SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૦ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૩) नास्माकीनमतो न ददामि, किञ्चिद्याचितो वाऽभिधत्ते-विद्यमान एवामुकस्येदमस्ति, तत्र गत्वा मार्गयत यूयमिति, 'मात्सर्यं' इति याचितः कुप्यति सदपि न ददति, 'परोन्नतिवैमनस्यं च मात्सर्य 'मिति, एतेन तावद् द्रमकेण याचितेन दत्तं किमहं ततोऽपि न्यून इति मात्सर्याद् ददाति, कषायकलुषितेनैव चित्तेन ददतो मात्सर्यमिति, व्याख्यातं सातिचारं चतुर्थं शिक्षापदव्रतं, अधुना 5 इत्येष श्रावकधर्मः । आह-कानि पुनरणुव्रतादीनामित्वराणि यावत्कथिकानीति ?, अत्रोच्यते - इत्थं पुण समणोवासगधम्मे पंचाणुव्वयाइं तिन्नि गुणव्वयाइं आवकहियाई, चत्तारि सिक्खावयाई इत्तरियाई, एयस्स पुणो समणोवासगधम्मस्स मूलवत्थु सम्मत्तं, तंजहा तं निसग्गेण वा अभिगमेण वा पंचअईयारविसुद्धं अणुव्वयगुणव्वयाइं च अभिग्गहा 10 अन्नेऽवि पडिमादओ विसेसकरणजोगा, अपच्छिमा मारणंतिया संलेहणाझूसणाराहणा. य, इमीए समणोवासएणं इमे पञ्च०, तंजहा-इहलोगासंसप्पओगे परलोगासंसप्पओगे जीवियासंसप्पओगे मरणासंसप्पओगे कामभोगासंसप्पओगे ॥१३॥ (सूत्र) ___ अत्र पुनः श्रमणोपासकधर्मे पुनःशब्दोऽवधारणार्थः, अत्रैव न शाक्यादिश्रमणोपासकधर्मे, सम्यक्त्वाभावेनाणुव्रताद्यभावादिति, वक्ष्यति च-एत्थ पुण समणोवासगधम्मे मूलवत्थु 15 संमत्त 'मित्यादि, पञ्चाणुव्रतानि प्रतिपादितस्वरूपाणि त्रीणि गुणव्रतानि उक्तलक्षणान्येव 'यावत्कथिकानी'ति सकृद्गृहीतानि यावज्जीवमपि भावनीयानि, चत्वारीति सङ्ख्या 'शिक्षापदव्रतानीति शिक्षा-अभ्यासस्तस्य पदानि-स्थानानि तान्येव व्रतानि शिक्षापदव्रतानि, बोले - “तभने वस्तु मे ते अभु श्रावने त्या छ तेथी त्यi ४७ तमे मांगा.” (५) માત્સર્ય : યાચના કરાયેલો શ્રાવક ગુસ્સે થાય, હોવા છતાં આપે નહીં. અથવા બીજાની ઉન્નતિને 20ोन हीनता ते मात्सर्य. “यायन ४२।येला गरीले मायुं तो हुं शुं तेनाथी ५५ उतरतो धुं." આવા માત્સર્યથી પોતે વહોરાવે. કષાયથી કલુષિત જ એવા ચિત્તથી આપનારને મત્સર્ય જાણવું. આ પ્રમાણે ચોથા શિક્ષાપદવ્રતનું અતિચારસહિત વ્યાખ્યાન કર્યું. હવે આ શ્રાવકધર્મ છે માટે તેને આશ્રયીને શંકાકાર શંકા કરે છે.) અવતરણિકા : શંકા : અણુવ્રતો વિગેરેમાં કયું વ્રત અલ્પકાલિન અને કયું વ્રત યાવજીવ 25 सुधार्नु डोय छ ? ते उपाय छे. सूत्रार्थ : 2ी प्रभारी वो. ટીકાર્થ : ‘પુનઃ” શબ્દ કાર અર્થવાળો હોવાથી શાક્ય વિગેરે શ્રમણોપાસક ધર્મમાં નહીં, પરંતુ આ (જૈન) શ્રમણોપાસકધર્મમાં જ પાંચ અણુવ્રતો અને ત્રણ ગુણવ્રતો યાવસ્કથિક હોય છે કારણ કે શાક્ય વિગેરે શ્રમણોપાસકધર્મમાં સમ્યક્ત ન હોવાથી અણુવ્રતો વિગેરે પણ સંભવતા નથી. અને 30 भाग ४ - श्रमोपासयभमा सभ्यत्व मे भूणवस्तु छे.. विगेरे. मा पांय अशुव्रतो અને ત્રણ ગુણવ્રતો યાવત્કથિક છે એટલે કે એકવાર ગ્રહણ કરાયેલા માવજજીવ સુધી પણ હોય છે. શિક્ષા = અભ્યાસ, તેના જે પદો = સ્થાનો. તે રૂપ જે વ્રતો તે શિક્ષાપદવ્રતો. આ ચાર શિંસાપદવ્રતો
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy