________________
પ્રાણાતિપાતત્યાગ ઉપર– ક્ષેમમંત્રી જ ૧૬૭ विणासणणिमित्तं खेमसंतिए पुरिसे दाणमाणेहिं सक्कारेंति, रण्णो अभिमरए पउंजंति, गहिता य भणंति हम्ममाणा-अम्हे खेमसंगता तेण चेव खेमेण णिउत्ता, खेमो गहितो भणति-अहं सव्वसत्ताणं खेमं करोमि किं पुण रण्णो सरीरस्सत्ति ?, तथावि वज्झो आणत्तो, रण्णो य असोगवणियाए । अगाहा पुक्खरिणी संछण्णपत्त भिसमुणाला उप्पलपउमोपसोभिता, सा य मगरगाहेहिं दुरवगाहा, ण य ताणि उप्पलादीणि कोइ उच्चिणिउं समत्थो, जो य वज्झो रण्णा आदिस्सति सो वुच्चति- 5 एत्तो पुक्खरिणीतो पउमाणि आणेहित्ति, ताधे खेमो उढेऊण नमोऽत्थु णं अरहंताणं भणित्तु जदिहं निरावराधी तो मे देवता साणेझं देंतु, सागारं भत्तं पच्चक्खायितुं ओगाढो, देवतासाणेज्झेणं मगरपट्टीठितो बहणि उप्पलपउमाणि गेण्हित्तत्तिण्णो. रण्णा हरिसितेण खामितो उवगढो य. पडिपक्खणिग्गहं कातूण भणितो-किं ते वरं देमि ?, तेण णिरुंभमाणेणवि पव्वज्जा चरिता मंत्री डतो. ते मंत्री २%D हित 49 डोपाथी 40% रिया २%1, योद्धा, मना भुषामाने 10 અપ્રિય હતો. તેથી તેના વિનાશ માટે તેઓએ ક્ષેમમંત્રીના માણસોને દાન-સન્માન કરવાદ્વારા સત્કારે છે. અર્થાત્ તેઓને પુષ્કળ ધનાદિ આપીને પોતાના બનાવે છે.) અને રાજાને મારી નાંખવા મોકલે છે. ખબર પડતા સૈનિકો તેઓને પકડી લે છે અને માર મારતા તેઓ કહે છે કે – “અમે ક્ષેમમંત્રીના માણસો છીએ અને તે મંત્રીએ જ અમને રાજાને મારવા નિયુક્ત કર્યા છે.”
મંત્રીને પકડતા તેણે કહ્યું “હું સર્વજીવોના હિતને કરું છું તો શું રાજાના શરીરને ન કરું?” 15 છતાં રાજાએ મંત્રીને મારી નાંખવાની આજ્ઞા આપી. રાજાના બગીચામાં પત્રોવાળા એવા કમળોથી છવાયેલી એક ઊંડી વાવડી હતી પરંતુ તેમાં મગર, ગ્રાહ (જલજંતુવિશેષ) ને કારણે ઉતરવું કપરું હતું. તે વાવડીમાંથી તે કમળો લેવા કોઈ સમર્થ હતું નહીં. રાજા જેને મારી નાંખવાનો આદેશ આપતો તેને કહેવામાં આવતું કે – “આ વાવડીમાંથી કમળો લાવ.” (મંત્રીને પણ એ જ પ્રમાણે કહેવામાં साव्यु.) त्यारे क्षेममंत्री.हीने “नमो मरिहता" मेम जोडीने - हुं नि२५२॥धी होतो हेव 20 મને સાનિધ્ય આપે એમ કહીને સાગારિક ભક્તનું પચ્ચખ્ખાણ કરીને વાવડીમાં ઉતર્યો. | દેવના સાનિધ્યથી = દેવના પ્રભાવે મગરની પીઠ ઉપર રહીને તેણે ઘણા બધા કમળો ગ્રહણ કરીને વાવડીથી બહાર આવ્યો. રાજા ખૂબ ખુશ થયો, મંત્રી પાસે ક્ષમા માંગી અને ભેટી પડ્યો. ત્યાર माह शत्रुपक्षानो निया शने २% में मंत्री ने पूछयु – “बोस, तने युं १२६ान मा ?" qj ५६. विनाशननिमित्तं क्षेमसत्कान् पुरुषान् दानसन्मानाभ्यां सत्कारयन्ति, राज्ञोऽभिमरकान् प्रयुञ्जन्ति, गृहीताश्च 25 भणन्ति हन्यमानाः-वयं क्षेमसत्काः तेनैव क्षेमेण नियुक्ताः, क्षेमो गृहीतो भणति-अहं सर्वसत्त्वानां क्षेमं करोमि किं पुना राज्ञः शरीरस्येति ?, तथापि वध्य आज्ञप्तः, राज्ञश्चाशोकवनिकायामगाधा पुष्करिणी संछन्नपत्रबिशमृणाला उत्पलपद्मोपशोभिता, सा च मकरग्राहैर्दुरवगाहा, न च तान्युत्पलादीनि कोऽप्युच्चेतुं समर्थः, यश्च वध्यो राज्ञाऽऽदिश्यते स उच्यते-इतः पुष्करिणीतः पद्मान्यानयेति, तदा क्षेम उत्थाय नमोऽस्तु अर्हद्भयो भणित्वा यद्यहं निरपराधस्तदा मह्यं देवता सान्निध्यं ददातु, साकारं भक्तं प्रत्याख्यायावगाढः, 30 देवतासान्निध्येन मकरपृष्ठिस्थितो बहून्युत्पलपद्मानि गृहीत्वोत्तीर्णः, राज्ञा हृष्टेन क्षामितः उपगूढश्च, प्रतिपक्षनिग्रहं कृत्वा भणितः-किं ते वरं ददामि ?, तेन निरुध्यमानेनापि प्रव्रज्या चीर्णा