________________ अन्नं इमं सरीरं अन्नो जीवुत्ति एव कयबुद्धी। दुक्खपरिकिलेसकरं छिंद ममत्तं सरीराओ॥ હે જીવ ! શરીર અને જીવ બંને એકબીજાથી જુદા છે એમ વિચારીને દુ:ખરૂપ પરિક્લેશને કરનારા એવા શરીર પ્રત્યેના. મમત્વભાવને છેદી નાખ. (અને કર્મક્ષય માટે કાયો. ને કર.)