SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૪ આ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૭) अन्यूनातिरिक्तां विशुद्धि मनोवाक्कायगुप्तः सन् प्रत्याख्यातृपरिणामत्वात् प्रत्याख्यानं जानीहि विनयतो - विनयेन शुद्धमिति गाथार्थ: द्वारं ॥ २५० ॥ अधुनाऽनुभाषणाशुद्धं प्रतिपादयन्नाहकृतकृतिकर्मा प्रत्याख्यानं कुर्वन् अनुभाषते गुरुवचनं, लघुतरेण शब्देन भणतीत्यर्थः, कथमनुभाषते?—अक्षरपदव्यञ्जनैः परिशुद्धं, अनेनानुभाषणायनमाह, णैवरं गुरू भणति - वोसिरति, 5 રૂમોવિ મળતિ–વોસિરામિત્તિ, સેર્સ ગુરુમખિતમસિં માાિતવ્યું।ભૂિત: સન્ ?, ધૃતપ્રાજ્ઞતિभिमुखस्तज्जानीह्यनुभाषणाशुद्धमिति गाथार्थ: द्वारं ॥२५१ ॥ साम्प्रतमनुपालनाशुद्धमाह- कान्तारेअरण्ये दुर्भिक्षे - कालविभ्रमे आतङ्के वा-ज्वरादौ महति समुत्पन्ने सति यत् पालितं यन्न भग्नं तज्जानीह्यनुपालनाशुद्धमिति । एत्थ उग्गमदोसा सोलस उप्पादणाएवि दोसा सोलस एसणादोसा दस एते सव्वे बातालीसं दोसा णिच्चपडिसिद्धा, एते कंतारदुर्भिक्षादिसु ण भज्जंतित्ति गाथार्थः 10 ર૧૨૫ વાની ભાવશુદ્ધમા રામેળ વા—અભિવૃત્તક્ષળેન દ્વેષેળ વા–અપ્રીતિતક્ષìન, રામેન,. અન્ય્નાતિરિક્ત (= સંપૂર્ણ વિધિ પ્રમાણેની) વિશુદ્ધિને = નિરવઘ રીતે કરવારૂપ ક્રિયાને કરે છે, (અર્થાત્ સંપૂર્ણ વિધિ પ્રમાણેનું વંદન કરે છે) તેનું તે પ્રત્યાખ્યાન વિનયથી શુદ્ધ છે એમ તું જાણ. અહીં જો કે વિનયથી શુદ્ધ મનુષ્ય છે છતાં પ્રત્યાખ્યાન એ તે મનુષ્યનો જ એક પરિણામ હોવાથી મનુષ્ય અને પચ્ચક્ખાણ વચ્ચે અભેદ કરતા મનુષ્યને વિનયશુદ્ધ કહેવાદ્વારા પ્રત્યાખ્યાન વિનયશુદ્ધ કહેવાયું. 15 ||ભા. ૨૫ના હવે અનુભાષણાશુદ્ધનું પ્રતિપાદન કરતાં કહે છે પચ્ચક્ખાણ આપતા વં કર્યાં બાદ પ્રત્યાખ્યાનને ગ્રહણ કરતો શિષ્ય ગુરુના વચનનું ધીમા શબ્દોથી અનુભાષણ કરે. (અર્થાત્ ગુરુ હોય તે પચ્ચક્ખાણને પોતે પણ મંદ અવાજે બોલે.) કેવી રીતે બોલે ? – અક્ષર, પદ અને વ્યંજનોથી શુદ્ધ બોલે. આનાદ્વારા અનુભાષણાનો પ્રયત્ન કહ્યો. (અર્થાત્ ગુરુ જે રીતે અક્ષરાદિથી શુદ્ધ 20 પચ્ચક્ખાણનો ઉચ્ચાર કરે છે તે રીતે ગ્રહણ કરનાર શિષ્ય પણ અક્ષરાદિથી શુદ્ધ પચ્ચક્ખાણના ઉચ્ચારનો પ્રયત્ન કરે.) માત્ર તે સમયે ગુરુ ‘વોસિરતિ’ બોલે અને શિષ્ય ‘વોસિરામિ' બોલે. શેષ ગુરુના બોલ્યા પ્રમાણે બોલે. કેવો થયેલો શિષ્ય બોલે ? જોડેલી અંજલિવાળો અને ગુરુને અભિમુખ થયેલો શિષ્ય અનુભાષણ કરે. તેનું તે પ્રત્યાખ્યાન અનુભાષણાશુદ્ધ જાણવું. ભા. ૨૫૧॥ હવે અનુપાલનાશુદ્ધને કહે છે – જંગલમાં, દુર્ભિક્ષમાં કે કોઇ મોટા ઉત્પન્ન થયેલા તાવ વિગેરે 25 રોગમાં પણ જે પ્રત્યાખ્યાનનું પાલન કર્યું, ભાંગ્યું નહીં તે પ્રત્યાખ્યાન અનુપાલનાશુદ્ધ જાણ. અહીં ૧૬ ઉદ્ગમદોષો, ૧૬ ઉત્પાદના દોષો અને ૧૦ એષણાદોષો એમ બેત્તાલીસ દોષો કાયમ માટે નિષેધેલા છે. સાધુ જંગલ, દુર્ભિક્ષ વિગેરેમાં આ બેતાલીસ દોષોમાંથી એક પણ દોષ સેવે નહીં તો અનુપાલનાશુદ્ધિ થાય છે. IIભા. ૨૫૨૪/ હવે ભાવશુદ્ધિને કહે છે – જે પ્રત્યાખ્યાન આસક્તિરૂપ રાગથી, અપ્રીતિરૂપ દ્વેષથી, ઇહલોકાદિની 30 ૨૨. પરં ગુરુર્મળતિ-વ્યુત્કૃષતિ, પ્રથમપિ મતિ વ્યુત્સુનામ કૃતિ, શેષ ગુરુમળિતસવૃશ મતિર્થ્ય । अत्रोद्गमदोषाः षोडश उत्पादनाया अपि दोषाः षोडश एषणादोषा दश, एते सर्वे द्विचत्वारिंशत् दोषा नित्यं प्रतिषिद्धाः, एते कान्तारदुर्भिक्षादिषु न भज्यन्ते इति । =
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy