SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૪ આ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૭) कंकैडुगा य एवमादि, सत्तुया जवाणं गोधूमाणं वीहियाणं वा, एते आयंबिलं, पाउग्गं पुण गोधूमभुज्जिया पिहुगालायाजवभुज्जिया, जे य जंतएण ण तीरंति पिसितुं, तस्सेव णिद्दारो कणिक्कादि वा, एयाणि आयंबिलपाउग्गाणि, तं तिविधंपि आयंबिलं तिविधं-उक्कोसं मज्झिमं जहन्नं, दव्वतो कलमसालिकूरो उक्कोसं जं वा जस्स पत्थं रुच्चति वा, रालगो सामागो वा जहन्नो, 5 सेसा मज्झिमा, जो सो कलमसालीकूरो सो रसं पडुच्च तिविधो उक्कोसं ३, तं चेव तिविधंपि आयंबिलं णिज्जरागुणं पडुच्च तिविधं-उक्कोसो णिज्जरागुणो मज्झिमो जहण्णोत्ति, कहं ? - कलमसालिकूरो दव्वतो उक्कोसं दव्वं चउत्थरसिएण समुद्दिसति, रसओवि उक्कोसं तस्सच्च आयामेण उक्कोसं रसतो, गुणतो जहण्णं थोवाणिज्जरत्ति भणितं भवति, सो चेव कलमोदणो જાણવા. હવે સખ્તુને આશ્રયીને જણાવે છે – તેમાં જવ, ઘઉં અથવા ચોખામાંથી સક્ત બને છે. 10 આ ત્રણે આયંબિલ જાણવા. આયંબિલપ્રાયોગ્ય – ઘઉંને ભુંજીને બનાવેલી વસ્તુ (ખીચડો, ઘૂઘરી વિ.) પિėક (પૌંઆ), લાયા (ચોખાને ભુંજીને બનાવેલ વસ્તુવિશેષ.) જવભંજિકા (= જવની ધાણી). તથા યંત્રવડે જે પીસી શકાય નહીં તેવા ધાન્યના નિદ્દાર = ? અથવા કણિકા (જાડો કણિયાવાળો લોટ) આ બધું આયંબિલપ્રાયોગ્ય જાણવું. તે ત્રણે પ્રકારના આયંબિલ ત્રણ પ્રકારે જાણવા ઉત્કૃષ્ટ, મધ્યમ અને જધન્ય. દ્રવ્યથી 15 કલમશાલિચોખાનો ભાત ઉત્કૃષ્ટ છે અથવા જેના શરીરને જે ચોખા માફક આવતા હોય કે ગમતા હોય તેના માટે તે ઉત્કૃષ્ટ જાણવા. રાલક અને શ્યામાક (આ બંને હીનકક્ષાના ચોખાવિશેષ છે.) જઘન્ય જાણવા. શેષ મધ્યમ જાણવા. જે કલમશાલિચોખા છે તે પણ રસને આશ્રયીને ઉત્કૃષ્ટાદિ ત્રણે પ્રકારે છે. તે ત્રણે પ્રકારના આયંબિલ નિર્જરાગુણને આશ્રયીને ત્રણ પ્રકારે છે – ઉત્કૃષ્ટ નિર્જરાગુણ, મધ્યમ નિર્જરાગુણ અને જધન્ય નિર્જરાગુણવાળું આયંબિલ. (આ પ્રમાણે પૂર્વે જે કહ્યું હતું કે દ્રવ્ય, 20 રસ અને ગુણને આશ્રયીને આયંબિલ ત્રણ પ્રકારનું છે. તે સામાન્યથી કહ્યું. હવે તેને જ વિસ્તારથી બતાવે છે.) દ્રવ્ય, રસ અને ગુણને આશ્રયીને કેવી રીતે જઘન્યાદિ ભેદો પડે છે’? તે કહે છે – - કલમશાલિભાત ઉત્કૃષ્ટદ્રવ્ય જાણવું. (૧) તેને ખાટારસવાળા દ્રવ્ય સાથે વાપરે. જ્યારે તે ભાતને તેના જ ઓસામણ સાથે વાપરે તો રસથી ઉત્કૃષ્ટ જાણવું. પરંતુ આવું આયંબિલ ગુણથી જઘન્ય એટલે કે અલ્પનિર્જરાવાળું જાણવું. (૨) હવે કલમભાત જ્યારે અન્યજાતના ભાતના 25 રૂરૂ. જાદુટુાશ્ચ વમાવિ, સવો થવાનાં ગોધૂમાનાં વ્રીદ્દીળાં વા, તે આષામાાં, પ્રાયોનું पुनर्गोधूमभूज्जिकापिहुंकलाजजवभूज्जिका ये च यन्त्रकेण न शक्यन्ते पेष्टुं, तस्यैव निर्धारः कणिक्कादिर्वा, एतानि आचाम्लप्रायोग्याणि, तत् त्रिविधमप्याचामाम्लं त्रिविधं - उत्कृष्टं मध्यमं जघन्यं, द्रव्यतः कलमशालिकूर उत्कृष्टं यद्वा यस्मै पथ्यं रोचते वा, रालकः श्यामाको वा जघन्यः, शेषा मध्यमाः, यः स कलमशालिकूरः स रसं प्रतीत्य त्रिविधः उत्कृष्टः ३, तदेव त्रिविधमप्याचामाम्लं निर्जरागुणं प्रतीत्य त्रिविधं - उत्कृष्टो निर्जरागुणो 30 मध्यमो जघन्य इति, कथं ? - कलमशालिकूरो द्रव्यत उत्कृष्टं द्रव्यं चतुर्थरसेन भुज्यते, रसतोऽपि उत्कृष्ट तस्य सत्केनाप्याचामाम्लेन उत्कृष्टं रसतो, गुणतो जघन्यं स्तोका निर्जरेति भणितं भवति, स एव कलमौदनो
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy