकम्मजणियं.... ॥ध्या.५६॥ तित्थाइसेससंजय ..... ॥५५८॥ तज्जीवतस्सरीरंति ..... ॥६०८॥ तस्सऽक्कंदणसोयण.... ॥ध्या. १५॥ तिन्नि य पागारवरे .... ॥५४८॥ तण छेयंगुलि कम्मार ..... ॥४६५॥ तस्सेव य सेलेसीग...... ॥ध्या.८२॥ तिन्नि सया तित्तिसा ..... ॥९७१॥ तणुओ अतिक्ख०..... ॥१४२१॥ तह तिव्वकोहलोहाउ..... ॥ध्या. २१॥| तिन्नि सया तित्तीसा ..... ॥९६६॥ तण्हावोच्छेदेण य ..... ॥१५९९॥ तह तिहुयणतणुवि०..... ॥ध्या.७२॥ तिरिएसु अणुव्वट्टे ...... ॥८२६॥ तत्तो सुमंगलाए .... ॥५२२॥| तह नाणलद्धनिज्जाम०.... ॥१६॥| तिल्लं तेगिच्छसुओ.... ॥१७४॥ तत्तो चरित्तधम्मो ..... ॥१५९८॥| तह बारस वासाइं,.... ॥२४०॥| तिविठू अ१दिवि० ..... भा.४०॥ तत्तो य अहक्खायं.... ॥११५॥ तह रेवइत्ति ...... पा.४४॥ तिविहंमि सरीरंमि,... ॥८॥ तत्तो य णंगलाए ..... ॥४८०॥ तह विसइंधणहीणो..... ॥ध्या.७४॥| तिविहाणुवसग्गाणं ...... ॥१५५२॥ तत्तो य पुरिमताले .... ॥४९०॥| तह सूलसीसरोगाइ०... ध्या. ७॥| तिविहेणंति न जुत्तं .... ॥१०४७॥ तत्तो य समतेणं ..... ॥५५१॥ तह सोज्झाइसमत्था...... ॥ध्या.९८॥ तिविहो य होइ जड्डो..... पा. २०॥ तत्तोऽणुप्पेहाओ .... ॥ध्या. २९॥ तहविय अठाय०..... ॥१४२५॥| तिविहो सरीरजड्डो ...... पा. २३॥ तत्थ उ भणिज्ज ....... ॥१४६९॥| तायंमि पूइए चक्क ..... ॥३४३॥| तिव्वो रागो अ...... भा. २०२॥ तत्थ किल सोमिल०..... ॥५४१॥ तालपिसायं १ दो ..... ॥भा. ११३॥ तिसमयहीणं खुड्ड.... भा.१६५॥ तत्थ मरीईनामा ..... ॥४२२॥ | तावो वोसो भेओ..... ॥ध्या.९९॥ | तिसु तिन्नि तार०..... ॥१३९२॥ तत्थ य तिरयणवि०.... ॥ध्या.६१॥ तिग १४ दुग १५ .... ॥२३९॥ तिहि नाणेहि .... भा. ५८॥ तत्थ य दो आइल्ला ...... ॥१४६६॥ | तिगसंजोगाण दसण्ह...... प्र.॥| तिहिं नाणेहिं ..... भा. ११०॥ तत्थ य मइदोब्बलेणं...... ॥ध्या.४७॥| तिण्णि अ७ अड्डाइ०..... ॥२५७॥| तिहिरिक्खंमि..... भा. ७९॥ तत्थवि सो इच्छं.... ॥६७५॥| तिण्णि य गोयमगोत्ता.... ॥६४९॥| तिहुयणविसयं ...... ध्या.७०॥ तदविरयदेसविरया..... ॥ध्या. १८॥| तिण्णि सए दिवसाणं.... ॥५३५॥| तीयमणागयभावं ..... ॥१४३९॥ तद्दिवसभोइआई...... ॥१३४७॥| तिण्णेव उत्तराई ...... पा.४२॥ | तीसा बारस दसगं.... ॥५२॥ . * १४८८ पछी. Page #324 -------------------------------------------------------------------------- ________________ तुंगीय सन्निवे..... 'तुंबवणसंनिवेसाओ...... तुट्टाओ देवीओ तुमए समगं आमंति ते पव्वइ सोडं. ते पव्वइए सोर्ड...... ते पव्वइए सो ...... ...... ते पव्वइए सोउं ...... ते पव्वइए सोउं ..... ते पाइए सो...... ते पव्वइए सो ...... ते पव्वइए सोउं . ते पव्वइए सो...... ते पुण ससूरिए ते य विसेसेण.. ते वंदिऊण सिरसा ..... ...... ***** ****** ****** ..... ..... ॥६४५ ॥ ।।७६४ ॥ ॥मा ६३॥ ..... ॥ ॥पा. १९ ॥ ||६०६ ॥ ॥६१० ॥ ।।६१४ ।। ॥६१८ ॥ ॥६२२ ॥ ।।६२६ ॥ ||६३०॥ ।।६३४॥ ।।६३८ ॥ ।। १५१९ ॥ निर्युक्तिभाष्यादिश्लोकानां अकारादिक्रमः * ૩૧૩ दव्वाभिलावचिंधे वेए .... ॥७३६॥ दव्वुज्जोउज्जोओ. ॥ध्या. ९४॥ ॥८३॥ थुइथुणणवंदणन ...... ॥१०९२॥ धूणाई पूसमित्तो ॥४४१ ॥ थूणाए बहिं पूसो. ॥४७२ ॥ थूभसय भाउगाण ॥ भा. ४५ ॥ थूहं रयणविचित्तं ...... ॥१०८८ ॥ थोवावसेसपोरिसि० ...... ॥१३२७॥ थोवावसेसिवाए .... ॥१३८०॥ थोवाहारो थोवभ०...... ॥१२६९॥ ***** ..... [द] दंड कवाडे मंचतरे....... दंडकससत्थरज्जू. दंतपुरदन्तचक्के. दंते दिद्धि विगिंचण दंसण विणए...... .... दंसण विणए .. दंसणनाणचरिते ...... दंसणनाणचरित्ते....... दंसणनाणचरित्ते तवे...... दंसणनाणचरित्तेसु.. दंसणपक्खो सावय ..... ॥११९४॥ | पा. २१ ॥ ॥१०६९॥ ॥११६६ ॥ ॥भा. २४॥ ॥१५४॥ दिट्ठे सुएऽणुभूए. ॥८४४॥ दट्टु कथं विवाह ... दिव्वो मणूसघो..... ॥ भा. १०८॥ काऊण नमोक्कार.... ॥ भा. १०९ ॥ ॥३४७॥ दिसा अवरदक्खिणा..... ॥पा.३३॥ दिसिदाह छिन्नमूलो ।।१३३६ ।। ***** तेआकम्माणं ...... ॥ भा. १७२॥ तेआभासादव्वाण ॥३८॥ ||३८|| तेणवि पडिच्छियव्वं ...॥१२२६ ॥ तेणियं पडिणियं ॥१२९० ॥ तेणेहि पहे गहिओ ||४८५ ॥ तेवाकम्मसरीरे..... ।।४३ ।। दई सिणेहकरणं.... तेल्लोक्कं असमत्यंति .....||५००॥ ण कीरमाणि तेवीस च सहस्सा ॥ २७५ ॥ दढभूमीए बहिआ ४९७॥ तेवीसाए नाणं उप्पण्णं... ॥२५३॥ दत्तिव्व दाणमुस ॥ भा. २५ ॥ दीहं वा हस्सं वा तो उवगारित्तणओ ..... ॥९९७॥ | दत्तीहि उ कवलेहि व .... ॥१५७७॥ दीहकालरयं जं तु . तो जत्थ १८७१ ॥ दुग तिग चो ॥ ध्या. ३७॥ दत्तेण पुच्छिओ जो...... तो देसकालचेद्वानियमो ...॥ध्या ४१ ॥ दमदंते मेवज्जे काल..... ||८६५ ॥ दुग्गाइतोसियनिवो...... ॥१३२९ ॥ तो समणो जइ १८६७॥ दविए चउरो भंगा...... ॥ भा. १८६ ॥ दुब्धासिएण इक्केण तोयमिव नालियाए.... ॥ध्या. ७५ ॥ ॥१०४० ॥ दुविहं च होड़ गहणं ...... तोसलिकुसीस व ||५०९ ॥ ॥१०४८ ॥ ॥भा. २०३ ॥ ॥भा. १९३॥ ॥९७०॥ ॥९५३॥ ।। १४४७।। ॥४३८ ॥ ॥पा. ४॥ दव्वंमि निण्हगाई ३ दव्यमि निण्हगाई ॥७३९॥ ।।१४४ ।। ...... [थ ] थंडिलवाघाएणं ।।पा. ४७।। शंभा कोहा अणा....... भा. २५५॥ ॥५४॥ शिबुयावार जहणो..... थिरकयजोगाणं........ ॥ध्या ३६॥ दुविहं च होड़ भावे..... दुविहंपि णेगमणओ..... दुविहतिविहेण पढमो..... ।। १५६१ ॥ ॥ भा. २४१ ॥ दुविहा जायमजाया. ॥पा. ७९ ॥ ॥ १०५१ ॥ दुविहा परूवणा...... ॥६४॥ | दुविहाय चरितंमी..... ॥८९१ ॥ ॥७१८॥ .... ***** दव्वगुण १ खित्त..... दव्वथओ भावथओ.... दव्वनिमित्तं दव्वे ॥९५५॥ ||७२५ ॥ ।। १२८१ ।। ।। १३५८ ॥ ॥१८०॥ ॥४५२॥ ।। ११९२ ॥ दव्वविउस्सग्गे खलु. दव्वाओ असंखिज्जे,...... ..... ॥१०६२॥ ...... दव्वुज्झणा उ जं. ....... ।।१४५० ॥ दव्वे अद्ध अहाउय... दव्वे तं चिय दव्वं ..... दव्वे भावे य दुहा ....... दव्वे भावे य दुहा. दव्वे मणवयकाए. ॥६६०॥ ॥भा. २२०॥ ॥१६१९॥ ।।१५११ ॥ ॥१०३९॥ | दरसे गुणे वा...... ।।१६०६ ।। दव्वे सच्चित्ताई ३ ..... ॥ भा. १९०॥ दव्वेण व भावेण....... दस दो य किर दसपुरे नगरुचछुधरे.... दसहि सहस्सेहि उसभो ****** दसारसीहस्स य. दाणं च माहणाणं १ दाणन्न पंथ..... दाहोवसमं तन्हाइ०..... दिट्ठमदिट्ठे च तहा..... ..... ..... ॥ ...... ..... ॥८२५ ॥ ॥५३२॥ मा. १४२ ॥ ।।३१९ ॥ ।।११६१ ।। ॥३६६॥ ॥ भा. २॥ ॥ १०६६ ॥ ॥१२११ ॥ ****** Page #325 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ અકારાદિક્રમ दुविहाए वेयणाए ..... ॥८२४॥ [ध] नवि संखेवो न ..... ॥१००६॥ दुविहो उ होइ ..... ॥१३७०॥| धणसत्थवाह.... ॥१७१॥ | नाऊण य सब्भावं ..... ॥११४३॥ दुविहो कायंमि वणो ..... ॥१४२०॥ धम्म सुक्कं च दुवे...... ॥१४८१॥ नाऊण वेअणिज्जं ..... ॥९५४॥ दुविहो खलु उज्जो.... ॥१०५९।। | धम्म सुक्कं च दुवे..... ॥१४८२॥| नाण सण विब्भंगे,.... ॥२८॥ दुविहो पमाणकालो...... ॥७३०॥ धम्म सक्कं च दुवे ...... ॥१४९२॥| नाणं भावुज्जोओ .... ॥१०६०॥ दुविहोवक्कमकालो.... ॥६६५।। | धम्म सुक्कं च दुवे ... ॥१४९५॥| नाणं सविसयनिययं..... ॥११४४॥ धम्म सुक्कं च दुवे..... ॥१४९६॥ नाणमि दंसणंमि अ..... ॥९७९॥ दुह होइ भावधम्मो ...... ॥१०६४॥ ॥१०५४॥धम्म सुक्कं च दुवे...... ॥१४९३॥| नाणस्स जइवि ...... प्र०॥ दुहओऽणंतरभवियं..... ॥१४४२॥ धम्मकहाअक्खित्ते ..... ॥३६१॥ नाणावरणिज्जस्स य ..... ॥८९३॥ दुहओऽणंतररहिया ...... ॥१४४१॥ धम्मनियत्तमईया ...... ॥११५८॥ नाभी १ जिअसत्त् २..... ॥३८७॥ दूइज्जंतगा पिउणो.... ॥४६२॥ धम्मस्स कुमारत्तं ...... ॥२९१॥ | नाभी विणीअभूमी..... ॥१७०॥ देवगइआणुपुव्वी..... ॥१२५॥ धम्मोदएण रूवं ..... ॥५७४॥ नाम ठवणा दविए.... ॥१४५।। देवाणुअत्ति भत्ती ...... ॥५८३॥ धम्मोवाओ पवयण...... ॥२७०॥ नामं १ ठवणा २...... ॥१०३७॥ देवादीयं लोयं ...... भा. २१६॥ धिई मई य संवेगे, ..... ॥१२७७॥ | नामं १ ठवणा २..... ॥१०४३॥ देवासुरमणुएसुं..... ॥९२२॥ धीरो चिलायपुत्तो ...... ॥८७४॥ नाम १ठवणा.... ॥भा. १५२॥ देविंदचक्कवट्टित्तणाई... ॥ध्या. ९॥ धूली पिवीलिआओ ..... ॥५०२॥| नामं १ ठवणासाहू २ ....॥१०००॥ देविंदवंदिएहि महाणु०.... ॥७७४॥ धोयंमि उ निप्पगले ...... ॥१४०५॥ नाम ठवणसरीरे गई .....॥१४३१॥ देवी सुमंगलाए ..... भा. ४॥ [न] नामं ठवणातित्थं ..... ॥१०६५॥ देवेसु अणुव्वट्टे ..... ॥८२७॥ देवेहिं संपरिवुडो ..... नंदिअणुओगदारं .... ॥८०९॥ भा. ६५॥ ॥१०१३॥ नाम ठवणा दविए ..... देवो चु( ठि)ओ ....... ॥५१४॥ न कसायसमुत्थेहि.... ॥ध्या.१०३॥ नामं ठवणा दविए ..... ॥१२२१॥ देसिय राइय ...... ॥१५०३॥ न किलम्मइ जो तवसा .....॥९५२॥ नाम ठवणा दविए ..... ॥१२३९॥ देसिय राइय पक्खिय.... ॥१५३२॥ न कुणइ निमेसजत्तं ...... ॥१५१८॥ | नामं ठवणा दविए ...... ॥१२४१॥ देसियदंसियमग्गो ...... ॥१४७४॥ न वओ एत्थ पमाणं.... ॥७१५॥| नाम ठवणा दविए ...... ॥१२४२॥ देसणगं च वरिसं..... ॥१८९॥ नइ १० असाइ ११ ..... नई १० असीइ ११ ..... ॥३७९॥ | नाम ठवणा दविए.... ॥२७॥ ॥७५१॥ देहमइजड्डुसुद्धी...... ॥१४६४॥ नमिणो कुमारवासो ..... ॥२९७॥ नाम ठवणा दविए.... ॥१४२॥ देहविवित्तं पेच्छइ .... ॥ध्या.९२॥ नमिविनमीणं जागण .... ॥३१७॥ नामं ठवणा दविए...... ॥भा.१९१॥ दो चेव मत्तगाई खेले.... ७०५॥ नमुक्कारचउवासग ..... ॥१५२५॥ नमुक्कारचउवीसग ..... ॥१५२५॥ नाम ठवणा दविए...... ॥भा.१९२॥ दो चेव य छट्ठसए ..... ॥५३३॥ नमुक्कारपोरिसीए ..... ॥१५९९॥ नामं ठवणादविए,.... . ॥२९॥ दो चेव सुवण्णेसुं..... ॥१६५॥ नयरी य चंपनामा ...... ॥१३२०॥ नामंठवणादविए .... ॥९९३॥ दो छच्च सत्त अट्ट ..... ॥१६००॥ नयरी य पंडुमहुरा ...... ॥१३०२॥ नामंठवणादविए .... ॥९९६॥ दोओणयं अहाजायं...... ॥१२०३॥ नव किर चाउम्मासे .... ॥५२८॥ नामंठवणादविए ..... भा. २४०॥ दोच्चेव नमुक्कारे ..... ॥१६०१॥| नवकम्माणायाणं ..... ॥ध्या. ३३॥ | नामंठवणादविए..... ॥१४४९॥ दोण्हं वरमहिल०... भा.६०॥ | नवकालवेलसेसे..... भा.२२७॥ नायमि गिण्हिअव्वे .... ॥१०५४॥ दोन्नि य दिवड्ढखेत्ते...... पा.४१॥ | नवणीओगाहिमए ..... ॥१६०४॥ नायमि गिण्हियव्वे ..... ॥१६२४॥ दोसोला बत्तीसा,..... ॥७३॥ नवि अस्थि माणसाणं ..... ॥९८०॥ नावाए उत्तरिउं..... ॥०॥ * ११५७ ५छी. + १५४१ ५छी. Page #326 -------------------------------------------------------------------------- ________________ ****** ॥७१६॥ निंदइ य नियकयाई ..... ॥ध्या. १६ ॥ निअमा मणुव ॥ ४५६ ॥ निक्किचणाय समणा...... || ३५५ ॥ निक्कूडं सविसेस....... ।। १५४४ ।। निक्खतो हत्थिसीसा.... ॥ भा. १५१ ॥ निक्खेवे १ गड्डु २ ॥ १४२९॥ निच्च चिय जुवइ०.... ॥ ३५॥ निच्छयओ दुनेयं को.... निच्छिन्नसव्वदुक्खा ॥१८८॥ निज्जंतं मुत्तूर्ण - ॥१३६१ ॥ | पंच य पुत्तसयाई निज्जवण भद्दगुप्ते वीसुं... ।।७७६ ॥ निज्जामगरवणाणं....... ॥ ९९४॥ निज्जायकारणमी ।। १५७७॥ निद्दामत्तो न सरइ. ॥१५२८ ॥ निहोस सारवन्तं ||८८५ ॥ निमगं च गाम्... निमित्ते १ अत्थसत्ये २ पंच ओ ***** ।।७२७॥ ****** ***** ...... ****** ****** ***** ॥ ९४४ ॥ ||७२८ ॥ ॥९६१ ॥ प्र. ...... निम्माच्छियं महुं..... निम्मलदगरयवण्णा ..... नियआलयाओ गमणं नियमा चित्तं झाणं ॥१४९० ॥ नियमा जिणेसु उ...... ।।११३७ ।। नियमा मणुयगई ..... ॥ १८४॥ निययमहिओ व ॥१४३७॥ निवणुस्सिओ. ।। ९४६२ ।। निववल्लभबहुपक्खमि ..... ॥ पा. १८ ॥ निव्वाणं १ चिड़गागिई. ||४३५ ॥ निव्वाणगमणकाले....... ।। ध्या.८१ ।। निव्वाणमंतकिरिआ सा.... ॥ ३०६ ॥ निसीया नमुक्कारे ॥१३७९ ॥ निसीहिआ आसज्ज ....... प्र. निस्संकियनिक्कंखिय ..... ।। १५६४ ।। निह्नाइ दव्व भावा.... ॥८९० ॥ नीयावासविहार ॥ ११७६ ॥ नीरुयत्ताए अयलो...... ।।७४८ ।। + १५३५ पछी + १३८३ पछी निर्युक्तिभाष्यादिश्लोकानां अकारादिक्रमः नेरइयतिरियमणुयादेवा ० .... ||६६४॥ नेव्वाणसाहए जोए, ..... ॥१००२ ॥ नो कयपच्चक्खा.... || १५८४ ।। नो तिविहतिविहेणं ।। १५८५ ॥ नोउवगरणे जा सा नोसुअकरणं दुविहं. नोसुअपच्चक्खाणं ***** ***** ..... ..... [प] पंच व महव्यवाई...... पंच सवा चुलसीवा पंच रहते बंदंति....... पंचहं किइकम्मं पंचण्हं पंचसया ॥५९७॥ पंचण्डं वण्णाणं जो.... ॥७३१।। पंचहमणुवयाणं प्र. ॥ पंचत्थिकायमड़यं ॥ध्या. ५३॥ पंचमहव्वयजुत्तो ।।११९८ ।। पंचमियाएँ असंखडि... ॥ पा. ३५॥ पंचविहं आयारं ...... ॥ ९९४॥ पंचविहअसज्झायस्स्स..... ।। १३६३॥ पंचविहे माणुस्से ॥भा. ८०॥ पंचसय १ अद्धपंचम २ ॥३९२॥ पंचसया चुलसीया.... ॥ भा. १४९ ॥ पंचसया चोयाला..... मा. १३५ ॥ पंचहि समणसएहिं ||३०९ ॥ पंचाणउड़ सहस्सा १७ .... पंचाणउड़ सहस्सा ६ पंचास आयामा..... पंचासीइ सहस्सा ६ पंचासीई १ पण्णत्तरी पचिदियाण दव्वे........ ||३०५ ॥ ॥३९६ ॥ ॥मा ९३ ।। ||४०७ ॥ • ॥ ४०६ ॥ ॥१३५१ ॥ पंचिदिएहिं जा सा सा.... ॥ पा. ८॥ पंचैव १ अद्धपंचम २ ..... ।।३७८ ॥ | १५६उ पछी. ...... ..... ****** पा. ८०॥ ॥१०२४॥ ॥ भा. २४४ ॥ ***** ***** ..... ।। १६०३ ।। ।। ३४५ ॥ ॥१२४९ ॥ ॥७८३॥ ।।४१९।। ।। ११०८ ।। ૩૧૫ ॥१६०८ ॥ ..... पंचेव य खीराइं . पंचेव य सिप्पाई घड १.... ॥२०७॥ पंच्चुप्पण्णग्गाही उज्जु०... ।। ७५७ ।। पंथं किर देसित्ता...... ॥१४६॥ पंसू अच्चित्तरओ ॥२८२॥ पंसू य मंसरुहिरे पड़ठाणे नागवसू पउमस्स कुमारतं. पउमाभवासुपुज्जा ॥३७६॥ पठमुत्तरे ९ महाहरि १०... ||४०० ॥ पउरन्नपाणपढमा ॥पा. ३४॥ पक्कणकुले वसंतो ॥१११३॥ पक्खेव डहणमोसहि..... ॥भा. ११ ॥ पगडीणं अण्णासुवि.. ॥५७२॥ ****** ****** ...... ..... ****** ****** ***** ***** पच्चक्खाएण कया पच्चक्खाणं उत्तर ..... पच्चक्खाणं जाणइ... पच्चक्खाणं सव्वन्नु०... पच्चक्खाणं से...... पच्चक्खाणं पच्च०.... पच्चक्खाणंमि कए पच्चक्खाणमिणं पच्चक्खाणमिणं १० पच्चक्खाणस्स फलं पच्चक्खाणो विउ ..... पच्चक्खे दणं. पच्चयणिकखेवो...... ॥७४९॥ पज्जवकाओ पुण.......॥१४४५ ।। पज्जोसवणाड़ पद्रुवणओ अ दिवस..... ।। १५७२ ॥ पट्टविय दिए वा........ ॥८७९॥ ॥१५७० ॥ ॥१३८६॥ पट्टवियमि सिलोगे...... ।।१४०१ ॥ ***** ॥१३३३ ॥ ॥१३३२ ॥ ॥१२८६ ॥ ॥१६१५॥ ।।१५६५ ॥ ****** ॥भा. २४९ ॥ ॥भा. २४८॥ ॥ भा. १४४ ॥ || १५५८ ॥ ॥१५९६ ॥ ।। १६२३ ।। ***** ॥२३७॥ ।।१६२२॥ ।। १२७८ ॥ पडिकमणं देसिय ॥१२४८॥ पडिकमणं पडिक०..... ॥१२३२॥ पडिकमणं पडिय०...... ॥१२३४।। Page #327 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ અકારાદિક્રમ पण्णा छायालीसा ..... पडिकमणे सज्झाए पडिकुडविणे. पडिक्कमामि गोयरच०... सू. ॥ १२०१ ॥ ॥ भा. १८१ ॥ ॥६५०॥ ॥१३१६ ॥ पत्ते वसंतमासे आ०..... पत्तेयबुद्धकरण....... ११५२ ।। पsिजग्गियंमि पढमे.. . ।। १३९८ ।। पत्तेयमक्खरा.... पडिणीवसरीरणे ।।पा. ६८॥ पडिमा भद्द महाभर ॥४९६ ॥ ||१२७३ ॥ ॥१२७२ ॥ ॥ ध्या. ८३॥ ॥ भा. ३२ ॥ ॥७९१ ॥ ॥१६८॥ ॥ २३६ ॥ ॥ २६४ ॥ ॥ १०८ ॥ ।।१९४ । पडिलेहणा दिसा पडिसिद्धाणं करणे ..... पढमं जोगे जोगे..... पढमं दिट्ठीजुद्धं पढममि सव्वजीवा..... पढमबीयाण पढमा...... पढमस्स बारसंग पढमाणुओगसिद्धो पढमित्य इंदभूई. ॥ ५९३ ॥ पढमित्थ वरणाभो..... ॥ १७६ ॥ पढमित्थ विमलवाहण.... ।। १५५ ॥ पढमिल्लुअस्स उदाए. ॥१४७५ ॥ पढमिल्लुयाण उदए...... पढमो अकालमच्चू पढमो चउदसपुची.... पढमोधणूणसीई १ पढमो य कुमार..... ।। १६४ ॥ पणतीसा ६ तीसा ७...... ॥ ३९३॥ पणय चउक्कं च. ।। १५६३ ।। पणया पच्चंतनिव्वा .....||१०९० ॥ पणवीसं तु सहस्सा..... ॥ २७३ ॥ पणवीसमद्धतेरस || १५३५ ॥ पणवीससहस्साइं ॥ २८६ ॥ पणवीसा (आवस्सग )... ॥ १२०७ ॥ पण पुव्वसहस्सा ॥ २८५॥ पण्णरस २१ दस ||३८० ॥ पण्णरस सयसहस्सा ॥ २७९ ॥ पण्णरस सयसहस्सा ॥ १७७॥ ||४०३ ॥ ***** पायसमा ऊसासा ।।२८९ ॥ पारंपरप्यसिद्धी पण्णरसि माहबहुले. ॥ २४६ ॥ पारिठ्ठावणियविहिं ★ १२७२५छी. १४८८ पछी + ११०८ पाडी ...... ***** ...... ...... ***** ..... ***** ****** ..... ***** ..... पयइठिङ्गपएसाणु...... पयलायंत सुसुत्तो.. पयलावड़ पडिपु० परमोहि असंखिज्जा,. परवसणं अहिनंद..... परिआओ पव्वज्जा...... परिजाणिऊण जीवे....... परिजाणिऊण ठिओ..... परिणिव्वुवा गणहरा...... परिभासणा उ.... ****** ..... ..... ***** ॥ ||६५८ ॥ ॥भा. ३॥ परियाय बंभचेरं ॥ भा. २०५ ॥ परियायपरिसपुरिसे..... ॥११२९ ॥ पलिआसंखिज्जइमे ॥८९८ ॥ पलिओदमदसभाए .... पल्लय १ गिरिस ०.... पवयानीहूयाणं जं... ॥१६१ ॥ पव्वइयाण व ...... पव्वज्न पुट्टिले पव्वज्जाए जुग्गगं.... पव्वज्जाए पढमं पसंते आसणत्वे य........ ॥१०७॥ ॥७८७॥ ।। १५२४ ।। ||४५० ॥ ॥ भा. १७९ ॥ ॥५३६॥ ||१२०० ॥ पाओसि अवरत्ते ।। १३९४ ।। पाडलिपुत्त महागिरि .....|| १२८४ ।। पाडलिपुत्त हुयासण ||१३०० ॥ पाणवहमुसावाए ॥भा. २४५॥ पाणीपत्तं ३ गिहि...... ॥४६३ ॥ पाभाइयकालंमि उ ........ ।। १३९९ ।। पायच्छित्तपरु वण ॥१३२१॥ ।। १५४२ ॥ ।।११६७॥ ****** ।। ****** ****** ||१७|| ।। ध्या. ५१॥ ।। १४८३ ॥ ।। १५४६ ।। ।।४५ ॥ ।। ध्या. २७॥ ॥४१२॥ १८७८ ॥ fr. पालंति जहा गावो पावं छिंदइ जम्हा पार्वति जहा पारं पार्वति निब्बुइपुरं ..... ****** ***** पाववहमुसावाए पावुग्धाई कीरह....... पासवाई बंदमा०...... पासत्यो ओसन्नो होड पासस्स कुमारतं पासो अरिट्ठनेमी पिट्टीचंपा वासं पियधम्मो दढधम्मो ..... ****** पा. १॥ १५२५ पछी. ..... पिसुणासभासभू०. पुक्खरवरदीवड्डे. ***** ...... पुच्छंताण कहेइ पुढं सुणेड़ सह ..... पुट्टो जहा अबद्ध..... ॥४७८ ॥ ॥१३७६ ॥ ....... ॥ ध्या. २० ॥ ...... ।।९१५॥ ॥१५१० ॥ ॥९९२॥ ॥ ९०६ ॥ ।। १५४१ ।। ॥१५४०॥ ****** ॥११०९ ॥ ॥५॥ पुढविं तसपाणस..... ॥ भा. १४३॥ ॥पा. ८२ ॥ ॥पा.३॥ पुढवी आउक्काए. पुणरवि अ समोसरो. ..... ॥३६७॥ पुणरवि भद्दिअनगरे ... ॥४८७॥ पुत्तो धणंजयस्सा ॥४४९॥ पुत्तो पयावइस्सा .. ॥४४७॥ **** ॥भा. १३६॥ पुव्वावरसंजुत्तं वेरग्ग..... ॥ पा. १५ ॥ पुरिमंतरराज भूयगुह..... पुरिमेण पच्छिमेण.... पुरिमेण० ... ॥१८२॥ ॥४५४।। ॥६७९॥ ।।१४८७।। , ।।१५४७ ।। ..... Tusoll ***** ॥२९९॥ ॥२३२॥ पुरिसज्जाएऽवि तहा..... पुव्वं च जं तदुत्तं ....... पुव्वं ठंति य गुरुणो पुख्वं दव्वालोयण...... ॥पा.३६॥ पुव्वंते होज्ज जुगं १८३३॥ पुव्वकयभासो...... ॥ध्या ३०॥ पुख्वपडिवन्नगा पुण ॥८०८ ॥ पुष्वप्पओगओ चिय... ॥घ्या. ८५॥ सू. ॥ ॥४३७॥ Page #328 -------------------------------------------------------------------------- ________________ नियुक्तिभाष्यादिश्लोकानां अकारादिक्रमः * ३१७ पुव्वभवजम्ममाम..... ॥१५२॥ | बहुरय जमालिपभवा.... ॥७७९॥| भरहमि अद्धमासो,.... ॥३४॥ पुव्वमदिट्ठमस्सुअम०..... ॥९३९॥ | बहुरय पएस अव्वत्त०.... ॥७७८॥| भरहसिल १ पणिअ २..... ॥९४०॥ पुव्वसयसहस्साइं पंच ..... ॥२८३॥ | बहुसालगसालवणे ..... ॥४८९॥ भरहसिल १ मिढ २ ..... ॥९४१॥ पुव्वाईआसु महा० ..... ॥८१०॥| बाढंति भाणिऊ०:... भा.५३॥| भरहस्सरू वकम्म८..... ॥भा. १४॥ पुव्वाणुपुव्वि न कमो ..... ॥१००८॥ | बाणउई चउहत्तरि.... ॥६५५॥ भरहो पसन्नचंदो ..... ॥११५१॥ पुट्वि उक्खित्ता ..... भा. ९८॥ | बारवइ अरहमित्ते ...... ॥१३०९॥| भरु यच्छंमि य...... ॥१३१७॥ पुचि कयाइ..... भा. २१॥ | बारवई वेयरणी ...... ॥१३०६॥| भरु यच्छेजिणदेवो..... ॥१३०५॥ पुस्से ९ पुणव्वसू १० ..... ॥३२८॥ | बारस चेव य वासा ..... ॥५३७॥| भवणवइवाणम०..... भा. ६४॥ पुहवी य वारुणी..... ॥६४८॥ | बारस वासे अहिए ...... ॥५३४॥ भवणवइवाणमं०...... भा.११५॥ पोअण १ बारवइ०..... ॥४०८॥] बारस सोलस.... ॥६५४॥ भवणवइवाणमंत०..... भा. ९०॥ पोराणयगयदप्पो ..... भा.२१२॥ | बारसंगो जिणक्खाओ ....॥९९७॥ भवणवइवाणमंतरजोइस० ॥३४६॥ पोसस्स पुण्णिमाए ..... २४८॥ | बारसविहे कसाए.... ॥११३॥ भवणवई जोइसिया .... ॥५६०॥ पोसस्स सुद्धछट्ठी...... ॥२४७॥ बालो अबाल०.... ॥भा.७३॥ भवसिद्धिओ उ..... ॥८१३॥ प्रणिपत्य जिनवरे..... . ॥१॥| बावीसं तित्थयरा ..... ॥१२४७॥| भाइयपुणाणियाणं ..... ॥५८५॥ बाहिरखित्तमि ...... ॥१२२३॥ भावसुअसद्दकरणे ..... ॥१०२६॥ फग्गुणबहुलिक्कारसि ..... ॥२४१॥ | बाहिरलंभे भज्जो..... ॥२॥ भावुगअभावुगाणि...... ॥१११५॥ फग्गुणबहुले एक्का०..... ॥३४०॥ बाहुबलिकोवकरणं ..... ॥३४९॥ भावे खओवसमिए.... ॥१०४॥ फग्गुणबहुले छट्ठी .... ॥२४४॥ | बिंदु य छीए य ....... ॥१३८१॥ | भावे पसत्थमियर..... ॥१४५१॥ : फड्डा य असंखिज्जा,.... ॥६०॥ | बिइयंमि होंति ...... ॥५६३॥ भावे सव्वोदइओ०.... भा.१८९।। फड्डा य आणुगामी,..... ॥१॥| बिइयकसायाणुदए... ॥१०९॥ भासग परित्त.... ॥१५॥ फासियं पालियं.... ॥१५९५॥| बोडियसिवभूईओ.... ॥भा. १४८॥ भासा असच्चमोसा ...... ॥१०९५॥ फिडियंमि अड्ढरत्ते..... ॥१३९६॥ [भ] भासासमसेढीओ.... ॥६॥ फुसइ अणते .... ॥९७६॥| भगवं अदीणमणसो.... ॥३१८॥ भिक्खायरियाइ..... ॥१४२६॥ - [ब] भद्रेण चरित्ताओ..... ॥११६०॥ भिन्नविसयं निसिद्धं...... ॥१२२८॥ बंधणसाड्भयाणं.... भा. १७१॥| भणइ अ आर्हिडिज्जा .... ७७०॥| भिसिणीपत्तेहिअरे...... ॥२००॥ बंभणगामे नंदोवनंद ..... ॥४७५॥ भणइ अधारेअव्वा.... ॥७७१॥ | भीमट्टहास हत्थी ..... ॥भा. ११२॥ बत्तीसदोसपरिसुद्धं ...... ॥१२१४॥ भणियं दसविहमेयं ..... ॥१५८२॥ भूआपरिणयविगए..... ॥१०२१॥ बद्धमबद्धं तु सुअं..... ॥१०२०॥| भत्तं वा पाणं वा ...... ॥११८६॥| भोगंमि चक्किमाई ७.....॥१०४४॥ बलदेववासुदेवा ..... ॥४०४॥ भत्तिविहवाणुरूपं ..... ॥५८२॥ भोगफलं बाहुबलं.... ॥१७८॥ बलिपविसणसमकालं .....॥५८६॥] भत्तीइ जिणवराणं ...... ॥१०९७॥ भोगसमत्थं णाउं..... भा. ७८॥ बहली अ जोणगा ..... ॥३३७॥ भत्तीइ जिणवराणं...... ॥१०९८॥ भोगसमत्थं नाउं..... ॥१९५॥ बहलीअडंबइल्लाजोणग....॥३३६॥ भत्ते पाणे सयणासणे...भा. २३६॥ | - [म] बहिआ य णाय०.... भा. १११॥ भद्द १ सुभद्दा २ ..... ॥४१०॥ मंखलि मंख सुभद्दा ..... ॥४७३॥ बहिधोयरद्धपक्के...... ॥१३५४॥ भदं च महाभई ..... ॥५३०॥ मंडियमोरियपुत्ते ..... ॥५९४॥ बहुमज्झदेसभागे ..... ॥९६३॥ भद्दिलपुर १० सीह०..... ॥३८३॥ मंदिरे अग्गिभूई .... ॥४४२॥ बहुयाण सद्दयं ...... भा.२१४॥| भरनित्थरणसमत्था ..... ॥९४३॥| मगसिरसुद्धिक्कारसि ..... ॥२५१॥ Page #329 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ જ આવશ્યકનિર્યુક્તિ હરિભદ્રીયવૃત્તિ અકારાદિક્રમ मगहा गोब्बरगामे..... ॥६४३॥ माउयपयंति नेयं ...... भा. २३३॥ | मूलुत्तरगुणरू वस्स ..... .॥ मगहा गोब्बरगामो ..... ॥४९३॥ मागहमाई विजयो ..... ॥३४८॥ मूसाइ महाकायं..... ॥भा.२२१॥ मगहारायगिहाइसु ..... ॥२३४॥ माणुस्स खेत्त जाई ..... ॥८३१॥ | मेरु गिरितुंगसरिसो ..... ॥१२५६॥ मग्गसिरसुद्धइक्कारसीइ....॥२५०॥ | माणुस्सयं चउद्धा ..... ॥१३५६॥ मेरु गिरीसमभारे न ..... ॥३५१॥ मग्गे १ अविप्पणा०..... ॥९०३॥ मायरं पियरं वावि ...... ॥११९७॥ मोत्तुं गिलाणकज्ज..... पा. २९॥ मच्छुव्वत्तं मणसा ...... ॥१२०९॥ माया य रुद्दसोमा..... ॥७७५॥| मोत्तूणमेसिमिक्कं सेसाण..॥७८५॥ मज्जणणिसेज्जअक्खा....॥७०३॥ | मायाए उस्सग्गं सेसं ..... ॥१५४३॥ मोरी नउलि बिराली... भा.१३८॥ मज्झत्थस्स उ ....... ॥ध्या. ११॥ मारणया जीववहो २१... भा. १९॥ मोरीयसन्निवेसे दो.... ॥६४४॥ मडयं मयस्स ..... ॥भा. २६॥| मासं पाओवगया..... ॥६५९॥ मोसलि संधि, ....... ॥५१०॥ मणपज्जवनाणं..... ॥६॥ मासे २ अ तवो .... ॥१५७३॥ मोहपयडीभयं अभि०.... ॥१४५६॥ मणपरिणामो अ...... ॥भा. ८९॥ माहकुंडग्गामे ..... ॥४५७॥ मोहे १ य झाण २..... भा. ११४॥ मणसहिएण उ......॥१४८८॥ माहेसरीउ सेसा पुरिअं.... ॥७७२॥ . [य] . . . मणसा वावारंतो ....... ॥१४८०॥ मिगावई १ उमा .... ॥४०९॥ यद्यपि मया तथा..... ॥२॥ मणिआई दोराइसु ..... भा. १५॥| मिच्छत्तकालियावाय० .... ॥९१३॥ [र] मणिकणगरयणचित्तं ..... ॥५४५॥ मिच्छत्तपडिक्कमणं...... ॥१२५१॥ रज्जाइच्चाओऽवियर ..... ॥२१३॥ मणिकणगरयणचित्ते ..... ॥५४७॥| मिच्छत्तमोहणिज्जा ..... ॥१०९३॥ रत्तुक्कडा उइत्थी ...... ॥१३५७॥ : मणिरयणहेमयाविय ..... ॥५५०॥ मिच्छभयघोसण...... ॥१३२५॥ रहवीरपुरं नयरं दीवग.... |भा. १४६॥ मणुए चउमण्णयर ..... ॥५६५॥| मिच्छादिट्ठीयाणं जं.... ॥७८८॥ राइणियं वज्जेत्ता.... ॥६७१॥ मणुएहिं खलु जा..... ॥पा.९॥| मित्ति मिउमद्दवत्ते ...... ॥१५०७॥ राओव्रणीयसीहासणे..... ॥५८९॥ मयहरगागारेहिं अन्न.... ॥१५७६॥| मित्ति मिउमद्दवत्ते.... ॥६८६॥| रागद्दोसकसाए (य), .... ॥९१८॥ मयहरपगए बहुप०...... ॥१३४८॥| मिहिला २१ सोरिअ०..... ॥३८४॥ रागद्दोसकसायास०...... ॥ध्या.५०॥ मरु देवी १ विजय २..... ॥३८५॥| मिहिलाए लच्छिघरे.... भा.१३२॥ रागेण व दोसेण..... . भा. २५३॥ मलए पिसायरू ... ॥५०८॥ मुक्कधुरासंपागडसेवी०...॥११२७॥ रागेण व दोसेण ...... ॥१४१३॥ मल्लिस्सवि वाससयं .... ॥२९५॥ मुणिचंद कुमाराए ..... ॥४७७॥| | मणिचंट कमारा ..... ॥४७७॥ रागो दोसो मोहो....... ॥ध्या. १३॥ . महरिहसिज्जारूहणंमि.... ॥१०८५॥ मुणिसुव्वए नमिमि ...... ॥४१८॥ | रायकुलेसुऽवि जाया ..... ॥२२२॥ महिया उगब्भमासे..... भा.२१९॥ मुणिसुव्वओ अ...... ॥३८१॥ रायगिह विस्सनंदी ..... ॥४४४॥ महिया य भिन्नवासे ..... ॥१३२८॥ | मुत्तपुरीसनिरोहे जिण्णा०..।।७२६॥ रायगिह विस्सभूई .... ॥४४५॥ महुपुग्गलाई तिन्नि .... ॥१६०९॥ मुहपुग्गलरसयाणं ..... ॥१६११॥ रायगिहमगहसुंदरि ..... ॥१३१५॥ महुरपरिणाम सामं १.... ॥१०३१॥ मूअं हुंकारं वा.... ॥२३॥| रायगिहे गुणसिलए.... भा.१२८॥ महुराए जउण राया ... ॥१२८३॥ मूढनइयं सुयं कालियं.... ॥७६२॥ राया आइच्चजसो ...... ॥३६३॥ महुराए जिणदासो ..... ॥४७०॥ मूढो व दिसिज्झ...... ॥१३८२॥ राया इह तित्थयरो ...... ॥१३२६॥ महुसित्थ १७ मुद्दि १८ ..... ॥९४२॥ | मूयं च ढड्डुरं चेव, ..... ॥१२१२॥ ॥१२१२॥ राया करेइ दंडं सिद्धे..... ॥१९८॥ मा मे एजउ काउत्ति ..... ॥१४७६॥| मूलगुणउत्तरगुणे ..... ॥१६१६॥ राया व रायमच्चो ..... ॥५८४॥ मा मे चलउत्ति ....... ॥१४७८॥| मूलगुणाणं लंभ.... ॥१११॥ रुप्पं टकं विसमा०..... ॥११३९॥ मा वेअणा उ तो....... ॥१४२३॥| मूलगुणावि य दुविहा ...... प्र.॥ रुप्पं पत्तेयबुहा टंक...... ॥११४०॥ * १५५७ ५७.. * १४२५ पछी. Page #330 -------------------------------------------------------------------------- ________________ नियुक्तिभाष्यादिश्लोकानां अकारादिक्रमः * 3१८ रोगहरणं तिगिच्छा १७... ॥भा. १८॥ | वणसंडोव्व कुसु०.... भा. १०१॥ | विउला विमला ..... ॥९३७॥ रोद्दा य सत्त वेयण ..... ॥४६४॥| वण्णेण वासुदेवा ....... ॥४०२॥| विगलिंदिएहिं जा सा.... पा.७। रोहीडगंच नयरं...... ॥१३१९॥ वत्तणा संधणा ..... ॥६९९॥ विच्छ्य सप्पे मूसग... ॥भा.१३७॥ रोहेड वणं छद्रे हिय०...... ॥१४२४॥| वत्थूओ संकमणं.... ॥७५८॥ विज्जसअस्स.... . ॥१७३॥ [ल] वनरसगंधसंठाण०..... |भा. २०४॥ | विज्जाचरणनएसुं ..... ॥१०५३॥ लक्खं १२ असयाणि.... ॥२६२॥ वयएक्कगसंजोगाण..... .॥ विज्जाण चक्कवड़ी..... ॥९३२॥ मराटियंमि बीए..... ॥२४२२॥ वरकणगतविअगोरा ..... ॥३७७॥| विणओ सासणे...... ॥१२१७॥ लद्धिल्लिअंच बोहिं ..... ॥१०९९॥ वरपडहभेरिझल्ल०.... ॥भा. १०४॥ विणओणएहि.... ॥१३८॥ लद्धिल्लिअंच बोहिं ....... ॥११००॥ वरवरिआ घोसिज्जइ ..... ॥२१९॥ विणओवयार ....... ॥१२१६॥ लक्ष्ण य सम्मत्तं.... . ॥१४७॥ वरवरिआ० ..... भा. ८४॥ वित्तासेज्ज हसेज्ज...... पा. ४०॥ लाउआएरंडफले ..... ॥९५७॥ वरसुरहिमल्लसयणमि.... ॥१०८९॥ वित्ति उ सुवण्ण...... ॥५८०॥ लाढेसु य उवसग्गा ..... ॥४८२॥ ववगयमोहा समणा ..... ॥४८२॥ ॥३५६॥ विमलतणुबुद्धि ..... ॥१०८६॥ लाहा हु ते सुलद्धा .... ॥४२७॥ ववहारे १२ नीइ १३ .... ॥२०४॥ | विमलमणंतइ धम्मो ..... ॥३७१॥ लिंगं जिणपण्णत्तं...... ॥११३२॥| ववहारोऽविहु बलवं. भा.१२३॥ विरयाविरई संवुडम०..... ॥८६३॥ लिंगाइ तस्स ..... ॥ध्या. २६॥ वसभे य इंदकेऊ ..... भा.२०९॥ विसमंमि समा०...... ॥ध्या. ४३॥ लिप्पगहत्थी हत्यित्ति...... ॥१४३४॥ वसहि निवेसण........ पा.५४॥ विसमा जड़ होज्ज..... पा.४९॥ लेहं लिवीविहाणं.... भा. १३॥ वसहिनिवेसणसाही...... पा.५५॥ विसयसुहनिअत्ताणं ..... ॥१००४॥ लोइंदिअमुंडा संजया ..... ॥३५४॥| वसुभूई धणमित्ते.... ॥६४७॥ विहिगहियं विहिभुत्तं ..... ॥१६१३॥ लोए वेए समए ..... ॥१६०७॥ वाए पराजिओ.... भा. १४०॥ वीरं अरिट्ठनेमि पासं ..... ॥२२१॥ लोगस्सुज्जोअगरा ... ॥१०६१॥ वाणारसी य कोठे ..... ॥१३०८॥ वीरं सुक्कज्झाण०..... ॥ध्या. १॥ लोगस्सुज्जोयगरे, धम्म०.... ॥स.॥ वाणारसी य णयरी ......॥१३१२॥ वीरवरस्स भगवओ ..... ॥४७१॥ लोभाणुं वेअंतो जो.... ॥११७॥ वाणियगामायावण ..... ॥४९५॥ वीरियभावे य तहा.... 1 ॥७५२॥ [व] . वायणपडिसुणणाए.... ॥६८९॥ वीरियसजोगयाए ..... ॥१५१५॥ वंदणचिइकिइकम्म...... ॥११०३॥ वायनिसग्गुड्डोए जा०...॥१५१४॥ वीरो अरिट्ठनेमी ..... ॥२२६॥ वंदामि महाभागं..... ॥८१॥ वायाईधाऊणं ....... ॥१४७०॥ वंदिज्जमाणा न ...... ॥८६६॥| वायाए नमोक्कारो ..... ॥११२८॥ वीसमिऊण नियंठो... ॥१२४॥ वइसाहसुद्धएक्कारसीए.... ॥७३४॥| वारण सणंकुमारे ...... ॥१९॥ वीसरसहरु अंते ....... भा.२३०॥ वक्खाणंसमत्तीए.... ॥१०॥ | वालुय पंथे तेणा ..... ॥५०७॥ वीससकरणमणाई... भा. १५४॥ वक्खित्तपराहुत्ते अ...... ॥११९९॥ | वाघाए तइओ सिं ...... ॥१३७१॥ वीसा दो वाससया .... ॥भा.१३१॥ वच्चंते जो उ कमो..... ॥भा.२०७॥ वासत्ताणावरिया .... ॥१३३१॥ वुड्ढी वा हाणी.... ॥५९॥ वच्चगगोणी १ खुज्जा.... ॥१३३॥ वाससहस्सं १ बारस २.... ॥२३८॥| वेंटट्ठाई सुरभि ..... ॥५४६॥ वच्चह हिंडह न ..... ॥५१२॥| वासाण कुमारत्तं ..... ... ॥२८७॥ वेउव्विअसंघाओ..... भा. १६७॥ वज्जंतऽवज्जभीरू .... ॥३५८॥ वासासु य तिन्नि..... ॥१३९१॥ वेज्जे मेंठे तह ....... ॥८४६॥ वज्जरिसहसंघयणा.... ॥१५७॥| वासीचंदणकप्पो जो.... ॥१५५१॥| वेसमणवयणसंचो०.... भा. ६८॥ वड्ढ़ते परिणामे ...... ॥८२३॥ वासोदयस्स व जहा ..... ॥५७७॥ वेसालि भूयणंदो ..... ॥५१८॥ + ૧૦૫૬ પછી. X ૧પ૬૩ પછી Page #331 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ જ આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ અકારાદિક્રમ वेसालीए पडिम .... ॥४९४॥ | संती कुंथू अ अरो.... ॥४१७॥ | सत्तेया ट्ठिीआ..... ॥७८६॥ वोग्गह दंडियमादी..... ॥१३४५॥ संदिट्ठो संदिट्ठस्स..... ॥७००॥ सद्दहण जाणणा खलु.... ॥७५३॥ [स] संबोहण १ परि० .... ॥२०९॥ ॥२०९॥ सदाइएसु रागं दोसं...... ॥१४२७॥ संकाइदोसरहिओ ...... ॥ध्या. ३२॥| संभिण्णं पासंतो.... ॥१२७॥| सद्दाइविसयगिद्धो ....... ॥ध्या. १७॥ संकेयं चेव अद्धाए,.... ॥१५६७॥| संमत्तस्स सुयस्स ..... ॥८११॥| सद्दाइविसयसाहण..... ॥ध्या. २२॥ संखाईआओ खलु,..... ॥२५॥ | संमसुआणं लंभो ..... ॥८०७॥ | सन्निहियाण वडारो..... ॥१३८५॥ संखाईएऽवि भवे..... ॥५९०॥ | संवच्छरमुक्कोस...... ॥१४६०॥ ॥१४६०॥| सपडिक्कमणो धम्मो .....॥१२४५॥ संखिज्ज मणोदव्वे,.... ॥४२॥ संवच्छरेण धूअं ...... सप्पंच तरु व०..... भा. ७५॥ संखिज्जमि उ काले, .... ॥३५॥ | संवच्छरेण भिक्खा .... ॥३१९॥| सप्पं सयणे जणणी.... ॥१०९१॥ संखिज्जमसंखिज्जो, ..... ॥६७॥| संवच्छरेण होही ..... ॥२१६॥ समणं वंदिज्ज ....... ॥११०७॥ संखिज्जाऊ चउरो .... ॥८१९॥ | संवच्छरेण....... भा.८१॥| समणा तिदंडविरया..... ॥३५३॥ संखेज्जजोयणा खलु, .... ॥५२॥| संवट्ट मेह आयंसगा ..... ॥१८८॥| समणो उ वणिव्व ....... ॥१४०६॥ संगमथेरायरिओ ...... ॥११७८॥ संवरकयनिच्छिदं ....... ॥ध्या.५९॥| समत्तस्स सुयस्स ..... ॥८४९॥ संगहकाओऽणेगावि ....... ॥१४४४॥ संवरविणिज्जराओ .... ॥ध्या. ९६॥ समभावंमि ठियप्या ....... ॥१५०५॥ संगहियपिडियत्थं संग०.... ॥७५६॥| संवरियासवदारा ..... ॥१४६७॥| समभूमेवि अइभरो.... भा. २७८॥ संगाणं च परिण्णां,......॥१२७९॥ संविग्गअण्णसंभो०.... ॥भा.२४६॥ | समया सम्मत्त ..... ॥१०३३॥ संघयण रूव संठाण ..... ॥५७१॥ संसरिअ थावरो..... ॥४४३॥ समयावलिअमुहुत्ता..... ॥भा.१९९॥ संघयणं संठाणं.... ॥१६०॥ संसार पडिक्कमणं ...... ॥१२५२॥| समयावलिय मुहत्ता.... ॥६६३॥ संघायणपरिसाडो.... भा. १६८॥ संसारसागराओ उब्बुड्डो.... ॥९७॥ समवाइअसमवाई.... ॥७३८॥ संघायभेअतदु०..... भा. १५५॥ संसाराअडवीए ..... ॥९०९॥| समवाओ गोट्ठीणं.... भा. २०॥ संघायमेगसमयं... भा. १६३॥ | | सक्कीसाणा पढम,... ॥४८॥ समहिंदा कप्प..... ' भा. ११९॥ संजमघाउप्पाते ...... ॥१३२४॥ | सक्को अतस्सम०..... भा. ७७॥| समिला पब्भट्ठा ....... ॥८३४॥ संजमजोए अब्भुट्ठियस्स.. ॥६८२॥ | सक्को अ देवराया ..... ॥४९८॥| समुट्ठाण १ वाय० .... ॥८८९॥ संजमजोए..... ॥६८१॥ सक्को वंसट्ठवणे.... ॥१९०॥ समुसरण भत्त उग्गह ..... ॥३६२॥ संजमजोएसु सया ...... ॥११७१॥ | सग्गहनिब्बुड एव...... ॥१३४४॥| समोसरणे केवइया ..... ॥५४३॥ संजयमणुएहिं जा.... पा.१०॥ सचरित्तपच्छयावो ..... ॥१०४९॥ संम्मत्त ८ नाण ९ ..... ॥८९७॥ संजयवेमाणित्थी..... भा.११६।। | सज्झायझाणतव०...... ॥१५०६॥| सम्मत्तं अचरित्तस्स ...... ॥११६३॥ संजोगसिद्धीइ फलं.... ॥१०२॥ | सज्झायमचिंतता .... ॥१३७४॥| सम्मत्तचरणसहिया .... ॥८५९॥ संज्ञासु दोसु सूरो ....... ॥१४४३॥ सट्ठि १८ पणपण्ण १९ ... ॥२६३॥ सम्मत्तदेसविरई ...... ॥५६॥ संतपयं पडिवन्ने ..... ॥८९६॥ | सत्तण्हं पयडीणं..... ॥१०६॥| सम्मत्तदेसविरया ..... ॥५१॥ संतपयपरू वणया १ .... ॥८९५॥ | सत्तत्तरि सयाई ...... .॥ | सम्मत्तदेसविरया ..... ॥५०॥ संतपयपरू वणया..... ॥१३॥ सत्तवहवेहबंधणक०.... ॥ध्या. १९॥ सम्मत्तसुयं सव्वासु ..... ॥८२२॥ संता तित्थयरगुणा ...... ॥११३३॥ | सत्तसहस्साणंतइजि०.... ॥३१०॥| सम्मइंसणदिट्ठो...... ॥९१०॥ संतिस्स कुमारत्तं ...... ॥२९२॥ सत्तसु परिमिय .... भा.२१७॥ | सम्मद्दिट्ठि अमोहो ..... ॥८६१॥ संती कुंथू अ अरो..... ॥२२३॥ सत्तेगट्ठाणस्स उ..... ॥१६०२॥ सम्मसुयअगारीणं..... ॥५४॥ ★ १५६७ पछी. Page #332 -------------------------------------------------------------------------- ________________ सिंघाडय० निर्यक्तिभाष्यादिश्लोकानां अकारादिक्रमः ३२१ सयणासणण्णपाणे... ॥१५००॥ सव्वोऽविय आहारो..... ॥१५९१॥| सावयधम्मस्स विहि .... ॥१५५९॥ सयभिसया भरणीओ..... पा.४५॥ सह मरु देवाइ निग्गओ..... ॥३४४॥| साहारणओसरणे ..... ॥५५४॥ सयमेवणपालणियं ..... ॥१५८६॥ सहसा कालगयंमी ...... पा.३७॥। साहारणमपज्जत्त..... ॥१२३॥ सयसाहस्सा गंथा .... ॥८७६॥ सा चंडवायवीचीप० ..... ॥८३५॥ | साहारणासवत्ते ..... ॥५७८॥ सललियविल्लहल०...... ॥१२५८॥ सा पूण सद्दहणा ...... ॥१५८८॥| साहाणसव्वमता - साहीणसव्वमंतो .... ॥९३३॥ सवियारमत्थवंजण०..... ॥ध्या.७८॥ | सा वत्थी सिरिभद्दा ..... ॥४७९॥ साहुं तिगिच्छिऊणं.... ॥१७५॥ सव्वं असणं सव्वं ..... ॥१५७९॥ | सा हवइ सव्व०..... भा. १८८॥ सिघाडगतिगचउक्क०.... ॥२१८॥ सव्वं च देसविरति ..... ॥५६४॥| साएए पुंडरीए ....... ॥१२८९॥ ॥भा.८३॥ सव्वं पाणइवायं ....... ॥१२७१॥| सागारमणागारा,.... ॥६५॥ सिउंबरजंघाए ..... ॥१०७२॥ सव्वति भाणिऊणं ..... ॥८००॥ सागारियाड कहणं...... ॥१३४९॥ सिक्खा दुविधा... ॥१॥ सव्वगयं सम्मत्तं ..... ॥८३०॥ सागेयम्मि महाबल ...... ॥१२९८॥ सिज्जस १ बभदत्त २ ... ॥३२॥ सव्वग्गहोभयाणं.... भा. १६९॥| सादीसपज्जवसिओ.... ॥७३२॥| सिद्धात्त अ बुद्धात्त ..... ॥९८७ सव्वजीवेर्हि सुर्य ...... ॥८६०॥ साभाविय तिन्नि .... ॥१३३४॥ सिद्धत्थपुरे तेणेत्ति ..... ॥५११॥ सव्वत्थ अविसमत्तं ..... ॥५७६॥ साभिग्गहा य निरभि०... ॥१५६०॥ सिद्धत्थवणं..... भा. १०२॥ सव्वपमायरहिया ...... ॥ध्या.६३॥ सामंसमं च २..... ॥१०३०॥ सिद्धस्स सुहा रासा ... ॥१८॥ सव्वबहुअगणिजीवा,.... ॥३१॥ सामाइअमाईअं... भा. ३७॥ सिद्धाण नमुक्कारो .... ॥९९२॥ सव्वलोए अरिहंत ...... सू.॥ | सामाइयं करेमी..... ॥१०४६॥ सिद्धाण नमुक्कारो एवं० ॥९९१॥ सव्वविहीसु अ कुसला... ॥१०८४॥ | सामाइयं च तिविहं .... ॥७९६॥ सिद्धाण नमुक्कारो धन्ना० ॥९९०॥ सव्वसुरा जइ रू वं..... ॥५६९॥ | सामाइयं च पढम.... ॥११४॥ सिद्धाण नमुक्कारो..... ॥९८९॥ सव्वाउअंपि सोया ..... ॥५७९॥ सामाइयं स मइयं ..... ॥८६४॥ सिद्धाणं बुद्धाणं ...... .॥ सव्वाओवि गईओ...... ॥११६२॥ | सामाइयंमि उकए ..... ॥८०१॥ सिद्धिवसहिमुवगया ..... ॥९११॥ सव्वासु वट्टमाणा ..... ॥ध्या. ४०॥ | सामाइयनिज्जुति.... ॥८७॥ सिद्धे नमंसिऊणं ..... ॥१२७०॥ सव्वे काउस्सग्गं करेंति.... ॥७०६॥ | सामाइयमाईय.... ॥१३॥ सिरिगुत्तेणऽवि .... भा. १३९॥ सव्वे य माहणा.... ॥६५७॥ ॥६५७॥ सामाइयाइया वा..... ॥२७१॥ सीआ साडी दीहं ...... ॥९४५॥ सव्वेऽवि एगदूसेण ..... ॥२२७॥ | सामाणिअदेविड्ढि .... ॥५०५॥ सीआइ मज्झयारे.... भा. ९४॥ सव्वेऽवि एगवण्णा.... ॥३९१॥ ॥३९१॥ साय सयं गोसद्धं ..... ॥१५३३॥ सीआलं भंगसयं .... ॥१०४५॥ सव्वेऽवि गया ..... ॥३९०॥ | सारस्सय १ माइच्चा २.... ॥२१४॥ सीयललुक्खाऽणुचियं.... ॥११८७॥ सव्वेऽवि सयंबुद्धा ..... ॥२१२॥ सारस्सयमाइच्चा० भा. ८६॥ सीयले खुड्डए ..... ॥११०५॥ सव्वेवि दव्वजोगा ..... ॥९३४॥ सारीरंपिय दुविह...... ॥१३५०॥ सीयाणे जं दिg ...... ॥भा.२२५॥ सव्वेविअ अइयारा..... ॥११२॥ | सालंबणो पडतो ..... ॥११७३॥ सीयायवाइएहि ..... ॥ध्या.१०४॥ सव्वेसिपि जिणाणं ..... ॥३३३॥ सावगभज्जा १ सत्त०.... ॥१३४॥ सीस १ मुरो २ ... भा.१६०॥ सव्वेसिपि नयाणं ..... ॥१०५५॥ सावज्जजोगप्परिव० ..... ॥७९९॥ सीसुक्कंपिय सूई ...... ॥१५५०॥ सव्वेसिपि नयाणं ..... ॥१६२५॥ सावज्जजोगविरओ ....॥१०५२। सीसो पढमपवेसे ...... ॥१२२९॥ सव्वेसुवि संठाणेसु ..... ॥८२१॥ सावज्जजोगविरओ.... भा.१४२॥ सीहासणे निस० ..... ॥भा.९७॥ सव्वेहिंपि जिणेहिं ..... ॥३३१॥| सावत्थी उसभपुरं .... ७८१॥ सुअणोसुअसुअ...... ॥१०४१॥ ★ १५२५५छी.. + १५६४५छी.. Page #333 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ અકારાદિક્રમ सुअनाणंमि अभत्ती ..... ॥१४०९॥ | सुविहिय दुविहियं ..... ॥११२३॥| सोऊण अणाउढेि ......॥८७७॥ सुअनाणंमिवि जीवो...... ॥१४॥ | सुस्सूसइ पडिपुच्छइ...... ॥२२॥| सोऊण कीरमाणी...... ॥५९८॥ सुकयं आणत्तिं पिव ..... ॥१५२७॥ | सुहुमो य होइ...... ॥३७॥| सोरिअ सुरवरेवि अ..... ॥१२९५॥ सुक्कंबरा य समणा ...... ॥३५७॥ सूरे १७ सुदंसणे १८... ॥३८९॥| सोरियसमुद्दविजए ..... ॥१२९६॥ सुक्कज्झाणसुभाविय०.ध्या.८७॥ | सूरोदय पच्छिमाए ..... ॥५५५॥ सोलस चेव सहस्सा ...... प्र.॥ सुक्काए लेसाए दो .... ॥ध्या.८९॥ | सेएण कक्खमाई...... पा. २६॥| | सोलस रायसहस्सा... ॥७ ॥ सुग्गीवे ९ दढरहे १०.... ॥३८८॥ | सेज्जं ठाणं च जदा.... ॥६९६॥| सोलस वासाणि.... भा.१२७॥ सुचिरपि अच्छमाणो.... ॥१११४॥ | सेज्जं ठाणं च.... ॥६९५॥| सोहम्मकप्पवासी ...... ॥४९९॥ सुचिरंपि अच्छमाणो.... ॥१११८॥ | सेणाहिवई भोइय ..... ॥१३४६॥| सोही पच्चक्खाणस्स... भा.२४७।। सुचिरंपि वंकुडाइं ..... ॥१३१४॥ | सेयं सुजायं सुवि०...... भा.२१०॥ [ह] सुजसा १४ सुव्वया०.... ॥३८६॥ | सेयपुरं ९ रिट्ठपुरं १० .... ॥३२४॥ हत्यमि मुहुत्तन्तो,.... ॥३३॥ सुट्टगाइयं सुट्ट०..... ॥१२९१॥ | सेयवि पोलासाढे.... भा.१३०॥ | हस्थिणउरं १ अओज्झा २... ॥३२३॥ सुट्ठतरं नासंती ..... ॥११११॥ | सेलघण कुडग..... ॥१३९॥ हत्थी छच्चित्थीओ..... ॥१६६। सुदृवि सम्मद्दिट्टी ....... ॥११६५॥ | सेवामि सेलकाण. ..... ॥१२६६॥ हत्थी हत्थीणिआओ ..... ॥५०३॥ सुत्तत्थतदुभयविऊ.... ॥पा.४६॥ | सेसा उ जहासत्तिं ...... ॥१३६७॥ हत्थुत्तरजोएणं कुंड०.... ॥४५९॥ सुत्तत्थब ...... ॥११८८॥ सेसा उ जहासत्तिं ..... ॥१५२१॥ हयं नाणं कियाहीणं,.... ॥१०१॥ सुत्तत्थो खलु पढमो,..... ॥२४॥ | सेसा उ दंडनीई..... ॥१६९॥ हरिसह सेयवियाए ...... ॥१६॥ सुनिउणमणाइणिहणं..... ॥ध्या.४५॥ | | सेसाणं परिआओ .... ॥३०१॥ हवइ पयावइ १ बंभो .... ॥४११॥ सुबहुंपिसुय महीय.... ॥१८॥ सो उस्सग्गो दुविहो..... ॥१४५४॥ हेऊदाहरणासंभवे य.... ॥ध्या.४८॥ सुमंगला जसवई २ ..... ॥३९८॥ सो एव जिप्पमाणो.... भा.३३॥ हेरन्निएं १ करिसए २ ..... ॥९४७॥ सुमइस्स कुमारत्तं ...... ॥२८१॥ | सो जिणदेहाईण... भा. २७॥ | होंति कमविसुद्धाओ..... ॥ध्या.६६॥ सुमई थ निच्चभत्तेण .... ॥२२८॥ | सो दाइ तवोकम्म..... ॥१५६९॥ | होति सुहासवसंवर..... ॥ध्या.९३॥ सुमिण १ मवहार २..... ॥४५८॥ | सो दाइ तवोकम्मं ..... ॥१५७१॥| होइ पवित्तिनीवित्ती.... ॥७४६॥ सुय धम्म तित्थ.... ॥१३०॥ सो देवपरिग्गहिओ ..... ॥४६०॥ होइ पसत्थं मोक्खस्स.... ॥७४१॥ सुयपडिवण्णा संपइ,..... ॥८५२॥ सो वाणरजूहवती ..... ॥८४७॥ होइ भयंतो भयअं०.....' |भा.१८४॥ सुयसम्म सत्तयं ..... ॥८५५॥ | सो वानरजूहवई ....... ॥१३०७॥| होही अजिओ संभव ...... ॥३७०॥ सुरगणसुहं समत्तं ...... ॥९८१॥ | सो विणएण उवगओ ..... ॥४२६॥ होही ते विणिवाओ ..... ॥१२६०॥ सुरहिपुर सिद्धजत्तो .... ॥४६९॥ सो सोयइ मच्चुजरा०..... ॥८३८॥ होही पज्जोसवणा..... ॥१५६८॥ सुविदियजगस्स०..... ॥ध्या. ३४॥ | सोउं उवट्टियाए ..... ॥१६२०॥ होही सगरो मघवं ..... ॥३७४॥ + ૧૫૬૩ પછી. Page #334 -------------------------------------------------------------------------- ________________ વિષયાનુક્રમણિકા : પરિશિષ્ટ-૩ ૩૨૩ પરિશિષ્ટ-૩ વિષયાનુક્રમણિકા ભાગ-૧ ગાથા ક્રમાંક પૃષ્ઠ ४६ ૧૨ ૧. ૨ ૧ | પૃષ્ઠ | વિષય ક્રમાંક મંગલાચરણ પ્રયોજનાદિનું વર્ણન મંગલવાદ મંગલ શબ્દની વ્યાખ્યા નામાદિ નિક્ષેપાઓની વ્યાખ્યા તથા નામાદિ મંગલો પાંચજ્ઞાનરૂપ નંદી | પાંચ જ્ઞાનના નામ મતિ-શ્રુતજ્ઞાનના શબ્દની વ્યાખ્યા ૨૧ મતિ-શ્રુતની સામ્યતા ' ૨૩ અવધિ શબ્દની વ્યાખ્યા અને મતિ-શ્રુત સાથે સામ્યતા કેવલ શબ્દની વ્યાખ્યા અને મન:પર્યવજ્ઞાન સાથે સામ્યતા | ૨૫ મતિ-શ્રતનો પરસ્પર ભેદ, પાંચ જ્ઞાનના ક્રમનું પ્રયોજન મતિજ્ઞાનનું સ્વરૂપ શ્રુતઅનિશ્રિત મતિજ્ઞાનનું સ્વરૂપ) શ્રુતનિશ્રિતમતિજ્ઞાનનું સ્વરૂપ અવગ્રહાદિનું સ્વરૂપ અવગ્રહાદિનું કાલપ્રમાણ શ્રોત્રેન્દ્રિયાદિની પ્રાપ્તપ્રાપ્ત વિષયતા ઇન્દ્રિયોનું વિષય પ્રમાણ ચક્ષુ અને મન અપ્રાપ્યકારી | મિશ્રવાસિત દ્રવ્યોનું શ્રવણ કાયિકવાચિકયોગવડે શબ્દ દ્રવ્યોનું ક્રમશઃ ગ્રહણ)મુંચન કાયયોગ એ જ વાગ્યોગ અને ગાથા ક્રમાંક વિષય ક્રમાંક મનોયોગ ૮-૯ ત્રિવિધ શરીરમાં રહેલા આત્મપ્રદેશોવડે ભાષાનું ગ્રહણ (જીવની સપ્રદેશતાની સિદ્ધિ) | ૪૯ ૧૦-૧૧ | | ભાષા દ્રવ્યોવડે લોકપૂર્તિના સમયો મતિજ્ઞાનના પર્યાયવાચી શબ્દો ૧૩-૧૫ સત્પદપ્રરૂપણાદિવડે મતિજ્ઞાનનું સ્વરૂપવર્ણન ૧૬-૧૮ મતિ-શ્રુતના ભેદો ૧૯-૨૦ શ્રુતજ્ઞાનના ચૌદ ભેદો ૨૧-૨૨ શ્રુતજ્ઞાનનો લાભ અને બુદ્ધિના આઠ ગુણો ૨૩-૨૪ | શ્રવણવિધિ અને વ્યાખ્યાનવિધિ ૨૫-૨૮ | અવધિજ્ઞાનના ભેદો અવધિના નિક્ષેપા ૩૦ જઘન્યાવધિ ક્ષેત્ર ૩૧ ઉત્કૃષ્ટાવધિક્ષેત્ર ૩૨-૩૫ મધ્યમાવધિક્ષેત્ર ૩૬ દ્રવ્યાદિમાં જેની વૃદ્ધિમાં જેની વૃદ્ધિ થાય તે ૩૭ કાલ કરતાં ક્ષેત્રની સૂક્ષ્મતા ૯૭ ૩૮ જઘન્યાવધિમાં દેખાતા દ્રવ્યો ૩૯-૪૦ વર્ગણાઓનું સ્વરૂપ ૯૯ ૪૧ ગુરુલઘુ અને અગુરુલઘુ દ્રવ્યો ૪૨-૪૩ અવધિમાં દ્રવ્ય, ક્ષેત્ર અને "કાળનો પરસ્પર સંબંધ ૧૦૭ ૪૪-૪૫ પરમાવધિના દ્રવ્ય, ક્ષેત્ર અને કાળ ૧૧૦ ૪૬-૪૭ તિર્યંચ-નારકના અવધિનું જઘન્યતા પ્રમાણ ૧૧૪ ૨૬ " છે જ ૨ ૧૦૬ ૦ ૦ ૪૫ Page #335 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ વિષયાનુક્રમણિકા • પરિશિષ્ટ-૩ ક્રમાંક વિષય T૧૨ ૧ . ૫૯ નિ 0૧૨૬ ગાથા | Jકમાંક | ૪૮-૫૧ | વૈમાનિક દેવોના અવધિનું ઊર્ધ્વ-અધો-તિય ક્ષેત્રપ્રમાણ ૧૧૭ વૈમાનિક સિવાયના દેવોનું સામાન્યથી અવધિક્ષેત્ર પ્રમાણ ૧૧૯ ૫૩ | જઘન્યોત્કૃષ્ટ અને પ્રતિપાતી અપ્રતિપાતી અવધિજ્ઞાન ૫૪-૫૫ સ્તિબુક વિગેરે અવધિના આકારો પ૬ દેવ-નારકોને અનુગામી, શેષોને ત્રણ પ્રકારે અવધિજ્ઞાન ૫૭-૫૮ ક્ષેત્રાદિને આશ્રયી જઘન્યતર | અવધિનું અવસ્થાન દ્રવ્યાદિને આશ્રયી વૃદ્ધિનહાનિ ૬૦-૬૩ તીવ્ર-મંદ તથા પ્રતિપાતોત્પાદ દ્વાર અવધિજ્ઞાનમાં જધન્યાદિથી કેટલા પર્યાયો દેખાય? ૬૫-૬૬ જ્ઞાન, દર્શન, વિલંગ અને દેશદ્વાર ૧૩૨ ૬૭ બાહ્ય-અબાહ્યાવધિનું ક્ષેત્ર પ્રમાણ ૬૮-૭૦ ગત્યાદિકારોનો અતિદેશ અને ઋદ્ધિઓનું વર્ણન ૭૧-૭૫ વાસુદેવાદિનું શારીરિક બલ ૧૪૧ મન:પર્યવજ્ઞાનનું સ્વરૂપ કેવલજ્ઞાનનું સ્વરૂપ ૧૪૫ પ્રજ્ઞાપનીય પદાર્થોની દેશના અને તે દેશના વચનયોગ છે. ૧૪૬ સ્વ-પર પ્રકાશક હોવાથી શ્રુતજ્ઞાનનો અધિકાર ૧૪૮ પીઠિકા વિવરણ સમાપ્ત * # ઉપક્રમાદિનું સ્વરૂપ # શ્રુતજ્ઞાનનો અનુયોગ, શાસ્ત્રની શરૂઆતમાં નંદી અધ્યયનના અર્થનું કથન અનાવશ્યક, આવશ્યક શબ્દનો અર્થ, આવશ્યક ગાથા પૃષ્ઠ કમાં વિષય ક્રમાંક આવશ્યકના નિક્ષેપા, અગીતાર્થ | અસંવિગ્નનું દેરાન્ત, આવશ્યકના એકાર્થિક નામો, શ્રત અને સ્કંધના નિક્ષેપા, છ અધ્યયનના છા વિષયો, ઉપક્રમાદિ ચાર અનુયોગ દ્વારોનું સ્વરૂપ, ઉપક્રમના ભેદો, બાહ્મણિ વિગેરેના દેન્તો, ગુરુની આરાધનાનું મહત્ત્વ, શાસ્ત્રીયોપક્રમના ભેદો, અનાનુપૂર્વીના ભાંગાઓની પ્રાપ્તિનો ઉપાય, ઉપોદ્ધાતનિર્યુક્તિનો અવસર ૧૪૯ ૮૦-૮૨ ઉપોદ્ધાતનિયુક્તિનું મંગલ (તીર્થનું સ્વરૂપ). ૧૭૩ આવશ્યકાદિઋતજ્ઞાન નિર્યુક્તિની પ્રતિજ્ઞા ૧૮૦ | સામાયિકનિયુક્તિની પ્રતિજ્ઞા (દ્રવ્યપરંપરાનું દષ્ટાન્ત) ૧૮૩ | નિયુક્તિશબ્દનો અર્થ ૧૯૫ તીર્થંકર-ગણધરોની શીલાદિ સંપત્તિ ૯૦-૯૨ | સૂત્રરચના,, તેનું પ્રયોજન ૯૩ શ્રુતજ્ઞાનની શરૂઆત | અંત, તેનો સાર નિર્વાણ ૯૪-૯૭ પવન વિનાના વહાણની જેમ તપ-સંયમ વિનાની વ્યક્તિને શ્રતમાત્રથી મોક્ષાભાવ ૯૮-૧૦૧ | આંધળાને કરોડો દીપકોની જેમ ચારિત્રરહિત જીવનું ઘણું શ્રત પણ નિરર્થક આંધળા અને પાંગળાનું દષ્ટાન્તા૨૧૦ જ્ઞાનાદિ ત્રિકના સમાયોગમાં મોક્ષ ૨૧૨ ૧૦૪ | કષાયોના ક્ષયમાં જ કેવલજ્ઞાન, આઠ કર્મની ઉત્કૃષ્ટસ્થિતિવાળાને સામાયિકમાત્રનો અલાભ ૧૩૫ ૧૩૭ ૧૪૩ ૧૦૨ ૨ ૧૪ Page #336 -------------------------------------------------------------------------- ________________ વિષયાનુક્રમણિકા પરિશિષ્ટ-૩ હદ ૩૨૫ ૨૪૫ ૫૩ ગાથા | પૃષ્ઠ ક્રમાંક વિષય ક્રિમાંક ૧૦૬ ન્યૂન કોટાકોટી સાગરોપમ થતાં અન્યતર સામયિકનો લાભ|૨૧૮ ૧૦૭ સમ્યક્ત્વસામાયિકની પ્રાપ્તિમાં પલ્યાદિદષ્ટાન્તો - ૨૨૧ દેશવિરતી વિગેરેનો પ્રાપ્તિકાળ]૨૨૬ ૧૦૮-૧૧ | અનંતાનુબંધી વિગેરે કષાયોનું ફળ J૨ ૨૭ ૧૧૨-૧૩ | સંજવલનના ઉદયમાં અતિચાર, શેષમાં છેદ, તથા બાર કષાયોના ક્ષયાદિથી ચારિત્ર ૨૩૧ ૧૧૪-૧૫ પાંચ પ્રકારના ચારિત્રનું સ્વરૂપ ૨૩૩ ૧૧૬-૧૭ |ઉપશમશ્રેણીનું સ્વરૂપ ૨૪૧ ૧૧૮-૨૦ કિષાયોની દુષ્ટતા ૧૨૧-૨૬ | ક્ષપકશ્રેણિનું સ્વરૂપ, ૨૪૭ ૧૨૭ કેવલીની સર્વદર્શિતા ૧૨૮ જિનપ્રવચનોત્પત્તિ, પ્રવચનના એકાર્થિક નામો, દ્વારવિધિ વગેરે દ્વારો ૨૫૪ ૧૨૯-૩૧ પ્રવચનાદિના એકાર્થિક નામો ૧૩૨ |અનુયોગના નિક્ષેપા ૧૩૩. | અનુયોગ/અનનુયોગના દષ્ટાન્તો ૨૬૫ ભાવવિષયક અનુયોગાદિના દષ્ટાન્તો ૧૩૫ ભાષકાદિનું સ્વરૂપ ૧૩૬ વ્યાખ્યાનવિધિમાં ગાયાદિના દષ્ટાન્તો ૧૩૭ શિષ્યના દોષ-ગુણો ૧૩૮ ગુરુની આરાધનાથી શ્રુતની પ્રાપ્તિ ૧૩૯ શિષ્યની પરીક્ષામાં મગશલાદિના દૃષ્ટાન્તો ૨૯૫ ગાથા પૃષ્ઠ ક્રમાંક વિષય ક્રમાંક # ઉપોદ્યાતનિયુક્તિ # ૧૪૦-૪૧ | ઉદ્દેશાદિ દ્વારો ૩૦૪ ૧૪૨-૪૩ ઉદ્દેશ-નિર્દેશના નિક્ષેપો ૩૧૦ ૧૪૪ | નયોની અપેક્ષાએ નિર્દેશનો વિચાર ૩૧૩ ૧૪૫ | નિર્ગમના નિક્ષેપો ૩૧૭ વીરજિનાદિની વક્તવ્યતા | ૧૪૬ | નયસારના ભવમાં સમ્યક્ત્વની પ્રાપ્તિ ૩૨૦ ૧૪૭-૪૯ ] દેવભવ અને મરીચિનો જન્મ ૩૨૨ ૧૫૦-૫૧ | કુલકરોનો કાળ અને ક્ષેત્ર ૩૨૩ ૧૫૨ ] કુલકરસંબંધી દ્વારગાથા ૩૨૪ ૧૫૩-૫૪] પ્રથમકુલકરનો પૂર્વભવાદિ ૩૨૪ ૧૫૫-૬૮ કુલકરોના નામ, પ્રમાણ, સંઘયણ, સંસ્થાન, વર્ણ, સ્ત્રીઓના નામાદિ, આયુષ્ય, કુલકરભાગ, ગતિ, સ્ત્રીઓ અને હસ્તિઓની ગતિ, નીતિ | ૩૨૭ ૧૬૯ માણવકનિધિમાંથી ભરતને દંડનીતિની પ્રાપ્તિ ૩૩૫ ૧૭૦ ઋષભવતવ્યતા પ્રતિપાદક દ્વારગાથા ૩૩૬ ૧૭૧-૭૨ ઋષભદેવના પૂર્વભવો ૧૭૩-૭૪] વૈદ્યપુત્રવડે સાધુની ચિકિત્સા | ૩૪૨ ૧૭૫-૭૮ |ઋષભદેવના પૂર્વભવો અને તીર્થકરત્વની નિકાચના ૩૪૩ ૧૭૯-૮૧ | વીશસ્થાનકોનું સ્વરૂપ ૧૮૨ | કયા તીર્થકરે કેટલા થિાનકની આરાધના કરી ? ( ૩૪૯ જિનનામકર્મનું વેદન, તેનો બંધ-કાળ ૩૪૯ | જિનનામનો બંધ માત્ર મનુષ્યગતિમાં ૩૫૦ ઋષભદેવનો જન્મ ૩૫૨ મ. હેમચન્દ્રસૂરિકત ટિપ્પણી પરિશિષ્ટ-૧ ૩૫૩ ૩૩૭ ૧૩૪ ૩૪૭ ૧૮૩ 22x Page #337 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ ગાથા ક્રમાંક વિષયાનુક્રમણિકા • પરિશિષ્ટ-૩ * વિષયાનુક્રર્માણકા ભાગ-૨ વિષય ૧૮૬ ઋષભદેવના જન્મ,નામાદિ દ્વારો ૧૮૭-૮૮ ઋષભદેવનો જન્મ અને તેનો દિકુમારીઓવડે જન્મમહોત્સવ ઇન્દ્રોવડે જન્માભિષેક ૧૮૯-૯૦ |વંશની સ્થાપના ૧૯૧-૯૨ |નંદા-સુમંગલા સહિત પ્રભુની વૃદ્ધિ ૧૯૩-૯૪ | જાતિસ્મરણ, અકાલમૃત્યુ, કન્યાગ્રહણ ૧૯૫-૯૬ | પ્રભુઋષભનો વિવાહ, અપત્યદ્વાર ૧૯૭-૯૮ |નીતિનું અતિક્રમ, રાજાની સ્થાપના ૧૯૯-૨૦૦| રાજ્યાભિષેક, વિનીતાનગરીની સ્થાપના ૨૦૧-૦૨ |અશ્વાદિ તથા ઉગ્નાદિનો સંગ્રહ ૨૦૩-૦૬ | આહારાદિ લોકવ્યવહારો ભા.૫-૯ |યુગલિકોનો આહાર અને તેની પદ્ધતિ ભા.૧૦ અગ્નિની ઉત્પત્તિ ૨૦૭ શિલ્પદ્વાર ૨૦૮-૧૧ |જિનસંબોધનાદિ દ્વારો ૨૧૨ સ્વયંબુદ્ધ જિનેશ્વરો, સાંવત્સરિક ૨૧૩ મહાદાન કેટલાઓએ તીર્થંકરો સાથે દીક્ષા લીધી? વિ.ની પ્રતિજ્ઞા ૨૧૪-૧૫ | લોકાન્તિકદેવોના નામ અને સંબોધન ૨૧૬-૨૦ | સાંવત્સરિકદાનસંબંધી વર્ણન ૨૨૧-૨૩ તીર્થંકરોમાં કેટલા રાજા હતા વિગેરે ૨૨૪-૨૫ | કેટલાઓએ તીર્થંકરો સાથે દીક્ષા લીધી ? પૃષ્ઠ ક્રમાંક ૧ ૧ ८ ૧૦ ૧૩ ૧૪ ૧૫ ૧૬ o o o ૨૪ ૨૮ ૩૦ ૩૩ ૩૬ ૩૬ ૩૭ ૩૮ ૪૦ ૪૧ ગાથા ક્રમાંક વિષય ૨૨૬-૨૭ | કયા વયમાં અને કેટલી ઉપધિ સાથે દીક્ષા લીધી. ૨૨૮-૩૨ |દીક્ષાસંબંધી તપ, સ્થાન તથા નિર્વાણકાળ ૩૧૭ ૩૧૮-૧૯ | એકવર્ષ સુધી ઋષભદેવને ભિક્ષાની અપ્રાપ્તિ દીક્ષા પછીના પ્રથમ પારણે શું હતું ? પારણે શું થયું ? પ્રભુઆદિનાથના પારણાનું વર્ણન ૩૨૩-૩૦ | સર્વ તીર્થંકરોના પારણાનું સ્થળ અને પારણા કરાવનારનું નામ ૩૩૧-૩૨ પ્રથમ પારણે ધનની વૃષ્ટિનું ૨૩૩-૩૭ વિષયાસેવનાદિ દ્વારો ૨૩૮-૪૦ | છદ્મસ્થકાળ અને તપકર્મ દ્વારો ૨૪૧-૫૪ | કેવલજ્ઞાન પ્રાપ્તિનો કાળ અને ક્ષેત્ર ૪૬ કેવલજ્ઞાન સમયે તપ ૨૫૫ ૨૫૬-૩૦૫ પરિવાર, તીર્થ, ગણ, ગણધર, દીક્ષાદિપર્યાય ૪૯ ૫૭ ૩૦૬-૧૨ |નિર્વાણતપ, સ્થાન, પરિવાર ૩૧૩-૧૪ | ઋષભદેવનું ઉત્થાન અને દીક્ષા ૫૮ ૩૧૫-૧૬ | ચારહજા૨નું સ્વયં દીક્ષાગ્રહણ અને પ્રભુનો વિહાર. નમિ-વિનમિને વિદ્યાની પ્રાપ્તિ અને વિદ્યાધરોની ઉત્પત્તિ ૩૨૦ ૩૨૧ ૩૨૨ પ્રમાણ ૩૩૩-૩૪ | ભિક્ષાદાતૃની ગતિ ૩૩૫-૪૧ | ધર્મચક્ર, અનાર્યવિહાર, કેવલજ્ઞાન, મહાવ્રતોની દેશના, જ્ઞાનની પૂજા ૩૪૨-૪૩ કેવલજ્ઞાન અને ચક્રરત્નની ઉત્પત્તિના સમાચાર, પિતાની પૃષ્ઠ ક્રમાંક પૂજા ૩૪૪-૪૭ | પુત્ર-પૌત્ર અને મરીચિની દીક્ષા ૪૨ ૯ × ૧ ૨ ૩ ૫૯ ૬૨ ૬૩ ૬૪ ૬૪ ૬૫ ૬૯ ૭૦ ৩০ ૭૨ ૭૩ ૭૬ Page #338 -------------------------------------------------------------------------- ________________ ગાથા ક્રમાંક ૩૪૮ ૩૪૯ ૩૫૦-૫૮ મરીચિવડે કુલિંગનું ચિંતન ૩૫૯-૬૧ |મરીચિવડે પરિવ્રાજકવેષનો સ્વીકાર, યતિધર્મનો ઉપદેશ અને શિષ્યોનું અર્પણ સાધર્મિકભક્તિનો આરંભ ભરત પછીના આઠ રાજાઓ અને તેમનું આધિપત્ય નવમા જિનાન્તરે સાધુવિચ્છેદ બ્રાહ્મણોને દાન વિગેરે દ્વારો ૩૬૨ ૩૬૩-૬૪ ૩૬૫ ૩૬૬ ૩૬૭ ૩૬૮ વિષય ષટ્યુંડનો વિજય, સુંદરીની દીક્ષા ૮૨ બાહુબલિની દીક્ષા ૮૫ ८८ અન્યજિન વિગેરે સંબંધી ભરતની પૃચ્છા જિન, ચક્રી, વાસુદેવોના વર્ણાદિદ્વારો પૃષ્ઠ ક્રમાંક ગોત્ર, આયુષ્ય, જન્મભૂમિ, માતા-પિતાના નામો, ગતિ ૪૦૨:૧૫ | વાસુદેવાદિના વર્ણ, શરીપ્રમાણ, ગોત્ર, આયુષ્ય, જન્મભૂમિ, માતા-પિતાના નામો, ગતિ જિનશ્વરોના આંતરા ૪૧૬-૧૮ | ચક્રવર્તીઓનો કાળ ૪૧૯-૨૦ | વાસુદેવોનો કાળ ૯૨ (૯૬ ૩૩ ૩ ૯૯ ૧૦૦ ૩૬૯ શેષ ત્રેવીસ તિર્થંકરોના નામો |૧૦૧ ૩૭૨-૭૫ | ચક્રીપૃચ્છા અને ચક્રીના નામો ૧૦૧ ૩૭૬-૯૦ |તીર્થંકરોના વર્ણ, શરી૨પ્રમાણ, ગોત્ર, જન્મભૂમિ, માતાપિતાના નામો, ગતિ ૩૯૧-૪૦૧ ચક્રવર્તીઓના વર્ણ, શરીરપ્રમાણ, ૧૦૪ ૧૦૭ ૧૦૯ ૧૧૩ ૧૧૫ ૧૧૮ ૪૨૧ ચક્રી અને વાસુદેવોના આંતરા ૧૧૯ ૪૨૨-૩૨ |મરીચિના જીવનપ્રસંગો ૪૩૩-૩૪ | પ્રભુઆદિનાથનું નિર્વાણ ૧૨૦ ૧૨૪ ૪૩૫ ૧૨૫ નિર્વાણગમનની વિધિ ભરતરાજાને કેવલજ્ઞાન અને ૪૩૬ દીક્ષા ૧૨૭ વિષયાનુક્રમણિકા • પરિશિષ્ટ-૩ ૨ ૩૨૭ પૃષ્ઠ ક્રમાંક ગાથા ક્રમાંક વિષય ૪૩૭-૩૯ |મરીચિનું દુર્વચન, સંસારવર્ધન, કપિલશિષ્ય ૪૪૦-૫૭ |પ્રભુવીરના મરીચિ પછીના ભવો વીરપ્રભુસંબંધી દ્વારગાથા (ચૌદ મહાસ્વપ્રો) ૪૫૯-૬૦ |પ્રભુવીરનો ગૃહવાસ અને દીક્ષા (શિબિકાનું પ્રમાણ, તેનું સ્વરૂપ, શિબિકામાં વીરપ્રભુનું આરોહણ અસુરાદિદેવોના ઇન્દ્રોવડે ૪૫૮ ૧૨૯ ૧૩૨ ૧૪૭ શિબિકાનું વહન, અસુરાદિનું સ્વરૂપ, જ્ઞાતખંડવનમાં પ્રવેશ, કેશનું લુંચન, શકેન્દ્રવડે પ્રભુના કેશો ક્ષીરસમુદ્રમાં લઈ જવા, ચારિત્રનો સ્વીકાર, પ્રભુનો વિહાર) ૧૬૧ ૪૬૧-૬૪ | ગોવાળિયાનો ઉપસર્ગ, પ્રથમ પારણું, પાંચ અભિગહો, શૂલપાણિ યક્ષનો પૂર્વભવ, શૂલપાણિકૃત ઉપસર્ગો, રાત્રિના અંતે દસ મહાસ્વપ્રો, ઉત્પલવડે ફળકથન, અચ્છેદક ઉપર ઇન્દ્રનો કોપ. ૧૯૧ ૪૬૫-૬૬ | અછંદકની આંગળીનો છેદ, ચોરી વિગેરેનું પ્રગટીકરણ, કાંટાઓમાં વસ્ત્રનું લાગવું. ચંડકૌશિકસર્પને પ્રતિબોધ નાગસેનવડે પારણું ૪૬૯-૭૧ | કંબલ-શંબલની ઉત્પત્તિ વિગેરે ૧૯૯ ૪૭૨-૭૩ |ગોશાળાની પ્રાપ્તિ, વિજય ૪૬૭ ૧૯૭ ૪૬૮ ૧૯૭ આનંદ અને સુનંદવડે ક્રમશઃ ત્રણ માસક્ષપણના પારણા ૪૭૪-૯૭ ગોશાળાવડે નિયતિનું ગ્રહણ બ્રાહ્મણગામમાં વિહાર, ચંપાનગરીમાં ચાતુર્માસ, કાલાકાદિસંનિવેશમાં વિહાર, અનાર્યદેશમાં ગમન, ભદ્રિકાનગરીમાં પાંચમું ૧૭૬ ૨૦૫ Page #339 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ ક્રમાંક ૨૦૭ ૫૮૩ | ૩૦૪ ૩૨૮ વિષયાનુક્રમણિકા • પરિશિષ્ટ-૩ ગાથા ક્રમાંક વિષય ચાતુર્માસ, નંદિષેણાચાર્ય, વિજયા-પ્રગલભાપબ્રિાજિકાવડે પ્રભુનું મંચન, ત્યાર પછી જુદા જુદા ગામોમાં વિહાર ' ૪૯૮-૫૨૬| સૌધર્મસભામાં ઇન્દ્રવડે પ્રભુની પ્રશંસા, સંગમદેવને ઈષ્ય, સંગમદેવવડે ઉપસર્ગો, સંગમનું દેવલોકમાંથી નિષ્કાશન, વૈશાલીમાં અગિયારમુ ચોમાસુ, અભિગ્રહ, ચંદનબાળાવડે પારણું, સ્વાદિદત્તનો પ્રશ્ન, ષમાણી ગામમાં ગોવાળિયાનો અંતિમ ઉપસર્ગ, કેવલજ્ઞાનની પ્રાપ્તિ | પ૨૭-૩૮ | મહાવીરપ્રભુએ કરેલા તપ અને પારણાની સંખ્યા | |૨૭૩ ૫૩૯-૪૨ | મહસેનવનમાં ગમન, બીજું સમ વસરણ, સોમિલાર્ય બ્રાહણનો યજ્ઞ, જ્ઞાનની પૂજા | |૨૭૭ # સમવસરણની વક્તવ્યતા ન ૫૪૩ | સમવસરણસંબંધી દ્વારગાથા |૨૭૯ ૫૪૪ | બધે જ સમવસરણ થાય એવું નહિ,૨૮૦ ૫૪૫-૫૪ | કયો દેવ સમવસરણના કયા | ભાગને રચે ? ૫૫૫ ક્યારે અને કયા દ્વારથી પ્રભુનો સમવસરણમાં પ્રવેશ પપ૬-૫ | શેષ ત્રણ દિશામાં પ્રભુનું પ્રતિબિંબ ૨૮૫ ૫૫૮-૬૧ | બાર૫ર્ષદાનું સ્વરૂપ ૨૮૬ પ૬૨ | પરસ્પરના વૈરાદિભાવોનો નાશ ૨૯૦ પ૬૩ | શેષ બે ગઢમાં તિર્યંચાદિ ૨૯૧ પ૬૪-૬૫. અન્યતર સામયિકની પ્રાપ્તિ ૨૯૧ ૫૬૬ યોજનવ્યાપી દેશના ૫૬૭ તીર્થપ્રણામ શા માટે? ૫૬૮ સમવસરણમાં નહિ આવનાર સાધુને પ્રાયશ્ચિત્ત ૨૯૪ પ૬૯-૭૦| તીર્થકરાદિનું રૂપ ૨૯૫ ૫૭૧-૭૩ તીર્થકરના સંઘયાદિ ગાથા ક્રમાંક વિષય ક્રમાંક ૫૭૪ | ભગવાનનું ઉત્કૃષ્ટ રૂપ શા માટે ?| ૨૯૮ ૫૭૫-૭૬ |સર્વસંશયોનું એકસાથે નિરાકરણ| ૨૯૯ ૫૭૭-૭૯ | સ્વ-સ્વભાષામાં વાણીનું પરિણમન ૩૦૦ ૫૮૦-૮૨ | ચક્રવર્તી વિગેરેવડે વૃત્તિ-પ્રીતિદાન ૩૦૨ દાનના ફાયદા ૫૮૪-૮૭ | બલિનું સ્વરૂપ વિગેરે ૩૦૪ ૫૮૮-૮૯ | બીજી પૌરુષિમાં ગણધરની દેશનાપુ અને તેના ગુણો ૩૦૭ પ૯૦ | ગણધરની દેશના શક્તિ ૩૦૮ * ગણધરવાદ #L ૫૯૧-૯૨ | યજ્ઞમાં અગિયાર બ્રાહ્મણોનું | આગમન ૩૦૯ ૫૯૩-૯૬ |ગણધરોના નામ અને સંશય | ૩૧૦ ૫૯૭ | ગણધરોના પરિવારની સંખ્યા | ૩૧૨ પ૯૮-૬૦૧| પ્રથમ ગણધરવાદ (જીવની સિદ્ધિ) ૬૦૨-૦૫ | બીજો ગણધરવાદ : (કર્મની સિદ્ધિ) ૬૦૬-૦૯ |ત્રીજો ગણધરવાદ (શરીરથી જીવ જુદો છે.) ,' ૬૧૦-૧૩ ચોથો ગણધરવાદ (પૃથ્વી વિ. પંચભૂતની સિદ્ધિ) ૬૧૪-૧૭| પાંચમો ગણધરવાદ (અસદશતાની સિદ્ધિ) ૩૪૨ છઠ્ઠો ગણધરવાદ (બંધ-મોક્ષની સિદ્ધિ) ૩૪૫ ૬૨૨-૨૫ | સાતમો ગણધરવાદ દિવોની સિદ્ધિ) ૩૫૦ ૬૨૬-૨૯ | આઠમો ગણધરવાદ (નારકની સિદ્ધિ). ૯૩૦-૩૩ નવમો ગણધરવાદ (પુણ્ય પાપની સિદ્ધિ) ૬૩૪-૩૭ દસમો ગણધરવાદ (પરલોકની સિદ્ધિ) ૬૩૮-૪૧ |અગિયારમો ગણધરવાદ (મોક્ષની સિદ્ધિ). મ. હેમચન્દ્રસૂરિકૃત ટિપ્પણી પરિશિષ્ટ - ૧ ર૪૬. ૨૯૩ ૨૯૩ ૨૯૬ Page #340 -------------------------------------------------------------------------- ________________ વિષયાનુક્રમણિકા • પરિશિષ્ટ-૩ ૪ ૩૨૯ કવિધ્યાનુક્રમણિકા ભાગ-૩ પૃષ્ઠ ૧૪ ગાથા | | પૃષ્ઠ | ક્રમાંક વિષય ક્રમાંક * ગણધર વક્તવ્યતા # ૬૪૨ | ગણધરવક્તવ્યતા દ્વારગાથા ૬૪૩-૫૯] | ગણધરોસંબંધી જન્મભૂમિ, જન્મનક્ષત્ર, માતા-પિતા, ગોત્ર, ગૃહસ્થ-છબસ્થ-કેવલિપર્યાય, સવયુષ્ક, જ્ઞાન, નિવણ, તપ, લબ્ધિ, સંઘયણ અને સંસ્થાન | EEO દ્રવ્યાદિકાલના ભેદોની દ્વારગાથા ૭ ૬૬૧ દ્રવ્યકાલનું સ્વરૂપ ૬૬૨ | સચિત્ત-અચિત્તદ્રવ્યોની ચતુર્વિધ સ્થિતિ ૬૬૩-૬૫ | | અદ્ધાદિકાલનું સ્વરૂપ # દસવિધ સામાચારી જ ૬૬૬-૬૭ |દસપ્રકારની સામાચારીના નામો ૬૬૮-૭૭ | ઈચ્છાકારસામાચારી ૬૭૮-૭૯ | અવિવેકી શિષ્યને વિશે બલાભિની યોગ જણાવવા અશ્વનું દૃષ્ટાંત ૨૧ ૬૮૦ | અભ્યર્થનામાં બ્રાહ્મણ અને વાનરનું તથા ગુરુ સ્વયં વૈયાવચ્ચે કરે તેમાં બે વેપારીઓનું દષ્ટાંત ૬૮૧. કેવા પ્રકાર સાધુને લબ્ધિના | અભાવમાં ગોચરીની પ્રાપ્તિ ન થવા છતાં નિર્જરાનો લાભ ૬૮૨-૮૫ | મિથ્યાકાર સામાચારી ૨૭ ૬૮૬-૮૭ | ‘fમચ્છા મિ ટુવતું' પદનો અર્થ ૬૮૮-૮૯ | તથાકાર સામાચારી ૬૯૦ | ઇચ્છાકારાદિ સામાચારીઓનું ફલ ૩૨ ૬૯૧-૯૪ | આવસ્તહિ સામાચારી ૬૯૫-૯૬ | નિતીતિ સામાચારી ૬૯૭ | આપૃચ્છાદિ ચાર સામાચારીઓ ૬૯૮-૭૦૨| સાધુ-ઉપસંપદાના પ્રકારો ૪૧ ૭૦૩-૧૬ | સૂત્ર અને અર્થના ગ્રહણની વિધિ, શ્રવણવિધિ, વય અને પર્યાયથી ગાથા ક્રમાંક | વિષય ક્રમાંક લઘુ એવા પણ અનુભાષકને વંદનમાં અનાશાતના, વંદનવિષયમાં નિશ્ચય-વ્યવહાર, વ્યવહાર પણ બલવાન છે. ४४ ૭૧૮-૨૦| ચારિત્રોસંપદાની વિધિ ૫૦ ૭૨ ૧ | ગૃહસ્થોપસંપદા ૭૨૨-૨૩ સામાચારીનો ઉપસંહાર અને તેનું ફલ ૭૨૪ | આયુષ્ય તૂટવાનાં સાત કારણો | અને તેના દૃષ્ટાંતો ૭૨૫-૨૬ કૃતનાશાદિ દોષોનો પરિહાર ૭૨૭-૩૩ દેશકાળાદિનું સ્વરૂપ ૭૩૪-૩૫ | સામાયિકની ઉત્પત્તિનાં ક્ષેત્ર કાલ-ભાવ ૭૩૬-૪૧ પુરુષદ્ધાર, કારણદ્વાર, કારણનાં જુદા જુદા ભેદો, ૭૪૨-૪૮ તીર્થકરો શા માટે સામાયિક કહે છે? અને ગણધરો શા માટે સામાયિક સાંભળે છે? ૭૪૯-૫૦ પ્રત્યયદ્વારનું સ્વરૂપ ૭૫૧-૫૨ લક્ષણદ્વારનું સ્વરૂપ ૭પ૩ | સિમ્યકત્વાદિ સામાયિકના લક્ષણો ૮૮ ૭૫૪-૬૧ | નયોના પ્રકાર અને તેઓનું સ્વરૂપ ૮૯ ૭૬૨ નિયોના સમવતારની વિચારણા|૧૦૦ '૭૬૩ | વજસ્વામી સુધી અનુયોગ અપૃથક ૧૦૧ વજસ્વામીનો પૂર્વભવ ૧૦૨ ગૌતમસ્વામીનું અષ્ટાપદ પર્વત તરફ ગમન ૧૦૫ ૭૬૫-૬૬ વજસ્વામીની દેવોવડે પરીક્ષા ૧૧૪ ૭૬૭ આચાર્યપદવીનિમિત્તે દેવોવડે ૨૩ પૂજા ૭૬૮-૬૯ વજસ્વામીને નમસ્કાર ૧૨૩ Page #341 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ ગાથા પૃષ્ઠ ક્રમાંક વિષય ક્રમાંક ૭૭૦-૭૧ | વિદ્યાની શક્તિ અને તેનું અદાન ૧૨૪ ૭૭૨-૭૩ | પુષ્પોનું આનયન, અનુયોગોનું અપૃથ ૭૭૪-૭૬ | આર્યરક્ષિતસૂરિવડે અનુયોગોનું પૃથક્ક્ત્વ, આર્યરક્ષિતસૂરિજીનું | ચરિત્ર ૭૭૭ · * નિહ્નવવક્તવ્યતા ૭૭૮-૮૩ | નિર્હાવો, તેમની ઉત્પત્તિ, દેશ અને કાલ · · • વિષયાનુક્રમણિકા • પરિશિષ્ટ-૩ • છેદસૂત્રો એ ચરણકરણાનુયોગ છે ઈન્દ્રવડે આર્યરક્ષિતસૂરિજીને વંદન પ્રથમ નિર્ભવ (જમાલિ) બીજો નિહ્નવ (તિષ્યગુપ્ત) ત્રીજો નિહ્નવ (આષાઢાચાર્યના શિષ્યો) ૧૭૭ ૧૮૦ ચોથો નિહ્નવ (અશ્વમિત્ર) પાંચમો નિહ્લવ (ગંગ-આચાર્ય) ૧૮૩ છઠ્ઠો નિર્ભવ (રોહગુપ્ત) ૧૮૫ સાતમો નિર્ભવ (ગોષ્ઠામાહિલ) ૧૯૩ દિગંબરમતની ઉત્પત્તિ વિગેરે |૨૦૧ ૭૮૪-૮૭ | નિńવવક્રતવ્યતાનું નિગમન, દરેકને દોષો, નિહ્નવોનો મત એ સંસારનું કારણ, નિર્ણવો સાધુ નથી. ७८८ ૭૮૯ દિગંબરો માટેના અશનાદિ સાધુઓને ખપે કયા નયને સમ્યક્ત્વાદિ કયું સામાયિક મોક્ષમાર્ગ તરીકે ઈષ્ટ છે? ૭૯૦ આત્મા સામાયિક છે મહાવ્રતોના વિષયો ૩૯૧ ૭૯૨-૯૫ દ્રવ્યાર્થિકનયમતે આત્મા સામા ૧૨૭ ૧૨૮ ૧૬૧ ૧૬૬ ૧૭૦ ૧૭૩ ૨૦૫ ૨૦૮ ૨૦૯ ૨૧૧ ૨૧૩ યિક છે અને પર્યાયાર્થિકનયે ગુણો સામાયિક છે તેની ચર્ચા. ૨૧૪ ગાથા ક્રમાંક વિષય સામાયિકના પ્રકારો (‘તિવિધ' દ્વાર) ૭૯૭-૯૯ |સામાયિક કોને હોય ? (‘સ્ય' દ્વાર) 3-26 ८०० ૮૦૧-૮૦૨ ગૃહસ્થે વારંવાર સામાયિક કરવું જોઈએ મધ્યસ્થનું લક્ષણ ૮૦૪-૨૯ | ક્ષેત્રાદિમાં ક્યાં ૮૦૩ ૮૩૦ ૮૩૧ ૮૪૭ ગૃહસ્થને ત્રિવિધ-ત્રિવિધ પચ્ચક્ખાણનો નિષેધ ૮૪૮ સામાયિક હોય તેનું નિરૂપણ (‘વ’ દ્વાર) ૨૨૫ ક્ષેત્રાદિમાં સામાયિકના પૂર્વ પ્રતિપન્ન અને પ્રતિપદ્યમાનકોને જણાવતું કોષ્ટક કયા દ્રવ્યો કે કયા પર્યાયોને વિશે સામાયિક હોય ? (‘g' દ્વા૨) ૨૬૨ મનુષ્યાદિસ્થાનોની દુર્લભતા ('ë' દ્વાર) ૮૩૨-૩૫ | મનુષ્યભવની દુર્લભતાના દશ દૃષ્ટાન્તો ૮૩૬-૪૦ | ધર્મકરણનો ઉપદેશ ૮૪૧-૪૨ |આલસાદિ ધર્મશ્રવણના વિઘ્નો ૨૭૮ યોદ્ધાનું દૃષ્ટાન્ત · ૨૬૪ ૨૭૬ ૨૭૯ ૮૪૩ ૮૪૪ દૃષ્ટાદિ સામાયિકપ્રાપ્તિના કારણો ૨૮૦ ૮૪૫-૪૬ | અનુકંપાદિ સામાયિકપ્રાપ્તિના કારણો અભ્યુત્થાનાદિ સામાયિક પ્રાપ્તિના કારણો સમ્યક્ત્વાદિનો સ્થિતિકાલ ('યિન્નિર' દ્વાર) ૮૫૦-૫૨ |સમ્યક્ત્વાદિ પ્રાપ્ત કરનારાદિની સંખ્યા (‘ઋતિ' દ્વાર) ૮૫૩-૬૦ | સમ્યક્ત્વાદિનો અંતરકાલ, ૮૪૯ સાધુની અનુકંપાથી વાનર દેવ બન્યો પૃષ્ઠ ક્રમાંક ૨૧૯ ૨૨૧ ૨૨૩ ૨૨૪ ૨૨૫ ૨૫૮ ૨૬૪ ૨૮૦ ૨૮૪ ૩૧૪ ૩૧૫ ૩૧૬ Page #342 -------------------------------------------------------------------------- ________________ ગાથા ક્રમાંક વિષય નિરંતરકાલ, વિરહકાલ, ભવો, આકર્ષો, સ્પર્શના, . ૮૬૧-૬૪ |નિરુક્તિદ્વાર (સમ્યક્ત્વાદિના પર્યાયવાચી નામો) ચારિત્રના પર્યાયવાચી નામો ૮૬૫ ગાથા ક્રમાંક ઉપર દમદંતાદિ દૃષ્ટાન્તોના નામો ८८७ ૮૬૬-૬૮ | મુનિપણાનું સ્વરૂપ અને શ્રમણ-શબ્દની વ્યાખ્યા ૩૨૯ ૩૩૮ ૮૬૯-૭૦ |મેતાર્યમુનિની સ્તવના ૮૭૧ કાલિકાચાર્યની સ્તવના ૮૭૨-૭૫ |ચિલાતીપુત્રની સ્તવના ૩૪૪ ૩૪૧ ८८० સૂત્રનું લક્ષણ ૮૮૧-૮૬ |સૂત્રના દોષો અને ગુણો સૂત્રાનુગમાદિનું પ્રયોજન * નમસ્કારનિયુક્તિ * નમસ્કારની વતવ્યતાસંબંધી ૯૦૩ વિષય પૃષ્ઠ ક્રમાંક દ્વારગાથા ૮૮૮-૮૯ ઉત્પત્તિદ્વાર અને નમસ્કારની ઉત્પત્તિના કારણો નમસ્કારના નિક્ષેપાદિ દ્વારો ૮૯૧-૯૦૨ નમસ્કાર શું છે ? કોનો છે ? ૮૯૦ કેવી રીતે પ્રાપ્ત થાય ? ક્યાં હોય ? કેટલા કાળ સુધી હોય ? કેટલા પ્રકારનો હોય ? એ રૂપે છ પ્રકારની પ્રરૂપણા, બીજી રીતે નવ અને પાંચ પ્રકારે પ્રરૂપણાકાર અરિહંતાદિને નમસ્કાર કરવાના માર્ગદશકાદિ કારણો ૯૦૪-૧૮ | અરિહંતના ગુણો ૩૧૮ ૩૨૩ ૩૨૬ * વિષયાનુક્રર્માણકા ભાગ-૪ પૃષ્ઠ ક્રમાંક ૧ ર - ૧૧ ૧૨ ૧૫ ૧૯ વિષયાનુક્રમણિકા • પરિશિષ્ટ-૩ * ૩૩૧ પૃષ્ઠ ક્રમાંક ૩૩ ૩૫ ગાથા ક્રમાંક વિષય ૮૭૬-૭૯ | લાખ શ્લોકોનો સંક્ષેપ, ધર્મરુચિમુનિની અનાકુદ્ધિ, પરિજ્ઞાને વિશે ઈલાપુત્રનું દૃષ્ટાન્ત, પ્રત્યાખ્યાનમાં તેતલિ પુત્રનું દૃષ્ટાન્ત ॥ ઉપોદ્ઘાતનિયુક્તિ સમાપ્ત II મ. હેમચન્દ્રસૂરિષ્કૃત ટિપ્પણી પરિશિષ્ટ - ૧ • ગાથા ક્રમાંક • ઉદ્ભુત દૃષ્ટાન્તો પરિશિષ્ટ - ૨ નિર્યુક્તિગાથાઓને અકારાદિ ક્રમ પરિશિષ્ટ-૩ • ૩૪૫ ૩૫૨ ૩૭૦ ૩૭૮ પૃષ્ઠ ક્રમાંક વિષય ૫૩ નયોને આશ્રયીને ક્રોધાદિનો રાગ-દ્વેષમાં સમાવેશ બાવીસ પરિષહોની ભાવના ઉપસર્ગોના પ્રકાર ૯૧૯-૨૨ | અર્હત્ શબ્દનો નિરુક્તિ-અર્થ ૧૦૦ ૯૧ ૯૫ ૧૦૨ ૯૨૭ ૧૦૬ ૧૦૭ ૯૨૩-૨૬ | અરિહંતનમસ્કારનું ફલ કર્મ વિગેરે સિદ્ધોના નિક્ષેપા ૯૨૮-૨૯ | કર્મસિદ્ધ અને તેનું દૃષ્ટાન્ત ૯૩૦ શિલ્પસિદ્ધ અને તેનું દૃષ્ટાન્ત ૯૩૧- ૩૨ |વિદ્યાસિદ્ધ - ખપુટાચાર્ય મંત્રસિદ્ધ ૧૦૯ ૧૧૪ ૯૩૩ ૧૧૭ ૯૩૪ ૧૧૮ ૯૩૫ ૧૨૦ ૧૨૩ યોગસિદ્ધ - સમિતાચાર્ય આગમ-અર્થસિદ્ધ ૯૩૬-૩૭ યાત્રા-અભિપ્રાય(બુદ્ધિ) સિદ્ધ ૯૩૮-૩૯ | ઔત્પત્તિકી વિગેરે બુદ્ધિના ચાર પ્રકારો,ઔત્પત્તિકીબુદ્ધિનું સ્વરૂપ ૧૨૫ ૯૪૦-૪૨ | ઔત્પત્તિકીબુદ્ધિના દૃષ્ટાન્તો ૯૪૩-૪૫ | વૈનયિકીબુદ્ધિનું સ્વરૂપ અને ૧૨૬ Page #343 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ ક્રમાંક (૩ ૯૫૫ ૩૩ર જ વિષયાનુક્રમણિકા • પરિશિષ્ટ-૩ ગાથા પૃષ્ઠ ગાથા ક્રમાંક વિષય ક્રમાંક વિષય | ક્રમાંક દષ્ટાન્તો ૧૫૦ ૧૦૧૨ | નમસ્કારના ઈહ-પરલોક ૯૪૬-૪૭ | કાર્મિકીબુદ્ધિનું સ્વરૂપ અને દષ્ટાન્નો૧૬૩ દષ્ટાન્તો ૨૪૩ ૯૪૮ | પારિણામિકીબુદ્ધિનું લક્ષણ જ સામાયિક સૂત્ર જે. ૯૪૯-૫૧ | પરિણામિકીબુદ્ધિના દૃષ્ટાન્તો ૧૦૧૩-૧૪|સૂત્રમંગલ અને સંબંધ | ૨૪૯ ૯૫ર | તપ સિદ્ધ કરેમિ ભંતે!... સૂત્રનો અર્થ ૨૫૧ ૯૫૩ | કર્મક્ષયસિદ્ધનું સ્વરૂપ ૧૦૧૫-૧૬ | સૂત્રસ્પર્શિકનિયુક્તિ અને ૯૫૪ | સમુદ્ધાતમાં સંપૂર્ણ કર્મક્ષય કરણાદિ પદો સમુદ્યાતનું સ્વરૂપ ૯૫૬ સમુદ્રઘાતમાં વિશિષ્ટકર્મક્ષય ભા.૧૫૧-૬૧નામકરણાદિનું સ્વરૂપ, માટેની યુક્તિ ઔદારિક શરીરાદિનું ૯૫૭ તુંબડા વિગેરેની જેમ સિદ્ધોની ઉત્તરકરણ સ્વાભાવિક ઊર્ધ્વગતિ ભા.૧૬૨-૭૩ ઔદારિકાદિશરીરને આશ્રયી ૯૫૮-૭૭ | સિદ્ધોનું સ્થાન, સિદ્ધશિલાનું સંઘાતાદિનું કાલમાન ૨૬૩ સ્થાન, સ્વરૂપ અને પ્રમાણ, ભા. ૧૭૪ જીવપ્રયોગનિષ્પન્ન સિદ્ધોની અવગાહનાનું સ્થાન, ચતુર્વિધકરણ ૨૭૪ સિદ્ધોનો આકાર, સિદ્ધોની ૧૦૧૭-૧૯| ક્ષેત્રાદિકરણોનું સ્વરૂપ અવગાહનાનું પ્રમાણ, જ્યાં બવ, બાલવાદિ કરણોને એક સિદ્ધ ત્યાં અનંતા સિદ્ધો, જાણવાનો ઉપાય | સિદ્ધોનું સ્વરૂપ ૧૦] ૧૦૨૦-૨૩|બદ્ધ-અબદ્ધશ્રત, પાંચસો , " ૯૭૮-૯૨ | કેવલજ્ઞાન-દર્શનની સંપૂર્ણ |આદેશો પૈકી અમુક આદેશો ૨૮૧ વિષયતા, કેવલિને એક સાથે ૧૦૨૪-૨૬નોતકરણાદિ ૨૮૬ બે ઉપયોગનો નિષેધ, સિદ્ધોના ૧૦૨૭ સામાયિકને આશ્રયી સુખનું સ્વરૂપ, સિદ્ધના પર્યાયવાચી કૃતાકૃતાદિ દ્વારા | ૨૮૯ શબ્દો, સિદ્ધનમસ્કારનું ફલ ૧૦૨૮-૨૯| કરેમિ ભંતે ! સૂત્રના કકારનો ૯૯૩ | આચાર્યના નિક્ષેપાર [૨૨૯ લાભ કેવી રીતે થાય? ૩૦૫ ૯૯૪-૯૫ | લોકોત્તર ભાવાચાર્યનું સ્વરૂપ | ૧૦૩૦-૩૧ સામાયિકાર ' ૩૧૦ ૯૯૬-૯૯ | ઉપાધ્યાયનિક્ષેપાઓ, ૧૦૩૨ | ભાવસામાદિનું સ્વરૂપ ૩૧૧ | ઉપાધ્યાયશબ્દનો અર્થ, ૧૦૩૩ સામાયિકના પર્યાયવાચી ૧૦૦૦ | સાધુનિક્ષેપાઓ ૧૦૦૧-૦૫ દ્રવ્ય-ભાવસાધુનું સ્વરૂપ ૧૦૩૪-૩૬ સામાયિકના કર્યાદિ અને નમસ્કાર ૧૦૩૭ સર્વશબ્દનું નિરૂપણ ૩૨૦ ૧૦૦૬-૦૭ | પંચવિધનમસ્કાર માટે ૧૦૩૮-૪૧ સાવદ્યાદિશબ્દોનું નિરૂપણ ૩૨૪ શંકા-સમાધાન ૧૦૪૨ | નવિજ્ઞીવાઈ' શબ્દનું નિરૂપણ ૩૨૮ ૧૦૦૮-૧૧] | અરિહંતાદિનો ક્રમ, ૧૦૪૩-૪૪દિશ પ્રકારના જીવન ૩૨૮ પ્રયોજન, ફલ ૧૦૪૫ | ત્રિવધું – ત્રિવધેન' શબ્દનું શબ્દો ૩૧૨ ૩૧૩ Page #344 -------------------------------------------------------------------------- ________________ વિષયાનુક્રમણિકા • પરિશિષ્ટ-૩ ૩૩૩ ગાથા પૃષ્ઠ ક્રમાંક ક્રમાંક | ૩૩પ ૩૫૦ ૩૩૫ ક્રમાંક વિષય નિરૂપણ ગૃહસ્થપચ્ચકખાણના ભાંગાઓ શ્રાવકને પણ ત્રિવિધ ત્રિવિધ પચ્ચકખાણ ૧૦૪૬ કરેમિ ભંતે ! સૂત્રમાં ત્રણે કાલનું ગ્રહણ 'तस्स भंते ! पडिक्कमामि' પદનો અર્થ ૧૦૪૭ | ‘ત્રિવિધેન' શબ્દ વધારાનો નથી. ૧૦૪૮ દ્રવ્ય અને ભાવથી મિથ્યા દુષ્કૃત અને તેના ઉદાહરણો ગાથા ક્રમાંક વિષય ૧૦૪૯-૫૦|નિંદા-ગર્તા શબ્દોનું નિરૂપણ ૧૦૫૧ | ‘વોસિરામિ' =વ્યુત્સર્ગનું નિરૂપણ પ્રસન્નચંદ્રરાજર્ષિનું દૃષ્ટાન્ત ૧૦૫૨ (સામાયિકના કર્તાનું સ્વરૂપ ૧૦૫૩-૫૪] જ્ઞાન અને ક્રીયાનય ૧૦૫૫ | | સ્થિતપક્ષ = પ્રમાણનય મ. હેમચન્દ્રસૂરિકૃત ટીપ્પણી પરિશિષ્ટ-૧ ઉદ્ધતકથા પરિશિષ્ટ-૨ ભાગ-૧,૨, ૩ની દૃષ્ટાન્તાનુક્રમણિકા પરિશિષ્ટ-૩ ૩૫૩ ૩૫૩ ૩પ૬ ૩૫૭ ૩૬૨ ૩ ૩૪૩ ૩૬૪ ૩૯૯ ३४४ ૩૪૬ ૪૦૫ વિષયાનુર્માણકા ભાગ-૫ વિષય ગાથા ક્રમાંક વિષય ક્રમાંક જ ચતુર્વિશતિસ્તવાધ્યયન ક સામાયિક અને ચતુર્વિશતિસ્તવ વચ્ચે સંબંધ ૧૦૫૬, ભા. ‘ચતુર્વિશતિસ્તવ” ના નિક્ષેપા ૧૯૧-૧૯૪ ભા, ૧૯૫ | શ્રાવકોને દ્રવ્યસ્તવ ઉપાદેય સૂ. ૧ | નોનસુન્નોરે....” ૧૦૫૭ | ‘લોક' શબ્દના નિક્ષેપ ભા.૧૯૬- દ્રવ્યલોક વિગેરેનું નિરૂપણ ૨૦૪ ૧૦૫૮ લોકના પર્યાયવાચી શબ્દો ૧૦૫૯-૬૨ { “ઉદ્યોત’ શબ્દનું નિરૂપણ ૧૦૬૩-૬૪| ધર્મશબ્દનું નિરૂપણ ૧૦૬પ-૬૯| ‘તીર્થ” શબ્દનું નિરૂપણ ૧૦૭૦-૭૫| ‘કર' શબ્દનું નિરૂપણ ૧૦૭૬-૭૯) “જિન” વિગેરે શબ્દનું નિરૂપણ ગાથા પૃષ્ઠ ક્રમાંક સૂ.૨-૪ સમનવ્ર વં?... વિગેરે સૂત્રો ૧૦૮૦-૯૧|ઋષભ વિગેરે તીર્થકરોના ૯૧ | નામોનું કારણ સૂ.પ-૬ | પર્વ મg fમથુન ... વિગેરે | સૂત્રો ૧૦૯૩ સિદ્ધો ઉત્તમ શા માટે? ૧૦૯૪- આરોગ્ય-બોધિલાભ વિગેરેની ૧૧૦૧ |માંગણી નિયાણું નથી સૂ.૭ રંતુ નિમ્પતયરા. સૂત્ર | ૬૨ ૦ વંદનઅધ્યયન ૦ ૧૧૦૩-૦૦ વંદનના એકાર્થિક નામો, વંદન | કોને કરવા? વિગેરે દ્વારો | ૬૫ ૧૧૦૫ કૃતિકર્મને વિશે શીતલાચાર્ય વિગેરેનું દષ્ટાન્ત Page #345 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ ( વિષયાનુક્રમણિકા • પરિશિષ્ટ-૩ ક્રમાંક | વિષય ૧૩૯ ગાથા ગાથા પૃષ્ઠ ક્રમાંક ક્રમાંક ' વિષય ક્રમાંક ૧૧૦૬ | અવંદનીય કોણ? સંસાર માટે થાય છે ૧૧૦૭ વંદનીય કોણ? ૧૧૭૫-૭૯| શિથિલાચારીઓ નિત્યવાસને ૧૧૦૮ પાર્થસ્થ વિગેરે અવંદનીય | નિર્દોષ કહે છે તેની ચર્ચા ૧૪૦. પાર્થસ્થાદિનું સ્વરૂપ ૧૧૮૦-૯૧ શિથિલાચારીઓનું ૧૧૦૯-૧૨ પાર્શ્વસ્થાદિને વંદનમાં દોષો ચૈત્યભક્તિ વિગેરેનું આલંબન ૧૪૫ ૧૧૧૩-૨૩/પાર્થસ્થાદિના સંસર્ગમાત્રથી ૧૧૯૨ |દર્શનાદિમાં પાર્શ્વસ્થ અવંદનીય ૧૫૩ દોષો ૧૧૯૩ પાર્થસ્થાદિને વંદનમાં દોષો |૧૫૪ ૧૧૨૪ વંદનમાં લિંગ-વેષ પ્રમાણ ૧૧૯૪-૯૫ સુસાધુ વંદનીય અને તેના નથી ૧૦૦ વંદનમાં ગુણો |૧૫૪ ૧૧૨૫-૨૯| સાધુવેષ જોઈને વંદન કરવા કે ૧૧૯૬ આચાર્યાદિ વંદનીય અને નહીં? શું કરવું? તેનું નિરૂપણ ૧૦૧ તેમની વ્યાખ્યા ૧૫૬ ૧૧૩૦ | કારણે પાર્થસ્થાદિને વંદન નહીં| ૧૧૯૭ ‘વેન'તાર-માતા-પિતાદિને કરનારની પ્રવચનમાં અભક્તિ ૧૦૬ વંદન ન કરવા ૧૫૮ - ૧૧૩૧-૩૨ પૂર્વપક્ષઃ-વેષને વંદન કર્તવ્ય છે ૧૦૭ ૧૧૯૮ વંદન કરનાર સાધુ કેવો હોય? ૧૫૯ ૧૧૩૩-૪૦]ઉત્તરપક્ષઃ-માત્ર વેષ વંદનીય ૧૧૯૯- | ‘ક્તા' દ્વાર-વંદન કયારે નથી | |૧૦૮ ૧૨૦૦ કરવા? ૧૧૪૧-૪૩| જ્ઞાનનયઃ-જ્ઞાની વંદનીય છે |૧૧૬ ૧૨૦૧-૦૨| ‘ઋતિકૃત્વા' વંદન કેટલી વાર | ૧૧૪૪-૪૭ ઉત્તરપક્ષઃ-જ્ઞાનમાત્રથી ફલની કરવા? પ્રાપ્તિ નથી ૧૧૮ | ૧૨૦૩-૦૫| ‘ત્યવત' વિગેરે દ્વારો-કેટલા ૧૧૪૮-૫૩| ગુણાધિકત્વ કે ગુણહીનત્વ કેવી અવનત? વાંદણાના પચ્ચીસ રીતે જાણવું? તેની ચર્ચા |૧૨૦ આવશ્યકો ૧૧૫૪-૫૭|દર્શનનયઃ-સમ્યગ્દર્શની જ ૧૨૦૬-૦૭| પચ્ચીસ આવશ્યકોનું મહત્વ વંદનીય છે ૧૨૪ ૧૨૦૮-૧૫ વંદનમાં ટાળવાના બત્રીસ ૧૧૫૮-૬૬| શિથિલાચારીઓના ખોટા દોષો વિગેરે | | ૧૬૮ આલંબનો અને આચાર્યદ્વારા ૧૨૧૬-૧૮ વંદનથી અહંકારાદિનો નાશ |૧૭૩ તેઓનું ખંડન ૧૨૯ • વાંદણા સૂત્રનો અર્થ ૧૧૬૭-૭૦ જ્ઞાનાદિ ત્રિકની આવશ્યકતા |૧૩૪ ૧૨૧૯- વંદનમાં છ સ્થાનો, ઇચ્છા ૧૧૭૧-૭૩ બાહ્યક્રિયામાં આળસી પાસે ૧૨૨૪ વિગેરેના અર્થો ૧૮૩ શુદ્ધ ચારિત્ર નથી | |૧૩૭ | ૧૨૨૫-૨૬ વંદનસંબંધી ગુરુની વિધિ ૧૮૭ ૧૧૭૪ | નિષ્કારણ અપવાદનું સેવન ૧૨૨૭-૩૦| વંદનસંબંધી પ્રશ્નોત્તરી ૧૦૮ ૧૬૦ ૧૮૮ Page #346 -------------------------------------------------------------------------- ________________ વિષયાનુક્રમણિકા પરિશિષ્ટ-૩ મા ૩૩૫ પૃષ્ઠ પૃષ્ઠ ૧૮૯ ૨૮૭ ૯૦ ૨૦૧ ૩૧૩ ૨૨૬ ગાથા ક્રમાંક વિષય ક્રમાંક ૧૨૩૧ | વંદનનું ફળ # પ્રતિક્રમણ-અધ્યયન * | પ્રતિક્રમણ શબ્દની વ્યાખ્યા ૧૯૧ ૧૨૩૨ |ત્રણે કાળનું પ્રતિક્રમણ ૧૯૨ ૧૨૩૩ |પ્રતિક્રમણ કરનારનું સ્વરૂપ |૧૯૩ ૧૨૩૪-૪૨| પ્રતિક્રમણના પર્યાયવાચી શબ્દો અને તેના નિક્ષેપ ૧૯૪ ૧૨૪૩ પ્રતિક્રમણ વિગેરેના દૃષ્ટાન્તો ૧૨૪૪ | સાધુએ રોજ શુદ્ધિ કરવી જોઇએ ૨૨૩ ૧૨૪૫-૪૬ | મધ્યમ તીર્થકરોના સાધુઓને કારણ આવે ત્યારે પ્રતિક્રમણ ૨૨૫ ૧૨૪૭ | કોના તીર્થમાં કયું સંયમ? ૧૨૪૮ | પ્રતિક્રમણના ભેદો ૨૨૮ ૧૨૪૯-૫૦|યાવસ્કથિક અને ઇત્વર | પ્રતિક્રમણના ભેદો ૨૨૮ ૧૨૫૧-૫૨ પ્રતિક્રાન્તવ્યના પ્રકારો ૨૩૧ ૧૨૫૩-૬૪(પ્રતિક્રાન્તવ્ય ક્રોધાદિ ચારનું ૧૨૬૪ સ્વરૂપ ૧૨૬૫- | ક્રોધાદિના નિગ્રહ માટે ૧૨૭૧ |સંયમનો સ્વીકાર ૨૩૯ # પ્રતિક્રમણ સૂત્ર * (‘ામાણિજ્ઞાણ'..નું વિવેચન) ચત્તારિમંગલાદિ ત્રણ ગાથા ૨૪૫ રૂછામિં ડમિર્ક સૂત્રનો અર્થ ૨૪૯ ૧૨૭૨ પ્રતિક્રમણ ક્યારે કરવું? ૨૫૪ ઇરિયાવહિ સૂત્રનો અર્થ ૨૫૫ VIHસન્ના..' નો અર્થ ૨૫૮ # ધ્યાનશતક ૨ | ધ્યાનનું લક્ષણ ૨૮૬ ગાથા ક્રમાંક વિષય ક્રમાંક ૩-૪ ] ધ્યાનના કાળ અને સ્વામી ૫-૧૮ | ધ્યાન અને આર્તધ્યાનના ભેદો, તેના સ્વામી, ફળ, લેશ્યા અને ચિહ્નો ૧૯-૨૭ રૌદ્રધ્યાનના ભેદો, તેના સ્વામી, તેનું ફળ, વેશ્યા અને ચિહ્નો ૩િ૦૪ ૨૮-૨૯ | ધર્મધ્યાનનું સ્વરૂપ જણાવતી દ્વારગાથા ૩૧૨ ૩૦-૩૪ ધર્મધ્યાનની ભાવનાઓનું સ્વરૂપ ૩૫-૪૪ ધર્મધ્યાન માટેના દેશ, કાળ, આસન, આલંબન, ક્રમ ૩૧૮ ૪૫-૪૬ ધ્યાનનો વિષય, પ્રભુની આજ્ઞાનું સ્વરૂપ ૪૭-૪૯ પ્રભુની આજ્ઞા ન સમજાય તેના કારણો. છતાં તહત્તિ કરવી |૩૩ ૫૦-૬૨ | | ધર્મધ્યાનના અપાયરિચય વિગેરે બીજા વિષયો ૩િ૩૭ ૬૩-૬૪ | ધર્મ-શુક્લધ્યાનને કરનારા | ૩પ૬ ૬૫-૬૮ | ધર્મધ્યાનીની અનુપ્રેક્ષા, વેશ્યા, ચિહ્નો, ફળ ૩૫૮ ૬૯ શુક્લધ્યાન માટેનું આલંબન ૩૬૧ ૭૦-૭૫ છબWવીતરાગ મનને પરમાણુમાં સ્થાપે પછી જિન બને ૩૬૨ યોગનિરોધનું સ્વરૂપ ૩૬૬ ૭૭-૮૨ શુક્લધ્યાનનો વિષય, તેના ભેદો કયા યોગમાં શુક્લધ્યાનનો ૩૨૭ ૨૩૪ ૭૬ ૩૭૦ Page #347 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ શ વિષયાનુક્રમણિકા • પરિશિષ્ટ-૩ ગાથા ક્રમાંક પૃષ્ઠ ક્રમાંક ૩૭૩ ગાથા પૃષ્ઠ ક્રમાંક વિષય ક્રમાંક ૧૦૫ | | વેશ્યા, ચિહ્નો, ફળ, ઉપસંહાર | ૩૭૬ માલધારી હેમચન્દ્રસૂરિકૃત ટિપ્પણી પરિશિષ્ટ - ૧ |૩૮૫ વિષય કયો ભેદ ? કેવલીને મન ન હોવા છતાં ધ્યાન કેવી રીતે ? શુક્લધ્યાનીની અનુપ્રેક્ષા, ૮૪-૮૬ ووج વિષયાનુર્માણકા ભાગ-૬ પૃષ્ઠ ' વિષય ક્રમાંક ક્રમાંક ૧૦૬ ૧૧૦ ગાથા ગાથા પૃષ્ઠ ક્રમાંક વિષય ક્રમાંક : * | (૫//મલિક્ઝાદ સૂત્ર). ૧૧ શ્રાવકપ્રતિમા ૧૦૧ ક્રિયાધિકાર ૧૨ ભિક્ષુપ્રતિમા ૧૦૩ ઈર્યા વિગેરે સમિતિઓનું ૧૩ ક્રિયાસ્થાનો સ્વરૂપ ૧૪ ગુણસ્થાનકોનું સ્વરૂપ ઈર્યા વિગેરે સમિતિઓના ૧૫ પરમધાર્મિકોનું વર્ણન ૧૧૨ દૃષ્ટાન્તો ૧૭ પ્રકારના સંયમ ૧૧૫ # પારિસ્થાપિનિકાનિર્યુક્તિ * ૨૦ અસમાધિ સ્થાનો ૧૨૧ ૩-૪ એકેન્દ્રિયજીવોની પારિ૦ વિધિ | ૨૩ ૨૧ શબલસ્થાનો ૧૨૬ પ-૬ નોએકેન્દ્રિયપારિ૦ વિધિ | ૨૨ પરિષહો ૧૩૦ વિકલેન્દ્રિય પારિ૦ વિધિ મહાવ્રતોની ૨૫ ભાવનાઓ ૧૩૫ ૮-૩૨ |પંચેન્દ્રિયપારિ૦ વિધિ ૩૦ મોહનીયસ્થાનો ૧૨૭૩-૭૪| કાલધર્મ પામેલા સાધુની ૧૨૭૫-૭૯[બત્રીસ યોગાસંગ્રહના નામો | ૧૫૨ પારિ૦ વિધિ ૧૨૮૦૩૩-૬૫ |દિશા વિગેરે દ્વારોનું નિરૂપણ ૧૩૨૧ | યોગસંગ્રહના દષ્ટાન્તો ૧૫૪ ૬૬-૬૮ | અસંયમનુષ્યપારિ૦ વિધિ કોણિક અને ચેટકરાજાનું યુદ્ધ |૨૦૮ ૬૯-૭૦ તિર્યંચપારિ૦ વિધિ તેત્રીસ આશાતનાઓ ૭૧-૭૯ આહાર અને ઉપકરણપારિ૦ મરિહંતાઈ માલાયUTU સૂત્રનો અર્થ વડીનીતિ વિગેરેની પારિ૦ जं वाइद्धं वच्चामेलियं.... વિધિ સૂત્રનો અર્થ લેશ્યા વિશે જાંબુખાદક અને # અસ્વાધ્યાયનિયુક્તિ # | ગામઘાતકનું દષ્ટાન્ત ૯૬ | ૧૩૨૨-૨૩|અસ્વાધ્યાયના પ્રકારો | ૧૪૪ | ૩૧૦ વિધિ | |૩૨૪ ૩૩૫ ૩૩૬ Page #348 -------------------------------------------------------------------------- ________________ ગાથા ક્રમાંક પૃષ્ઠ ક્રમાંક ૨૩૪૦ ૩૪૫ વિષય ૧૩૨૪ પરસમુર્ત્ય અસ્વાધ્યાયના પ્રકારો ૩૩૭ ૧૩૨૫-૨૭ અસ્વાધ્યાયમાં સ્વાધ્યાયનું ફળ ૩૩૮ ૧૩૨૮-૩૧ સંયમઘાતક અસ્વાધ્યાય ૧૩૩૨-૩૪| ઉત્પાદ અસ્વાધ્યાય ૧૩૩૫-૪૪|સાદિવ્ય અસ્વાધ્યાય ૧૩૪૫-૪૯|વ્યુાહ અસ્વાધ્યાય ૧૩૫૦-૬૧ શારીરિક અસ્વાધ્યાય · ૧૩૬૨-૬૪ સ્વાધ્યાયસંબંધી સામાચારી, ૨૭ ભૂમિનું નિરિક્ષણ ૨૩૪૭ ૩૫૫ ૩૫૮ ૧૩૬૫ સૂર્યાસ્ત બાદ પ્રતિક્રમણ ૧૩૬૬-૬૮ પ્રતિક્રમણની વિધિ ૧૩૬૯ ૧૪૦૩ ફાલગ્રહણની વિધિ ૩૭૧ ૩૭૩ ૩૭૩ ૩૭૬ વિષયાનુક્રમણિકા • પરિશિષ્ટ-૩ * ૩૩૭ પૃષ્ઠ ક્રમાંક |૪૦૩ ગાથા ક્રમાંક વિષય ૧૪૦૪ આત્મસમ્રુત્ય અસ્વાધ્યાય ૧૪૦૫-૦૭ ઘા લાગ્યો હોય ત્યારની વિધિ તથા ઋતુકાળસંબંધી વિધિ ૧૪૦૮-૦૯| અસ્વાધ્યાયમાં સ્વાધ્યાયના દોષો ૧૪૧૦-૧૧ અસ્વાધ્યાયસંબંધી ગુરુ-શિષ્યની ચર્ચા ૧૪૧૨-૧૬| શ્રુત આશાતનાનું ફળ ૧૪૧૭-૧૮ અસ્વા૦ નિયુક્તિનું સમાપન પરિશિષ્ટ-૧ (મલધારીહેમચન્દ્રસૂરિકૃત ટીપ્પણક) न चोरचोर्यं न च राजहार्यं न भ्रातृभाज्यं न च भारकारि । व्यये कृते वर्धते एव नित्यं विद्याधनं सर्वधनप्रधानम् ॥ વિધારૂપી ધત કેવું અનુપમ !! ચોર ચોરી ન શકે, સરકાર આંચકી ત શકે, ભાઇઓ ભાગ ન પડાવી શકે, જોખમ-ચિંતા કશી રહે જ નહીં, જેમ વાપરીએ તેમ વધે. સર્વધતોમાં વિધાધત મુખ્ય છે. धुनी कुरुते प्रकाशं, शमं विधत्ते विनिहन्ति कोपम् । तनोति धर्मं विधुनोति पापं ज्ञानं न किं किं कुरुते नराणाम् ? ॥ જ્ઞાત અજ્ઞાનરૂપ અંધકારને હણે છે, આત્મામાં પ્રકાશ પાથરે છે, સમતાને કરે છે, કોપને હણે છે, ધર્મને વિસ્તારે છે અને પાપનો નાશ કરે છે. મનુષ્યોને સમ્યજ્ઞાન શું શું કરતું નથી ? |૪૦૪ | ૪૦૫ ૪૦૬ ૪૦૭ ૪૧૦ ૪૧૧ Page #349 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ ક. દષ્ટાન્તાનુક્રમણિકા પરિશિષ્ટ-૪ પરિશિષ્ટ-૪ દષ્ટાન્નાનુક્રમણિકા ભાગ-૧ જે દેષ્ટાન્ત પૃષ્ઠ ક્રમાંક દષ્ટાન્ત પૃષ્ઠ ક્રમાંક ૧. વર્ગણાઓનું સ્વરૂપ સમજવા *ભાવવિષયક અનુયોગ | ૐ કુચિકર્ણ ધનપતિનું દૃષ્ટાન્ત - ૧૦૦ અનનુયોગના દષ્ટાન્તો નો-આગમથી લોકોત્તર દ્રવ્યાવશ્યક ૧૫. શ્રાવક પત્ની ઉપર અગીતાર્થ – અસંવિગ્નનું ૧૬. સાપ્તાદિક દૃષ્ટાન્ત ૧૫ર ૧૭. કોંકણક ૩. અપ્રશસ્તભાવોપકમ ઉપર બ્રાહ્મણી ૧૮ નોળિયો વિગેરેના દષ્ટાન્તો ૧૯. કમલામેલા ૪. પ્રશસ્તભાવપક્રમ ઉપર વિનયી ૨૦. શાબનું સાહસ , શિષ્યનું દૃષ્ટાન્ત ૨૧. શ્રેણિકનો કોપ : પ. દ્રવ્યપરંપરા ઉપર ચિત્રકાર પુત્રનું દષ્ટાન્ત * વ્યાખ્યાનવિધિ ઉપર દેખો ૬. સ્ત્રીલંપટ સુવર્ણકારનું દષ્ટાન્ત | ૨૨. રોગિષ્ટ ગાય ૭. અંધ અને પંગુનું દષ્ટાન્ત ૨૧૧ ૨૩. ચંદનકંથા ૮. સમ્યકત્વપ્રાપ્તિદર્શક પલ્યાદિના ૨૪. શ્રેષ્ઠિ પુત્રીઓ દષ્ટાન્તો ૨૨૧ ૨૫. મ્લેચ્છો ૯. કાચબાના શોકનું દાન ૨૦૬ ૨૬. શિષ્ય પરીક્ષા માટેના મગશૈલાદિના છે * અનુયોગ અનનુયોગના દેખાત્તો * દૃષ્ટાન્તો * ૨૭. ભરવાડણનું દૃષ્ટાન્ત ૧૦. ગાય અને વાછરડું ૨૮. નયસારનો ભવ ૧૧. કુબ્બા દાસી ૨૬૬ ૨૯. પ્રથમ કુલકરનો પૂર્વભવ | ૧૨. સ્વાધ્યાય ૩૦. ધનસાર્થવાહનો ભવ હું ૧૩. બહેરું કુટુંબ ૨૬૮ ૩૧. (. 'નો) વૈદ્યપુત્ર તરીકેનો હું ૧૩. ગામડીયો 2 6 ૨૬૯ Page #350 -------------------------------------------------------------------------- ________________ દૃષ્ટાન્તાનુક્રર્માણકા ભાગર દૃષ્ટાન્ત ૧. | શ્રેયાંસવડે ઋષભદેવનું પારણું ૨. | ભરતવડે ષટ્યુંવિજય ૩. ૪. | ભરતને કેવલજ્ઞાન દેષ્ટાન્તાનુક્રમણિકા • પરિશિષ્ટ-૪ ભરત અને બાહુબલિનું યુદ્ધ ૫. | વિશ્વભૂતીનો ભવ ૬. | ત્રિપૃષ્ઠવાસુદેવનો ભવ ૭. | બાળવીરને ડરાવવા દેવનું આગમન ૮. | પ્રભુવીરવડે અડધા દેવદૃષ્યનું બ્રાહ્મણને દાન ૯. | શૂલપાણિયક્ષનો પૂર્વભવ ૧૦. | ચંડકૌશિકનો પૂર્વભવ ૧૧. કંબલ-શંબલદેવની ઉત્પત્તિ ૧૨. | વૈશ્યાયનઋષિની કથા ૧૩.| ચંદનબાળાની કથા પૃષ્ઠક્રમાંક ૬૫ ૭૭ ૮૩ ૧૨૮ ૧૩૪ ૧૩૯ ૧૫૭ ૧૭૨ ૧૭૮ ૧૯૪ ૧૯૯ ૨૩૪ ૨૫૯ ૧ ૩૩૯ : Page #351 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ @ દેખાત્તાનુક્રમણિકા • પરિશિષ્ટ-૪ દેષ્ટાન્નાનુક્રમણિકા ભાગ-૩ દેખાત્ત દાન્ત પૃષ્ઠ દેષ્ટાન્ત ક્રમાંક પ૦ ૧. વિનય અને અવિનય ઉપર અશ્વનું ૧૮. મનુષ્યભવની દુર્લભતાના દશદષ્ટાન્તો દષ્ટાંત - ૨૧ ૧૯. આનંદશ્રાવક વૈયાવચ્ચાદિ માટે આમંત્રણની રાહ | |૨૦. કામદેવશ્રાવક જોવામાં બ્રાહ્મણ અને વાનરની કથા ૨૪ ૨૧. વલ્કલચીરિ |. ૩. ગુરુ સ્વયં વૈયાવચ્ચ કરે તેમાં બે ૨૨. * સામાયિકપ્રાપ્તિના દેખાતો * વેપારીઓનું દષ્ટાંત • અનુકંપાને વિશે વૈતરણીવૈદ્યની કથા ૨૮૨ ૪. આયુષ્ય તૂટવાના કારણો : • અકામનિર્જરામાં મહાવતની કથા ૨૮૫ • રાગથી (રૂપવાન યુવાન) • બાળપમાં ઈન્દ્રનાગની કથા ૨૯૨ • સ્નેહથી વેપારી અને તેની પત્ની) ૫૭ • સુપાત્રદાનમાં કૃતપુણ્યની કથા • ભયથી (સોમિલ બ્રાહ્મણ) • વિનયારાધનામાં પુષ્પશાલની કથા ૩૦૧ ૫. નૈગમનયની માન્યતાને જાણવા • વિર્ભાગજ્ઞાનમાં શિવરાજર્ષિની કથા વસવાટાદિના દષ્ટાન્તો , • સંયોગ-વિયોગમાં બે વેપારીઓની કથા ૧ ૬. વજસ્વામી ચરિત્ર ૧૦૨ • દુ:ખમાં બે ભાઈઓની કથા છે ૭. પુંડરિક-કંડરિકની કથા ૩૭૦ • ઉત્સવમાં ભરવાડની કથા 3. ૮. દશપુરનગરની ઉત્પત્તિ (કુમારનંદિ) • ઋદ્ધિમાં દશાર્ણભદ્રની કથા - છે ૯. આર્યરક્ષિતસૂરિ ચરિત્ર • અસત્કારમાં ઈલાપુત્રની કથા ૧૦. જમાલિ (બહતરમત). ૧૭૦ |૨૩. દમદંતમુનિ ૧૧. તિષ્યગુપ્ત (જીવપ્રદેશમત) ૨૪. મેતાર્યમુનિ ૪ ૧૨. આષાઢાચાર્યના શિષ્યો (અવ્યક્તમત) ૨૫. કાલકાચાર્ય ૧૩. અશ્વમિત્ર (સમુચ્છેદમત) ૨૬. ચિલાતીપુત્ર ૧૪. આચાર્ય ગંગ (દ્વિઝિયમત) ૧૮૪ ૨૭. આત્રેયાદિ છે. ૧૫. રોહગુપ્ત (ત્રરાશિકમત) ૨૮, ધર્મચિ અણગાર * ૧૬. ગોષ્ઠામાહિલ (અબદ્ધિકમત) ૧૯૩ |૨૯. ઈલાપુત્ર ૪ ૧૭. શિવભૂતિ (દિગંબરમત) - ૨૦૧ ૩૦. તેતલિપુત્ર ૧૨૯ ૧૭૭ Page #352 -------------------------------------------------------------------------- ________________ દષ્ટાન્નાનુક્રમણિકા પરિશિષ્ટ-૪ ( ૩૪૧ દષ્ટાન્નાનુક્રમણિકા ભાગ-૪છે. પૃષ્ઠ ક્રમાંક ક્રમાંક દૃષ્ટાન્ત ૨૦. નું $ $ $ $ $ $ $ દિષ્ટાન્ત દ્રવ્યનમસ્કારનું દૃષ્ટાન્ત અરિહંતના માર્ગદશકત્વગુણ ઉપર અટવીનું દૃષ્ટાન્ત રાગને વિશે અહન્મિત્ર દ્વેષ ઉપર નંદનાવિક ક્રોધ ઉપર જમદગ્નિ માન ઉપર સુભૂમચક્રવર્તી માયા ઉપર પંડાર્યા માયા ઉપર સર્વાંગસુંદરી માયા ઉપર પોપટ લોભ ઉપર નંદશ્રેષ્ઠિ શ્રોત્રેન્દ્રિય-પુષ્પશાલ ચક્ષુ-ઈન્દ્રિય-શ્રેષ્ઠિપુત્ર દુર્લભ અર્થોની પ્રાપ્તિજિનદત્તસાર્થવાહ ધ્રાણેન્દ્રિય-કુમાર રસનેન્દ્રિય-સોદાસરાજા સ્પર્શેન્દ્રિય-સુકુમાલિકા કર્મસિદ્ધ-સહ્મગિરિક શિલ્પસિદ્ધ - કોકાશ વિદ્યાસિદ્ધ – ખપુટાચાર્ય મંત્રસિદ્ધનું દષ્ટાન્ત યોગસિદ્ધ - સમિતાચાર્ય અર્થસિદ્ધ - મમ્મણશેઠ યાત્રાસિદ્ધ - તુંડિક ઔત્પત્તિકીબુદ્ધિના દૃષ્ટાન્તો વૈનાયિકીબુદ્ધિના દૃષ્ટાન્તો કાર્મિકીબુદ્ધિના દૃષ્ટાન્તો પારિણામિક બુદ્ધિના દષ્ટાન્તો તપ:સિદ્ધ-દઢપ્રહારી *નમસ્કારના ઉદાહરણો | • આલોકમાં-ત્રિદંડી • આલોકમાં - દેવનું સાનિધ્ય • આલોકમાં - બીજોરાનું વન - પરલોકમાં - ચંડપિંગલ • પરલોકમાં - હુંડિકયક્ષ કુરુટ - ઉત્કટ બે ભાઈઓ | પ્રત્યાખ્યાન ઉપર - રાજપુત્રીનું ૩૦. ૩૧. $ ૨ ૪ શું છે ‘મિચ્છા મિ દુક્કડ - કુંભાર ‘ મિચ્છા મિ દુક્કડ-મૃગાવતીજી કાયોત્સર્ગ – પ્રસન્નચંદ્રરાજર્ષ કે 'છ' Page #353 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ ક્રમ ૧. ૨. ૩. ૪. ૫. ૬. ૭. ૮. ૯. ૧૦. ૧૧. ૧૨. દેષ્ટાન્તાનુક્રમણિકા • પરિશિષ્ટ-૪ દૃષ્ટાન્તાનુક્રર્માણકા ભાગ-૫ દૃષ્ટાન્ત શીતલાચાર્ય ક્ષુલ્લકમુનિ કૃષ્ણવાસુદેવ સેવક પાલક કુશીલસંસર્ગના ત્યાગમાં બ્રાહ્મણનું દૃષ્ટાન્ત સંગમ આચાર્યનું દૃષ્ટાન્ત ઉદાયન ઋષિ પ્રતિક્રમણ ઉપર માર્ગનું દૃષ્ટાન્ત પ્રતિચરણા ઉપર પ્રાસાદનું દૃષ્ટાન્ત પરિહરણા ઉપર દૂધની કાવડનું દૃષ્ટાન્ત વારણા ઉપર વિષભોજન તળાવનું દૃષ્ટાન્ત પૃષ્ઠ ક્રમ ક્રમાંક ૬૮ ৩০ ૭૨ ૭૬ 99 ‰ ૯૨ ૧૪૨ ૧૪૯ ૨૦૨ ૨૦૩ ૨૦૫ ૨૦૭ દૃષ્ટાન્ત ૧૩. | નિવૃત્તિ ઉપર પ્રથમ કન્યાનું દષ્ટાન્ત ૨૦૮ ૧૪. | નિવૃત્તિ ઉપર બીજું દૃષ્ટાન્ત ૨૧૦ ૧૫. નિંદા ઉપર ચિત્રકારપુત્રીનું ૧૬. ૧૭. ૧૮: દૃષ્ટાન્ત ગર્હા ઉ૫૨ પતિમારિકાનું દષ્ટાન્ત કષાયના પ્રતિક્રમણમાં | નાગદત્તનું દૃષ્ટાન્ત મનદંડ ઉપર કોંકણગસાધુનું દૃષ્ટાન્ત કાયદંડ ઉપર | ચંડરૂદ્રાચાર્યનું દષ્ટાન્ત ૨૦. | ત્રણગુપ્તિ ઉપર દૃષ્ટાન્તો ૨૧. ત્રણ ગારવ ઉપર | મંગુઆચાર્યનું દૃષ્ટાન્ત ૧૯. પૃષ્ઠ ક્રમાંક ૨૧૨ ૨૨૧ ૨૩૩ ૨૬૮ ૨૬૯ ૨૭૦ ૨૭૫ Page #354 -------------------------------------------------------------------------- ________________ દેખાજાનુક્રમણિકા • પરિશિષ્ટ-૪ ર ૩૪૩ - દષ્ટાન્તાનુક્રમણિકા ભાગ-૬ કમ. જા પૃષ્ઠ કથા ૧૫૫ ૧ ૬૧ પૃષ્ઠ દષ્ટાન્ત ક્રમાંક દૃષ્ટાન્ત ક્રમાંક | ઈર્યાવિગેરે સમિતિઓ ચલ્લણા અને સુલસાની ઉપર દૃષ્ટાન્તો | નંદિષણમુનિની કથા | ૧૫ કોણિકની કથા લેશ્યા વિશે જાંબુખાદક દ્રાંકદેવનો પૂર્વભવ વિ. અને ગામઘાતકનું દૃષ્ટાન્ત ૯૬ સેચનકહાથીનો પૂર્વભવ આલોચના ઉપર વિગેરે અટ્ટનમલ્લ કૂલવાલકમુનિની કથા નિરપલાપ-ધનમિત્રવિ. | ૧૫૯ સત્યકીની કથા દ્રવ્ય આપત્તિ-ધર્મો અર્ણિકાપુત્રની કથા ભાવ આપત્તિ-દંડસાધુ | ૧૬૨ વિનયરત્નસાધુની કથા અનિશ્રિતોપધાન કલ્પકમંત્રીની કથા આર્યમહાગિરિ શકટાલમંત્રીની કથા એડકાક્ષનગરની ઉત્પત્તિ સ્થૂલભદ્રજીની કથા ગજાગ્રપદ પર્વતની ઉત્પત્તિ ૧૬૭ નિપ્રતિકર્મતા-નાગદત્ત અવંતીસુકુમાલની કથા અજ્ઞાતતપ-ધર્મ શમુનિ શિક્ષા-સ્થૂલભદ્રજી અલોભ-શુલ્લકકુમાર શ્રેણિકની કથા તિતિક્ષા-નિવૃતિકન્યા અભયકુમારનું જીવન ૧૪. સરળતા-અંગર્ષિ ચરિત્ર | ૧૭૩ | ૧૫. | | દેશસુચિ-ધનંજયશ્રેષ્ઠિ * | સર્વસુચિ-નારદજી Page #355 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ ન દેખાત્તાનુક્રમણિકા • પરિશિષ્ટ-૪ જે ક્રમ ક્રમ દૃષ્ટાન્ત ' | ક્રમાંક દષ્ટાન્ત ૨૭. ૨૭પ | 30. સમ્યગ્દષ્ટિ-પ્રભાકર સમાધિ-સુવ્રતમુનિ આચારોપગ-જ્વલનબ્રાહ્મણ વિનય-નિબકમુનિ ધૃતિમતિમતિ-સુમતિ સંવેગ-સુજાત વિગેરે વારત્રકઋષિની કથા દ્રવ્યપ્રણિધિ (માયા) - ગુગ્ગલભગવાન ભાવપ્રસિધિ-બે ભાઇઓ સંવર-નંદશ્રી આત્મદોષત્યાગ-જિનદેવ ૨૮૯ સર્વકામવિરક્તતાદેવિલાસુત રાજા ૨૯૦ મૂલગુણપ્રત્યાખ્યાનચિલોતરાજા ઉત્તરગુણપ્રત્યાખ્યાનધર્મઘોષ વિગેરે વ્યુત્સર્ગ-કરકંડ વિગેરે અપ્રમાદ-મગધસુંદરી લવાલવ -વિજયશિષ્ય ધ્યાન-પુષ્પભૂતિઆચાર્ય મારણાનિક વેદનાધર્મરુચિ અણગાર સંગત્યાગ-જિનદેવશ્રાવક પ્રાયશ્ચિત્તકરણધનગુપ્તઆચાર્ય મરણકાળે આરાધનામરુદેવીમાતા અંસઝાયમાં સ્નધ્યાયનો દોષ-જિતશત્રુરાજા | ૨૯૨ Page #356 -------------------------------------------------------------------------- ________________ अन्नं इमं सरीरं अन्नो जीवुत्ति एव कयबुद्धी। दुक्खपरिकिलेसकरं छिंद ममत्तं सरीराओ॥ હે જીવ ! શરીર અને જીવ બંને એકબીજાથી જુદા છે એમ વિચારીને દુ:ખરૂપ પરિક્લેશને કરનારા એવા શરીર પ્રત્યેના. મમત્વભાવને છેદી નાખ. (અને કર્મક્ષય માટે કાયો. ને કર.)