________________
अयोत्सर्गना लेहोनुं नि३पस (नि. १४८१-८८) धम्मं सुकं च दुवे नवि झायइ नवि य अट्टरुद्दाई । सो काउस्सग्गो निवण्णओ होइ नायव्वो ॥१४९६॥ अट्टं रुद्दं च दुवे झाय झाणाइँ जो निवन्नो उ । एसो काउस्सग्गो निवन्नगनिवन्नओ नाम ॥१४९७॥ अतरंतो उ निसन्नो करिज्ज तहवि असहू निवन्नो उ । संबाहुवस्सए वा कारणियसहूवि य निसन्नो ॥१४९८॥ धर्मं च शुक्लं च प्राक्प्रतिपादिस्वरूपं ते एव द्वे ध्यायति ध्याने यः कश्चित् स्थितः सन् एष कायोत्सर्ग उत्सृतोत्सृतो भवति ज्ञातव्यः, यस्मादिह शरीरमुत्सृतं भावोऽपि धर्मशुक्लध्यायित्वादुत्सृत एवेति गाथार्थः ॥ गतः खल्वेको भेदोऽधुना द्वितीयः प्रतिपाद्यते -'धम्मं सुक्कं' धर्मं शुक्लं च द्वे नापि ध्यायति नापि आर्त्तरौद्रे एष कायोत्सर्गो द्रव्योत्सृतो भवतीति ज्ञातव्य इति गाथार्थ: 10 ॥१४८१-१४८२॥ आह- कस्यां पुनरवस्थायां न शुभं ध्यानं ध्यायति नाप्यशुभमिति ?, अत्रोच्यते'पयलायंत' प्रचलायमान ईषत् स्वपन्नित्यर्थः, 'सुसुत्तत्ति सुष्ठ सुप्तः सुसुप्त स खलु नैव शुभं ध्यायति ध्यानं-धर्मशुक्ललक्षणं अशुभं वा - आर्त्तरौद्रलक्षणं न व्यापारितं क्वचिद् वस्तुनि चित्तं येन सोऽव्यापारितचित्तः जाग्रदपि एवमेव - नैव शुभं ध्यायति ध्यानं नाप्यशुभमिति गाथार्थः ॥ १४८३ ॥ किंच- 'अचिरोववन्नगाणं' न चिरोपपन्नका अचिरोपपन्नकाः तेषामचिरोपपन्नकानाम- 15 चिरजातानामित्यर्थः, मूच्छिताव्यक्तमत्तसुप्तानां - मूच्छितानामभिघातादिना अव्यक्तानाम् - अव्यक्तचेतसां मत्तानां मदिरादिना सुप्तानां निद्रया, इहाव्यक्तानामिति यदुक्तं तत्राव्यक्तचेतसः अव्यक्ताः, तत्
*
४७
5
गाथार्थ : टीडार्थ प्रभाशे भावो.
ટીકાર્થ : (૧) જે જીવ પૂર્વે નિરૂપિતસ્વરૂપવાળા ધર્મ–શુક્લ બે ધ્યાન ઊભા ઊભા કરે છે તેનો તે કાયોત્સર્ગ ઉત્કૃતોત્સત જાણવો, કારણ કે અહીં ઊભો હોવાથી શરીર પણ ઉત્કૃત છે અને ધર્મ– 20 શુક્લનું ધ્યાન કરતો હોવાથી તેના ભાવો પણ ઉત્કૃત જ છે. આ પ્રમાણે પ્રથમ ભેદ કહ્યો. હવે બીજો ભેદ જણાવે છે –(૨) ઊભો—ઊભો કાયોત્સર્ગ કરે છે પરંતુ તેમાં ધર્મ—શુક્લધ્યાન પણ કરતો નથી કે આર્ત—રૌદ્રધ્યાન પણ કરતો નથી. તેથી આ કાયોત્સર્ગ દ્રવ્યથી ઉત્કૃત જાણવો. ।।૧૪૮૧–
૧૪૮૨૫
શંકા : એવી કઈ અવસ્થા છે કે જેમાં જીવ શુભ કે અશુભ એકપણ ધ્યાન કરતો નથી ? તે 25 કહે છે – કંઈક ઉંઘતો હોય તે, તથા જે ગાઢ નિદ્રામાં સૂઈ ગયો હોય તે ધર્મ–શુક્લરૂપ શુભધ્યાન કે આર્ટરૌદ્રરૂપ અશુભધ્યાન કરતો નથી. એ જ પ્રમાણે જાગ્રત અવસ્થામાં પણ જેણે કોઇ વસ્તુમાં પોતાનું ચિત્ત પરોવ્યું નથી તે પણ શુભ—અશુભ ધ્યાન કરતો નથી. II૧૪૮૩૫
વળી, (બીજા કોને શુભાશુભ ધ્યાન હોતું નથી તે કહે છે –) જેને ઉત્પન્ન થયાને લાંબો વખત ન થયો હોય એટલે કે અચિરોપપત્રક અર્થાત્ તાજા જન્મેલા જીવોને, પ્રહાર વિગેરેને કારણે મૂચ્છિત 30 થયેલાઓને, અવ્યક્તચિત્તવાળાઓને, દારૂ વિગેરેના નશામાં રહેલાઓને, નિદ્રાધીન થયેલાઓને (શુભાશુભ ધ્યાન હોતું નથી.) અહીં ‘અવ્યક્તોને’ એ પ્રમાણે જે કહ્યું છે તેમાં અવ્યક્તચિતવાળા જે