SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિક્રમણમાં લોગસ્સ વિગેરેનું પરિમાણ (નિ. ૧૫૩૬) निगदसिद्धाः, नवरं शेषा - गमनादिविषया इति, साम्प्रतं नियतकायोत्सर्गाणामोघत उच्छ्वासमानं प्रतिपादयन्नाह——साय'त्ति सायं - प्रदोषः तत्र शतमुच्छ्वासानां भवति, चतुर्भिरुद्योतकरैरिति, भावित एवायमर्थः प्राक्, 'गोसद्धं 'ति प्रत्यूषे पञ्चाशद्यतस्तत्रोद्योतकरद्वयं भवति, शेषं प्रकटार्थमिति गाथार्थः, उच्छ्वासमानं चोपरिष्टाद् वक्ष्यामः 'पायसमा उस्सासा' इत्यादिना ॥ १५३३ ॥ साम्प्रतं दैवसिकादिषूद्योतकरमानमभिधित्सुराह - ' चत्तारि 'त्तिगाहा भावितार्था ॥ १५३४ ॥ अधुना श्लोकमान- 5 मुपदर्शयन्नाह—'पणवीसे 'तिगाहा निगदसिद्धैव, नवरं चतुर्भिरुच्छ्वासैः श्लोकः परिगृह्यते ॥१५३५॥ इत्युक्ता नियतकायोत्सर्गवक्तव्यता, इदानीमनियतकायोत्सर्गवक्तव्यतावसरः, तत्रेयं गाथा • गमनागमणविहारे सुत्ने वा सुमिणदंसणे राओ । नावानइसंतारे इरियावहियापडिक्कमणं ॥ १५३६॥ ૯૯ ટીકાર્થ : પ્રથમ ગાથાનો અર્થ સ્પષ્ટ જ છે. માત્ર શેષ એટલે ગમન વિગેરે વિષયક કાયોત્સર્ગ 10 જાણવા. (અહીં ‘તે તાવ વૈતાળિયમેળ મળિતા વાડમ્સ' કૃતિ વૃષ્ણિારવવનાત્ નિયત એટલે ચોક્કસ સમયે કરવા યોગ્ય કાયોત્સર્ગ. અને અનિયત એટલે ગમન વિગેરે જ્યારે થાય ત્યારે કરવા યોગ્ય કાયોત્સર્ગ.) I૧૫૩૨।। હવે નિયતકાયોત્સર્ગોના ઉચ્છ્વાસપ્રમાણને સામાન્યથી પ્રતિપાદન કરતા કહે છે – સાંજના પ્રતિક્રમણમાં એકસો ઉચ્છ્વાસ = ચાર લોગસ્સપ્રમાણ કાયોત્સર્ગ થાય છે. (સાંજના પ્રતિક્રમણમાં ‘આયરિય વજ્ઞાÇ સીસે...' સૂત્ર બોલ્યા પછી બે, એક, એક એમ ચારિત્ર, 15 દર્શન, અને જ્ઞાનની શુદ્ધિ માટે જે ચાર લોગસ્સનો કાયોત્સર્ગ થાય છે તે સમજવો.) સવારના પ્રતિક્રમણમાં પચાસ ઉચ્છ્વાસપ્રમાણ કાયોત્સર્ગ જાણવો, કારણ કે ત્યાં બે લોગસ્સ જ હોય છે. (આ બે લોગસ્સ એટલે સવારે પ્રતિક્રમણ ઠાવ્યા પછી ચારિત્ર–દર્શન—જ્ઞાનની વિશુદ્ધિ માટે ત્રણ કાયોત્સર્ગ થાય છે. તેમાં પહેલા બે કાયોત્સર્ગ એક—એક લોગસ્સપ્રમાણ જે છે તે બે લોગસ્સ અહીં જાણવા.) પાક્ષિકપ્રતિક્રમણમાં ત્રણસો ઉચ્છ્વાસ, ચાતુર્માસિકમાં પાંચસો અને વાર્ષિકમાં એક હજાર આઠ 20 ઉચ્છ્વાસપ્રમાણ કાયોત્સર્ગ જાણવો. એક ઉચ્છ્વાસ એટલે કેટલું પ્રમાણ જાણવું ? તે અમે આગળ ‘પાયસમા ઉસ્સાસા’ વિગેરે ગાથાવડે જણાવીશું. ।।૧૫૩૩।। હવે દૈવસિક વિગેરે પ્રતિક્રમણમાં કેટલા લોગસ્સપ્રમાણ કાયોત્સર્ગ આવે છે ? તે કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકારશ્રી કહે છે – ચાર, બે, બાર, વીસ અને ચાલીસ લોગસ્સ ક્રમશ દૈવસિક, રાત્રિક, પક્તિ, ચાતુર્માસિક અને સાંવત્સરિકપ્રતિક્રમણમાં જાણવા. ।।૧૫૩૪। હવે દરેક પ્રતિક્રમણમાં શ્લોકોનું 25 પ્રમાણ કેટલું હોય ? તે દેખાડતાં કહે છે પચ્ચીસ, સાડાબાર, પિંચોત્તેર, એકસો પચ્ચીસ અને સંવત્સરીએ બસો બાવન શ્લોકો જાણવા, અહીં ચાર ઉચ્છ્વાસપ્રમાણ એક શ્લોક જાણવો. ૧૫૩૫ અવતરણિકા : આ પ્રમાણે નિયતકાયોત્સર્ગની વાત કરી. હવે અનિયત કાયોત્સર્ગની વાતનો અવસર છે. તેમાં આ ગાથા જાણવી છે ગાથાર્થ : ગમનમાં, આગમનમાં, વિહારમાં, સૂત્રમાં, રાત્રિએ સ્વપ્રદર્શનમાં, નાવડીમાં, 30 નદીમાં, પુલમાં આ બધાને વિશે ઇરિયાવહી ક૨વી. (આ દ્વારગાથા છે.) -
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy