________________
‘અરિહંતન્નેવાળ' સૂત્રનો અર્થ
૭૫
अस्या व्याख्या-सर्वलोकेऽर्हच्चैत्यानां करोमि कायोत्सर्गमिति, तत्र लोक्यते - दृश्यते केवलज्ञानभास्वतेति लोकः - चतुर्दशरज्ज्वात्मकः परिगृह्यते इति, उक्तं च-" धर्मादीनां वृत्तिर्द्रव्याणां भवति यत्र तत् क्षेत्रम् । तैर्द्रव्यैः सह लोकस्तद्विपरीतं ह्यलोकाख्यम् ॥१॥" सर्वः खल्वधस्तिर्यगूर्ध्व भेदभिन्नः, सर्वश्चासौ लोकश्च २ तस्मिन् सर्वलोके त्रैलोक्ये इत्यर्थः, तथाहि - अधोलोके चमरादिभवनेषु तिर्यग्लोके द्वीपाचलज्योतिष्कविमानादिषु, ऊर्ध्वलोके सौधर्मादिविमानादिषु 5 सन्त्येवार्हच्चैत्यानि, तत्रशोकाद्यष्टमहाप्रातिहार्यादिरूपां पूजामर्हन्तीत्यर्हन्तः - तीर्थकरास्तेषां चैत्यानिप्रतिमालक्षणानि अर्हच्चैत्यानि, इयमत्र भावना - चित्तम् - अन्तः करणं तस्य भावे कर्मणि वा वर्णदृढादिलक्षणे ष्यञि कृते चैत्यं भवति, तत्रार्हतां प्रतिमाः प्रशस्तसमाधिचित्तोत्पादकत्वादर्हच्चैत्यानि भण्यन्ते तेषां किं ? - करोमीत्युत्तमपुरुषैकवचननिर्देशेनात्माऽभ्युपगमं दर्शयति, किमित्याहकायः-शरीरं तस्योत्सर्ग : - कृताकारस्य स्थानमौनध्यानक्रियाव्यतिरेकेण क्रियान्तराध्यासमधिकृत्य 10 परित्याग इत्यर्थः, तं कायोत्सर्ग, आह-कायस्योत्सर्ग इति षष्ट्या समासः कृतः, अर्हच्चैत्यानामिति
ટીકાર્થ : સર્વલોકમાં (૨હેલાં) અરિહંતચૈત્યોના (વંદનાદિ માટે) કાયોત્સર્ગને હું કરું છું. તેમાં, જે કેવલજ્ઞાનરૂપ સૂર્યવડે દેખાય છે તે લોક. અહીં લોકશબ્દથી ચૌદરાજ આત્મક લોક ગ્રહણ કરવો. કહ્યું છે – “ધર્માસ્તિકાય વિગેરે દ્રવ્યો જ્યાં રહેલા છે તે દ્રવ્યોથી યુક્ત એવું તે ક્ષેત્ર લોક કહેવાય છે. તેનાથી વિપરીત ક્ષેત્ર અલોક જાણવું. ॥૧॥” સર્વ એટલે કે અધો, તિર્યંગ્ અને ઊર્ધ્વ એમ ત્રણે 15 પ્રકાર. સર્વ એવો જે લોક તે સર્વલોક અર્થાત્ ત્રણે લોક, તેમાં, (શંકા : – ત્રણે લોકમાં ચૈત્યો રહેલા છે ? સમાધાન : – હા, છે.) તે આ પ્રમાણે – અધોલોકમાં ચમરાદિના ભવનોમાં, તિર્યંગ્લોકમાં દ્વીપો, પર્વતો અને જ્યોતિષ્ઠવિમાન વિગેરેમાં તથા ઊર્ધ્વલોકમાં સૌધર્મ વિગેરે વિમાનાદિમાં અરિહંતચૈત્યો છે જ.
અશોક વિગેરે આઠ મહાપ્રાતિહાર્ય વિગેરે પૂજાને જે યોગ્ય છે તે અરિહંતો એટલે કે તીર્થંકરો 20 તેમના ચૈત્યો એટલે કે પ્રતિમાઓ તે અર્હચૈત્ય, અહીં વર્ણદઢ વગેરેરૂપ સૂત્રોને આશ્રયીને ચિત્તશબ્દને કે જેનો અર્થ અંતઃકરણ છે તે શબ્દને ભાવ અથવા કર્મમાં ‘વ્યંગ્’ પ્રત્યય લાગતા ચૈત્ય શબ્દ બન્યો છે. અરિહંતોની પ્રતિમા એ પ્રશસ્તસમાધિયુક્ત ચિત્તને ઉત્પન્ન કરનાર હોવાથી ચૈત્ય કહેવાય છે. તે પ્રતિમાઓના (વંદનાદિ માટે કાયોત્સર્ગને કરું છું એમ અન્વય જોડવો. તેમાં ‘રોમિ' શબ્દનો અર્થ જણાવે છે.) ‘રોમિ’ એ પ્રમાણેના ઉત્તમપુરુષ (= પ્રથમપુરુષ) એક વચનાન્ત નિર્દેશવડે આત્મા 25 સ્વીકારને જણાવે છે. રોમ્નિ = હું કરું છું. શું કરું છું ? તે કહે છે કાય એટલે શરીર તેનો ઉત્સર્ગ એટલે જેણે કાયોત્સર્ગ માટેના આગારો = અપવાદો કરેલા છે = સ્વીકારેલા છે એવા સાધુનો સ્થાન, મૌન, ધ્યાન અને ઉચ્છ્વાસાદિ ક્રિયા સિવાયની અન્યક્રિયામાં કાયાને રાખવાને આશ્રયીને શરીરનો પરિત્યાગ (અર્થાત્ અન્નત્યં સિફ્ળ... માં કહેલાં અપવાદો સિવાય અન્યક્રિયાઓમાં કાયાને હું રાખીશ નહીં એ પ્રમાણે અન્યક્રિયાઓમાં શરીરને રાખવાનો ત્યાગ તે ઉત્સર્ગ.) આવા તે કાયોત્સર્ગને 30 હું કરું છું.
શંકા : ‘કાયાનો ઉત્સર્ગ’ એ પ્રમાણે અહીં ષષ્ઠી તત્પુરુષસમાસ કરેલો છે અને પૂર્વે ‘અર્હચૈત્યોનું’