________________
१.१० क मापश्यनियुजित • रिमद्रीयवृत्ति • समाषांतर (मा-७) कायोत्सर्गः कार्यः, उस्सारिए य-काउस्सग्गे पारिए नमोक्कारेण अवसाणे थुई दायव्वेति गाथार्थः ॥१५४९-५०॥
गतं प्रासङ्गिकं, साम्प्रतं कस्येति द्वारं व्याख्यायते, तत्रोक्तदोषरहितोऽपि यस्यायं कायोत्सर्गो यथोक्तफलो भवति तमुपदर्शयन्नाह -
वासीचंदणकप्पो जो मरणे जीविए य समसण्णो ।' देहे य अपडिबद्धो काउस्सग्गो हवइ तस्स ॥१५५१॥ तिविहाणुवसग्गाणं दिव्वाणं माणुसाण तिरियाणं । सम्ममहियासणाए काउस्सग्गो हवइ सुद्धो ॥१५५२॥
इहलोगंमि सुभद्दा राया उइओद सिट्ठिभज्जा य । 10
सोदासखग्गथंभण सिद्धी सग्गो य परलोए ॥१५५३॥ 'वासीचंदनकप्पो'गाहा व्याख्या-वासीचन्दनकल्प:-उपकार्यपकारिणोर्मध्यस्थः, उक्तं च"जो चंदणेण बाहुं आलिंपइ वासिणा व तच्छेइ । संथुणइ जो व निदइ महरिसिणो तत्थ समभावा ॥१॥" अनेन परं प्रति नाध्यस्थ्यमुक्तं भवति, तथा यो मरणे-प्राणत्यागलक्षणे जीविते च
प्राणसंधारणलक्षणे चशब्दादिहलोकादौ च समसञः तुल्यबुद्धिरित्यर्थः, अनेन चात्मानं प्रति 15 माध्यस्थ्यमुक्तं भवति, तथा देहे च-शरीरे चाप्रतिबद्धः चशब्दादुपकरणादौ च, कायोत्सर्गो
ચોલપટ્ટો પણ બંને હાથની કોણીવડે પકડી રાખવો. આ રીતે થઇને કાયોત્સર્ગ કરવો. “નમો અરિહંતાણ' કહીને કાયોત્સર્ગ પાર્યા બાદ સ્તુતિ બોલવી. ૧૫૪૯-૫૦ની
सवत२९t : प्रासंnिs पात पू ५७. वे 'कस्य' द्वा२नु व्याज्यान राय छे. तेमा ઉપરોક્ત દોષોથી રહિત એવો પણ કાયોત્સર્ગ જેને યથોક્ત ફળવાળો થાય છે, તે જીવને જણાવતાં 20 53 छ -
ગાથા : ટીકાર્ય પ્રમાણે જાણવો.
ટીકાર્થ : વાસીચંદનકલ્પ એટલે કે (વાસી = છરી જેવું શસ્ત્રવિશેષ. તેનાવડે કોઈ શરીરને કાપવાદ્વારા અપકાર કરનાર હોય કે ગોશીર્ષ વિગેરે ચંદનવડે આલિંપન કરવાદ્વારા ઉપકાર કરનાર
હોય) આ ઉપકારી કે અપકારી ઉપર રાગ-દ્વેષ વિનાનો મધ્યસ્થ કહ્યું છે – “જે ચંદનવડે ભુજાઓનું 25 આલિંપન કરે કે વાસીવડે છોલે, જે પોતાની પ્રશંસા કરતું હોય કે કોઈ પોતાની નિંદા કરતું હોય,
भाषियो मावा 648103 अ५४ ५२ समानभाववाणा डोय छे.' ॥ ७५. भा. -८२ ॥ આ વિશેષણથી સાધુનું બીજા પ્રત્યે માધ્યથ્ય કહ્યું.
તથા જે પ્રાણોના ત્યાગરૂપ મરણને વિશે અને પ્રાણના ધારણરૂપ જીવનને વિશે – “ઘ' શબ્દથી આલોક અને પરલોકને વિશે તુલ્ય બુદ્ધિવાળો છે. આ વિશેષણથી સાધુનું પોતાના પ્રત્યે માધ્યચ્ય કહ્યું. 30 तथा शरीरने विशे भने 'च' २०६थी. ७५.४२४विरेने विशे मप्रतिबद्ध = भू विनानो छे.
२९. उत्सारिते च-कायोत्सर्गे पारिते नमस्कारेणावसाने स्तुतिर्दातव्या । यश्चन्दनेन बाहुमालिम्पति वास्या वा तक्षयति । संस्तौति यो वा निन्दति महर्षयस्तत्र समभावाः ॥१॥